Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને અચક્ષુદ` નના પર્યાયેથી ષટસ્થાન પતિત છે (વં જોસમફબળાળી f) એજ રીતે ઉત્કૃષ્ટ મતિ અજ્ઞાની પણ (અન્ન॰ળમનુજોસ મબનાળી વિ. સેવ) મધ્યમ મતિ–અજ્ઞાની પણ એવીજ રીતે (નવર) વિશેષ એ છે કે (સદૂકાને છટ્ઠાનહિ) સ્વસ્થાનમાં ષસ્થાન પતિત છે . ( સુયશાળી વિ) એમજ શ્રુતાજ્ઞાની પણ (અન્નવયુવળી વિહ્વ ચૈત્ર) અચક્ષુદની પણ એમજ સમજવા (જ્ઞય વળાૉ) વનસ્પતિકાયિકા સુધી આજ પ્રકારે કહેવું જોઇએ. ટીકા-હવે જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકાના પર્યાયેની પ્રરૂપણા કરાય છે
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકાના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન હે ગૌતમ અનન્ત પર્યાય કહ્યા છે,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકાના અનન્ત પર્યાય કહેવાય છે ?
શ્રી ભગવાન—હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિક ખીજા જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદે શેની અપેક્ષાએ તુલ્ય છે. અને અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય અને છે, કિન્તુ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે. કારણ એ છે કે પૃથ્વીકાયિકાની સ્થિતિ સંખ્યાત વની જ હાય છે એ વાત પહેલા સમુચ્ચય પૃથ્વીકાયિકાની વક્તવ્યતાના પ્રસંગમાં કહેવાઇ ગઇ છે. તેથીજ જઘન્ય અવગાહનાવાળા એક પૃથ્વીકાયિક બીજા જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકની અપેક્ષાએ અગર હીન થાય તેા અસખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન અથવા સખ્યાત ગુડ્ડીન બને છે. પૂર્વોક્ત યુક્તિના અનુસાર તે સખ્યાત ગુણુ થઈ નથી શકતા. અગર અધિક હાય તેા અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સખ્યાત ગુણુ અધિક જ થાય છે. વર્ણે ગંધ, રસ, સ્પર્શના પર્યાયાથી, એ અજ્ઞાનેા અર્થાત્ મત્યજ્ઞાન અને શ્રુતાજ્ઞાનના પર્યાયથી તથા અચક્ષુદનના પર્યાયેથી ષડ્થાનપતિત થાય છે. એ છ સ્થાનાના ઉચ્ચારણ પૂર્વવત્ સમજી લેવાં જોઇએ, અહિં એ ધ્યાન રાખવું જોઇએ કે પૃથ્વીકાયિક જીવામાં સમ્યકત્વ નથી હેતુ અને ન સમ્યગ્દષ્ટિ જીવ પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય છે. બધાં પૃથ્વીકાયિક મિથ્યાદ્રષ્ટિ ડાય છે. તેથીજ તેઓમાં એ અજ્ઞાન જ મળી આવે છે. ત્યાં જ્ઞાનને સદ્ભાવ હાતા નથી. એ કારણે અહિં એ અજ્ઞાનાની જ પ્રરૂપણા કરાઇ છે. એ પ્રકારે પૃથ્વીકાયિકોમાં ચક્ષુરિન્દ્રિયના અભાવ હાવાથી ચક્ષુદન પણ નથી થતું, તેથીજ ફકત અચક્ષુ, દનની જ પ્રરૂપણા કરાઈ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૩૪