Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 289
________________ દ્વારા તે લેહ્યા છોડવામાં આવે છે એમ સમજવું. તે દેવે તે અશાતનાકારી તેજલેશ્યાવાળા ઉપસર્ગકારી પુરુષના શરીર પર ફેલા ઉત્પન્ન થાય છે અને તે ફેલા ફૂટે ત્યારે તે અશાતનાકારી ઉપસર્ગકારી જીવને નાશ થઈ જાય છે, હું કારણ આ પ્રમાણે સમજવું શુંઅહીં શ્રમણ અથવા માહણ અને તેના તરફ લાગણી ધરાવતે દેવ, આ બને દ્વારા તેજલેશ્યા છોડવામાં આવે છે, એમ સમજવું. બાકીનું કથન-ફેલા ફૂટવાથી અશાતનાકારીના મૃત્યુ થવા સુધીનું કથન-આગલા કથન પ્રમાણે જ સમજવું. સાતમું કારણ આ પ્રમાણે સમજવું કઈ પણ તે જલેશ્યાવાળે પુરુષ જ્યારે કે શ્રમણ અથવા માહણની ખૂબજ અશાતના કરે છે, ત્યારે કે પાયમાન થયેલ તે શ્રમણ અથવા માખણ તેની ઉપર તેલેસ્થા છેડે છે. ત્યારે તે અશાતનાકારી પુરુષના શરીર ઉપર ફલા થઈ જાય છે તે ફોલ્લા જ્યારે ફૂટે છે ત્યારે તેમની જગ્યાએ બીજા નાનાં નાનાં ફલા થઈ જાય છે. તે નાનાં નાનાં ફેલા જયારે ફુટે છે, ત્યારે તે અશાતનાકારી તેજેશ્યાવાળે પુરુષ મરી જાય છે. એ જ પ્રમાણે આઠમું અને નવમું કારણ પણ સમજવું. આઠમાં સ્થાનમાં પિતે જેના પ્રત્યે લાગણી ધરાવે છે એવા શ્રમણ અથવા માહણની અશાતના થવાથી કુપિત થયેલે દેવ તેજે. લેશ્યા છોડે છે, એમ સમજવું. નવમાં કારણમાં જેની અશાતના કરવામાં આવી છે એવા શ્રમણ અથવા માહિણની અને તેને પ્રત્યે લાગણી ધરાવનારા દેવ, આ અને કુપિત થઈને ઉપદ્રવકારી ઉપર તેલક્યા છેડે છે, એમ સમજવું. બાકીનું કથન સાતમાં કારમાં બતાવ્યા પ્રમાણે જ સમજવું. એજ વાત સૂત્રકારે “gg રિત્તિ શાસ્ત્રાવ માળિચરવા” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. આ રીતે આઠમાં અને નવમાં સ્થાનમાં બાકીનું બધું કથન સાતમાં સ્થાન પ્રમાણે જ સમજવું. હવે દસમું કારણ બતાવવામાં આવે છે– કોઈ તેજલેશ્યાવાળો ઉપસર્ગકારી મનુષ્ય, વીતરાગ, શ્રમણ અથવા માહ ની અશાતના કરે છે, અને તેને બાળીને ભસ્મ કરી નાખવા માટે તેના ઉપર તેલેસ્યા છેડે છે. તેના દ્વારા છોડવામાં આવેલી તે તેજલેશ્યા તે પિત. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૨ ૭ ૨

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300