Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગણા છે. કેમકે બધા વનસ્પતિકાયિકામાં અચક્ષુદ`ન મળી આવે છે અને તેએ સિદ્ધોથી અનન્ત છે, અગીયારમુ દનદ્વાર સમાપ્ત ૫ ૧૬ ॥
સયત દ્વાર વક્તવ્યતા
શબ્દા -(સિન મતે !) હે ભગવન્ ! આ (નીવાi) જીવા (સંચતા) સયતા (સચતાનં) અસ યતા (સંયાસનયાળ) સયતાસયત (નો સંગચ નો અપંગચ-નો સંનયામંનયાળ ચ) સયતા, અસ યતા, તેમજ સયતા સંયતાથી ભિન્ન અર્થાત્ સિદ્ધ થવામાં (ચરે રેદિ તો) કાણું કેનાથી (અપ્પા વા વહેંચા વા તુાવા વિષેસાાિ વા) અલ્પ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે ?
(નોયના) હે ગૌતમ (અવસ્થાવા નીવા સંનયા) બધાથી થાડા જીવ સ યત છે (સંલચાતંનયા સંવનનુળા) સયતાસયત અસંખ્યાતગણા છે (નો સંનચાનો સંજ્ઞયા નો પંચત્તાસંચતા ાંતનુ) જે સયત નથી અસ’યત નથી, સયતાસ યત નથી તેઓ અનન્તગણા છે. (સચતા) અસયત (અનન્તનુના) અનન્તગણા છે. ટીકા હવે સંયત દ્વારના આાધાર પર જીવાના અલ્પ મહત્વનું નિરૂપણ કરાય છે—
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ સયત અર્થાત્ સંયમવાન્, અસયત અર્થાત્ અસંયમી, સયતાસયત અર્થાત્ સંયમાસંયમી તથા ના સંયત ના અસયત ને સયતાસયત અર્થાત્ જે સંયમવાન્ અસયમી અગર સચમાસચમી અર્થાત્ દેશ સંયમી નથી અર્થાત્ સિદ્ધ જીવ છે, તેઓમાં કાણુ કૈાનાથી અલ્પ, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ ! બધાથી એછા જીવ સંયમી છે; કેમકે તે વધારેમા વધારે કેટિસહસ્ર પૃથä અર્થાત્ બે હજાર કરોડ થી લઈને નૌ હજાર કરોડ સુધીનાજ મળે છે. કહ્યુ. પણ છે કે-મનુષ્યલાકમાં સયત કોટિસહસ્ર પૃથફ્ળ હોય છે. સયતાની અપેક્ષાએ સયતાસયત જીવ અસ'ખ્યાત ગણા છે. કેમકે અસંખ્યાત પંચેન્દ્રિય તિય ચેામાં પણ દેશ વિરતિ મળી આવે છે. જે સચમી અસંયમી અગર સયમાસંયમી નથી કહેવાતા એવા સિદ્ધ જીવા અનન્તગણા છે. તેમની અપેક્ષાએ અસંયમી જીવ અનન્ત ગણા છે, કેમકે વનસ્પતિ કાયિક જીવ સિદ્ધોથી અનન્ત ગણા છે અને તે બધા અસંયમી
ખારમું સયતદ્વાર સમાપ્ત ॥ ૧૭ ॥
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૭૪