Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપેક્ષાએ અવેદક અર્થાત સિદ્ધ આદિ જીવ અનંત ગણું છે, જેમકે જે સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસક વેદથી રહિત હોય એવા બધા જીવ, જે નવમા ગુણસ્થાનના કાંઈક ઊપરના ભાગથી આગળના તથા ગુણસ્થાનના જીવથી ઊપરના છે તથા સિદ્ધ છે, તેઓ બધા એવેદી કહેવાય છે. અને સિદ્ધ જીવ અનન્ત છે. અવેદની અપેક્ષાએ નપુંસક વેદી અનન્ત ગણે છે, કેમકે બધા વનસ્પતિકાયિક જીવ નપુંસક વેદી છે અને તેઓ સિદ્ધોથી પણ અનન્ત ગુણિત છે. નપુંસક વેદિયેની અપેક્ષાએ સામાન્ય સવેદી જીવ વિશેષાધિક છે કેમકે તેમાં સ્ત્રીવેદી અને પુરૂષવેદી પણ સંમિલિત છે કે ૧૧ છે
છઠું વેદદ્વાર સમાપ્ત
કષાય દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ (સ્પતિ મેતે !) ભગવદ્ ! આ (સાદૃf) કષા વાળા (જોદ
of) કેધ કષાય વાળા (માણસાઉi) માન કષાય વાળા (માલાવાતાળ) માયા કષાય વાળા (વરાળ) લેભ કષાય વાળા (સાળં ) અને અકષામાં (જે હિંતો) કણ કેનાથી ( HI વા વાયા Rા તુરા વ વિસાયિા વા) અપ, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે? (Tોગમા) હે ગૌતમ ! (
સ વા નવા નવાસારું) બધાથી ઓછા જીવ અકષાયી છે (માણસારું લાગત"Tri) માન કષાયવાળા અનન્તગણ છે (E વતા વિસાફિયા) ક્રોધ કષાયવાળા વિશેષાધિક છે (ાવા રજા વિસાફિયા) માયા કષાય વાળા વિશેષાધિક છે (ઢોસા વિસાહિચા) લેભ કષાય વાળા વિશેષાધિક છે (સના વિસાચા) સકષાયી જીવ વિશેષાધિક છે.
હવે કષાયેની અપેક્ષાએ છાનું અલ્પત્વ બહુત કહે છે
ટીકાર્ય–શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! આ સકષાય અર્થાત્ જેમાં કષાયને ઉદય વિદ્યમાન છે એવા જીવમાં તથા કોધ કષાયી અર્થાત્ ક્રોધકષાયના પરિણામવાળા, માનકષાયી અર્થાત્ માનકષાયના પરિણામવાળી, માયા કષાયી અર્થાત્ માયાકષાયના પરિણામવાળા, લેકષાયી અર્થાત્ લેભકષાયના પરિણામવાળા તથા અકષાયી અર્થાત્ કષાય રૂપ પરિણામથી રહિત જીવેમાંથી કોણ કેની અપેક્ષાએ અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! અકષાયી અર્થાત્ કષાય પરિ. ણામથી રહિત બધાથી ઓછા છે, કેમકે કેટલાક ક્ષીણકષાય આદિ ગુણસ્થાને વાળા તથા સિદ્ધ જીવન કષાયથી રહિત હોય છે. અકષાયી જીની અપેક્ષાએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨