Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 265
________________ ચરમ નારક–જે નારકા નરકગતિમાંથી નીકળ્યા બાદ ફરી નરકગતિમાં જતા નથી તેમને ચરમ નારકા કહે છે. અચરમનારક-જે નારકા નરકમાંથી નીકળીને ફરી નરકગતિમાં ઉત્પન્ન થવાના હાય છે તેમને અચરમનારકા કહે છે. આ બન્ને ભેદ પણ ભાવકૃત છે, કારણ કે ચરમતા અને અચરમતા, આ બન્ને જીવની પર્યાયરૂપ હાય છે. આ પ્રકારે દંડમાંથી પહેલા દડકના જીવેાના ભેદોનું કથન કરીને હવે બાકીના ૨૩ દંડકના ભેદોનું સૂત્રકાર કથન કરે તે-“ વં નિરંતર વૈમાનિયાળ ઝ ઈત્યાદિ ~~ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે. વૈમાનિકા પન્તના ખાકીના ૨૩ દડકાના જીવાના પણ નારકાના જેવા જ દસ દસ પ્રકાર સમજવા. આ પ્રકારે ૨૪ દડકના નારકાદિ જીવેાના ભેદોનું કથન કરીને હવે સૂત્રકાર નારકાના નિવાસસ્થાનરૂપ જે નરકાવાસે છે તેમનું દસ સ્થાનકરૂપે કથન કરે છે “ ચવસ્થીપળ ' ઈત્યાદિ ચેાથી પ'પ્રભા નામની નરકમાં દસ લાખ નિરયાવા સે। કહ્યા છે. પહેલી રત્નપ્રભા નરકના નારકાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષોંની કહી છે. ચેાથી પંકપ્રભા પૃથ્વીના નાકાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમની કહી છે. પાંચમી ધૂમપ્રભા નરકમાં નારકાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની કડી છે. અસુરકુમારાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. સ્તનિતકુમાર પર્યન્તના માટીના ભવનપતિ દેવાની જઘન્ય સ્થિતિ પણ દસ હજાર વર્ષ'ની કહી છે, ખાદર વનસ્પતિકાયિકાની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષોંની કહી છે. ન્યન્તર દેવાની રવાની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. બ્રહ્મલાક કલ્પના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની કહી છે અને લાન્તક કલ્પના દેવાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની કહી છે. ! સૂત્ર ૬૩ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૨૪૮

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300