Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેકમાં છે. એનું કારણ એ જ છે કે જે સામાન્ય એકેન્દ્રિયેના સંબંધમાં કહેવામાં આવેલ છે. તેના કરતાં અલેક-તિયશ્કેક નામના બે પ્રતોમાં એકેન્દ્રિય પર્યાપ્ત જીવ વિશેષાધિક છે. તેનું કારણ પણ પૂર્વવત જ સમજવું. તેના કરતાં તિબ્લેકમાં અસંખ્યાતગણ અધિક છે. તિર્યલેક કરતાં ત્રિલેક્સમાં અસં. ખ્યાતગણી છે. તેના કરતાં પણ ઉદ્ઘલેકમાં અસંખ્યાતગણુ છે. અને ઉદ્ઘલેક કરતાં અધેલકમાં રહેવાવાળા પર્યાય એકેન્દ્રિય જી વિશેષાધિક છે. સૂ. ૩રા લેકમાં છે. એનું કારણ એ જ છે કે જે સામાન્ય એકેન્દ્રિયેના સંબંધમાં કહેવામાં આવેલ છે. તેના કરતાં અલેકતિગ્લેક નામના બે પ્રતમાં એકેન્દ્રિય પર્યાપ્ત જીવ વિશેષાધિક છે. તેનું કારણ પણ પૂર્વવત જ સમજવું. તેના કરતાં તિયકમાં અસંખ્યાતગણ અધિક છે. તિબ્લેક કરતાં ક્યમાં અસં. ખ્યાતગણુ છે. તેના કરતાં પણ ઉદ્ઘલેકમાં અસંખ્યાતગણ છે. અને ઉદ્ઘલેક કરતાં અધેલકમાં રહેવાવાળા પર્યાપ્ત એકેન્દ્રિય જી વિશેષાધિક છે. સૂ. ૩રા
ક્ષેત્રાનુસાર દીન્દ્રિયાદિકા અલ્પબદુત્વ
કીન્દ્રિય જેનું અલ્પ બહુત્વ શબ્દાર્થ-(ત્તાધુવાણvi) ક્ષેત્રના કથન પ્રમાણે (વો રંજિયા ૩૪ ટોપ) સૌથી થોડા દ્વીન્દ્રિય જીવ ઉદ્ઘલેકમાં છે (ઉદ્ઘોતિરિચો માTr) ઉર્થક તિર્યફલેકમાં અસંખ્યાતગણી છે. (તેત્રોવ સંmગુણT) રોલકયમાં અસંખ્યાતગણ છે. (બોતિરિચોપ કવિMTS) અલેકતિયકમાં અસંખ્યાતગણુ છે. (ત્રોન્ટો સંવિMIST) અલેકમાં સંખ્યાલગણા છે. (તિરિચો સંવિઝTTI) તિયફલકમાં સંખ્યાતગણુ છે.
(વિજ્ઞાનુવા) ક્ષેત્ર અનુસાર (સદ્ગોવા રિચા પત્તા કસ્ટોપ) સૌથી ઓછા પ્રિન્દ્રિયે અપર્યાપ્ત જીવ ઉર્વકમાં છે. (૩ઢોતિરિયો અલંamળા) ઉર્વલોક-તિર્યલોકમાં અસંખ્યાતગણ છે. (તેત્રો છે અન્નTUIT) કૈલોકયમાં અસંખ્યાતગણું છે. (પ્રોટોતિરિચો કાળા) અલોક તિર્યલોકમાં અસંખ્યાતગણુ છે, (હોપ સંઘm[r) અધોલોકમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૦૬