Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂક્ષ્મ એવં બાદરાદિ એવં અસંજ્ઞી જીવોં કા અલ્પબદુત્વ
સૂકમ દ્વારા વક્તવ્યતા શબ્દાર્થ–(gfસ મતે) હે ભગવન્! આ (નવા સમાજ દ્વારા નો સદમ નો વાયરા વ) સૂમ બાદર તથા ને–સૂક્ષમ નો બાદર માં (જરે રે તિ) કણ કેનાથી (શા વા વા વા તુ0 વા વિરેનાદિયા ના) અ૮૫, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (!) હે ગૌતમ! (
સ વા નવા નો સુદુ નો વીચા) બધાથી ઓછા જીવ નો સૂમ ને બાદર છે (વારા શાંત કુબા) બાદર અનન્ત ગણા તે (સુહુમાં બસંજ્ઞાતિ) સૂક્ષ્મ અસંખ્યાતગણુ છે.
હવે સૂકમ દ્વારની અપેક્ષાએ જીવન અપ બહુત્વનું કથન કરે છે
ટીકાર્ય–શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! આ સૂમ બાદર તથા નો સૂમ, નો બાદર અર્થાત્ સિદ્ધ છમાંથી કેણ કેની અપેક્ષાએ અલ૫, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે?
- શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ બધાથી ઓછા જીવ નેસૂકમનખાદર છે કેમકે એવા જીવ સિદ્ધ છે અને તે સૂક્ષ્મ જીવ રાશિ અને બાદર રાશિની અપેક્ષાએ અનન્ત છે. બાદર અથોત્ સ્કૂલ જીવ અનન્તગણુ છે, કેમકે બાદર નિગોદના જીવ સિદ્ધોની અપેક્ષાએ પણ અનતગણ અધિક છે. બાદર ની અપેક્ષાએ સૂક્ષ્મ જીવ અસંખ્યાતગણુ છે. કેમકે બાદર નિગદની અપેક્ષાએ સૂમ નિગોદ જીવ અસંખ્યાતગણ અધિક છે. અઢારમું સૂફમદ્વાર સમાપ્ત. . ૨૩ |
સંગ્નિદ્વાર વક્તવ્યતા. પદાર્થ_ (@pfari મને?) હે ભગવન આ (નીવા સત્ની, અનનીળ નોની નોગસળી) સંસી અસંસી અને સંજ્ઞી–અસંજ્ઞી માં (રે હિંતો) કણ કેનાથી (H[ વા વા વા તુસ્ત્રા વા વિસાદિયા વી?) અ૫, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે ?
(ચT !) હે ગૌતમ ! (અથવા નવા સt) બધાથી ઓછા જીવ સંજ્ઞી છે (ઝom અજંતા ) અસંસી જીવ અનન્તગણું છે
ટીકાથે--હવે સંજ્ઞી દ્વારની અપેક્ષાએ છાનું અ૫ બહુત દેખાડે છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! આ સંસી, અસંજ્ઞી અને નસંજ્ઞી ન અસંજ્ઞી જેમાં કેણ તેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! બધાથી ઓછા જીવ સંજ્ઞી છે, કેમકે વિશિષ્ટ મનવાળા જીવ જ સંજ્ઞી કહેવાય છે અને એવા જીવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૭૯