Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारांगसूत्रे स्यात् । तेषां साधुपृष्ठतो गमने अभद्रस्वभावस्य दातुस्तत्प्रद्वेषो भवेत् दाता च भिक्षा संविमज्यैव दद्यात् तथा चावमौदर्यादौ दुर्भिक्षादौ च प्राणवृत्तिसंकटादयो दोषाः स्युः। एवं पारिहारिको वा साधुः अपारिहारिकेण कुशीलसंसक्त स्वच्छन्दचारिणा सह भिक्षार्थ गृहपति कुलं न प्रविशेत, नापि तेन सह निष्क्रामेत् इत्यर्थः, पिण्डदोषपरिहरणात संयतविहारी साधुः पारिहारिक उच्यते, परिहरणं पिण्डदोषस्य परिहारः, तेन चरतीति पारिहारिकः इति पारिहारिकशब्दस्य व्युत्पत्तिः तेन अपारिहारिकेण सह भिक्षार्थ गृहपतिकुलं प्रविष्टानां भिक्षुणाम् आधाकर्मादिदोषदुष्ट अनेषणीयभिक्षाया ग्रहणे तत्प्रवृत्तिरनुज्ञातत्वात् समर्थिता भवति, तथाविधानेषणीयभिक्षाया अग्रहणे च तैः साकम् असंखडादयो दोषा जायन्ते, तस्माद् एत. उत्कर्ष होगा इसी तरह उन अन्यतीथिकों को भाव साधु के पीछे पीछे जाने से अभद्रस्वभाव वाले दाता को उन के प्रति द्वेष होगा और दाता गृहस्थ उन दोनों अन्यतीर्थिक और भाव साधु को भिक्षा विभक्त कर ही देंगे ऐसी स्थिति में भाव साधु को अवमौदर्यादि में और दूभिक्षादि में प्राण वृत्ति के संकटादि दोष हो सकते हैं। इसी तरह 'परिहारिओ वा अपरिहारिएणं सद्धि' पारिहाक-पिण्ड दोष का परित्याग करने वाले संयत विहारी, भाव साधु यदि अपरिहारिक कुशील संसक्त-स्वच्छन्दता पूर्वक विचरने वाले कुसाधु के साथ भिक्षा के लिये 'गाहावइ कुलं पिंडवायपडियाए पविसिज्जा वा' ग्रहस्थ श्रावक के घर में प्रवेश नहीं करे और वहां से 'णिक्खमिज्ज वा भिक्षा लेकर उस के साथ निकले भी नहीं क्योंकि उस अपारिहारिक साधु के साथ भिक्षा के लिये गृहस्थ श्रावक के घर में जाने पर साधु यदि आधाकादि दोष दुष्ट अनेषणीय भिक्षा का प्रहण करते हैं तो उनकी प्रवृत्ति का अनुज्ञात होने से समर्थन होगा, यदि उस प्रकार के आधाकर्मादि दोष दुष्ट अनेषणीय भिक्षा का ग्रहण नहीं करेंगे तो उन के साथ લાઘવ હલકાપણું) દેષ થવા સંભવ છે, અને તે અન્ય તીથિકોને જાતિ વગેરેને ઉત્કર્ષ થશે, તેજ રીતે અન્ય તીથિક સાધુની પાછળ પાછળ જવાથી અભદ્ર સ્વભાવવાળા દાતાને તેમના પ્રત્યે દ્વેષ થવા સંભવ છે તેમજ દાતા તે બનેને–અન્ય તીર્થિક અને ભાવ સાધુને ભિક્ષા-સામગ્રી વહેંચીને જ આપશે. એ પરિસ્થિતિમાં ભાવસાધુને અવમૌદર્યાદિમાં અને अलिभिप्रावृत्तिना सा होष थवा समय छे. मे शत 'परिहारिओवा अपरिहारिएण દ્વિ પારિહારિકપિંડ દોષને પરિત્યાગ કરવાવાળા ભાવસાધુ જે અપરિહારિક કુશીલ સંસકત રવછન્દતાપૂર્વક વિચારવાળા કુસાધુની સાથે ભિક્ષા લેવા ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ન કરે અને ત્યાંથી ભિક્ષા લઈને તેની સાથે પાછા પણ ન ફરે કેમકે તે અપરિહારિક સાધુની સાથે ભિક્ષા લેવા ગૃહસ્થના ઘરમાં જવાથી સાધુ જે આધાકર્માદિ દેષ દૂષિત અનેષણય ભિક્ષાગ્રહણ કરે તે તેની પ્રવૃત્તિનું અનુજ્ઞાત-અજાણ હોવાથી સમર્થન થશે. જે તેવા પ્રકારના આધાકર્માદિ દેષ દુષ્ટ અનેષણીય ભિક્ષા ગ્રહણ ન કરે તે તેની સાથે “અસંખેડા વિગેરે
श्री सागसूत्र :४