Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નહOT વવવૃવંતળીળે ને ફાળે મળતા પsઝવા વળત્તા) શા કારણે હે ભગવન ! એમ કહ્યું છે કે જઘન્ય ચક્ષુદશની નારકના અનન્ત પર્યાય છે? (ચમા ! નgrgr જહુરંગીનં ને રૂહ વઘુવંસળિસ નેચરૂ સુવzચાર સુ) હે ગૌતમ! જઘન્ય ચક્ષુદર્શની નારક જઘન્ય ચક્ષુદશની નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (
Tયાણ તુ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (TIMદ્વાણ સટ્ટાબરિણ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (હિર કુળવા) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (વાવાસસપmé) વર્ણ, ગંધ, રસ, સ્પર્શને પર્યાથી (તિર્દિ નાળહિં) ત્રણ જ્ઞાનેથી (ત્તિ બાળéિ) ત્રણ અજ્ઞાનેથી (છાળવારા) વસ્થાન પતિત છે (વરઘુવંતપmહિં તુન્હ) ચક્ષુદર્શનના પર્યાયેથી તુલ્ય છે (રજવુળ નહિં ગોહિહંસાપ ઝવેરું છળast) અચક્ષુદર્શનના પર્યાયથી, અવધિ દર્શનના પર્યાયેથી સ્થાન પતિત છે (કોતરણુવંસળી વિ) એજ પ્રકારે ઉત્કૃષ્ટ ચક્ષુદશની પણ (મનurgોસરવુવંસળી રિ પર્વ વેવ) અજઘન્ય અનુત્કૃષ્ટ ચક્ષુદર્શની પણ એજ પ્રકારે (નવર સાથે છઠ્ઠાણg) વિશેષ એ કે સ્વસ્થાનમાં ષસ્થાન પતિત છે (gવું બનવુવંસળી વિ લોહિયાળ વિ) એ રીતે અચક્ષુદર્શની પણ અવધિ દર્શની પણ
ટીકાથ–પૂર્વમાં સામાન્ય રૂપથી નારક આદિ ના પર્યાની અને ન્તતા ને વિચાર કર્યો છે, હવે તેમની જઘન્ય, ઉત્કૃષ્ટ; તથા અજઘન્ય–અનુ. ત્કૃષ્ટ અવગાહના આદિના આધારથી પર્યાના પરિમાણને વિચાર કરાય છે.
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! જે નારકની અવગાહના જઘન્ય છે, તેમના કેટલા પર્યાય પ્રરૂપિત કરાયેલા છે?
શ્રીભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળા નારકોના અનન્ત પર્યાય કહ્યા છે ?
શ્રીગૌતમસ્વામી કારણ પૂછે છે–હે પ્રભે ! કયા હેતુથી એમ કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા નારકેના અનન્ત પર્યાય કહેલા છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જઘન્ય અવગાહના વાળ એક નારક બીજા જઘન્ય અવગાહનાવાળા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અને એ અવગાહનાની દષ્ટિએ પણ તુલ્ય છે. તેમાં કેઈ હીનાધિકતા સંભવતી નથી, કેમકે જઘન્ય અવગાહનાનું એક જ સ્થાન હોય છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાયવાળાં હોય છે, એ ન્યાયના અનુસાર નારક જીવ દ્રવ્ય એક હોવા છતાં અનન્ત પર્યાયવાળા થઈ શકે છે. અનન્ત પર્યાયવાળા થવા છતાં તે દ્રવ્યથી એક છે જેમકે બધા અન્ય નારકે એક એક છે એ પ્રકારે પ્રત્યેક નારક જીવ લેકાકાશ પ્રમાણુ અસંખ્યાત પ્રહેશેવાળા થાય છે, તેથી પ્રદેશની અપેક્ષાએ પણ તે તુલ્ય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૧૯