Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણુ છે, કેમકે દેવગતિ અને નરકગતિમાં સમ્યગ્દષ્ટિ જીની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ અસંખ્યાતગણું છે અને જ દેવ નારક સમ્યગ્દષ્ટિ હોય છે તેમાં અવધિજ્ઞાન તથા જે મિથ્યાદષ્ટિ છે. તેઓમાં વિર્ભાગજ્ઞાન મળી આવે છે. વિર્ભાગજ્ઞાનીની અપેક્ષાએ કેવલ નાની અનન્તગણ છે. કેમકે કેવલ જ્ઞાન અહસ્તે અને સિદ્ધોને થાય છે અને સિદ્ધ અનન્ત છે. કેવલજ્ઞાનીની અપેક્ષાએ મતિ-અજ્ઞાની તેમજ શ્રત અજ્ઞાની અનન્તગણ છે, કેમકે મતિ અજ્ઞાની તેમજ શ્રુત અજ્ઞાની વનસ્પતિ કાયિક સિદ્ધોથી અનન્તગણ છે, પરંતુ મતિ-અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની પરસ્પરમાં તુલ્ય છે આ દશમું જ્ઞાનદ્વાર સમાપ્ત થયું. મે ૧૫
સંયત એવું અસંયત જીવો કે અલ્પબદુત્વ કા કથન
દર્શન દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ-(pdfસ મંતે) હે ભગવન્! આ (નવા) છ (જહુરof) ચક્ષુ દર્શનીય (બાઘુવંસળીui) અચક્ષુ દર્શનિ (બોરિંસળીui) અવધિદર્શનીય (વસ્ટ સીન ૨) અને કેવલ દર્શનિયામાં (ચરે રે હિંતો) કેણ તેનાથી (બMા વા યદુ યા તુ યા વિસાદિયા વાં?) અ૫, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે ?
(નોમ) હે ગૌતમ (બૈત્યોના નવા ગોહિલળી) બધાથી ઓછા જીવ અવધિદશની છે (જવુવંશી સંવેજ્ઞાન) ચક્ષુદર્શનવાળા અસંખ્યાત ગણે છે (વરસી અirror) કેવળદર્શની વાળા અનન્તગણું છે ( સંસળી અનંતકુI) અચક્ષુ દશની અનન્ત ગણા છે
ટીકાર્થ-હવે દશનની અપેક્ષાએ જીના અપ બહુત્વનું પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવાન! આ ચક્ષુ દર્શની, અચક્ષુ દર્શની, અવધિદર્શની અને કેવલ દશની જેમાં કોણ કોનાથી અલ્પ ઘણું તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે. –હે ગૌતમ ? બધાથી ઓછા જીવ અવધિદર્શન વાળા છે, કેમકે દે, નારકે અને કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિય તિય તથા મનુષ્યને જ અવધિ દર્શન થાય છે. તેમની અપેક્ષાએ ચક્ષુદર્શની અસંખ્યાતગણું છે, કેમકે બધા દે, બધા નારકે, બધા મનુષ્ય અને બધા પંચેન્દ્રિય તિર્યંચામાં તથા ચતુરિન્દ્રિય જીવમાં ચક્ષુ દર્શન મળી આવે છે. ચક્ષુદર્શની ની અપેક્ષાએ કેવલદર્શની અનન્તગણુ છે. કેમકે સિદ્ધ જીવ અનન્તગણુ છે અને કેવલ દર્શનિયેની અપેક્ષાએ અચક્ષુ દર્શની અનન્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨