Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મન્દર ચૂલિકાકા નિરૂપણ
આ પ્રકારે જ બુદ્વીપની વસ્તુઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર મન્દરની ચૂલિકાનું આઠ સ્થાન રૂપે નિરૂપણ કરે છે—
r
“ મંજૂહિયાળ ચમકારેલમા ' ઇત્યાદિ
ટીકા-મન્દર પર્વતની ચૂલિકાઓને વિશ્વભ (વિસ્તાર) બહુમધ્યદેશ ભાગમાં આઠ આઠ યાજનનેા કહ્યો છે. ! સૂ પર !
આ પ્રકારે જમૂદ્રીપ રૂપ ક્ષેત્રમાં આવેલા પદાર્થોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્ષેત્રના સાધને લીધે ધાતકીખડાદિમાં રહેલા પદાર્થોનું નિરૂપણ કરે છેધાચવુંકરીને પુદ્ધિમદ્રેનું ” ઇત્યાદિ—
<<
ટીકા”—જેવી રીતે જ બુદ્વીપમાં જંબૂવૃક્ષથી લઇને મન્દર ચૂલિકા પન્તના સમસ્ત પૂર્વોક્ત પદાર્થાના સદૂભાવ છે, એજ પ્રમાણે ધાતકીખંડ આદિદ્વીપામાં પશુ એ ખધા પદાર્થોને સદ્ભાવ છે. એટલે કે ધાતકીખંડના પૂર્વાધમાં ધાતકી વૃક્ષની લઇને મન્દરચૂલિકા પન્તના ઉપયુક્ત બધા પદાર્થો છે, એમ સમજવું જોઈએ. તથા ધાતકીખંડના પશ્ચિમામાં પણ મહાધાતકી વૃક્ષને લઇને ઉપયુક્ત બધાં પદાર્થાના સદ્ભાવ સમજવે. એજ પ્રમાણે પુષ્કરવર દ્વીપાના પૂર્વાધ માં પણ પદ્મવૃક્ષથી લઇને મન્દર ચૂલિકા પન્તના પદાર્થોના સદ્ભાવ સમજવા. એજ પ્રમાણે પુષ્કરવર દ્વીપા માં પશ્ચિમામાં પણ મહાપદ્મવૃક્ષથી લઇને મન્દર ચૂલિકા પન્તના પદાર્થાના સદ્દભાવ સમજવેા, ધાતકીવૃક્ષ આદિ સમસ્ત પદાર્થાનું પ્રમાણ આગલા સૂત્રમાં જ ભૂવૃક્ષ આદિનું જે પ્રમાણુ ખતાવ્યુ છે તે પ્રમાણે જ સમજવું, કહ્યું પણ છે કે- जा भणिओ जंबूए ’” ઈત્યાદિ.
'
એટલે કે જ'બૂક્ષતુ' જેવું વણન કર્યું' છે, એવુ' જ વણુન ધાતકીવૃક્ષ અને પદ્મવૃક્ષનુ' થવુ જોઈએ. જબુદ્વીપના ઉપર્યુક્ત પદાર્થીના વધુન પ્રમાણે જ ધાતકીખડાતિના ઉપયુક્ત પદાર્થોનું વર્ણન સમજવુ'. અહીં તે કથન કરતાં એટલેા જ તફાવત છે કે જમૂદ્રીપમાં જ શ્રૃવૃક્ષ છે અને દેવકુરુઓમાં શામલી વૃક્ષ છે. હા સૂ. ૫૩ રા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬ ૩