Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ર્યાસ્ત અસંખ્યાત ગુણ છે (Uવિઝા પsઝ વિચા ) પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (શારીરૂ અTsના વિશેષાહિચા) જળકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (વાદારૂ ૩૧પત્ત વિતેસાણા) વાયુકાયિક અપ ર્યાપ્ત વિશેષાધિક છે (૩%ારૂ જુત્તમાં સંજ્ઞાળા) તેજકાયિક પર્યાપ્ત સંખ્યાત ગુણા છે (વુવિરૂા પત્તા વિરેસાહિ) પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (wiફા પત્તા વિહિવા) જળકાયિક પર્યાપ્ત વિશેષા. ધિક છે (વારા પmત્તા વિરેસાણિયા) વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (વરસારૂયા અપmત્ત II બvidTMI) વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનન્ત ગુણ છે (ફયા વિરેનાઈચા) સકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (વળરસફથી પત્તા સંવેજ્ઞા) વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાત ગણું છે (સારૂT Fmત્તા વિસાયિ) સકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (સફા વિસાહિચા) સકાયિક વિશેષાધિક છે કે ૫ છે
ટીકાર્ચ-હવે ચોથા કાયદ્વારની અપેક્ષાએ અ૯પ બહુવની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે -ભગવદ્ ! જે આ સકાયિક અર્થાત્ કાયાવાળા સામાન્ય સંસારી જીવ છે, તથા પૃથ્વીકાયિક, અકાયિક, તેજકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક, અને અકાયિક અર્થાત્ કાયા રહિત સિદ્ધ જીવ છે. તેમાંથી કેણ તેનાથી ઘણા છેડા સરખા અગર વિશેષાધિક છે.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! બધાથી ઓછા ત્રસકાયિક અર્થાત્ દ્વીન્દ્રિયાદિ જીવે છે, કેમકે દ્વીન્દ્રિયાદિજ ત્રસકાયિક છે અને તેઓ અન્ય કાયિકની અપેક્ષાએ ઓછા હોય છે. તેમની અપેક્ષાએ તેજસ્કાયિક અસંખ્યાત ગુણ છે, કેમકે તેઓ અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે, પૃથ્વિકાયિક જીવ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુર અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે. જળકાયિક જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતર અસંખ્યાત લોકાકાશના પ્રદેશના બરાબર છે. વાયુકાયના જીવ તેમનાથી પણ વિશેષાધિક છે. કેમકે તેઓ પ્રચુરતમ અસંખ્યાત કાકાશના પ્રદેશોના બરાબર છે. અકાયિક અર્થાત કાયાથી રહિત સિદ્ધજીવ તેમનાથી પણ અનન્ત ગણે છે, કેમકે સિદ્ધ અનન્ત છે. સિદ્ધોની અપેક્ષાએ વનસ્પતિકાયિક અનન્ત ગણા છે, કેમકે તેઓ અનન્ત કાકાશના પ્રદેશના બરાબર છે અને સકાયિક જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે સકાયિક જીવેમાં વનસ્પતિકાયિક પણ સંમિલિત છે તથા અન્ય બધી કાયાઓના જીવન પણ તેમાં સમાવેશ ઘઈ જાય છે. આ સમુચ્ચય જીનું અપબહુત્વ છે.
હવે તેમના અપર્યાપ્તોનું અલ્પબદુત્વ બતાવે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૮