Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તિગ્લેકના કરતાં ત્રિલેાકવર્તિ અસ ખ્યાત ગણા છે. ત્રિલેકવતિચેના કરતાં ઉલાકમાં અસ ખ્યાતગણુા છે. અને લેાકના કરતાં અધેલાકમાં વિશેષાધિક છે. આ બધાના અલ્પ બહુત્વનું કારણ સમુચ્ચય એકેન્દ્રિયાના અલ્પમહુત્વના પ્રમાણે જ સમજવું,
પર્યાપ્ત વાયુકાચિકાનું અલ્પ બહુત્વ
ક્ષેત્રના અનુસાર સૌથી એછા પર્યાપ્ત વાયુકાયિક ઉલેક તિગ્લાક નામના પ્રતરામાં છે. તેના કરતાં અધેાલેક-તિગ્લાક નામના પ્રતદેશમાં વિશેપાધિક છે. અધેલેાક–તિય ગ્લેકના કરતાં તિગ્લાકમાં અસ ંખ્યાત ગણા વધારે છે. તિ બ્લેકની અપેક્ષા ત્રિલેાકતિ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં ઉલાકમાં અસંખ્યાત વધારે છે, અને ઉલાકના કરતાં અવેલેકમાં વિશેષાધિક છે. એકેન્દ્રિયાના સબંધમાં જે રીતે કહેવામાં આવેલ છે. એજ રીત આના સંબંધમાં પણ સમજી લેવી.
વનસ્પતિકાયિકાનું અલ્પ મહુત્વ
ક્ષેત્રની અનુસાર સૌથી ઓછા વનસ્પતિકાયિક જીવ
લેાક તિગ્લેક નામના અને પ્રતરેશમાં છે. ઉલાક-તિય ગ્લોકના કરતાં અધેાલેક તિય ગ્લેક નામના પ્રતરામાં વિશેષાધિક છે. અપેાલેાક-તિય પ્લાકના કરતાં તિય ગ્લેકમાં અસંખ્યાતગણા છે. તિગ્લાકના કરતાં ત્રિલેાકવતી કરતાં ઉલાકમાં અસંખ્યાત ગણા છે, અને વિશેષાધિક છે. તેનુ કારણ સમુચ્ચય એકેન્દ્રિયાના કહ્યા પ્રમાણે જ સમજવુ
અસખ્યાતગણા છે. તેના લેાના કરતાં અધેલાકમાં અલ્પમહુત્વના પ્રકરણમાં
અપર્યાપ્ત વનસ્પતિકાયિકાનું અપમહુત્વ
ક્ષેત્રના અનુસાર સૌથી એછા અપર્યાપ્ત વનસ્પતિકાયિક ઉરલેાક–તિય શ્લોકમાં છે. ઉલેાક–તિ ખ્વાકના કરતાં અધેલેાક-તિય ગ્લાક નામના પ્રતરામાં વિશેષાધિક છે. અધેલેાક તિય ગ્લોકના કરતાં તિય ગ્લેકમાં અસંખ્યાત ગણા છે. તિબ્લેકના કરતાં ત્રિલેકવતિ અસખ્યાત ગણા છે. તેના કરતાં ઉલાકમાં અસખ્યાત ગણા છે, અને ઉલેાકના કરતાં અધેલાકમાં વિશેષાધિક છે. તેની રીત પહેલા કહ્યા પ્રમાણે સમજવી.
પર્યાપ્ત વનસ્પતિકાયિકાનું અલ્પમત્વ
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી એછા પર્યાપ્ત વનસ્પતિ કાયિક ઉર્ધ્વલેાક—તિય - ગ્લેક નામના એ પ્રતરામાં છે. તેના કરતાં અધોલોક–તિય ગ્લાક નામના પ્રતરામાં વિશેષાધિક છે. અધેલેક—તિય ગ્લાક નામના પ્રતાના કરતાં તિગ્લાકમાં અસ ખ્યાત ગણા છે. તિગ્લાકના કરતાં ત્રિલેાકવતિ અસંખ્યાત ગણા છે. તેના કરતાં ઉલાકમાં અસંખ્યાત ગણા છે, અને ઉલાકના કરતા અધેલેાકમાં વિશેષાધિક છે. તેની રીત પહેલાની જેમજ સમજવી. ॥ સૂ. ૩૫ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૨૦