Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુદ્ગલકે સ્વરૂપકા નિરૂપણ
કમ પુદ્ગલેના ચય આદિનું કથન કરીને હવે સત્રકાર તેની સાથે સુસંગત એવું પુદ્ગલેનું નિરૂપણ કરે છે
ઘર પાણિયા યા મળતાઈત્યાદિ–(સ. ૪૬)
નવ પ્રદેશેવાળા સ્કન્ધ અનત કહ્યા છે. નવ પ્રદેશમાં અવગાઢ (રહેલાં) મુદ્ગલ અનંત કહ્યાં છે. (યાવતુ) નવ ગણાં રક્ષ પુદ્ગલ અનંત કહ્યાં છે સૂા. ૪ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “થાનાંગ સૂત્ર” ની સુધા નામની ટીકામાં નવમું સ્થાન
સમાપ્ત છે તે છે
દશ સ્થાનકા વિષય વિવરણ
દશામા સ્થાનને પ્રારંભ
નવમાં સ્થાનની પ્રરૂપણા પૂરી કરીને હવે સૂત્રકાર દસમાં સ્થાનની પ્રરૂપણાને પ્રારંભ કરે છે. નવમાં સ્થાન સાથે આ દસમાં સ્થાનને સંબંધ આ પ્રકારને છે–નવમાં સ્થાનમાં જીવ અને અજીવનું નવ સ્થાનની દષ્ટિએ પ્રતિ પાદન કરાયું છે. આ દસમાં સ્થાનમાં દસ સ્થાનોની અપેક્ષાએ તેમનું પ્રતિપાદન કરવામાં આવશે. નવમાં સ્થાનના છેલા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકારને છે-નવમાં સ્થાનના અન્તિમ સૂત્રમાં નવ ગણ રૂક્ષ ગુણવાળાં દૂગલે અનંત કહ્યાં છે. તે દૂગલે અસંખ્યાત પ્રદેશેવાળા લેકમાં વ્યાપ્ત છે- આ પ્રકારની તેમની લેક સ્થિતિ છે. તેથી હવે સૂત્રકાર આ સ્થાનના પહેલા સૂત્રમાં તે લેકસ્થિતિનું નિરૂપણ કરે છે
લોકસ્થિતિકા નિરૂપણ
“રવિહાં સ્ત્રીદિ quત્તા” ઈત્યાદિ-(સૂ ૧) ટીકાથ–પંચ અતિકાયરૂપ આ લેકની સ્થિતિ (લેકને સ્વભાવ) દસ પ્રકારની કહી છે, જે આ પ્રમાણે છે-(૧) છ વારંવાર મરીને લેકરૂપ દેશમાં અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૦