Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સખડી સ્થાન કર્મબંધના કારણરૂપ છે. અર્થાત્ મિષ્ટાન્નાદિ લેવા માટે સંબડીમાં સાધુ કે સાધ્વીનું જવું કર્મબંધનું કારણ છે. અથવા સંબડીમાં ગમન કરવું તે સાધુ સાધ્વી માટે આધાકર્માદિ દેને સ્થાનરૂપ માનવામાં આવે છે. તેથી સંખડી ગમન કર્મબંધનું કારણ હોવાથી સાધુ સાધ્વીએ તેમાં જવું ન જોઈએ એ રીતે ભગવાન મહાવીર સ્વામી એ ઉપદેશેલ છે એ વાત સુધર્મા સ્વામી ગૌતમ સ્વામી વિગેરે ગણુધરીને બતાવે છે. સૂ૨પ
હવે પ્રીજનરૂપ સંખડીમાં જવાથી સાધુ સાધ્વીને દોષ લાગે છે તે દેનું કથન કરે છે
ટકાથ–“સં સંપડીમાં “સંદિપહિarg, પ્રીતિભોજન રૂપ સંખડીની પ્રતિજ્ઞાથી અર્થાત મિષ્ટાન્નાદિ મળવાના લાભની ઈચ્છાથી “બfમસંઘના હદયમાં સંકલ્પ કરીને સંખડીમાં આહાર લેવા જનારા સાધુ કે સાધ્વી આ આગળ કહેવામાં આવનારા દે પૈકી કઈને કઈ દેષ અવશ્ય થાય છે એ બતાવવા માટે એ દોષ ના નામે લેખ પૂર્વક બતાવે છે જેમ કે “હાર્મિથે વા’ સાધુ કે સાવી ત્યાં જાય તે આધાર્મિક દોષ થશે અથવા “સિર્ચ ' ઉદ્દેશિક દેષ થશે અથવા “મીન ' મિશ્રિત દેવ લાગે છે. અથવ્ય “છીયા વા ખરીદીને ખાવા જે દેષ લાગે છે. અથવા “મિરરં વા' પર્યુદંચિત દેશ-પૈસા ઉધાર લઈને ખાવા જે દેષ લાગે છે અથવા “ગર છે વા' જબરાઈથી આંચકી લઈને ખાવા જે દોષ લાગે છે અથવા “અભિતિર્ વ' એ ભાગના સ્વામીની અનુમતિ વિના જ લીધેલ વસ્તુની જે અનિષ્ટ નામને દોષ લાગે છે. અથવા “અમિë વા’ સામે લાવીને આપેલ વસ્તુની જેમ અભિહિત નામનો દેષ લાગે છે એજ રીતે “ગા રિકનમા મુનિ લાવીને કે બોલાવીને આપવામાં આવેલ સુખડી રૂપ આહાર જાત ખાનારા સાધુને પૂર્વોક્ત આધાકર્માદિ દોષવાળો આહાર જ ખાય તે દેષ લાગે છે અર્થાત્ બે કે શ્રદ્ધાળુ ગ્રહસ્થ એવું સમજી લે કે-મારાજ ઘરને લક્ષ કરીને આ સાધુ અહીંયા આવેલ છે. તેથી મારે કઈ પણ રીતે અત્યંત સ્વાદિષ્ટ આહાર બનાવીને તેમને આપ જોઈએ એવું સમજીને સાધુને આહાર આપે તે ગૃહસ્થ પણ આધાકર્માદિ દેષ વાળે થાય છે. અને એવું સંખડીજન જે સાધુ કરે તે તેને પણ આધાકમદિ દોષવાળી વસ્તુને ખાવાથી ઉક્ત દેષ જરૂર લાગે છે. તેથી સાધુ કે સાધ્વીએ સંખડીલાભની ઈચ્છાથી સંબડીભેજનમાં જવું નહીં, કેમ કે-જ્યાં અનેક પ્રકારના પ્રાણિ સમૂહ સંખડિત વિરાધિત અર્થાત પીડિત થાય છે, એવા અનેક પ્રાણિયેના વિનાશપૂર્વક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૭.