Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થિત મનુષ્ય સ્ત્રી ઊર્વિલેકમાં ઉત્પન્ન થનારી થાય ત્યારે મારણતિક સમુદ્ર ઘાત કરતી વખતે પૂર્વોક્ત બે પ્રતોને સ્પર્શ કરે છે. આ બન્ને પ્રકારની સ્ત્રિયે ઘણી બધી હોય છે. તેમની અપેક્ષાએ પણ અલેક તિર્યક લેકમાં અર્થાત અધલેક તિર્યકને સ્પર્શ કરવાવાળી માનુષિ સંખ્યાત ગણી છે. જે તિર્યક લેકથી મનુષ્ય સ્ત્રી પર્યાયથી અગર અન્ય પર્યાયથી અલૌકિક ગામમાં અગર અલૌકિક ગ્રામથી તિર્થંકલેકમાં મનુષ્ય સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થાય તેમાંથી કઈ અધોઅલૌકિક ગામમાં અવસ્થાન કરીને પણ પૂર્વોક્ત બને પ્રતને સ્પર્શ કરે છે (આવી સ્ત્રિ પૂર્વોક્તની અપેક્ષાએ ઘણી અધિક છે. તેમની અપેક્ષાએ પણ ઊર્વેલકમાં અર્થાત્ ઊર્વલક નામક પ્રતરમાં રહેલી મનુષ્યનિયે સંખ્યાતગણ અધિક છે, કેમકે સૌમનસ આદિ વનમાં કીડા કરવા માટે ઘણી બધી વિદ્યાધરીએ જઈ શકે છે. ઉલેકની અપેક્ષાએ અલેકમાં મનુષ્ય સ્ત્રિ સંખ્યાત ગણી અધિક છે, કેમકે અલેક સ્વસ્થાન છે. તેથી જ ત્યાં ઘણી મનુષ્ય સ્વિને સદુભાવ છે. અલેકથી પણ તિર્થંકલેકમાં અર્થાત્ તિર્થંકલેક નામક પ્રતરમાં રહેલી મનુષ્ય સ્ત્રિ સંખ્યાતગણી છે, કેમકે તિર્થંકલેકક્ષેત્ર સંખ્યાત ગણું અધિક છે અને તે સ્વસ્થાન છે, તેથી જ તેમનું બાહુલ્ય સંભવિત છે.
દેવગતિનું અ૫–બહુ-ક્ષેત્રની અપેક્ષાએ બધાથી ઓછા દેવ ઊર્વ લકમાં છે, કેમકે ત્યાં ફકત વૈમાનિક દેવ જ મળી આવે છે. તીર્થકરના જન્મ મહોત્સવાદિના અવસર ઉપર સુમેરૂ આદિ પર ગમન કરવા વાળા ભવન પતિ આદિ દેવ પણ થોડા હોય છે, તેથી જ ઊર્વ લેકમાં બધાથી ઓછા દેવેનું હોવું સિદ્ધ થાય છે. તેમની અપેક્ષાએ ઊર્વલક, મધ્યક નામક બે પ્રતોના દેવ અસંખ્યાત ગણું અધિક છે, કેમકે આ બન્ને પ્રતર જ્યોતિષ્ક દેવોના સમીપવતી છે. તેથી જ તેમના સ્વસ્થાન છે. તેના સિવાય ભવનપતિ વ્યાનવ્યન્તર અને તિષ્ક દેવ સુમેરૂ આદિ પર ગમન કરે છે, સૌધર્મ આદિ કલ્પના દેવ પિતાના સ્થાનમાં આવે જાય છે, અગર સીધમ આદિ વિલેકમાં દેવરૂપથી ઉત્પન્ન થનાર જે દેવાયુનું વેદન કરી રહેલ છે, તેઓ
જ્યારે પિતાના ઉત્પત્તિ દેશમાં જાય છે ત્યારે પૂર્વોક્ત બને પ્રતરને સ્પર્શ થાય છે. એવા દેવ પૂર્વોક્ત દેવેથી અસંખ્યાત ગણ અધિક છે, તેમની અપેક્ષાએ પણ લેકમાં અર્થાત્ લકત્રયવતી દેવ સંખ્યાત ગણું છે, કેમકે ભવનપતિ, વાતવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક દેવ એક પ્રકારના વિશેષ પ્રયત્નથી જ્યારે વૈકિય સમુદ્દઘાત કરે છે, ત્યારે ત્રણે લોકોને સ્પર્શ કરે છે. તેઓ પૂર્વોકત બને પ્રતને સ્પર્શ કરનારની અપેક્ષાએ સંખ્યાત ગણું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨