Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Trશો) તિર્થંકલેકમાં સંખ્યાતગણી છે.
| (વિજ્ઞાનુવાdi) ક્ષેત્રના અનુસાર (સવૅલા જેવા વસ્ત્રો) બધાથી ઓછા દેવ ઊલકમાં છે (૩ોતિરિયો સંજ્ઞTTr) ઊર્વક તિર્થંકલેકમાં અસંખ્યાતગણુ છે (તે સંજ્ઞrt) લેયમાં સંખ્યાતગણું છે (બોજો રિચિહ્યોd સંદર) અલેક તિર્થંકલેકમાં સંખ્યાતગણું છે (કદ્દોરો સંવેHTળો) અધેલકમાં સંખ્યાલગણા છે (તિરિચો સંહેTIT) તિર્યક. લેકમાં સંખ્યાતગણુ છે
વત્તાવાdoi) ક્ષેત્રની અપેક્ષાએ (સલ્વોવાળો રેલીબો) બધાથી ઓછી વીઓ (Ggzસ્ટોપ) ઊર્વીલેકમાં છે (3ઢોતિરિચો કલર્સ ગુજાબ) ઊર્વલેક તિર્યકલાકમાં અસંખ્યાતગણી છે (તેત્સોવરે સંવેઝTTrગો) રોલેકયમાં સંખ્યાતગણી છે (અડ્ડોટોતિથિ સંવેTUTળો) અધોલેક તિર્થંકલેકમાં સંખ્યાત ગણું છે (બોસ્ટો વેગ ગુખો) અલેકમાં સંખ્યાતગણી છે (તિચિન્હોપ સંવિઝTir) તિર્થંકલેકમાં સંખ્યાતગણી છે.
આનાથી પહેલાં ક્ષેત્રની અપેક્ષાએ સામાન્ય રૂપથી જીવોનું અલ્પ બહત્વ પ્રતિપાદિત કરાયું, હવે ચારે ગતિને લઈને તેમના અલ્પ બહત્વનું પ્રરૂપણ કરાય છે
ટીકાઈ-ક્ષેત્રની દૃષ્ટિએ વિચાર કરાયતે બધાથી ઓછા નારક લેયમાં છે અર્થાત ત્રણે લેકને સ્પર્શ કરવાવાળા છે. પ્રશ્ન થઈ શકે છે કે નારક જીવ ત્રણે લેકને સ્પર્શ કરવાવાળા કેવી રીતે થઈ શકે છે? અને તે બધાથી ઓછા કઈ રીતે છે? તેને ઉત્તર આ પ્રમાણે છે કેમેરૂ પર્વતના શિખર પર અથવા અંજન અગર દધિ મુખ પર્વતાદિના શિખર પર જે વાવડિયે છે. તેમાં રહેવા વાળા જે મત્સ્ય આદિ નરકમાં ઉત્પન્ન થનારા છે, તેઓ ઈલિકાગતિથી પિતાના આત્મ પ્રદેશને ફેલાવતા રહિને ત્રણે લેકને સ્પર્શ કરે છે અને તે સમયે તેઓ નારક જ કહેવાય છે, કેમકે તત્કાલ તેમની ઉત્પત્તિ નરકમાં થનાર છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨