Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે, કેમકે બાદર નિગેાદના જીવાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદ પણ અસંખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિના પણ સમાવેશ છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગણા છે. અપર્યાપ્તક સૂક્ષ્મ વનસ્પતિકાયિકાથી પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાયિક સંખ્યાતગણા સમજવા જોઇએ. સામાન્ય રૂપથી સૂક્ષ્મામાં અપર્યંમ્તકાની અપેક્ષાએ પર્યાપ્તક સંખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ પણ સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેએ સંખ્યાતગણા છે. સૂક્મ પર્યાપ્તકાની અપેક્ષાએ સામાન્ય સૂક્ષ્મ જીવ જેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્નેને સમાવેશ છે, તે વિશેષાધિક છે. ૫૮૫ ચેાથુ’ કાયદ્વાર સમાપ્ત
લેચાવાલે એવું વિનાલેચાવાલે જીવો કે અલ્પબહુત્વ કા કથન
ચેાગદ્વાર વક્તવ્યતા
શબ્દા (સિનં મંતે !) ભગવન આ (વાળ) જીવાના (સત્રોનીi) ચેગ સહિતાના (મળઝોળીનું) મનેાયેગવાળાના (યજ્ઞોશીન) વચન ચેગિયાના (જાયજ્ઞોનીન) કાય ચેગ વાળાના (બલોરીન ચ) અને અાગિયાના મધ્યમાં (જ્યરે યતિો) કાણુ કાનાથી બપ્પા વાવસુચાવા તુલ્હા થા વિશેસાિ 7) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે?
(ગોયમા) હું ગૌતમ ! (સવ્વલ્યોવા નીવા મળઞોશી) બધાથી ઓછા જીવ મન યાગ વાળા છે. (વચનોની અસલ ગુળ) વચન વેગવાળા અસ`ખ્યાત ગણા છે (અજ્ઞોની અનંતનુળા) અયેગી અનન્ત ગણા છે (સગોળી વિત્તસાદિયા) સચાગી વિશેષાધિક છે !! ૯ ૫
ટીકા – હવે ચેાગદ્વારની અપેક્ષાએ જીવાના અલ્પ બહુત્વની પ્રરૂપણા
કરાય છે
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્ ! આ સચેગી, મનેયેગી, વચનયોગી, કાયયેાગી, અને અયાગી જીવેામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવત્ ઉત્તર દે છે–ડે ગૌતમ ! મનેાયેગવાળા જીવ બધાથી એછા છે, કેમકે સંજ્ઞી પર્યાપ્ત જીવજ મનેચેગવાળા થાય છે અને તેઓ બધાથી ઘેાડા છે. મનેયાગવાળાની અપેક્ષાએ વચનયેગવાળા જીવ અસંખ્યાતગણા અધિક છે, કેમકે સ'ની વેાની અપેક્ષાએ દ્વીન્દ્રિય આર્દિ જીવ અસંખ્યાતગણુા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૬૫