Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. તેના કરતાં ઉર્વિલક-
તિબ્લેક નામના પ્રતિરોમાં અસંખ્યાત ગણું વધારે છે. ઉર્વિલક-તિર્યલેક નામના પ્રતોના કરતાં અધોલેક-તિયશ્લોકમાં સંખ્યાત ગણા વધારે છે. અધોલેક-તિર્યશ્લેકના કરતાં ઉદ્ઘલેકમાં સંખ્યાત ગણું વધારે છે. ઉર્વિલેકના કરતાં અલેકમાં સંખ્યાત ગણું વધારે છે. અધોલોકના કરતાં તિર્યશ્લેકમાં અસંખ્યાત ગણા વધારે છે.
પર્યસક ત્રસકાયિકાનું અ૯૫ બહુત્વ ક્ષેત્રના અનુસાર સૌથી ઓછા પર્યાપ્તક ત્રસ કાયિક જીવ ત્રિલેાકમાં છે. તેના કરતાં ઉર્વલક તિર્યક નામના પ્રતરમાં અસંખ્યાત ગણું છે. તેના કરતાં અધોલેક-
તિબ્લેક નામના પ્રતમાં સંખ્યાલગણ છે. ઉર્વિલેકના કરતા અધોલાકમાં સ ખ્યાત ગણું વધારે છે. અને અધોલોકના કરતાં તિર્યશ્લોકમાં વર્તમાન પર્યાપ્ત ત્રસકાયિક અસંખ્યાત ગણું વધારે છે. આમના આ અલ્પ બહત્વમાં એ જ યુક્તિ સમજવી કે જે સમુચ્ચય પંચેન્દ્રિયોના સંબંધમાં કહેવામાં આવેલ છે. જે સૂ. ૩૬ છે
વીસમું ક્ષેત્રદ્વાર સમાપ્ત
બન્ધદ્વારાનુસાર અલ્પબદુત્વ કા કથન
બન્ધદ્વારની વક્તવ્યતા શબ્દાર્થ—(gfસ મંતે!) હે ભગવદ્ આ (બીવાળ) જેના (બાવચક્ષ અન્નક્ષ) આયુકર્મના (વંધNTIM બંધvi) બંધ કરવાવાળા અને બંધ ન કરવા વાળામાં (જુનત્તા અપકzત્તi) પર્યાપ્ત અને અપર્યાસોમાં (જુત્તાઈ નાર) સુતેલા અને જાગેલાઓમાં (સમોચા સમદુvi) સમુદ્રઘાત કરવાવાળા અને સમદુઘાત ન કરવાવાળાઓમાં (સાયવેચT o અનાચાચTIi) સાતા વેદમાં અને અસાતા વેદકમાં (ઇંવિલોવવત્તાઇi નો સુંઢિોવાઈi) ઈદ્રિપગવાળા
માં અને નો ઈદ્રિપયુક્તોમાં (સાકારોવત્તા કાવત્તાdi) સાકારઉપગવાળાઓમાં અને અનાકારપગવાળાઓમાં (ચ) કણ (હિંત) કેનાથી (ભg( ચા) અ૯પ છે ? અગર (દુથા વા) બહુ છે ? (તુ વા) અથવા તુલ્ય છે? (
વિહિયારા) વિશેષાધિક છે? (Tોચના !) હે ગૌતમ ! (Hધ્યસ્થીવા નવા) સૌથી ઓછા જીવ (બાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૨૨