Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સમુચ્ચય આદિ ખાદર પર્યાપ્તકાના અલ્પમહત્વને પ્રરૂપિત કરે છેહે ભગવન્ ! આ બાદર પર્યાપ્તકા, ખાદર પૃથ્વિકાયિક પર્યાપ્તા, બાદર અષ્ઠાયિક પર્યાપ્ત, આદર તેજસ્કાથિક પર્યાપ્ત, ખાદર વાયુકાયિક પર્યાપ્તકા, પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્તકા, ખાદર નિગેાદના પર્યાપ્તકા તથા ખાદર સકાયિક પર્યાપ્તકામાંથી કાણુ કાનાથી અલ્પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-ડે ગૌતમ ! ખાદર તેજસ્કાયિક પર્યાપ્તક બધાથી ઓછા છે, કેમકે તે થાડા સમય એછે તેવી એક આવલિકાના સમયાની સાથે એક આવલિકાના સમય વર્ગના ગુણાકાર કરવાથી જે સમય રાશિ લખ્ય થાય છે, તેટલુ જ તેઓનુ પરિમાણ છે, કહ્યુ પણ છે કેઆવલિકાના વગને કાંઈક સમય એછે તેવા એક આવલિકાથી ગુણુવાથી જે સંખ્યા થાય, તેટલા જ ખાદર તેજસ્કાયિકા છે. ખાદર તેજસ્કાયિકાની અપેક્ષાએ માદર ત્રસકાયિક પર્યાપ્તક અસખ્યાત ગણા છે, કેમકે પ્રતરમાં અંગુલના અસખ્યાતમા ભાગમાત્ર જેટલા ખંડ થાય છે, તેટલી જ તેએની સખ્યા છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદ વનસ્પતિકાયિક પર્યાપ્ત અસ`ખ્યાતગણા છે, કેમકે પ્રતરમાં જેટલા અંગુલના અસંખ્યાતમા ભાગ માત્ર ખંડ અને છે, તે તેટલા જ છે, કહ્યું પણ છે—પ્રત્યેક વનસ્પતિકાયિક પર્યાપ્તકે અંગુલના અસંખ્યાતમા ભાગથી વિલાજિત બનીને લેાકના પ્રતરને હરણ કરે છે, તેમની અપેક્ષાએ ખાતર નિગાદના પર્યાપ્ત અસખ્ય ગણા છે, કેમકે તેમની અવગાહના અત્યન્ત સૂક્ષ્મ થાય છે અને તેઓ જલાયામાં સત્ર મળી આવે છે. ખદર પૃથ્વીકાયિક પર્યાપ્ત તેઆથી પણ અસ`ખ્યાત ગણા છે, કેમકે તેએ અત્યધિક સંખ્યા વાળા પ્રતરાંગુલેાના અસંખ્યેય ભાગ ખડાની ખરાબર છે બાદર અષ્ઠાયિક પર્યાપ્ત તેએથી પણ અસંખ્યાત ગણા છે; ખાદર વાયુકાયિક પર્યાપ્ત તેમનાથી પણ અસખ્યાત ગણા છે, કેમકે તેએ ઘનીકૃત લાકના અસંખ્યાત સ ́ખ્યાત તમ ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેમના ખરાખર છે, તેમની અપેક્ષાએ ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગુણિત છે, કેમકે એક એક ખાદર નિગોદમાં અનન્ત-અનન્ત જીવ હાય છે, સમુચ્ચય બાદર પર્યાપ્તક તેમનાથી કાંઇક અધિક છે, કેમકે એમાં ખાદર તેજસ્કાયિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૪૭