Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg
Catalog link: https://jainqq.org/explore/005868/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 3. श्रीवास्थान भाराधना विधि (ज्यागो सहित) Sole Sune श्री विंशतिस्थानक महायन्त्रम माणे नमः इन्द्राय नमः २ अग्नये नमः। ८शनापनमा गौमुशाय स्वाहा। Jaचक्रेश्वर्यै स्वाहा । ale bollen Be ६ वायवे नमः निपाताय नमः ५ क्यणाय नमः क्षेत्रपालाय स्वाहा । पासीमायरामायापाय सिदायिकायै स्वाहा । मातमणाय स्वाहा। -ગણિ શ્રી કૈલાસચંદ્રવિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ—વિજ્ઞાન—કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી – ૬ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ॥ ।। શ્રી ગૌતમ સ્વામિને નમઃ | પરમોપાસ્ય શ્રી વિજય નેમિ–વિજ્ઞાન–કસ્તૂરસૂરીશ્વરેભ્યો નમઃ તીર્થંકર પદ પ્રાપ્ત કરાવનાર શ્રેષ્ઠ તપ શ્રી વીશસ્થાનક તપ આરાધના વિધિ કથાઓ સહિત -- પ્રેરણા ઃ ૫.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ૫.પૂ.આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. -: સંપાદક ઃ ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિ.મ.સા. -- પ્રકાશક : ગુરુગુણાનુરાગી ભક્તવર્ગ... -: આધારશીલા :સ્વ. ભૂરિબેન વ્રજલાલ માણેકચંદશાહ પરિવાર (પ.પૂ. ગણિ કૈલાસચંદ્ર વિ.ના સંસારી માતુશ્રી) -: આધારસ્તંભ :સ્વ. મંજુલાબેન ચંદુલાલ અમરચંદમહેતા પરિવાર Page #3 -------------------------------------------------------------------------- ________________ '-: પ્રાપ્તિસ્થાન : ૧. (ઓફિસ) તલટેક્ષટાઈલ || ૨. (ઘર) નવીનભાઈ વી. શાહ C/o, નવીનભાઈ વી. શાહ એ-૧૦, રિદ્ધિ એપાર્ટમેન્ટ, ૧લે માળે, સાહીબા ચેમ્બર, શામળાની પોળ, મૃગ ફલેટની સામે, આસ્ટોડીયા, રંગાટી બજાર, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. અમદાવાદ-૩૮૦ ૦૧. ફોન : ૬૬૪૦૮૦૧ મણિ લાસચંદ્ર વિ. C/o. સાહિલ કોર્પોરેશન (મંગેશ) C/o. મુકેશભાઈ નેમચંદભાઈ પારેખ ૧૧૦, નારાયણ ધ્રુવ સ્ટ્રીટ ગ્રાઉન્ડ ફલોર, મુંબઈ ૪૦૦ ૦૦૩ * ઓ: ૩૪૦૭૯૫૫, ઘર : ૫૧૦૪૭૨૮ ફેકસ: ૨૩૬૮૨૭૯ મોબાઈલ: ૯૮૨૦૨ ૨૦૩૪૫ ૪. શ્રી નેમિ-વિજ્ઞાનકસ્તૂરસૂરિજ્ઞાનમંદિર , C/o, નીકેશ જયંતિલાલ સંઘવી : કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા મેઈન રોડ, * સુરત-૩૯૫ ૦૦૧, ફોન : ૭૪ર૬૬૧૧ 1 મણિ શ્રી કૈલાશચંદ્ર વિ. મહારાજનો સંપર્ક ઉપના શનામે પત્ર વ્યવહા૨ દ્વાશ છવો. પ્રથમ આવૃત્તિ: ૨૦૫ર પો.વ.૬-૧૦૦૦નકલ દ્વિતીય આવૃત્તિ ૨૦૫૭મા.સુ.૧૪-પ૦૦૦ નકલ વીર સંવત ૨૫૨૮ તૃતીય આવૃતિ-૫૦૦૦ નકલ વિ. સંવત ૨૦૫૮, મહા સુદ-૬ નેમિ સં. ૧૩ ઈ.સ. ૨૦૦૨ કિંમતઃ વીશરથાનક તપ આરાધના કરવી. -: ટાઈપસેટીંગ અને મુદ્રણ : નેહજએરપ્રાઈઝ ૧૭૬/૨, જવાહરનગર, ગોરેગાંવ (વે), મુંબઈ-૪૦૦ ૦૬૨. ફોન : ૮૭૩૬૭૪૫. ટેલીફેક્સ : ૮૭૩૬૫૩૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ ભગવાન 'ૐ હ્રીં શ્રી ધરણેન્દ્રપદ્માવતી પરિપૂજિતાય * શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ Page #5 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય આશીર્વાદ દાતા પૂ. ગુરુદેવો શાસનસમા, પ.પૂ.આ. શ્રીમદ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા. ' વાત્સલ્યવારિધિ, સમયજ્ઞ પપૂ. આ. શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા. પ્રાકૃતવિશારદ, ધર્મરાજા પ.પૂ. આ. શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. Page #6 -------------------------------------------------------------------------- ________________ શુભાશિષ દાતા સૂરિ બંધુબેલડી જિનશાસના શણગાર પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. સૂરિમંત્ર સમારાવક પ.પૂ.આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. Page #7 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણાચાર્ય પ.પૂ.આ. શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. કર્મપ્રકૃતિ ભાગ ૧-૨-૩ ના ભાવાનુવાદ કત, અઠમથી વીશસ્થાનક તપના આરાધક પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજય મ.સા. Page #8 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિલિ 'શાસનસમાત્પ.પૂ. આચાર્ય શ્રી વિજ્ય નેમિસૂરીશ્વરજી 'મહારાજની ગુરુગુણસ્તુતિ (સ્તવના) ભુજંગ છંદ ૦ ૦ અહો યોગ ને મના આપનારા, તમે નાથ છો તારનારા અમારા. પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરુ બાલ્યથી બહાચારી. ૧ તમારા ગુણોનો નહીં પાર આવે. વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બહાચારી. ૨ લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે લહી સિદ્ધિ સાધી, ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી હાહાચારી. હતા આપના ભક્ત ભૂપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી. મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી વહચારી. અમે નિર્ગુણી ને ગુણી આપ પૂરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનરાં. મળો ભક્તિ એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બહાચારી. નથી આપની સેવા કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી. ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી હાહાચારી. હતા આપ યોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ. અમે માંગીયે એક સેવા તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બાચારી. હવે પ્રેમથી બોધ એ કોણ દેશે? અમારી હવે કોણ સંભાળ લેશે.? યાળુ તમે દિલમાં દાસ લેજો. સદા વર્ગથી નાથ આશિષ દેજે. ૦ ૦ ૦ ૧ રચયિતા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધુરન્ધરસૂરીશ્વરજી મ.સા. Page #9 -------------------------------------------------------------------------- ________________ ४ એક જનમ્યો સંત સિતારો, શાસનને ઉજાળનારો કાંતિભાઈનું નામ ધરીને, ચમક્યો સંત સિતારો... સત્તાવનના પોષ માસની, વદી એકમ દિન આવ્યો, શ્રી વીશસ્થાનક તપ ધર્મરાજા પ.પૂ.કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના જન્મ શતાબ્દી દિવસે ગુરુ ગુણાંજલિ (એક જનમ્યો રાજ દુલારો - રાગ) " રાજનગરે અમીચંદભાઈ કુળ, આવ્યો જગનો સહારો. રત્નકુક્ષી મા ચંપા કૂખે, જનમ્યો રાજદૂલારો... ઓગણીસ વરસની યુવાન વયમાં, નીકળ્યા ઘરથી છાના, નેમિસૂરીજીના વિજ્ઞાનવિજયના, લીધા એણે શરણા. જયવંતા શાસનને મળીયો - મુનિવર મુઠી ઉંચેરો... “ધર્મરાજ'ના હુલામણા' નામે, સહુયે એને બોલાવે, પ્રાકૃતનો બેતાજ બાદશાહ, જગમાં એ તો ગણાયે. સહુ સમુદાયો દેતાં ગુરુને, અંતરનો આવકારો... પરદેશ સુધી એ ગુરુવરના, પુસ્તક પ્રાકૃતના પહોંચ્યા, એક એક એક એક Who is Kastursuriji ? એવા પ્રશ્નો પરદેશથી આવ્યા. પ્રાકૃતના અભ્યાસીને મળીયો, જાણે ધ્રુવનો તારો... અલગારી સંત એ વીસમી સદીનો, દુનિયાથી રહેતો ન્યારો, મહાવિદેહના મહાત્માનો જાણે, જોવા મળ્યો પડછાયો. ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરાવી, થયો શાસન જયકારો... એક વૈશાખની અંધારી ચૌદશની, રાત ગોઝારી આવી, સોજીત્રામાં વ્હાલા ગુરુએ, છેલ્લી આંખડી મીંચી. ડૂબી ગયો પૂનમનો ચાંદો, આવ્યો અમાસનો વારો... એક એક ચંદ્રોદય-અશોક-સોમચંદ્રસૂરીજી, ગુરુ ગુણાંજલિ ગાવે, વ્હાલાના વસમા વિયોગે, આંખો ભીની થાયે. જનમ જનમ સુધી અમને મળજો, ગુરુ તમારો સથવારો... એક વરસોના વ્હાણા વીત્યા છતાં, પણ ગુરુજી નથી રે ભૂલાતા. ખાલી પડ્યા છે સ્થાન એના. હજુ નથી રે પૂરાતા. મા ચક્રેશ્વરી મોકલજે તું, સ્થાન એના પુરનારો... એક શબ્દાંકન : સૂરિ અશોકશિશુ, નિર્વેદચંદ્રવિજયજી સૂર : શ્રી નિકેશ સંઘવી, સૂરત Page #10 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ | નમો તવસ્સ | પરમોપાસ્ય શાસનસમ્રા શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરેભ્યો નમઃ 'પુસ્તકપ્રકાશનનો પ્રકાશ પૂર્વના ત્રીજા ભવમાં તીર્થંકર પરમાત્મા તીર્થંકર નામકર્મ નિકાચિત કરવા જે તપનો સહારો લે છે તેવા મહામૂલા મંગળકારી વિશસ્થાનકતપ વિધિની ૧૦૦૦ નકલના પુસ્તકનું વિમોચન સં. ૨૦૫૬ના પોષ વદ-૧ ધર્મરાજા શ્રી કસૂરસૂરીશ્વરજી મ.સા.ના જન્મદિને મુંબઈ માટુંગા જીવણલાલ અબજીભાઈ જ્ઞાનમંદિરે થયું. વિશસ્થાનક તપના આરાધકોને ખૂબ ખૂબ ઉપયોગી નીવડેલ આ પુસ્તકની તમામ નકલો જોત જોતામાં ખલાસ થતાં પુનઃમુદ્રણ કરવાનું નક્કી થયું. અને તે વખતે આ તપની આરાધના-સાધનાથી જે જે ભાગ્યશાળીઓએ જીવન મંગળ કરી આત્મશ્રેય સાધ્યું તેની બોધદાયક વીશ કથાનકો સહિત “વીશસ્થાનક તપ આરાધના વિધિનું પુસ્તક પૂ. ગણિવર્ય મ.સા.એ તૈયાર કર્યું. જેનો લાભ શ્રી રિદ્ધિ-સિદ્ધિ આદર્શ જે.મૂ.પૂ જેન સંઘના આરાધકો મુંબઈ મલાડ વેસ્ટે લીધો હતો. જેનું વિમોચન સં. ૨૦૧૭ના માગસર સુદ-૧૪ના રોજ મલાડ શ્રી દેવકરણ મૂળજી ઉપાશ્રયમાં પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. ની શુભ નિશ્રામાં થયું હતું. . આનંદ અને ગૌરવની વાત છે કે આ પુસ્તકની ૫૦૦૦ નકલો પણ જોત જોતામાં એક વરસના ટૂંકા ગાળામાં ભારતભરના ગામે ગામ તથા અમેરિકાલંડન-જાપાન જેવા પરદેશમાં પણ ઘર-ઘરમાં પહોંચી અને ઘર-ઘરમાં વીશસ્થાનકતપ ગુંજતું થયું. નકલો ખલાસ થતાં પુસ્તક લેવા આવનારને ના કહેતા મન નારાજ થતું. જેથી આ જ પુસ્તક ત્રીજી વખત પ્રકાશન કરવાનું નક્કી થયું. જેના મુખ્ય સહભાગી તરીકે (પૂ. ગણિવર્ય મ.સા.ના સંસારી માતુશ્રી) સ્વ. ભૂરિબેન વ્રજલાલ માણેકચંદ શાહ પરિવાર બન્યા. જેની અમો હાર્દિક અનુમોદના કરીએ છે. આ પુસ્તક સર્વ આરાધકોના કરકમળમાં મૂકતાં આનંદ અનુભવીએ છે. આ પુસ્તકના પ્રકાશન માટે જે મુનિ ભગવંતે પોતાનો અમૂલ્ય સમય કાઢી Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ અથાક પરિશ્રમ અને અંગત રસ લીધો છે તે મુનિભગવંતનું જીવન કવન લખવું. અસ્થાને નહીં ગણાય. તપરવી મહાત્મા પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિ.મ.સા.ની જીવનગાથા સંસારી ઓળખ - કીર્તિકુમાર, પિતા - સ્વ. વ્રજલાલભાઈ, માતુશ્રી - સ્વ. ભૂરિબેન, જન્મસ્થાન - દેવા, તાલુકો-પેટલાદ, જીલ્લો-ખેડા (આણંદ), જન્મદિન - સંવત ૨૦૦૭, ભાદરવા વદ-૯, સંયમની પ્રેરણા - બેન મહારાજ સાધ્વી શ્રી રાજહંસાશ્રીજી, સંયમપંથે પ્રયાણ - સંવત ૨૦૨૯ મહા વદ-૭, કૃષ્ણનગર, નરોડરોડ, અમદાવાદ, સંયમદાતા - ધર્મરાજા પ.પૂ.આ.શ્રી. વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા., ગુરુદેવ - પ.પૂ.આ.શ્રી વિંજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા, અભ્યાસ – પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ; ત્રણે ભાષ્ય, ૬ કર્મગ્રંથ (અર્થસહિત), સંસ્કૃત બુક ૧-૨, લઘુ સિદ્ધાન્ત કૌમુદી, તત્ત્વાર્થ, જ્ઞાનસાર, પ્રશમરતિ, ગુણસ્થાનક ક્રમારોહ આદિ અર્થ સહિત, વાંચન - દશવૈકાલિક, ઉત્તરાધ્યયનસૂત્ર, આત્મપ્રબોધ ગ્રંથ આદિ. પુસ્તકોના અનુવાદ તથા પ્રકાશન - પૂ. શિવશર્મસૂરિ વિરચિત “કર્મપ્રકૃતિની મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની સંસ્કૃત ટીકાનો ભાવાનુવાદ “કર્મપ્રકૃતિ” ભાગ ૧-૨૩. જેનું સંશોધન પ.પૂ.આ.શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. દ્વારા કરેલ છે. * , વિશસ્થાનક તપ આરાધના વિધિ - ૧000 નકલ, વિશસ્થાનક તપ આરાધના વિધિ (કથાઓ સહિત) ૫૦૦૦ નકલ, તથા તેની જ દ્વિતીય આવૃત્તિ ૫OOO નકલ. તપના તેજ - તપસ્વી ગણિવર્ય મ. સાહેબે ૮-૯-૧૬-૨૦-૩૦-૪૫ ઉપવાસ, ૨૪ જિનના તથા વીશ વીહરમાનના કલ્યાણકો-ઉપવાસથી, ૧ વર્ષીતપ (પારણે બિયાસણું.) ૨ વર્ષીતપ (પારણે એકાસણું), સિદ્ધિતપ, સહસકૂટના ૧૦૨૪ એકાસણા, ચોવીસ જિનના ચઢતાં ઉતરતાં ક્રમે ૬૦૦ એકાસણા, નવપદની ૯ ઓળી, વર્ધમાન તપની ૩૨ ઓળી, જ્ઞાન પંચમી, મૌન એકાદશી, પોષ દશમી, નવપદની ઓળી અલૂણી એક ધાનની ચાલુ કરેલ છે. તથા ૪૫ આગમના જોગ આદિ ઘણી તપશ્ચર્યા કરી જીવન ધન્ય બનાવ્યું છે. વિશસ્થાનક તપ પ્રથમ વખત ઉપવાસથી કર્યું હતું અને ત્યારબાદ બીજી વખત Page #12 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિવિ. બધા પદની આરાધના નવ લાખના જાપ સહિત અટ્ટમથી ચાલુ છે, તેમાં ૧૧ ઓળી સુધી ચાલુ એકાસણામાં અટ્ટમ કર્યા હતાં. ગુરુ ગૌતમસ્વામીજીએ જીંદગી પર્વત છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા હતાં તે આરાધનાને લક્ષ્યમાં રાખી ૩+૨=પાંચ ઉપવાસથી ૧૫મા ગોયમપદની આરાધના કરી. એટલે કે ૨૦૪૫=૧૦૦ ઉપવાસ ફક્ત ૬ મહિનામાં કર્યા. પૂજ્ય ગણિવર્ય મહારાજને અટ્ટમથી ૧૯મી ઓળી + પૂ. ગુરુદેવની ઉંમર પ્રમાણ આચાર્યપદના અક્રમ ચાલુ છે. તેથી કુલ ૪૪૧ અટ્ટમ તથા અમારા સમુદાયના અન્ય તપસ્વી પ.પૂ. મુનિ શ્રી શશીચંદ્ર વિ.મ, પૂ. મુનિ શ્રી શ્રેયચંદ્ર વિ.મ, પૂ. મુનિ શ્રી સંવેગચંદ્ર વિ.મ, પૂ. મુનિ શ્રી નિરાગચંદ્ર વિ.મ, મુનિ શ્રી સુનયચંદ્ર વિ.મ.સા. આદિને ચાલી રહેલ વીશસ્થાનક તપ, પ.પૂ. પં. શ્રી સ્યુલીભદ્ર વિ., પૂ. ગણિ રાજચંદ્ર વિ., પૂ. ગણિ નિર્મલચંદ્ર વિ., પૂ. ગણિ પ્રશમચંદ્ર વિ., પૂ.પ્ર. કુશલચંદ્ર વિ., પૂ. મુનિ સંઘચંદ્ર વિ., પૂ. મુનિ લબ્ધિચંદ્ર વિ., બાલમુનિ સુજસચંદ્ર વિ.ને અનુક્રમે પ૧-૯૮-૬૮-૬૯ ૧૦૮+૫૬, ૨૩, ૧૦૦+૨૫, ૮મી વર્ધમાન તપની ઓળી, તથા પૂ. મુનિ શ્રી પ્રિયચંદ્ર વિ.મ.સા.ને ચાલી રહેલ દ્વિતીય વર્ષીતપની સ્મૃતિમાં આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. નેહજ એન્ટરપ્રાઈઝવાળા શ્રી જયેશભાઈ, પરેશભાઈનો અમૂલ્ય સાથ સહકાર દાદ માંગી લે તેવો છે કે જેઓએ ટૂંક સમયના ગાળામાં આ પુસ્તક તૈયાર કરી આપ્યું. • * અંતે આ પુસ્તકના આધારે નવા નવા આરાધકોને આ તપમાં જોડાવવાનું - મન થાય. એ શુભ આશયથી પ્રકાશિત પામેલ આ પુસ્તક સર્વ જીવોનું આનંદ કલ્યાણ મંગળનું કારણ બની રહે એ જ શુભ કામના.. સાથે આ તપની * આરાધના કરી શીધ્ર શિવગામી બને તેવી અંતરની અભિલાષા... લિ. સૂરિઅશોકશિશુનિર્વેદચંદ્રવિજ્ય Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ સોનેરી સુવાકયો હે જીવ! સમતા (શાંતિ) રાખ. હે જીવ! તારૂ કોણ? | હે જીવ! ગર્વ છોડ. હે જીવા પૈસા માટે જીવન કે જીવવા માટે પૈસા. હે જીવ! માનવ ભવ ધર્મ આરાધના : માટે મળ્યો છે તે ન ભુલવું. હે જીવ! શરીરને કપડાં તેના કરતા. આત્માને (મનને) વધુ સ્વચ્છ રાખ.. હે જીવ! તું ગરીબના આંસુ લુંછીશ? હે જીવ! તું વેર રાખી ભવોભવ વધારીશ? હે જીવ! તારું કલ્યાણ ક્યારે કરીશ? હે જીવ! તું તીર્થ આશાતનાથી બચીશ? | હે જીવ! દુ:ખમાં પણ પ્રસન્ન રહે, દુઃખ પણ જરૂર જશે. હે જીવ! તું દરેકને કરૂણા આપી દુઆ મેળવ ! હે જીવ! પ્રમાદ ન કર ! Page #14 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિવિ (લોકોત્તરશાસનનું શાશ્વત તપ લેખક: પ.પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. જગતના જીવમાત્રના કલ્યાણવાંછુ પરમકૃપાળુ પરમપિતા પરમાત્મા જગતપતિ તીર્થકર ભગવંતોની તીર્થંકર થવાના પૂર્વના ત્રીજા ભવે (૧) “સવિ જીવ કરૂ શાસનરસી” જગતના જીવમાત્ર પ્રત્યે અપૂર્વ-અમાપ ભાવદયા, (૨) વિશુદ્ધ સમ્યગદર્શન અને (૩) વિશસ્થાનક તપની આરાધના, સાધનાના આ ત્રિવેણી સંગમથી તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે. તીર્થકર નામકર્મ નિકાચિત કરવાનો આ એક અને માત્ર એક જ રાજમાર્ગ છે. અનંતા તીર્થંકર પરમાત્મા થયા - થાય છે અને થશે તે બધા જે આ જ રાજમાર્ગનો સહારો લઈને તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે. અને તીર્થકર બન્યા પછી જગતના જીવમાત્ર પર અપાર-અમાપ કરૂણાનો નાયગરાનો ધોધ વહેવડાવી એના પંથે ચાલનાર કંઈક જીવોને અજન્મા બનાવી મુક્તિના મંગળ માર્ગના મુસાફીર બનાવે છે. તેવા આ શ્રી વીશસ્થાનકની વિશેષ માહિતી સભર સપૂર્ણ વિધિ સાથે તે તે પદોની આરાધનાથી જે આરાધકોએ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે તેવા આરાધકોની જીવનગાથા ગાતી અનુમોદનીય કથાઓ પણ સાથે સાથે સામેલ કરી છે. જેથી આરાધકોનો વર્ષોલ્લાસ વધે. આગળની બે આવૃત્તિ ખૂબ જ લોકપ્રિય અને લોકભોગ્ય બનતાં આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે. શાસનસમ્રાશ્રીના સમુદાયની ગૌરવ લેવા જેવી વાત છે કે આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિ મ.સા.ના શિષ્ય તપસ્વી ગણિ કૈલાસચંદ્ર વિજય અટ્ટમથી 'આ તપની આરાધના કરી રહ્યાં છે. ઉપરાંત ગુરુ ગૌતમપદની આરાધના ગુરુ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ ગૌતમના આજીવન છઠ્ઠ તપને અનુલક્ષીને ૩+૨=૫ ઉપવાસથી પંદરમી ઓળી કરી એટલે કે ૧૦૦ ઉપવાસ છ મહીનામાં કર્યા. પ્રાયઃ અમારા સમુદાયમાં આ તપની આવી વાત જાણવામાં કે સાંભળવામાં આવી નથી. ૧૦ વિશેષમાં તપની સાથે સાથે જ્ઞાનોપાસનામાં પણ આ મુનિ સતત પ્રયત્નશીલ રહે છે. સંવત ૨૦૪૩ના આસો સુદ-૩થી શરૂ થયેલ વીશસ્થાનક તપની સાથે સાથે કર્મપ્રકૃતિના ભાગ ૧-૨-૩નો ભાવાનુવાદ કરી ગ્રંથરૂપે બહાર પડ્યા છે. (૩જો ભાગ પ્રેસમાં છે) જે અભ્યાસકોને માટે અતિ ઉપયોગી બન્યા છે. . પોતાની નજીક આવેલ સેંકડો તપ પ્રેમીઓને આ તપની પ્રેરણા ફરતાં કેટલાયે ભાગ્યશાળીઓ આ તપમાં જોડાયા. મુનિશ્રી લીધેલ અથાક પરિશ્રમ સફળ અને સાર્થક બન્યો છે. અંતે આ તપની આરાધનાથી સર્વ જીવો મોક્ષસુખના ભાગી બને એ જ શુભેચ્છા. . . લી. મહોબી સુરત, ગોપીપુરા, વાડીનો ઉપાશ્રય, વિ.સં. ૨૦૫૮ પો.વ.૧, પૂ. ગુરુદેવ વિજય કસ્તૂરસૂરિ મ.સા.નો ૧૦૧મો જન્મદિવસ Page #16 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ શાસનસમ્રાટ્ શ્રી નેમિ–વિજ્ઞાન–કસ્તૂરસૂરિભ્યો નમઃ સહુ બને સુખના ભાગી લેખક : પ.પૂ. આ. શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. पुरिमेण पश्चिमेण य, एए सव्वेवि फासिया ठाणा । मज्झिमहिं जिणेहिं, एगं दो तिन्नि सव्वे वा ॥ '' સાધના—સંયમ-સમર્પણ, એ છે જિનશાસનનો પ્રાણ. જિનભક્તિ અને જીવ મૈત્રી, એ છે જિનશાસનની શાન. તિતિક્ષા—તપ—ત્યાગ એ છે, જિનશાસનનું સન્માન. | આ ચોવીશીના પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવંતે વીશસ્થાનકના સઘળા વીશે વીશ સ્થાનકોની આરાધના કરી છે. અને વચલા તીર્થંકર ભગવંતોએ એક, બે, ત્રણ, યાવત્ વીશે પદોની સાધના કરી છે. ૧૧ વીશસ્થાનક વિધિએ તપ કરી, ઐસી ભાવદયા દિલમાં ધરી, જો હોવે મુજ શક્તિ ઐસી, સવિ જીવ કરું શાસન રસી, શુચિરસ ઢળતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતા” દરેક વ્યક્તિના અંતરનાં ખૂણે એક અપેક્ષા હોય છે કે હું પણ અરિહંત બનું પણ તે શક્ય બને ક્યારે, ? જ્યારે વીશસ્થાનકની આરાધના ભાવોલ્લાસ સહિત તપપૂર્વક કરે ત્યારે. દરેક અરિહંત પરમાત્મા ત્રીજા ભવમાં વીશસ્થાનકની આરાધના કરીને જ તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે. આપણે વીશસ્થાનક તપની વિધિપૂર્વક આરાધના કરીએ ત્યારે પદના એક એક ગુણોને આપણે નામથી જાણીએ તેમના વર્ણને ઓળખીએ, ગુણ પ્રમાણે ખમાસમણા, કાઉસ્સગ્ગ, સાથિયા કરી સાધના કરીએ, સ્વરૂપનું ધ્યાન ધરીએ તો ભાવ વિશુદ્ધિ વિશેષ થાય. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં વીશસ્થાનકની આરાધના ઉપવાસથી શરૂ કરાવે છે. ઘણાં આરાધકો શરૂઆત કરે છે. તે બધાને તપની વિધિનો સ્પષ્ટ ખ્યાલ આવે તેવા એક માત્ર આશયથી ગણિ શ્રીકૈલાસચંદ્રવિજયજીએ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ સંકલિત કર્યું અને ગણિશ્રીની પ્રેરણાથી અ.સૌ. અનુપમાબેન કીરીટભાઈ રમણલાલ શાહ પરિવાર તરફથી માટુંગા મુકામે “વીશસ્થાનક તપ આરાધના' પુસ્તકનું વિમોચન પ.પૂ.આ.શ્રી વિજય કસ્તૂરસૂરિ જન્મશતાબ્દી વર્ષે પો. વદ ૧ના રોજ થયું. આ પુસ્તકનું પ્રફ ગણિ શ્રી શ્રીચંદ્રવિજયજીએ તપાસી તૈયાર કર્યું હતું. તે ૧૦૦૦ નકલ જોત જોતામાં ખલાસ થઈ જવાથી અને આરાધકોની વિશેષ માંગણી હોવાથી વિધિ તથા દરેક આરાધકોની તે તે પદોની વિવિધ કથાઓથી ભાવોલ્લાસની વિશેષ વૃદ્ધિ થાય તેવા એક માત્ર આશયથી આ વિધિ તથા કથાઓ સહિત પુસ્તક દ્વિતીય આવૃત્તિ ગણિ શ્રી કૈલાસચંદ્રવિજયજીએ. સંકલિત કર્યું. સહવર્તી સાધુઓએ પણ યથા જોગ સહાયતા કરી. અને ગુરુગુણાનુરાગ ભક્તવર્ગના આરાધકોએ આર્થિક સહયોગ આપ્યો. નેહજ એન્ટરપ્રાઈઝવાળા શ્રી જયેશભાઈએ ટાઈપ સેટીંગ સહિત મુદ્રણ કાર્ય કરી આપ્યું આમ બધાના સહયોગથી આ પુસ્તક તૈયાર થયું. પૂ. બા મહારાજ સાધ્વીજી ઉપશાંતશ્રીજીની સ્મૃતિરૂપે સુરત-મકનજી પાર્કમાં બનેલ શ્રી સાચા સુમતિનાથ જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા, ત્રણ સાધ્વીજીની વડી દીક્ષા, બે કુમારીકાની દીક્ષા પ્રસંગે આ પુસ્તકનું વિમોચન થશે. આરાધકો આ વિશસ્થાનકની આરાધના આરાધી શ્રી દેવપાલ આદિ રાજાની જેમ અરિહંતપદને પામે, શાશ્વત સુખના ભાગી બને એજ શુભેચ્છા.. પ.પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના ગુરુબંધુ પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ચરણ કિંકર વિજય સોમચંદ્રસૂરિ પ.પૂ.આ.શ્રી વિજય કસ્તૂરસૂરિ જન્મદિન, વિ.સં. ૨૦૫૮ પોષ વદ-૧ વાડી ઉપાશ્રય, સુરત. Page #18 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ • | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | 'શ્રી વીશસ્થાનક તપ વિષે 'કર્મ સાહિત્યના આધારે ભાવના યોગ બET લેખકઃ ગણિ કૈલાસચંદ્ર વિજય જૈન ધર્મ અવતાર વાદની પદ્ધતિ નથી માનતો. અર્થાત્ કોઈ ઉપરથી આવીને અવતારરૂપે ભગવાન બની જાય એવી વાત નથી સ્વીકારતો. પણ “મા તો પરમ” - આત્મા જ પરમાત્મા બને છે. એ સિદ્ધાંત સ્વીકારે છે. ઈશ્વરના વિષયમાં જૈન ધર્મની પોતાની સ્વતંત્ર મૌલિક સિદ્ધાંતધારા બિલકુલ જુદી જ છે. * . - ભગવાન કેવી રીતે બની શકાય છે? આના ઉત્તરમાં સુંદર સુયોગ્ય માર્ગપદ્ધતિ જૈન સિદ્ધાંતમાં સ્પષ્ટપણે અને સુવ્યવસ્થિત દર્શાવવામાં આવી છે. એ જ માર્ગે ચાલીને આદીશ્વર, પાર્શ્વનાથ બન્યા છે. એની પ્રક્રિયામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોણ, કેટલા ભાવે, કેવી રીતે, શું કરીને ભગવાન બન્યા છે? '' ભગવાન બનનાર આદીશ્વર-પાર્શ્વનાથ આદિ આત્માઓ પણ ભૂતકાલીન ભવોમાં - પાછલા જન્મોમાં આપણા જેવી જ સામાન્ય કક્ષાના સાધારણ આત્મા જ હતાં. કાળાન્તરે ભગવાન બનવાની સાચી દિશામાં પ્રયાણ કર્યું. આગળ - વધતાં જ ગયા અને અન્ને પરમાત્મા-ભગવાન બની ગયાં. - સંસારચક્રમાં પરિભ્રમણ કરનાર નવસાર નામના ગ્રામપતિનો જીવ જંગલમાં મુનિ મહાત્મા પાસે ધર્મ પામી, સમ્યકત્વરૂપ બીજ વાવીને આગળના ભાવોમાં ૨૫મા ભવે વીશસ્થાનક તપની અભૂત આરાધના કરી ૨૭મા ભવે શ્રી મહાવીરસવામીના રૂપમાં ભગવાન બનીને મોક્ષે ગયાં. અહીં એક સ્પષ્ટીકરણ ખાસ ધ્યાનમાં રાખવા જેવું એ છે કે આદીશ્વરનો જીવ પાછો સંસારમાં આવીને પાર્શ્વનાથ બન્યો નથી. અને પાર્શ્વનાથનો જ જીવ ફરી સંસારમાં આવીને મહાવીર સ્વામી બન્યો નથી. હા... ફરી પાછો આવીને તેજ જીવ વારે વારે ભગવાન બનતો હોત તો અવતારવાદ કહેવાત. પરંતુ જૈન ધર્મનો સ્પષ્ટ સિદ્ધાંત એ પણ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ છે કે... એક વાર મોક્ષમાં ગયા પછી ફરીથી આ સંસારમાં પાછા અવાતું નથી. મોક્ષમાંથી પાછા આવી કોઈ સંસારમાં જન્મ લેતું નથી. માટે અવતારવાદની પ્રક્રિયા સ્વીકારવાનો કોઈ આધાર જ નથી. ૧૪ ભગવાન થયેલા કોઈ પણ તીર્થંકર ભગવંતોના પૂર્વ ભવોમાં ડોકિયું કરવાથી તેમને ભગવાન બનવા માટે શું શું કર્યું છે તે સ્પષ્ટ પ્રક્રિયાનો ખ્યાલ આવશે. આવી રીતે વીતેલા અનંત ભૂતકાળમાં ૨૪-૨૪ તીર્થંકરોની શ્રેણીમાં અનંત તીર્થંકર ભગવંતો થઈ ગયા છે. એ બધાએ ભગવાન બનવા માટે વીશસ્થાનક તપની આરાધનાના માર્ગનું જ આચરણ કર્યું હતું અને એ પ્રક્રિયાથી જ ભગવોન બન્યા હતાં. માટે અનંત આત્માઓએ અનંત કાળથી આચરણ કર્યું હોય તે પ્રક્રિયા શાશ્વત છે, ત્રિકાળ સ્થાયી છે. યાદ રાખજો અપરિવર્તન શીલ એ શાશ્વત પ્રક્રિયા ત્રણે કાળ બધા જીવો માટે સમાનરૂપે આચરણીય છે. બીજી બીજી પ્રક્રિયા બદલાતી નથી. એકની એક જ પ્રક્રિયા એ જ રાજમાર્ગ છે. અને એ પ્રક્રિયાનું નામ છે વીશસ્થાનક તપની આરાધના... હા... એટલો ફરક જરૂર છે કે આ ૨૦ પદોમાંથી કોઈ ૧ પદની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે, કોઈ ૨-૪ પદોની આરાધનાથી, અને કોઈ વીશે વીશ પદોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધે છે. પ્રથમ ચરમ જિનવર ભાસીયા, એ થાનક સઘલાં ફાસીયાં, મઝિમ બાવીશે જિનવરે, એક દોય ત્રણ સંઘલા ચરે.” નયસારનો જીવ ૨૫મા નંદન રાજર્ષિના ભવમાં વીશે વીશ પદોની આરાધના ૧૧, ૮૦, ૬૪૫ માસક્ષમણથી ઉત્કૃષ્ટપણે કરીને નિકાચિત તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. વીશસ્થાનકના ૨૦ પદોમાંથી ઓછા કે વધારે પદોની આરાધનાનો સંભવ છે. પરંતુ તેમાં આધારભૂત-પ્રાણભૂત “સવિ જીવ કરું શાસન રસી”ની ભાવનામાં કચાશ નથી ચાલતી. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવાની પ્રક્રિયા :- અરિહંત-સિદ્ધાદિ એવા આરાધનાના ૨૦ પદો છે. આ ૨૦ પદોની આરાધના કરતા કરતા તે તે પદો સાથે એવી તન્મયતા આવી જાય કે...સાધક એ પદોને આત્મસાત કરી લે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ જીવનમાં વણાઈ જાય છે. સંપૂર્ણપણે સમર્પણ કરી સક્રિય બનીને સાધક એ માટે દ્રવ્ય-ભાવ તપશ્ચર્યા કરતા કરતા આત્મબલ વિક્સાવે છે. અને સાથે સાથે ઉત્કૃષ્ટ કક્ષાના ભાવોની ભાવના ભાવે છે. બાહ્ય શરીરથી બાહ્ય તપ પણ કરે છે, અને અભ્યન્તર કક્ષામાં મનને ઉત્કૃષ્ટપણે સંયોગ થતાં જં આરાધક આત્મા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. આ પ્રક્રિયા જૈન ધર્મમાં ભગવાન બનવાની છે. માટે કોઈપણ વ્યક્તિ વિશેષ ઈચ્છે તો પણ આજે ને આજે ભગવાન બની શક્તો નથી.' - વીશસ્થાનકમાં તપની આવશ્યક્તા - વીશસ્થાનકના ૨૦ પદોની આરાધના દ્રવ્ય ભાવ તપશ્ચર્યાના આધારે જ થવાની છે. તપ એ આત્મગુણ છે. માટે તપશ્ચર્યા આત્મિક ધર્મ છે. જૈન શાસનમાં આ ૨૦ પદોની આરાધનાઉપાસના દ્રવ્યભાવ તપ વિના સંભવ જ નથી. બધા જ તીર્થકર થતા ભગવાનોએ ભગવાન થવાના પૂર્વના ૩જા ભવે વિશિષ્ટ કક્ષાની તપશ્ચર્યા કરીને જ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ છે. તે વિના સંભવ જ નથી. જ્યારે આજે બેફામ ખાતાપીતા અને કંઈ જ ન કરતા કેટલાકોને ભગવાન બની જવું છે. જો કે તીર્થંકર થનારા બધા જ જીવો આટલી જ તપશ્ચર્યા કરે એવો કોઈ નિયમ નથી. ઓછી વધારે ગમે એટલી કરે. પરંતુ તે વિના તીર્થંકર નામકર્મ એમને એમ ઉપાર્જિત કરી શકાતું નથી. માટે આજ દિવસ સુધી તપ કરવાની પરંપરા ચાલી જ આવે છે. આ તપ કરીને જ વીશસ્થાનકની આરાધના કરી શકાય છે. ક્ષાયિક સમ્યગૃષ્ટિ શ્રેણિક મહારાજાએ પણ અરિહંત પદની (શ્રી વીરપ્રભુની) અંતરના ભાવથી ભક્તિ કરી હતી. જો કે કદાચ શ્રેણિક મહારાજા જેવાને બાહ્ય તપ નથી. તો પણ પ્રથમ અરિહંતપદરૂપ પ્રભુ વીર ઉપરનો અવિહડ રાગ અને સાથે “સવિ જીવ કરું શાસનરસિ” એ અત્યંતર તપના પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધ્યું. રોજ પરમાત્મા સમક્ષ ૧૦૮ સુવર્ણના જવલાના સાથિયારૂપ દ્રવ્ય ભક્તિ સાથે ભાવ ભક્તિથી શ્રી વીરપ્રભુને આત્માના પ્રદેશ પ્રદેશોમાં તે રીતે વ્યાપ્ત કર્યા હતાં કે જ્યારે તેઓનું મરણ થયું ત્યારે અગ્નિ સંસ્કાર વખતે હાડકાંમાથી પણ વીર-વીર અવાજ આવતો હતો. આ રીતે તેઓએ 'અરિહંત પદની ભક્તિ કરી તીર્થંકર પદ નિકાચિત કર્યું. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ આજે પણ કોઈ વિરલા જીવો અઠ્ઠાઈથી પણ કરતા હોય છે. કોઈ અક્રમથી પણ વીશસ્થાનકની આરાધના કરે છે. કોઈ છઢથી અને ૧ ઉપવાસથી કરવાની પરંપરા વધારે પ્રચલિત છે. એનાથી ઓછી આયંબિલ-એકાસણાથી પણ વીશસ્થાનકની આરાધના કરી શકાય છે. અને તેમાં પણ ૬ મહીનાની એક ઓળી હોય છે. ૬ મહીનાના ૧૮૦ દિવસોમાં ફક્ત ૨૦ દિવસ જ ઉપવાસાદિ તપ કરવાથી એક પદનો તપ થાય છે. ૨૦-૨૦ દિવસની એવી ૨૦ પદોની ૨૦ ઓળીઓ કરવાની છે. દરેક ૬ મહીને ૧ ઓળી ગણતા ૧ વર્ષમાં ૨ ઓળી થાય છે. તેને કરતા કરતા ૧૦ વર્ષનો કાળ થાય છે. આ ૧૦ વર્ષના ગાળામાં ૨૦, ઓળીઓ પૂર્ણ થતા આ વીશસ્થાનક તપ પૂર્ણ થાય છે. ૧૦ તિથી અથવા એકાંતર ઉપવાસ કરી ૩ વર્ષમાં પણ પૂર્ણ કરી શકાય. આ રીતે યથાશક્તિ તપ કરીને પણ આરાધકોએ આરાધના કરવી જોઈએ. ૧૬ ભાવનાની અનિવાર્યતા :- જેમ ઘી ચોપડ્યા વગરની એકલી રોટલી લૂખી લાગે છે તેમ ભાવનાના રસ વિના એકલી તપશ્ચર્યા લૂખી લાગે છે. આથી એ સમજવાનું છે કે... એકલી તપશ્ચર્યાથી ભાવના વિના તીર્થંકર નામકર્મ ઉપાર્જન નથી થતું. માટે ભાવના ભાવવી અનિવાર્ય છે. શેની ભાવના ? કઈ અને કેવી ભાવના ? એના ઉત્તરમાં સ્પષ્ટ જણાવે છે કે... વીશસ્થાનક વિધિએ તપ કરી, ઐસી ભાવદયા દિલમાં ધરી, જો હવે મુજ શક્તિ ઐસી, સવિ જીવ કરું શાસનરસી, શુચિરસ ઢળતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતા ।।” જો મને એવી કોઈ પ્રબલ શક્તિ મળે તો હું આ સંસારના બધા જીવોને જિનશાસનના રસિક પ્રિય બનાવું. જિન શાસનના રસિક બનાવવાનો સીધો અર્થ છે. “મા વાર્ષીત જોઽષિ પાપાનિ, મા ચ મૂત વ્હેઽષિ દુઃપ્લિનઃ ।'' આવી ભાવના અંતરમાં પ્રબલ બનતી જાય, આ ધરતી ઉપર કોઈપણ જીવ પાપ ન આચરે અને કોઈપણ જીવ દુઃખી ન થાય, એવી પ્રબલ ભાવના વધતી જ જાય તો જ તીર્થંકર નામકર્મ બંધાય છે. ભાવના પ્રાર્થના રૂપ થઈ જાય છે. અને ક્ષેત્ર વિસ્તૃત થઈ જાય, કોઈ-કોઈ અને કેટલાક જ જીવો એવો ભેદ નથી રહેતો. “સવિ જીવ” આ શબ્દો જ કહે છે કે જગત્ના સર્વ જીવોનો ઉદ્ધાર કરવાની ભાવના અત્યન્ત પ્રબલ Page #22 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ બનતી બનતી ઘૂંટાતી જાય અને સાથે તપનો યોગ મળે તો તીર્થંકર નામકર્મ બંધાય છે. અને તેના ઉદયે ભાવાત્તરમાં ૩જા ભવે તીર્થંકર થવાય છે. સહવર્તિ અન્ય સાધુ ભગવંતોનો પણ સહકાર મલ્યો છે. ભાવિમાં તીર્થકર બનવાની ઉંચી પવિત્ર ભાવનાથી વીશસ્થાનકની તપશ્ચર્યા કરવી જોઈએ. એ માટે આ લઘુ સંસ્કરણ ઘણું જ ઉપયોગી થશે. આ લઘુ પુસ્તકમાં મંત્રો, પદો, વિધિઓ, કથાઓ વગેરે વ્યવસ્થિત આપી છે. આરાધક પુણ્યાત્માઓએ આ પુસ્તકનો ઉપયોગ આરાધનાર્થે કરીને તીર્થકર બનવા આગળ વધે, અને મોક્ષગામી બને એ જ શુભ ભાવના... પ.પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના ગુરુબંધુ પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ચરણકિંકર ગણિ કૈલાસચંદ્ર વિ. સંવત ૨૦૫૮, પોષ વદ-૧, ધર્મરાજા પ.પૂ.આ.શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. જન્મદિન (સંવત ૧૯૫૭ પોષ વદ-૧) વાડી ઉપાશ્રય, ગોપીપુરા, સુરત. ખાસ સૂચના : - આરાધકોને આ પુસ્તક વિના મૂલ્ય આપવામાં આવે છે. ‘ | તેથી આરાધકોને આ પુસ્તક જરૂર ન હોય તો બીજા આરાધકોને આપવા ઉપયોગ રાખવો. અથવા પ્રાપ્તિ સ્થાને પરત કરવી. જેથી જ્ઞાનની આશાતના ન થાય. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧. F શ્રી વીશસ્થાનક તપ ॥ આધારશીલા॥ સ્વ. ભૂરિબેન વ્રજલાલ માણેકચંદ શાહ પરિવાર (દેવાવાલા) હાલ અમદાવાદ (પ.પૂ. ગણિવર્ય કૈલાસચંદ્ર વિ.મ.સા.ના સંસારી માતુશ્રી) પ.પૂ. સાધ્વી રાજહંસાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સાધ્વી જ્યોતિરત્નાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી હસ્તે પુત્ર : નવીનભાઈ, મનુભાઈ, સુરેશભાઈ, મહેશભાઈ, પુત્રવધૂ : સુશીલાબેન, વિલાસબેન, દક્ષાબેન, ભારતીબેન, પુત્રી : જીનમતિબેન મહેન્દ્રકુમાર, મંજુલાબેન મહેન્દ્રકુમાર, પૌત્ર : ચિરાગ, સંજય, કલ્પેશ, નીકેશ, અર્પણ, જેનીશ, પૌત્રવધૂ : દીપા, રૂપલ, ચૈતાલી, રૂનલ, પૌત્રી : રૂપા, હેતલ, જલ્પા, નૈયા, દોહિત્ર : પીયુષ, ચેતન, દક્ષેશ, ચિરાગ, દોહિત્રી : સોહાગ, હેમા, કેયુરી, ભાવિકા, સ્વ. વંદણા, પ્રપૌત્ર : નીલ, પ્રીયમ, પ્રેરક, નેમ આદિ પરિવારે ૫.પૂ. ગણિવર્ય કૈલાસચંદ્ર વિ.મ.સાહેબે અક્રમથી કરેલ વીશસ્થાનક તપની અનુમોદનાર્થે તથા સ્વ. ભૂરિબેન વ્રજલાલ શાહના આત્મશ્રેયાર્થે આ પુસ્તકની આધારશીલા તરીકે મુખ્ય સહકાર મલ્યો છે. ॥ આધાર સ્થંભ ॥ સ્વ. મંજુલાબેન ચંદુલાલ અમરચંદ મહેતા પરિવાર. હ. પુત્ર : જીતેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, ભરતભાઈ, પુત્રવધૂ : હર્ષાબેન, જસ્મીતાબેન, ચેતનાબેન, પૌત્ર ઃ અમિત, હાર્દિક, અક્ષય, રૂષભ આદિ પરિવારે જિતેન્દ્રભાઈને ઉપવાસથી તથા હર્ષાબેનને એકાસણાથી ચાલી રહેલ વીશસ્થાનક તપ નિમિત્તે આ પુસ્તકના આધારસ્તંભમાં લાભ લીધો છે. ૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ i આર્થિક સહાયકના દાતાઓ | ૧ ઈન્દિરાબેન રમેશચંદ્ર શાહ મલાડ, (વીશસ્થાનક તપ નિમિત્તે) ૨ પ્રભાબેન અનોપચંદભાઈ પીતામ્બરદાસ શાહ (નોંધણવદરવાલા) ઘાટકોપર સંઘાણી ૩ વિમલાબેન રમણીકલાલ શાહ, ઘાટકોપર સંઘાણી (વીશસ્થાનક તપ નિમિત્તે) ૪ પ્રવીણાબેન મહેન્દ્રભાઈ તલકચંદ દોશી બાદશાહ ઘાટકોપર, સંઘાણી (વીશસ્થાનક તપ નિમિત્તે) ૫ હેમલત્તાબેન બાબુલાલ શાહ, ઘાટકોપર (ઈ.) (વીશથાનક તપ નિમિતે) ૬ લીલાવતીબેન જયંતિલાલ વોરા, ઘાટકોપર, ગીરધરનગર, (અનીતા, આશા, જયશ્રીના વીશસ્થાનક તપ નિમિત્તે) ૦ ૨૩. લલિતાબેન કાંતિલાલ શાહના સ્મરણાર્થે હસ્તે હસ્મિતાબેન રાજેન્દ્રભાઈ શાહ (ગોરેગાંવ વેસ્ટ.) ૮ ધીરજબેન રતિલાલ સલોત (વીશસ્થાનક તપ નિમિત્તે) હસ્તે ખાન્તિભાઈ સલોત ૯ ભરતભાઈ શાંતીલાલ મહેતા, શીતલ દુગ્ધાલય, મલાડ (વેસ્ટ) ૧૦ તપસ્વી સુરેશભાઈ ચંદુલાલ શાહ, (માટુંગા) | (સલંગ્ન ૨૦ ઉપવાસથી વીશસ્થાનક તપ નિમિત્તે) ૧૧ ભારતીબેન બીપીનચંદ્ર મહેતા, સુરત (વીશસ્થાનક તપ નિમિત્તે) ૧૨ નગીનભાઈ ચુનીલાલ મહેતા, જામનગર (અટ્ટમથી વીશસ્થાનક તપ નિમિત્તે) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી વીશસ્થાનક તપ ૧ લીલાવંતીબેન જયંતિલાલ શાહ ઘાટકોપર સંઘાણી (રીટા-દીપકભાઈના વીશસ્થાનક તપ નિમિત્તે) ૨ કાંતીલાલ દીપચંદ ઓસવાલ ઘાટકોપર સંઘાણી (વીશસ્થાનક તપ નિમિત્તે) ૩ નિર્મલાબેન નગીનદાસ જસાણી ઘાટકોપર સંઘાણી (વીશસ્થાનક તપ નિમિત્તે) ૪ લલીતાબેન હઠીચંદ હીરાચંદ (ટાણાવાળા) ઘાટકોપર સંઘાણી ૫ કમલાબેન ગીરધરલાલ સંઘવી (જેસરવાળા) ઘાટકોપર સંઘાણી (દક્ષાના વીશસ્થાનક તપ નિમિત્તે) ૬ જયસુખલાલ ગૌરીશંકર દેસાઈ ઘાટકોપર સંઘાણી (વર્ષીતપ નિમિત્તે) ૭ મીનાક્ષીબેન નગીનભાઈ સોલંકી ઘાટકોપર (વીશસ્થાનક તપ નિમિત્તે) ૮ ધનલક્ષ્મીબેન ચીમનલાલ દોશી (મહુવાવાળા) (વીશસ્થાનક તપ નિમિત્તે) ૯ સ્વ. વિજયાબેન તલકચંદ મહેતા પરિવાર (મુલુંડ) ૧૦ મહેન્દ્રભાઈ દલીચંદભાઈ ધાણાની દાળવાળા (વાર્તા) ૧૧ શાંતાબેન પ્રતાપરાય દોશી પરિવાર (મુલુંડ) ૧૨ કૈલાસભાઈ તારાચંદ સોલંકી (મલાડ) ૧૩ શીલ્પાબેન વિનોદકુમાર શાહ (વીશસ્થાનક તપ નિમિત્તે-મલાડ) ૧૪ જ્યોતિબેન કીર્તિભાઈ પ્રેમચંદ કોરડીયા (મુલુંડ, વીશસ્થાનક તપ નિમિત્તે) ૧ રૂપલ કેતનભાઈ વોરા ઘાટકોપર સંઘાણી (વીશસ્થાનક તપ નિમિત્તે) ૨ જ્યોતિબેન વિનોદકુમાર ઘાટકોપર સંઘાણી (વર્ષીતપ નિમિત્તે) ૩ કૈલાસબેન કિરીટકુમાર શાહ મહુવાવાળા (વીશસ્થાનક તપ નિમિત્તે) ૪ રમેશભાઈ કાલીદાસ સંઘવી (વીશસ્થાનક તપ નિમિત્તે) Page #26 -------------------------------------------------------------------------- ________________ કમા વિષય पृष्ठ ૧. | શાસનસમ્રાટ્ પ.પૂ.શ્રી.આ.શ્રી.વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.ની સ્તુતિ.. | ૩ ૨. ૪ ૩. ધર્મરાજાની ગુરુ ગુણાંજલિ... પુસ્તક પ્રકાશનનો પ્રકાશ... પ.પૂ. ગુરુદેવના સોનેરી સુવાક્યો. ૫ ૪. ८ ૫. ૯ ૧૧ 13 ૧૮ ૨૧ ૬. લોકોત્તર શાસનનું શાશ્વત તપ.. સહુ બને સુખના ભાગી શ્રી વીશસ્થાનક તપ વિષે ભાવનાયોગ.. આધારશીલા-સ્થંભ, આર્થિક સહાયકો.. ૯. આરાધકો માટે તપના ખાના ભરવા.... ૮. ૭. વિષયાનુક્રમ ૧. વીશસ્થાનકના પદોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરનાર. ૧ વીશસ્થાનક તપની આરાધના કરીને આગામી ચોવીશીમાં તીર્થંકર થનાર ૨. પુણ્યવંત મહાપુરુષો.... પદોનો સંક્ષિપ્ત પરિચય.... ૩. ૪. ૫. ૧. ૨. ૩. શ્રી વીશસ્થાનક તપ આરાધના સામાન્ય વિધિ. વીશ પદનું ગુણણું આદિ.. શ્રી અરિહંત પદની આરાધના વિધિ.. શ્રી સિદ્ધ પદની આરાધના વિધિ... શ્રી પ્રવચન પદની આરાધના વિધિ.. ૪. શ્રી આચાર્ય પદની આરાધના વિધિ.. ૫. શ્રી સ્થવિર પદની આરાધના વિધિ.. ૬. |શ્રી ઉપાધ્યાય પદની આરાધના વિધિ. ૭. શ્રી સાધુ પદની આરાધના વિધિ.. ૮. |શ્રી જ્ઞાન પદની આરાધના વિધિ. ૯. |શ્રી દર્શન પદની આરાધના વિધિ.. ૧૦.. શ્રી વિનંય પદની આરાધના વિધિ.. ૧૧. | શ્રી ચારિત્ર પદની આરાધના વિધિ... ૧૨. શ્રી બ્રહ્મવ્રતધારી પદની આરાધના વિધિ ૧૩. | શ્રી ક્રિયા પદની આરાધના વિધિ.. ૧૪. | શ્રી તપ પદની આરાધના વિધિ.. ૧૫. શ્રી ગોયમ(દાન) પદની આરાધના વિધિ.. ૧૬: |શ્રી જિન પદની આરાધના વિધિ.. ૧૭. | શ્રી સંયમ પદની આરાધના વિધિ.. ૧૮. શ્રી અભિનવજ્ઞાન પદની આરાધના વિધિ... ૨ ૪ ) U ૧૦ ૧૩ ૧૧ ૧૪ ૧૬ ૧૭ ૧૮ ૨૦ ૨૨ ૨૫ ૨૮ 3 3 3 ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪૮ $ $ $ ........................... ...... -૧ જે છે × ૪ - 8 5 ૬ = જે જે ૧૯. | શ્રી શ્રુત પદની આરાધના વિધિ.. ૨૦. | શ્રી તીર્થ પદની આરાધના વિધિ........... શ્રી વીશસ્થાનક તપ ઉજમણાની વિગત... | વિશસ્થાનકના ચૈત્યવંદનો ૧-૨............. નવપદના ૩૦૮ ગુણોનું ચૈત્યવંદન....... પરમેષ્ઠિના ૧૦૮ ગુણોનું ચૈત્યવંદન..................... શ્રી વીશસ્થાનકનું સ્તવન ૧-૨-૩.. ૫. | શ્રી વિશસ્થાનક તપની સ્તુતિ - ૧-૨... શ્રી વીશસ્થાનકની સઝાય-૧-૨.......................... દેવવંદન વિધિ............... પચ્ચકખાણ પારવાની વિધિ............ સવાર, સાંજના પચ્ચકખાણો............. પૌષધ લેવાની વિધિ............ શ્રી વિશસ્થાનક તપના દુહા.................. શ્રી અરિહંતપદ વિષે દેવપાલની કથા............ | શ્રી સિદ્ધપદ વિષે હસ્તિપાલ રાજાની કથા... શ્રી પ્રવચનપદ વિષે જિનદત્ત તથા હરિપ્રભાની કંથા. શ્રી આચાર્યપદ વિષે પુરૂષોત્તમ રાજાની કથા.. શ્રી વિરપદ વિષે પક્વોત્તર રાજાની કથા.................... શ્રી ઉપાધ્યાયપદ મહેન્દ્રપાલની કથા................. શ્રી સાધુપદ વિષે વીરભદ્રની કથા............................ શ્રી જ્ઞાનપદ વિષે જયંતદેવની કથા........... | શ્રી (સમ્યકત્વ) દર્શન પદવિષે હરિવિક્રમ રાજાની કથી........ [૧૦૬ શ્રી વિનયપદ વિષે ધનશેઠની કથા............ ••••••••• ૧૦૯ શ્રી આવશ્યક (ચારિત્ર) પદ વિષે અરુણદેવની કથા......... ૧૧૧ શ્રી શીલવત (બહ્મવ્રત) પદ વિષે ચંદ્રવર્મા રાજાની કથા.. ...... ૧૩. | શ્રી શુભધ્યાન (ક્રિયાપદ) વિષે હરિવહન રાજાની કથા...... ૧૪. |શ્રી તપપદના વિષે કનકતુ રાજાની કથા... ૧૫. શ્રી (ગોયમ) સુપાત્રદાન પદ વિષે હરિ વાહન રાજાની કથા........ ૧૨૩ ૧૬. શ્રી વૈયાવચ્ચ (જિનપદ) વિષે જિભૂતકેતુ રાજાની કથા..... ૧૨૫ ૧૭. |શ્રી સંઘ (સંયમ) પદના વિષે પુરંદરરાજાની કથા.......... ૧૮. શ્રી (અપૂર્વ) જ્ઞાનપદની વિષે સાગરચંદ્રની કથા..................... ૧૯. | શ્રી શ્રુતપદની વિષે રચૂડની કથા.......... ૨૦ તીર્થપદની વિષે મેરૂપ્રભ રાજાની કથા........ ૧. પૂ. ધર્મરાજાની ગુરુગુણ વંદનાવલિ..... ૧૩૬ | મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.સા.ની સ્તુતિ.. ૧૩૭ ૩. પૂ. શાસનસમ્રાટુ નેમિસૂરીશ્વરજી મ.સા.ની સ્તુતિ (સંસ્કૃત)... ૧૩૮ [૧O૪ , Page #28 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ (111થી1' || હિૉ[[, સારાધના ; રવો '.7ીં ? ના!!'(TIર્જા , રનર, ૧ અરિહંતપદની આરાધનાથી - દેવપાલરાજા ૨ સિદ્ધપદની આરાધનાથી - હસ્તિપાલરાજા ૩ પ્રવચનપદની આરાધનાથી જિનદત્તશેઠ ૪ આચાર્યપદની આરાધનાથી પુરુષોત્તમરાજા પ વિરપદની આરાધનાથી - પદ્મોત્તરરાજા ૬ ઉપાધ્યાયપદની આરાધનાથી મહેન્દ્રપાલ ૭ સાધુપદની આરાધનાથી વીરભદ્ર [૮ જ્ઞાનપદની આરાધનાથી જયંતદેવરાજ ૯ સમ્યગ્દર્શનપદની આરાધનાથી - હરિવિક્રમરાજા ૧૦ વિનયપદની આરાધનાથી - ધનશેઠ ૧૧ ચારિત્રપદની આરાધૂનાંથી - અરુણદેવ '૧૨ બ્રહ્મચર્યપદની આરાધનાથી ચન્દ્રવર્મારાજા ૧૩. ક્રિયાપદની આરાધનાથી - હરિવાહનરાજા ૧૪ તપપદની આરાધનાથી - કનકકેતુરાજા "૧૫ ગૌતમ(દાન) પદની આરાધનાથી - હરિવાહન ૧૬ જિનપદની આરાધનાથી - જિમૂતકેતુરાજા ૧૭ સંયમપદની આરાધનાથી - પુરંદરરાજા ૧૮ અભિનવજ્ઞાનપદની આરાધનાથી - સાગરચંદ્રરાજા ૧૯ શ્રુતપદની આરાધનાથી - રત્નચૂડ ૨૦ તીર્થપદની આરાધનાથી - મેરુપ્રભસૂરિ | તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલા આ બધા જ શ્રેષ્ઠ પુણ્યાત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર બની મોક્ષમાં પધારશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી વશરસ્થાનક તપ '11''થા 1'; CIVotી. મારા(I || ; રીતે || રાil | યો 1121. Ciીં ર થવાર | |.I TI[!!! | ૧ શ્રેણિક મહારાજાનો જીવ - શ્રી પદ્મનાભસ્વામી નામક પહેલા તીર્થંકર થશે. હાલ પહેલી નરકમાં છે. ' ૨ સુપાર્શ્વનો જીવ - (મહાવીરસ્વામી ભગવાનના પિતરાઈ કાકા) શ્રીસૂરદેવસ્વામી નામક બીજા તીર્થકર થશે. હાલ બીજા દેવલોકમાં છે. ૩ ઉદાયિ રાજા (કોણિક પુત્ર) - શ્રી સુપાર્શ્વનાથ સ્વામી નામક ત્રીજા તીર્થંકર થશે. હાલ ત્રીજા દેવલોકમાં છે. ૪ પોશ્ચિલ શ્રાવકનો જીવ - શ્રી સ્વયંપ્રભસ્વામી નામ ચોથા તીર્થંકર થશે. હાલ ચોથા દેવલોકમાં છે. ' ૫ કઢાયુષ્યનો જીવ - શ્રી સર્વાનુભૂતિ સ્વામી નામક પાંચમા તીર્થકર થશે, હાલ બીજા દેવલોકમાં છે. ૬ કાર્તિકનો જીવ - શ્રી દેવશ્રુતસ્વામી નામક છઠ્ઠા તીર્થકર થશે. હાલ પહેલા,દેવલોકમાં છે. ૭ શંખ શ્રાવકનો જીવ - શ્રી ઉદયપ્રભ સ્વામી નામક સાતમા તીર્થંકર થશે. હાલ બારમા દેવલોકમાં છે. ૮ આનન્દ મુનિનો જીવ - શ્રી પેઢાલસ્વામી નામક આઠમા તીર્થંકર થશે. હાલ પહેલા દેવલોકમાં છે. ૯ સુનન્દ શ્રાવકનો જીવ - શ્રી પોલિસ્વામી નામક નવમા તીર્થંકર થશે. હાલ પાંચમા દેવલોકમાં છે. ૧૦ શતક શ્રાવકનો જીવ - શ્રી શતકીર્તિસ્વામી નામક દશમા તીર્થંકર થશે. હાલ ત્રીજી નરકમાં છે. • ૧૧ દેવકી (કૃણની માતા)નો જીવ - શ્રી સુવ્રતનાથસ્વામી નામક અગ્યારમા તીર્થકર થશે. હાલ આઠમા દેવલોકમાં છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૧૨ શ્રી કૃષ્ણવાસુદેવનો જીવ ૧૩ સત્યકી વિધાધર ૧૮ શતાલીનો જીવ ૧૯ દ્વૈપાયનનો જીવ ૨૦ કરણનો જીવ ૨૧ નારદજી વિધાધરનો જીવ ૨૨ અંબડ શ્રાવકનો જીવ ૨૩ અમરનો જીવ ૨૪ સ્વાતિબુદ્ધનો જીવ ૧૪ બળદેવનો જીવ (કૃષ્ણબંધુ) - શ્રી નિષ્કુલાક સ્વામી નામક ચૌદમા તીર્થંકર થશે. હાલ છઠ્ઠા દેવલોકમાં છે. ૧૫ સુલસાં શ્રાવિકાનો જીવ ૧૬ રોહિણી શ્રાવિકાનો જીવ ૧૭ રેવતી શ્રાવિકાનો જીવ - - - - - શ્રી અમમ સ્વામી નામક બારમા તીર્થંકર થશે. હાલ ત્રીજી નરકમાં છે. શ્રી નિષ્કષાય સ્વામી નામક તેરમા તીર્થંકર થશે. હાલ પાંચમા દેવલોકમાં છે. શ્રી નિર્મમ સ્વામી નામક પંદરમા તીર્થંકર થશે. હાલ પાંચમા દેવલોકમાં છે. શ્રી ચિત્રગુપ્ત સ્વામી નામક સોળમા તીર્થંકર થશે. હાલ બીજા દેવલોકમાં છે. 3 - શ્રી સમાધિનાથ સ્વામી નામક સત્તરમા તીર્થંકર થશે. હાલ બારમા દેવલોકમાં છે. • શ્રી સંવરજિન નામક અઢારમા તીર્થંકર થશે. હાલ બારમા દેવલોકમાં છે. શ્રી યશોધરસ્વામી નામક ઓગણીશમા તીર્થંકર બનશે. શ્રી વિજયનાથ સ્વામી નામક વીશમા તીર્થંકર થશે. હાલ બારમાં દેવલોકમાં છે. શ્રી મલ્લિનાથજી નામક એકવીશમા તીર્થંકર થશે. હાલ પાંચમા દેવલોકમાં છે. શ્રી દેવનાથ સ્વામી નામક બાવીશમા તીર્થંકર થશે. હાલ બારમા દેવલોકમાં છે. શ્રી અનન્તવીર્ય સ્વામી નામક ત્રેવીસમા તીર્થંકર થશે. હાલ નવમા ત્રૈવેયકમાં છે. શ્રી ભદ્રંકરસ્વામી નામક ચોવીશમા તીર્થંકર થશે. હાલ સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ 'પદોનો સંબ્રિા. પરિચય | ૧ અરિહંત પદ - “સવિ જીવ કરું શાસનરસી' એવી ઉત્કૃષ્ટ ભાવદયા ચિંતવતા અને વિશસ્થાનક તપની આરાધના કરતા કરતા તીર્થંકરનામ કર્મ નિકાચિત કરી ત્રીજા ભવે તીર્થકર પણે જન્મેલા એવા તિર્થાધિપતિને તીર્થકર નામકર્મનો સોદય જાગ્યો હોય, અને ચારેય ઘનઘાતી કર્મો જડમૂળમાંથી ખપાવીને જે વીતરાગી અરિહંત બન્યા હોય, કેવલજ્ઞાન-દર્શનની અનુપમ સંપદા પામ્યા હોય, એવા ૧૮ દોષ રહિત જગન્ના સ્વામી, દેવાધિદેવ અરિહંત પ્રભુ અરિહંત કહેવાય છે. અષ્ટ પ્રાતિહાર્ય અનેક અતિશયોથી યુક્ત એવા ૧૨ ગુણે કરી , શોભતા સર્વજ્ઞ પ્રભુ જેને દેવલોકના દેવતાઓ પણ પૂજતા હોય એવા અરિહંત પરમાત્મા સમસ્ત જીવરાશી માટે ઉપકારક છે. સમવસરણમાં બેસીને જે દેશના આપતા હોય પ્રથમ પરમેષ્ઠી ભગવાન નામ-સ્થાપનાદિ ચારે નિક્ષેપે ઉપાસ્ય છે. ૨સિદ્ધપદ - સમગુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીની યથાર્થ આરાધના કરી ૪ ઘાતી, ૪ અઘાતી એવા આઠેય કર્મોનો ક્ષય કરી સદાને માટે જન્મ-જરામરણથી મુક્ત બની, સિદ્ધ-બદ્ધ-મુક્ત થઈ ગયા છે એવા સિદ્ધ ભગવંતો આત્માના અનન્ત ગુણાત્મક પૂર્ણ સ્વરૂપને પામી ચૂક્યા છે. સર્વથા કર્મ રહિત, શરીર રહિત-અકર્મી-અશરીરી અવસ્થા પામીને જે અજરામર પદે બિરાજી નિરંજન-નિરાકાર બની ગયા છે, અને અરુહંત થઈ ગયા છે અર્થાત કર્મો ફરી ન ઉગવાના કારણે પાછા સંસારમાં આવનારા જ નથી. ભવબંધનથી મુક્ત થયા છે, એવા સિદ્ધ ભગવંતો નમસ્કાર કરવા યોગ્ય છે. ૩ પ્રવચનપદ - કેવલજ્ઞાનથી અનન્તા ય પદાર્થોને જાણતા, અને કેવળ દર્શનથી જોતા એવા તીર્થંકર પરમાત્મા વીતરાગ ભાવથી પદાર્થોનું યથાર્થ સ્વરૂપ વર્ણવતા ભવિ જીવો ઉપર અસીમ કરુણા ભાવે જે તારક દેશના ફરમાવે છે, અને તત્ત્વોનું ચરમ સત્યસ્વરૂપ પ્રરૂપી જે મોક્ષમાર્ગ દેખાડે છે, એવી ૩૫ ગુણો વડે શોભતી વાણી પ્રરૂપતા એવા સર્વસના પ્રવચનની વિશ્વતારકતા શ્રેષ્ઠ કક્ષાની છે. ( ૪ આચાર્યપદ - ૫ ઈન્દ્રિઓનું દમન, બ્રહ્મચર્યની વાડનું પાલન કરનાર, ૪ કષાયોના વિજેતા, ૫ મહાવ્રતોના પાલનહાર, ૫ આચારના પાલક, ૫ સમિતિના આરાધક, ૩ ગુતિના સાધક એવા ૩૬ ગુણોના ધારક, નામાદિ નિક્ષેપે ભાવ આચાર્ય હોય તે સદા સેવ્ય-ઉપાસ્ય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિવિ. પ સ્થવિરપદ - ગીતાર્થ, જ્ઞાની, રત્નાધિક, વયથી સ્થવિર, દીર્ઘ સંયમ પર્યાયથી સ્થવિર અને ક્ષમા-મૃદુતા, સરલતા, આદિ યતિધર્મના ગુણોથી જેઓ અન્ય સાધુજનને યથાવસર સહાય આપી સંયમ માર્ગમાં સ્થિર કરે તે સ્થવિર મુનિ કહેવાય છે. ૬ ઉપાધ્યાયપદ - ૧૧ અંગ, ૧૨ ઉપાંગ અને ચરણસિત્તરિ, કરણસિત્તરિ એવા ૨૫ ગુણોના ધારક, અથવા ૧૪ પૂર્વો અને ૧૧ અંગ શાસ્ત્રોના જ્ઞાતા એવા ૨૫ ગુણોના ધારક ચોથા પરમેષ્ઠી ઉપાધ્યાયજી મહારાજ કહેવાય છે. જે વાચકપાઠક છે. સાધુઓને ભણાવનારા ઉપાધ્યાયજી સકળ સંઘના આધાર સ્વરૂપ છે. - સાધુપદ - સંસારના ત્યાગી, પંચમહાવ્રતધારી, સુધાદિ ૨૨ પરિષહોને સહન કરનાર, મોક્ષમાર્ગ ઉપર ચાલનાર, સ્વ-પરનું હિત સાધનાર, એવા ૨૭ ગુણોના ધારક સાધુ ભગવંત કહેવાય છે. આવા અણગાર એ જિનશાસનના શણગાર છે. ૮ જ્ઞાનપદ - હેય-શેય-ઉપાદેયના વિવેકથી સમસ્ત લોકાલોકના શેયપદાર્થોને જાણવાના સ્વભાવવાળો આત્માનો અભેદ્ય ગુણ જ્ઞાન છે. જ્ઞાનથી સ્વ-પર, હિત-અહિત, જડ-ચેતન, કર્તવ્ય-અકર્તવ્યનો બોધ થાય છે. આત્મા જ્ઞાનમય જ છે, માટે આત્માનો આધાર જ્ઞાનગુણ ઉપર છે. દીપક જેવું સ્વ-પર વ્યવસાયી જ્ઞાન એ જ પ્રમાણરૂપ છે. : ૯ દર્શનપદ - વસ્તુનું અન્તિમ સત્ય સ્વરૂપ બતાવનારા સર્વજ્ઞ પરમાત્મા દ્વારા પ્રરૂપિત જીવાદિ નવ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ માનવું, દેવ-ગુરુ-ધર્મનું શુદ્ધ સ્વરૂપ માનવું, જિનવચનમાં નિઃશંક બુદ્ધિ રાખવી એ જ સમ્યગુ દર્શન છે. જે ભક્તિના બીજ જેવી છે. ૧૦ વિનયપદ - આત્માનો મૂળભૂત ગુણ વિનય છે. કષાયો સ્વભાવ નહીં " વિભાવ છે. વિનય-નમ્રતાનો સ્વભાવ છે. અને અહંકારાદિ કષાયોને કાઢવામાં છે. મોક્ષની પ્રાપ્તિનું બીજ પણ વિનય ગુણમાં છે. ૧૧ ચાસ્ત્રિપદ - આત્માનો ગુણ ચારિત્ર છે. સંવરધર્મરૂપ આ ચારિત્ર આત્મામાં આવતા કર્માશ્રવનો નિરોધ કરે છે. નિર્જરી કરાવે છે. મોક્ષ પ્રાપ્તિનો આધાર છે. સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મસ્વરૂપ આ ચારિત્રગુણ શુદ્ધ આચરણરૂપ ક્રિયા કરાવે છે. ' Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ ૧૨ બ્રહ્મચર્યપદ - બ્રહ્મ એટલે આત્મા, અને આત્મામાં અર્થાત્ તેના જ ગુણોમાં ચરવુ એનું નામ બ્રહ્મચર્ય છે. સ્વ-અને પરના શરીરથી ભોગજન્ય સુખ માણવાની વૃત્તિ ટળી જાય અને આત્મભાવમાં લીન રહેવાય એવા બ્રહ્મચર્ય પદની આરાધના પણ કલ્યાણકારી છે. ૧૩ ક્રિયાપદ - શુદ્ધ ક્રિયા - આચરણ વગર એકલું જ્ઞાન પાંગળુ લાગે છે, ‘જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ’’ના જૈન સિદ્ધાન્તાનુસાર જ્ઞાનને અનુરૂપ આચરણ ક્રિયા બન્ને સાથે મળીને જ મોક્ષ અપાવે છે. પંચાચારની વિશુદ્ધ ક્રિયા પણ સ્વ-પર'માટે બોધિબીજનું નિમિત્ત બની નિર્જરા કરાવે છે. ૧૪ તપપદ - તપ આત્માનો ગુણ છે. આત્મશક્તિ સ્વરૂપ છે. દેહ માટે ભોજન છે તો આત્મા માટે તપ છે. ૬ બાહ્ય અને ૬ અત્યંતર એવા બાર ભેદવાળો તપ અનોખી કર્મ નિર્જરા કરાવી આત્માને શુદ્ધ કરી અન્તે મુક્તિ અપાવે છે. ૧૫ દાન (ગૌતમ) પદ - ૧૫મા ક્રમે શાશ્વતપદ તરીકે દાનપદની વ્યવસ્થા છે. દાન ગુણ છે. અભયદાનાદિ દાન શ્રેષ્ઠ છે, શ્રી વીરપ્રભુના પ્રથમ ગણધર ગૌતમસ્વામી જે અનન્ત લબ્ધિઓના ભંડાર હતાં. ખીરમાં અંગુઠો રાખી ૧૫૦૦ તાપસોને પારણુ કરાવ્યું અને ઉપદેશ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવી, એ પદની ઉપાસના આપણે પણ કરવી જોઈએ. ૧૬ જિનપદ – ઈન્દ્રિયોને જીતનાર, વિષય વાસના, મન આદિને જીતનાર, વશમાં રાખનાર જિન છે. કષાય રાગ-દ્વેષાદિને જિતનારા પણ જિન કહેવાય છે. અરિહંત સિવાયના પણ કેવળીઓ આદિ જિન છે. વીતરાગી છે. ૧૦ સંયમપદ - હિંસાદી પાપોનો ત્યાગ, આહારાદિની અનાદિકાલીન સંજ્ઞાઓનો ત્યાગ એ સંયમ છે. આ પદ ઉપાસ્ય છે. સંયમી જીવન નિષ્પાપ બનશે. ૧૮ અભિનવજ્ઞાનપદ - બુદ્ધિના ૮ ગુણો પ્રાપ્ત કરી નવું નવું જ્ઞાન કરવું એ અભિનવ શાન છે. નિત્ય ગાથા-શ્લોકોનો પાઠ કરવો, નવું ચિંતન-મનન કરવું, નવું જ્ઞાન મેળવવું, ભણવું, લખવું આદિ દ્વારા અભિનવ જ્ઞાનપદ આરાધ્ય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૧૯ શૃંતપદ - ૫ જ્ઞાનમાં શ્રુત જ્ઞાન બીજું છે. કેવળી પણ પોતાના અનન્ત જ્ઞાનને શ્રુતના માધ્યમથી જ પ્રગટ કરે છે. તે જ્યારે લખાય ત્યારે શ્રુતશાસ્ત્ર જ્ઞાન બને છે. સર્વજ્ઞોનું સાંભળેલુ, શાસ્ત્રાદિ ભણેલું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. ૧૪-૨૦ આદિ ભેદોથી પ્રસિદ્ધ છે, તે આઠ પ્રકારના જ્ઞાનાચારથી આરાધી શકાય છે. ૨૦ તીર્થપદ - સંસારસાગરથી તારે તે તીર્થ. જંગમતીર્થ સાધુ-સાધ્વીશ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે. આ તીર્થના સંસ્થાપક તીર્થકર છે. ગણધરાદિ પણ તીર્થ સ્વરૂપ છે. સ્થાવરતીર્થ સ્વરૂપ પંચકલ્યાણક ભૂમિઓ છે, આ તીર્થો પણ તારક હોય છે. આવી રીતે ૨૦ પદોની વ્યવસ્થા છે. જેમ નવપદ છે તે જ પ્રમાણે આ ૨૦ પદો છે. શાશ્વત પદો છે. એ ૨૦ પદોને નવપદમાં પણ સમાવેશ થઈ શકે છે, આરાધ્ય પદો છે. ઉપાસ્ય છે. આમાં સમગ્ર જૈન શાસનની આરાધના સમાઈ જાય છે. 'થી શરયા| CTV આરાધાણી, સામાન્યું I : પ્રથમ ગુરુભગવંત પાસે શુભ મુહૂર્ત નાણ (નંદિ)ની સ્થાપના કરાવી શ્રી વિશસ્થાનકતષ ઉચ્ચરે, વિધિપૂર્વક ઉચ્ચરીને આ તપ શરુ કરે. અથવા શુભ દિવસે શરુ કર્યા પછી અનુકુળતાએ જ્ઞાન સમક્ષ ઉચ્ચરે. વીશસ્થાનકની ૨૦ ઓળીઓ છે. એક એક પદની ૨૦ દિવસ સુધી તપ-તપ પૂર્વક આરાધના કરે, એવી રીતે કરતા ૨૦૪૨૦=૪૦૦ દિવસ ૨૦ ઓળીના થાય છે. તપનો નિર્ણય આરાધક પોતાના ઉત્કૃષ્ટ ભાવના આધારે કરે. અઠમથી, છઠથી અથવા ૧ ઉપવાસથી પણ થાય છે, અને એથી પણ નીચે આયંબિલ એકાસણાથી પણ થઈ શકે છે. ૨ થી ૬ મહિનામાં અર્થાત ૧૮૦ દિવસમાં ફક્ત ૨૦ જ ઉપવાસાદિ અનુકૂળતા મુજબ કરે. એવી ૧ ઓળી થાય. એવી રીતે એક વર્ષમાં ૨ અને ૧૦ વર્ષમાં ૨૦ ઓળીનો આ તપ પૂરો થાય. કોઈ ઓળી ૬ માસના અત્તે પણ પૂરી ન થાય તો તે ઓળી લેખે ન લાગે. બીજા ૬ મહિનામાં ફરી નવેસરથી કરે. કેટલાક ભાગ્યશાલીઓ સળંગ વીસ દિવસ પણ કરતા હોય છે. અથવા દર મહીને એકાંતર અથવા દશ તિથીના ઉપવાસ કરી ૩ થી ૪ વર્ષમાં પણ પૂર્ણ કરી ન શકે. ૨૦ ઓળી છઠ કે અઠમથી કરનાર એક વર્ષમાં પૂર્ણ કરે. ૧૪મી તપ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી વશરસ્થાનક તપ પદની ઓળી “ચોથ ભક્ત” એટલે કે ઉપવાસની આગળ પાછળ એકાસણું કરવું. ૧૫મી ગોયમ પદની ઓળી શક્તિ હોય તો જે તપ ચાલતું હોય તેથી વિશેષ તપ કરે. અર્થાત્ ઉપવાસવાળા છઠથી કરે. અથવા દરેક ઓળીના ૧૯. ઉપવાસ કરી ૨૦ મો છઠ કરવો. શાશ્વતી ઓળીના ચૈત્ર-આસો સુદ-૮-૯૧૦નો ઉપવાસ આ તપમાં કરવો નહીં. પૌષધપૂર્વક કરવામાં આવે તો વધુ ઉત્તમ, છેવટે-આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, સાધુ, ચારિત્ર, ગૌતમ અને તીર્થ પદોની આ ૭ ઓળીમાં પૌષધ કરવા જોઈએ. છેવટે દેશાવરાસિક પણ કરે. છેવટે ૧૭મી ઓળીમાં પૌષધ કરવા. સવાર સાંજ ઉભય ટંક પ્રતિક્રમણ, ૩ . ટાઈમ ત્રિકાળ દેવવંદન, પડિલેહણ, બ્રહ્મચર્ય, તપના દિવસે કાઉસ્સગ્ગ, ખમાસમણા, સાથીયા કરી તે તે પદની ૨૦-૨૦ માળાનો જાપ કર. પ્રભુપૂજા ભક્તિ નિયમિત કરવી, સુપાત્રે દાન દેવું, ૨૦ પદોનું ધ્યાન ધરવું અને “સવિ જીવ કરુ શાસન રસી'ની ભાવના ભાવવી. . જિનમંદિરમાં વિશસ્થાનક યંત્ર હોય તો તેની અષ્ટપ્રકારી પૂજા આદિ શક્તિ પ્રમાણે કરવી. (ન હોય તો સિદ્ધચક્ર યંત્રની આરાધના કરવી.) આ તપની પૂર્ણાહૂતિ પ્રસંગે ઉજમણું કરે, અને વિશસ્થાનક પૂજા-પૂજન ભણાવે, જિનશાસનની પ્રભાવનામાં વૃદ્ધિ કરે, તે ઉપરાંત જીવનના આચરણમાં પણ એ પદોનું સ્વરૂપ સમજીને ઉતારે, આથી તીર્થકર નામકર્મ બંધાય છે, અને તેના ઉદયે અરિહંત તીર્થકર બની શકાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૧ ૧ વીશ uદg ગુણનું આદિ નીચે પ્રમાણે પદોના નામ વર્ણ સાથિયા પ્રમા.કાઉ.- નવકા૧ ૐ હ્રીં નમો અરિહંતાણે ૨હીં નમો સિદ્ધાણ ૩ ૐ હ્રીં નમો પવચણરસ જ ૐ હ્રીં નમો આયરિયાણ પ ૐ હ્રીં નમો થેરાણ ૐ હ્રીં નમો ઉવજઝાયાણં ૭| ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણ ૐ હ્રીં નમો નાણસ્સ ૯| ૐ હ્રીં નમો દંસણક્સ | ૧૦ ૐ હ્રીં નમો વિનચસંપન્નલ્સ ૧૧| ૐ હ્રીં નમો ચારિરસ | ૧૨ હ્રીં નમો બંભવચધારિણ ૧૩ % હૈ નમો કિરિયાણ ૧૪% હીં નમો તવસ ૧૫% હીં નમો ગોચમર્સ ૧૬/ છે હીં નમો નિણાણ ૧૭ ૐ હ્રીં નમો સંજમસ ૧૮ ૐ હ્રીં નમો અભિનવનાણ ૐ હ્રીં નમો સુચસ્સા ૨૦| ૐ હ્રીં નમો સિન્થરસ ૩૮ | ૩૮ | કોઈ કોઈ સ્થળે સાથિયા વગેરેની સંખ્યામાં ફેરફાર આવે છે. શ્વેત Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશરથાનક તપ (૧) થી. ઔરહે. પદiી આરાઠી ||, વિધા પ્રથમ જિનમંદિરમાં અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા કર્યા બાદ ગુણ પ્રમાણે સાથિયા કરવા. પેજ નંબર ૫૮ થી ૭૦માં જોઈ દેવવંદણ, ચૈત્યવંદન કરવું. પછી પચ્ચખાણ લેવું. ત્યારબાદ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અરિહંત પદ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? કરેહ, ઈચ્છે એ પ્રમાણે આદેશ માંગી, અરિહંત પદ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ... અન્નત્થ... કહી ૧૨ લોગસ્સનો (“ચંદેસુ નિમલયરા') સુધી કરવો. ન આવડે તો ૧૨૮૪=૪૮ નવકારનો કરવો. કાઉસ્સગ્ગ પૂર્ણ થયા પછી. “નમો અરિહંતાણં', બોલીને પારે, પછી લોગસ્સ બોલવો. આ રીતે દરેક પદમાં ગુણ પ્રમાણે કાઉસ્સગ્ગ વગેરે કરવાનું હોય છે. ત્યારબાદ નીચે પ્રમાણે દુહો બોલી, એક ગુણ બોલી ખમાસમણ દેવા. દુહો : પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિનભાણ. સાથીયા ૧૨ ખમાસમણ – ૧૨ કાઉસ્સગ્ગ - ૧૨ પદ : ૐ હ્રીં નમો અરિહંતાણં - ૨૦ નવકારવાળી ૧ શ્રી અશોકવૃક્ષ પ્રાતિહાર્ય શોભિતાય શ્રીમદહતે નમઃ ૨ શ્રી પંચવર્ણજાનુદબપુષ્પપ્રકરપ્રાતિહાર્ય શોભિતાય શ્રીમદહતે નમઃ ૩ શ્રી અતિમધુરદ્રવ્યમાધુર્યતોડપિ મધુરતમ| દિવ્યધ્વનિપ્રાતિહાર્ય શોભિતાય શ્રીમદહતે નમઃ ૪ શ્રી હેમરત્નજડિતદણ્ડસ્થિતાયુજ્જવલચામર યુગલવિજિતવ્યજન ક્રિયાયુક્ત પ્રાતિહાર્ય શોભિતાય શ્રીમદહતે નમઃ ૫ શ્રી સુવર્ણરત્નજડિતસદાસહચારિસિંહાસનપ્રાતિહાર્ય શોભિતાય શ્રીમદહતે નમઃ ૬ શ્રીતરુણતરણિતેજસોડમ્રતિભાસ્કર/જોયુક્ત ભામણ્ડલ પ્રાતિહાર્ય શોભિતાય શ્રીમદહતે નમઃ Page #38 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૭ શ્રી આકાશસ્થિતદુન્દુભિપ્રભૃત્યનેકવાજિંત્રવાદનરૂપસત્પ્રાતિહાર્ય શોભિતાય ૮ શ્રીમુક્તાજાલઝુમ્બનકયુક્તછત્રત્રયસત્પ્રાતિહાર્ય શોભિતાય ૯ શ્રી સ્વપરાપાયનિવા૨કાતિશયધરાય ૧૦ શ્રી પશ્ચત્રિશાણીગુણયુક્તાય સુરાસુરદેવેન્દ્ર નરેન્દ્રાણાં પૂજ્યાય દુહો : શ્રીમદહંતે નમઃ ૧૧ શ્રી સર્વભાષાનુગામિસકલસંશયોચ્છેદકવચનાતિશયાય શ્રીમદહંતે નમઃ ૧૨ શ્રી લોકાલોકપ્રકાશકકેવલજ્ઞાનરૂપજ્ઞાનાતિશયેશ્વરાય - શ્રીમદહતે નમઃ આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદની આરાધના કરવાથી દેવપાલ તીર્થંકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૮૭માં જુઓ. ૨ શ્રી રિાદ્ધવની આરાધના વિધિ શ્રીમદéતે નમઃ ૧. મતિજ્ઞાનાવરણીય ૨. શ્રુતજ્ઞાનાવરણીય ૧૧ શ્રીમદહંતે નમઃ શ્રીમદહંતે નમઃ ગુણ અનંત નિર્મલ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કર્મમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. સાથીયા - ૩૧ ખમાસમણ ૩૧ કાઉસ્સગ્ગ - ૩૧ પદ : ‘ૐ ી નમો સિદ્ધાણં' ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. કર્મરહિતાય કર્મરહિતાય ૩ અવધિજ્ઞાનાવરણીય કર્મરહિતાય ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મરહિતાય ૫ કેવલજ્ઞાનાવરણીય કર્મરહિતાય ૬ નિદ્રાદર્શનાવરણીય કર્મરહિતાય નિદ્રાનિદ્રાદર્શનાવરણીય કર્મરહિતાય - શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી વીશ થાનક ૫ ૮ પ્રચલાદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૯ પ્રચલામચલાદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ | ૧૦ થીણદ્ધિદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૧ ચક્ષુદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૨ અચક્ષુદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૩ અવધિદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૪ કેવલદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૫ સાતાવેદનીય કર્મરહિતાય. શ્રી સિદ્ધાય નમ : ૧૬ અસાતવેદનીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમ: ૧૭ દર્શન મોહનીય કર્મરહિતાયા શ્રી સિદ્ધાય નમઃ ૧૮ ચારિત્ર મોહનીય કર્મહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૯ નરકાયુ કર્મરહિતી . શ્રી સિદ્ધાય નમઃ ૨૦ તિર્યગાયુ કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૧ મનુષ્યામુ કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૨ દેવાયુઃ કમરહિતાય. શ્રી સિદ્ધાય નમઃ ૨૩ શુભનામ કમરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૪ અશુભનામ કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૫ ઉઐર્ગોત્ર કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૬ નગૅર્ગોત્ર કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૭ દાનાન્તરાય કમરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૮ લાભાન્તરાય કમરહિતાય શ્રી સિદ્ધાય નમ: ૨૯ ભોગાન્તરાય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૩૦ ઉપભોગાન્તરાય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૩૧ વીર્યાન્તરાય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ આ પદનું ધ્યાન રક્તવર્ણ કરવું. આ પદની આરાધના કરવાથી હસ્તિપાલ રાજા તીર્થકર થયા છે. અન્ય જગ્યાએ સિદ્ધના ૧૫ ભેદ હોવાથી ૧૫ કાઉસ્સગ્ગાદિ આવે. કથા પૃષ્ઠ નં. ૮૯માં જુઓ. Page #40 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ (૩) શ્રી પ્રય[આરાધના વિધિ • દુહો : ભાવામય ઔષધસમી - પ્રવચન અમૃત વૃષ્ટિ ત્રિભુવન જીવને સુખકારી, જય જય પ્રવચન વૃષ્ટિ સાથીયા - ૨૭ ખમાસમણ - ૨૭ કાઉસ્સગ્ગ - ૨૭ પદ : અઝહીં નમો પવચણસ - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ સર્વતઃ પ્રાણાતિપાતવિરતાય શ્રી પ્રવચનાય નમઃ ૨ સર્વતો મૃષાવાદવિરતાય શ્રી પ્રવચનાય નમઃ '૩ સર્વતો અદત્તાદાનવિરતાય શ્રી પ્રવચનાય નમઃ ૪ સર્વતો મૈથુનવિરતાય શ્રી પ્રવચનાય નમઃ ૫ સર્વતઃ પરિગ્રહવિરતાય શ્રી પ્રવચનાય નમઃ ૬ દેશતઃ પ્રાણાતિપાતવિરતાય શ્રી પ્રવચનાય નમઃ ૭ દેશતો મૃષાવાદવિરતાય - શ્રી પ્રવચનાય નમઃ ૮ દેશતો અદત્તાદાનવિરતાય શ્રી પ્રવચનાય નમઃ - ૯ દેશતો મૈથુનવિરતાય શ્રી પ્રવચનાય નમઃ ૧૦ દેશતઃ પરિગ્રહવિરતાય શ્રી પ્રવચનાય નમઃ ૧૧ દિશિપરિમાણવ્રતયુક્તાય શ્રી પ્રવચનાય નમઃ ૧૨ ભોગોપભોગ પરિમાણવ્રતયુક્તાય શ્રી પ્રવચનાય નમઃ ૧૩ અનર્થદષ્ણવિરતાય શ્રી પ્રવચનાય નમઃ ૧૪ સામાયિકવ્રતયુક્તાય શ્રી પ્રવચનાય નમઃ ૧૫ દેશાવગાશિકવ્રતયુક્તાય શ્રી પ્રવચનાય નમઃ ૧૬ પૌષધોપવાસવ્રતયુક્તાય શ્રી પ્રવચનાય નમઃ ૧૭ અતિથિસંવિભાગવ્રતયુક્તાય શ્રી પ્રવચનાય નમઃ ૧૮ વિધિસૂત્રોગમાય શ્રી પ્રવચનાય નમઃ ૧૯ વર્ણિસૂત્રાગમાય શ્રી પ્રવચનાય નમઃ ૨૦ ભયસૂત્રાગમાયા શ્રી પ્રવચનાય નમઃ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨. શ્રી વીશરસ્થાનક તપ ૨૧. ઉત્સર્ગસૂત્રાગમાયા શ્રી પ્રવચનાય નમ: અપવાદસૂત્રાગમાયા શ્રી પ્રવચનાય નમઃ ૨૩. ઉભયસૂત્રાગમાયા શ્રી પ્રવચનાય નમઃ ઉદ્યમસૂત્રાગમાય શ્રી પ્રવચનાય નમઃ ૨૫. સર્વનયસમૂહાત્મકાય : શ્રી પ્રવચનાય નમઃ ૨૬. સપ્તભંગીરચનાત્મકાય શ્રી પ્રવચનાય નમઃ ૨૭. દ્વાદશાંગગણિપિટકાય શ્રી પ્રવચનાય નમઃ અહીં અન્ય જગ્યાએ ૪૫ કાઉસગ્ગાદિ આવે છે. આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું ધ્યાન કરવાથી જિનદત્તશેઠ તીર્થંકર પદવીને પામ્યા છે. કથા પૃષ્ઠ નં.૯૧માં જુઓ. | 8 આચાર્ય |Giી આરા/બા ર્વાિહા || ૦ દુહો : છત્રીશ છત્રીશ ગુણે, યુગપ્રધાન મુણીંદ, નિજમત પરમત જાણતાં, નમો નમો તે સુરીંદ. સાથીયા – ૩૬ ખમાસમણ – ૩૬ કાઉસ્સગ્ગ - ૩૬ પદ : " હીં નમો આયરિયાણં' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ પ્રતિરૂપગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૨ તેજસ્વિગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૩ યુગપ્રધાનાગમાય શ્રી આચાર્યાય નમઃ ૪ મધુરવાક્યગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૫ ગમ્ભીરગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૬ સુબુદ્ધિગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૭ ઉપદેશતત્પરાય શ્રી આચાર્યાય નમઃ Page #42 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૮ અપરિશ્રાવિગુણધરાય ૯ ચન્દ્રવૌમ્યત્વગુણધરાય ૧૦ વિવિધાભિગ્રહમતિધરાય ૧૧ અવિકથકગુણધરાય ૧૨ અચપલગુણધરાય ૧૩ સંયમશીલગુણધરાય ૧૪ શ્રી પ્રશાન્તહૃદયાય ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ 4 શ્રી ક્ષમાગુણધરાય શ્રી માર્દવગુણધરાય શ્રી આર્જવગુણધરાય શ્રી નિર્લોભિતાગુણધરાય શ્રી તપોગુણયુક્તાય શ્રી સંયમગુણયુક્તાય શ્રી સત્યધર્મયુક્તાય શ્રી શૌચગુણયુક્તાય, શ્રી અકિંચન્યગુણયુક્તાય શ્રી બ્રહ્મચર્યગુણયુક્તાય શ્રી અનિત્યભાવનાભાવિતાય શ્રી અશરણભાવનાભાવિતાય શ્રી સંસારભાવનાભાવિતાય શ્રી એકત્વભાવનાભાવિતાય ૨૯ શ્રી અન્યત્વભાવનાભાવિતાય ૩૦ શ્રી અશુચિભાવનાભાવિતાય ૩૧ શ્રી આશ્રવભાવનાભાવિતાય ૩૨ શ્રી સંવરભાવનાભાવિતાય 33 શ્રી નિર્જરાભાવનાભાવિતાય ૩૪ શ્રી લોકસ્વભાવભાવનાભાવિતાય શ્રી આચાર્યાય નમઃ શ્રી આચાર્યાય નમઃ શ્રી આચાર્યાય નમઃ શ્રી આચાર્યાય નમઃ શ્રી આચાર્યાય નમઃ શ્રી આચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્થાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાંય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાય નમઃ શ્રીમદાચાર્યાંય નમઃ ૧૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રીમદાચાર્યાય નમઃ ૩૫ શ્રી બોધિદુર્લભભાવનાભાવિતાય ૩૬ શ્રી ધર્મસાધક અરિહંતદુર્લભભાવનાભાવિતાય શ્રીમદાચાર્યાય નમઃ આ પદનું ધ્યાન પીતવર્ષે કરવું, એ પદનું ધ્યાન કરવાથી પુરુષોત્તમ રાજા તીર્થંકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૯૩માં જુઓ. ૫ દુહો રવિર પત્ની આરાધના વિધિ : શ્રી વીશસ્થાનક તપ તજી પર પરિણતિ રમણતા - લહે નિજ ભાવ સ્વરૂપ, સ્થિર કરતા ભવિ લોકને, જય જય સ્થવિર અનૂપ. સાથીયા - ૧૦ ખમાસમણ - ૧૦ કાઉસ્સગ્ગ - ૧૦ ૫૬ : ૐ હ્રીં નમો થેરાણં' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. લૌકિકસ્થવિરદેશકાય ૧ ૨ દેશસ્થવિરદેશકાય ૩ ગ્રામસ્થવિરદેશકાય ૪ કુલસ્થવિરદેશકાય ૫ લૌકિકકુલસ્થવિદેશકાય ૬ લૌકિકગુરુસ્થવિરદેશકાય ৩ શ્રી લોકોત્તર ८ ૯ ૧૦ શ્રી લોકોત્તર શ્રી લોકાત્તર શ્રી લોકાત્તર શ્રી લોકોત્તરસ્થવિરાય નમઃ શ્રી.લોકોત્તરસ્થવિરાય નમઃ શ્રી લોકોત્તરસ્થવિરાય નમઃ શ્રી લોકોત્તરસ્થવિરાય નમઃ શ્રી લોકોત્તરસ્થવિરાય નમઃ શ્રી લોકોત્તરસ્થવિરાય નમઃ શ્રી સંઘસ્થવિરાય નમઃ પર્યાયસ્થવિરાય નમઃ શ્રુતસ્થવિરાય નમઃ સ્થવિરાય નમઃ આ પદનું ધ્યાન શ્યામ વર્ણે કરવું. આ પદનું આરાધના કરવાથી પદ્મોત્તરરાજા તીર્થંકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૯૬ માં જુઓ. Page #44 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ Sાથ | શ્રી (ઉપાધ્યાય પળી આરાધવા વિuિ|| • દુહો : બોધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્ત્વ પ્રતીત, ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. સાથીયા - ૨૫ ખમાસમણ - ૨૫ કાઉસ્સગ્ગ - ૨૫ પદ : “ૐ હ્રીં નમો ઉવજ્ઞાચાણ – ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી આચારાંગ શ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૨ શ્રી સૂયગડાંગ શ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૩ શ્રી ઠાણાંગ શ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૪ શ્રી સમવાયાંગ શ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૫ શ્રી વિવાહપન્નતિ અંગકૃત પાઠક શ્રી ઉપાધ્યાયે નમઃ ૬ શ્રી જ્ઞાતાધર્મકથાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૭ શ્રી ઉપાસકદશાંગ ધૃતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૮ શ્રી અન્તગડદશાંગશ્રુત પાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમ: ( ૯ શ્રી અનુત્તરોવવાઈ અંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૧૧ શ્રી વિપાકાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૧૨ શ્રી ઉવવાઈઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૧૩ શ્રી રાયપસેણિઉપાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૧૪ શ્રી જીવાભિગમઉપાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમ: ૧૫ શ્રી પન્નવણા ઉપાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૧૬ શ્રી જમ્બુદ્વીપપન્નતિઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેવ્યો. નમઃ " ૧૭ શ્રી ચન્દપન્નતિઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ ૧૮ શ્રી સૂરપક્ષિત્તિઉપાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૧૯ શ્રી નિરયાવલીઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૦ શ્રી કપ્પિઆઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૧ શ્રી પુષ્કિઆઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૨ શ્રી પુષ્કયૂલિઆઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ | ૨૩ શ્રી વન્ડિદશા ઉપાંગશ્રુત પાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૪ શ્રી દ્વાદશાંગીકૃત પાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૫ શ્રી દ્વાદશાંગીશ્રુતાર્થઅધ્યાપક શ્રી ઉપાધ્યાયેભ્યો નમ : આ પદનું ધ્યાન નીલવર્ણ વડે કરવું. આ પદના આરાધનાથી શ્રી મહેન્દ્રપાલ તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૯૮માં જુઓ. (૭) શ્રી રાધાપદની આરાધના |િ| ૦ દુહો : ચાદ્વાદ ગુણ પરિણમ્યો, રમતા સમતા સંગ, સાથે શુદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ. સાથીયા - ૨૭ ખમાસમણ – ૨૭ કાઉસ્સગ - ૨૭ પદ : જઝ હીં નમો લોએ સવ્વસાહૂણં - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ પૃથ્વીકાયરક્ષકેભ્યઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ ૨ અપ્લાયરક્ષકેભ્યઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ ૩ તેઉકાયરક્ષકેભ્યઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ - ૪ વાયુકાયરક્ષકેભ્યઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ ૫ વનસ્પતિકાયરક્ષકેભ્યઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ Page #46 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૬ સકાયરક્ષકેભ્યઃ ૭ સર્વત પ્રાણાતિપાતવિરતેભ્યઃ ८ સર્વતો મૃષાવાદવિરતેભ્યઃ ૯. સર્વતો અદત્તાદાનવિરતેભ્યઃ ૧૦ સર્વતો મૈથુનાદ્ વિરતેભ્યઃ ૧૧ સર્વતઃ પરિગ્રહાદ્ વિરતેભ્યઃ ૧૨ સર્વતો રાત્રિભોજનાનૢ વિતેભ્યઃ ૧૩ ક્રોધાદિકષાયચતુષ્કનિગ્રહકેભ્યઃ ૧૪ શ્રોત્રેન્દ્રિયવિષયનિગ્રહકેભ્યઃ ૧૫ ચક્ષુરિન્દ્રિયંવિષયનિગ્રહકેભ્યઃ ૧૬ ઘ્રાણેન્દ્રિયવિષયનિગ્રહકેભ્યઃ ૧૭ રસનેન્દ્રિવિષયનિગ્રહકેભ્યઃ ૧૮ સ્પર્શનેન્દ્રિયવિષયનિગ્રહકેભ્યઃ : ૧૯ શીતાદિપરિષહસહકેભ્યઃ ૨૦ ક્ષમાદિગુણધારકેભ્યઃ ૨૧. ભાવવિશુદ્ધેભ્યઃ ૨૨ . મનોયોગશુદ્ધેભ્યઃ ૨૩ વચનયોગશુદ્ધેભ્યઃ ૨૪. કાયયોગશુદ્ધેભ્યઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ ૨૫ મરણાન્તઉપસર્ગસહકેભ્યઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ ૨૬ અંગોપાંગસંકોચનસંલીનતાગુણયુક્તેભ્યઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ ૨૭ નિર્દોષસંયમયોગયુક્તેભ્યઃ શ્રી સર્વસાધુભ્યો નમઃ ૧૯ આ પદનું ધ્યાન શ્યામવર્ણ વડે કરવું. આ પદનું આરાધના કરવાથી શ્રી વીરભદ્ર તીર્થંકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૦૧માં જુઓ. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ ' શ્રી $TG[પદની આરાધના. ધિ • દુહો : અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ. - સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ. સાથીયા - ૫૧ ખમાસમણ - ૫૧ કાઉસ્સગ્ગ - ૫૧ ... પદ : “ૐ હ્રીં નમો નાણસ્સ – ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. . ૧ સ્પર્શનેન્દ્રિયવ્યંજનાવગ્રહ શ્રી મતિજ્ઞાનાય નમઃ ૨ રસનેન્દ્રિયવ્યંજનાવગ્રહ શ્રી મતિજ્ઞાનાય નમઃ ૩ ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ શ્રી મતિજ્ઞાનાય નમઃ ૪ શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ શ્રી મતિજ્ઞાનાય નમઃ ૫ સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહાય શ્રી મતિજ્ઞાનાય નમઃ ૬ રસનેન્દ્રિય અર્થાવગ્રહાય શ્રી મતિ જ્ઞાનાય નમઃ ૭ ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહાય શ્રી મતિજ્ઞાનાય નમઃ ૮ ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહાય શ્રી મતિજ્ઞાનાય નમઃ ૯ શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહાય શ્રી મતિજ્ઞાનાય નમઃ ૧૦ મનો અર્થાવગ્રહાય શ્રી મતિજ્ઞાનાય નમ: ૧૧ સ્પર્શનેન્દ્રિય ઈહાસમ્યફ શ્રી મતિજ્ઞાનાય નમઃ ૧૨ રસનેન્દ્રિય ઈહાસમ્યફ શ્રી મતિજ્ઞાનાય નમઃ ૧૩ ધ્રાણેન્દ્રિયઈહાસમ્યફ શ્રી મતિજ્ઞાનાય નમઃ ૧૪ ચક્ષુરિન્દ્રિય ઈહાસમ્યક શ્રી મતિજ્ઞાનાય નમઃ ૧૫ શ્રોત્રેન્દ્રિય ઈહાસમ્યફ શ્રી મતિજ્ઞાનાય નમઃ ૧૬ મનઈહાસમ્યક શ્રી મતિજ્ઞાનાય નમઃ ૧૭ સ્પર્શનેન્દ્રિય અપાય સમ્યફ શ્રી મતિજ્ઞાનાય નમઃ * ૧૮ રસનેન્દ્રિય અપાય સમ્યફ શ્રી મતિજ્ઞાનાય નમઃ ૧૯ ઘ્રાણેન્દ્રિય અપાય સમ્યફ શ્રી મતિજ્ઞાનાય નમઃ Page #48 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૨૦ ચક્ષુન્દ્રિય અપાય સમ્યક્ શ્રોત્રેન્દ્રિય અપાય સમ્યક્ ૨૧ ૨૨ મન અપાય સમ્યક્ સ્પર્શનેન્દ્રિયધારણાય ૨૩ ૨૪ ૨સનેન્દ્રિયધારણાય ૨૫ ધ્રાણેન્દ્રિયધારણાય ૨૬ ચક્ષુરિન્દ્રિયધારણાય ૨૭ શ્રોત્રેન્દ્રિય ધારણાય ૨૮ મનોધારણાય અક્ષર અનક્ષર સંક્ષિ અસંશિ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ સમ્યક્ ૩૪ મિથ્યા ૩૫ સાદિ ૩૬ અનાદિ ૩૭ સંપર્યવસિત ૩૮. અપર્યવસિત ૩૯ ગમિક ૪૦ અગમિક ૪૧. અંગપ્રવિષ્ટ ૪૨. અનંગપ્રવિષ્ટ ૪૩ અનુગામિ ૪૪ અનંનુગામિ ૪૫ વર્ધમાન ૪૬ હીયમાન ૪૭ પ્રતિપાતી અપ્રતિપ્રાતિ ૪૮ ૪૯ ઋજુમતિ શ્રી મતિજ્ઞાનાય નમઃ શ્રી મતિજ્ઞાનાય નમઃ શ્રી મતિજ્ઞાનાય નમઃ શ્રી મતિજ્ઞાનાય નમઃ શ્રી મતિજ્ઞાનાય નમઃ શ્રી મતિજ્ઞાનાય નમઃ શ્રી મતિજ્ઞાનાય નમઃ શ્રી મતિજ્ઞાનાય નમઃ શ્રી મતિજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ ૨૧ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ શ્રી અવધિજ્ઞાનાય નમઃ શ્રી અવધિજ્ઞાનાય નમઃ શ્રી અવધિજ્ઞાનાય નમઃ શ્રી અવધિજ્ઞાનાય નમઃ શ્રી અવધિજ્ઞાનાય નમઃ શ્રી અવધિજ્ઞાનાય નમઃ શ્રી મન-પર્યવજ્ઞાનાય નમઃ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી વીશસ્થાનક તપ ૫૦ વિપુલમતિ શ્રી મન:પર્યવ જ્ઞાનાય નમઃ - ૫૧ લોકાલોક પ્રકાશક શ્રી કેવલજ્ઞાનાય નમઃ આ પદનું ધ્યાન ઉજજવલ વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી જયંતરાજા તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૦૪માં જુઓ. | ૯) શ્રી હર્શ [૫ની આરાધના ાિ િ • દુહો : લોકાલોકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારતો, નમો નમો દર્શન તેહ સાથીયા - ૬૭ ખમાસમણ - ૬૭ કાઉસ્સગ્ગ - ૬૭ . પદઃ “ૐ હ્રીં નમો દંસણસ્સ' - ૨૦ નવકારવાળી ' દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી તત્ત્વપરિચયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૨ શ્રી તજજ્ઞસેવારૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૩ શ્રી કુલિંગસંગવર્જનરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૪ શ્રી મિથ્યાદર્શનિસંસર્ગવર્જનરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણરાય નમઃ ૫ શ્રી જિનાગમશ્રવણપરમઈચ્છારૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬ શ્રી ધર્મકરણે તીવ્રઈચ્છારૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૭ શ્રી વૈયાવૃાકરણતત્પરરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૮ શ્રી અરિહંતવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૯ શ્રી સિદ્ધવિનાયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૧૦ શ્રી જિનપ્રતિમાવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શના ગુણધરાય નમઃ ૧૨ શ્રી ચારિત્રધર્મવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૧૩ શ્રી સાધુમુનિરાજવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૧૪ શ્રી આચાર્યવિનયકરણરૂપ શ્રી સભ્યદર્શનગુણાધરાય નમઃ ૧૫ શ્રી ઉપાધ્યાયવિનયકરણરૂપ શ્રી સમ્યગદર્શનગુણધરાય નમઃ થી ૧૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૮ આરાધના વિધિ ૧૬ શ્રી પ્રવચનરૂપસંઘવિનયકરણરૂપ ૧૭ શ્રી સમ્યગ્દર્શનવિનયકરણરૂપ ૧૮ મનઃ શુદ્ધિરૂપ ૧૯ વચનશુદ્ધિરૂપ ૨૦ કાયશુદ્ધિરૂપ ૨૧ શંકાદૂષણત્યાગરૂપ ૨૨ આકાંક્ષાદૂષણત્યાગરૂપ ૨૩ વિચિકિત્સાદૂષણત્યાગરૂપ ૨૪ મિથ્યાવૃષ્ટિપ્રશંસાવર્જનરૂપ ૨૫ મિથ્યાવૃષ્ટિસંસર્ગવર્જનરૂપ ૨૬ શ્રી પ્રવચનપ્રભાવક ૨૭ શ્રી ધર્મકથકપ્રભાવક શ્રી વાદિપ્રભાવક ૨૯ શ્રી નિમિત્તકપ્રભાવક ૩૦ શ્રી તપસ્વિપ્રભાવક ૩૧ શ્રી વિદ્યાપ્રભાવક • ૩૨ શ્રી સિદ્ધપ્રભાવક ૩૩ શ્રી કવિપ્રભાવક - ૩૪ શ્રીં શૈર્યભૂષણધારક ૩પ શ્રી પ્રભાવનાભૂષણધારક (૩૬ શ્રી ક્રિયાકુશલભૂષણધારક ૩૭ શ્રી અન્તરંગભક્તિભૂષણધારક ૩૮ શ્રી તીર્થસેવાભૂષણધારક ૩૯ શ્રી શમલક્ષણધારક ૪) શ્રી સંવેગલક્ષણધારક ૪૧ શ્રી નિર્વેદલક્ષણધારક ૪૨ અનુકમ્પાલક્ષણધારક - ૪૩ આસ્તિક્યતાલક્ષણધારક ૪૪ અન્યદેવનમનત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગદર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગદર્શનગણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગદર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગદર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શન ગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી વીશસ્થાનક તપ ૪૫ અન્યદર્શનિગૃહીતજિનપ્રતિમા નમનત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ મિથ્યાદર્શનિસહસંલાપત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૪૭ મિથ્યાદર્શનિસહઆલાપત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૪૮ મિથ્યાદર્શનિનાં આહારદાનત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૪૯ મિથ્યાદર્શનિનેનાં વારંવારઆહારાદિદાનત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ રાયાભિયોગેણે આગારવાનું આહારાદિદાનત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૧ બલાભિયોગેણે આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ પર ગણાભિયોગેણે આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૩ દેવાભિયોગેણે આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમ: ૫૪ ગુરુનિષ્ણદેણે આગારવાનું છે. શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૫ વિત્તિકાન્તારણે આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ પ૬ ધર્મરૂપવૃક્ષસ્ય મૂળભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ મોક્ષરૂપનગરસ્ય ધારભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૮ ધર્મરૂપવાહનસ્ય પીઠભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૯ વિનયાદિગુણસ્ય આધારભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૦ ધર્મરૂપ અમૃતસ્ય પાત્રભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૧ રત્નત્રયીણાં નિધાનભૂત * શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૨ “અસ્તિ આત્મા” ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ નિત્યાનિત્ય આત્મા’ ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૪ “જીવઃ કર્મણ કર્તા ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૫ “જીવઃ કર્મણોઃ ભોક્તા” ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૬ “અસ્થિ જીવસ્ય મોક્ષ' ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૭ “મોક્ષમ્ય અસ્તિ ઉપાયઃ' ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી શ્રી હરિવિક્રમરાજા તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૦૬માં જુઓ. Page #52 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૧૦ શ્રી વિનયપત્ની આરાધના વિધિ દુહો : શૌચમૂલથી મહાગુણી, સર્વ ધર્મનો સાર, ગુણ અનંતનો કંદ એ, નમો વિનય આચાર. ખમાસમણ - ૫૨ કાઉસ્સગ્ગ - પર સાથીયા - ૫૨ પદ : ‘ૐ ડ્રીં નમોવિનયગુણ સંપન્નસ' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી તીર્થંકરાણાં અનાંશાતનાકરણરૂપ ૨ શ્રી તીર્થંકરાણાં ભક્તિકરણરૂપે ૩ શ્રી તીર્થંકરાણાં બંહુમાનકરણરૂપ ૪ શ્રી તીર્થંકરાણાં સ્તુતિકરણરૂપ ૫ શ્રી સિદ્ધાનાં અનાશાતનાકરણરૂપ ૬ શ્રી સિદ્ધાનાં ભક્તિકરણરૂપ ૭ શ્રી સિદ્ધાનાં બહુમાનકરણરૂપ ૮ શ્રી સિદ્ધાનાં સ્તુતિકરણરૂપ ૯ શ્રી સુવિહિતચાન્દ્રાદિકુલાનાં અનાશાતનાકરણરૂપ ૧૦ શ્રી સુવિહિતચાન્દ્રાદિકુલાનાં ભક્તિકરણરૂપ ૧૧૧ શ્રી સુવિહિતચાન્દ્રાદિકુલાનાં બહુમાનકરણરૂપ ૧૨ શ્રી સુવિહિતચાન્દ્રાદિકુલાનાં સ્તુતિકરણરૂપ ૧૩ શ્રી કોટિકાદિગણોત્પન્નસુવિહિતમુનીનાં અનાશાતનાકરણરૂપ પ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ Page #53 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી વશરસ્થાનક તપ ૧૪ શ્રી કોટિકાદિગણોત્પન્નસુવિહિતમુનીનાં ભક્તિકરણતત્પર શ્રી વિનચગુણપ્રાપેભ્યો નમઃ ૧૫ શ્રી કોટિકાદિગણોત્પન્નસુવિહિતમુનીનાં બહુમાનકરણતત્પર શ્રી વિનયગુણમાણેભ્યો નમઃ ૧૬ શ્રી કોટિકાદિગણોત્પન્નસુવિહિતમુનીનાં સ્તુતિકરણતત્પર શ્રી વિનયગુણમાણેભ્યો નમઃ ૧૭ શ્રી ચતુર્વિધ સંઘસ્ય અનાશાતનાકરણરૂપ શ્રી વિનયગુણામેભ્યો નમઃ ૧૮ શ્રી સમસ્તસંઘસ્ય ભક્તિકરણતત્પર શ્રી વિનયગુણમાણેભ્યો નમઃ ૧૯ શ્રી સમસ્તસંઘસ્ય બહુમાન કરણતત્પર શ્રી વિનયગુણામેભ્યો નમ: ૨૦ શ્રી સમસ્તસંઘસ્ય સ્તુતિકરણતત્પર શ્રી વિનયગુણમાણેભ્યો નમ: ૨૧ શ્રી શુદ્ધાગમોક્તક્રિયાકારકસ્ય અનાશાતનાકરણરૂપ શ્રી વિનચગુણપ્રાપેભ્યો નમઃ : ૨૨ શ્રી શુદ્ધાગમોક્તક્રિયાકારકસ્ય ભક્તિકરણતત્પર શ્રી વિનચગુણમાણેભ્યો નમઃ. ૨૩ શ્રી શુદ્ધાગમોક્તક્રિયાકારકસ્ય બહુમાનકરણતત્પર શ્રી વિનવગુણપ્રાપેભ્યો નમઃ ૨૪ શ્રી શુદ્ધાગમોતક્રિયાકારકસ્ય સ્તુતિકરણતત્પર " શ્રી વિનયગુણપ્રાપેભ્યો નમઃ ૨૫ શ્રી જિનોક્તધર્મસ્ય અનાશાતનાકરણરૂપ શ્રી વિનયગુણમાણેભ્યો નમઃ ૨૬ શ્રી જિનોક્તધર્મસ્ય ભક્તિકરણતત્પર શ્રી વિનવગુણમાણેભ્યો નમઃ ૨૭ શ્રી જિનોક્તધર્મસ્ય બહુમાનકરણતત્પર શ્રી વિનવગુણમાણેભ્યો નમઃ ૨૮ શ્રી જિનોક્તધર્મસ્ય સ્તુતિકરણતત્પર શ્રી વિનવગુણમાણેભ્યો નમઃ ૨૯ શ્રી જ્ઞાનગુણપ્રાપ્તસ્ય અનાશાતનાકરણરૂપ શ્રી વિનવગુણમાણેભ્યો નમઃ ૩૦ શ્રી જ્ઞાનગુણપ્રાપ્તસ્ય ભક્તિકરણતત્પર શ્રી વિનયગુણમાણેભ્યો નમઃ ૩૧ શ્રી જ્ઞાનગુણપ્રાપ્તસ્ય બહુમાનકરણતત્પર શ્રી વિનવગુણમાણેભ્યો નમઃ ૩૨ શ્રી જ્ઞાનગુણપ્રાપ્તસ્ય સ્તુતિકરણતત્પર શ્રી વિનયગુણમાણેભ્યો નમ: (૩૩ શ્રી જ્ઞાનસ્ય અનાશાતનાકરણરૂપ શ્રી વિનયગુણમાણેભ્યો નમઃ ૩૪ શ્રી જ્ઞાનસ્ય ભક્તિકરણતત્પર શ્રી વિનયગુણપ્રાપેભ્યો નમઃ Page #54 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૩૫ શ્રી જ્ઞાનસ્ય બહુમાનકરણતત્પર ૩૬ શ્રી જ્ઞાનસ્ય સ્તુતિકરણતત્પર ૩૭ શ્રીમદાચાર્યસ્ય અનાશાતનાકરણરૂપ ૩૮ શ્રીમદાચાર્યસ્ય ભક્તિકરણતત્પર ૩૯ શ્રીમદાચાર્યસ્ય બહુમાનકરણતત્પર ૪૦ શ્રીમદાચાર્યસ્ય સ્તુતિકરણતત્પર ૪૧ શ્રી સ્થવિરમુનીનાં અનાશાતનાકરણરૂપ ૪૨ શ્રી સ્થવિરમુનીનાં ભક્તિકરણતત્પર ૪૩ શ્રી સ્થવિરમુનીનાં બહુમાનકરણતત્પર ૪૪ શ્રી સ્થવિરમુનીનાં સ્તુતિકરણતત્પર ૪૫ શ્રીમદુપાધ્યાયસ્ય અનાશાતના કરણતત્પર ૪૬ શ્રીમદુપાધ્યાયસ્યભક્તિકરણતત્પર ૪૭ શ્રીમદુપાધ્યાયસ્ય બહુમાનકરણતત્પર ૪૮ શ્રીમદુપાધ્યાયસ્ય સ્તુતિકરણતત્પર ૪૯ શ્રીમદ્ગણાવચ્છેદકસ્ય અનાંશાતનાકરણરૂપ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ શ્રી વિનચગુણપ્રાપ્તેભ્યો નમઃ ૫૦ શ્રીમદ્ગણાવચ્છેદકસ્ય ભક્તિકરણતત્પર શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ ૫૧ શ્રીમદ્ગણાવચ્છેદકસ્ય બહુમાનકરણતત્પર શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ પ૨ શ્રીમદ્ગણાવચ્છેદકસ્ય સ્તુતિકરણતત્પર શ્રી વિનયગુણપ્રાપ્તેભ્યો નમઃ આ વિનયપદના પાંચ, દશ, તેર, બાવન અને છાસઠ ભેદ થાય છે. તેમાંથી અહીં ઉપર પ્રમાણે પ૨ (બાવન) ભેદ લખ્યા છે. આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી ધનશેઠ તીર્થંકરપદ પામ્યા છે. કથા પૃષ્ઠ નં. ૧૦૯માં જુઓ. Page #55 -------------------------------------------------------------------------- ________________ S શ્રી વીશસ્થાનક તપ , (૧૧) શ્રી ચારણપહofી આરાધના વિધિ • દુહો : રત્નત્રયી વિણ સાધના, નિષ્ફલ કહી સદૈવ, ભાવરણનું નિધાન છે, જય જય સંયમ જીવ. સાથીયા - ૭૦ ખમાસમણ – ૭0 કાઉસ્સગ્ગ - ૭૦. પદ : ૐ હ્રીં નમો ચારિત્તસ' - ૨૦ નવકારવાળી - દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ સર્વતઃ પ્રાણાતિપાતવિરમણવ્રતધરાય શ્રી ચારિત્રાય નમ: ૨ સર્વતો મૃષાવાદવિરમણવ્રતધરાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૩ સર્વતોડદત્તાદાનવિરમણવ્રતધરાય શ્રી ચારિસ્ટાચ નમઃ ૪ સર્વતો મૈથુનવિરમણવ્રતધરાય ગાય , . શ્રી ચારિત્રાય નમઃ ૫ સર્વતઃ પરિગ્રહવિરમણવ્રતધરાય * શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬ સમ્યક્ષમાગુણધરાય શ્રી ચારિત્રાય નમઃ ૭ સમ્યગ્લાઈવગુણધરાય શ્રી ચારિત્રાય નમઃ ૮ સમ્યગાર્નવગુણધરાય શ્રી ચારિત્રાય નમઃ ૯ સમ્યગ્દક્તિગુણધરાય શ્રી ચારિત્રાય નમઃ ૧૦ સમ્યક્તપોગુણધરાય શ્રી ચારિત્રાય નમઃ ૧૧ સમ્યફસંયમગુણધરાય શ્રી ચારિત્રાય નમઃ ૧૨ સમ્યકૃસત્યગુણધરાય શ્રી ચારિત્રાય નમઃ ૧૩ સમ્યફશૌચગુણધરાય શ્રી ચાત્રિાય નમ: ૧૪ સમ્યગકિંચનગુણધરાય શ્રી ચારિત્રાય નમઃ ૧૫ સમ્યગબ્રહ્મચર્યગુણધરાય શ્રી ચારિત્રાય નમઃ ૧૬ પૃથ્વીકાયજીવરક્ષકાય શ્રી ચારિત્રાય નમઃ ૧૭ અપ્લાયરક્ષકાય શ્રી ચારિત્રાય નમઃ ૧૮ તેઉકાયરક્ષકાય શ્રી ચારિત્રાય નમઃ ૧૯ વાઉકાયરક્ષકાય શ્રી ચારિત્રાય નમઃ ૨૦ વનસ્પતિકાયરક્ષકાય શ્રી ચારિાય નમઃ Page #56 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૨૧ બેઈન્દ્રિયરક્ષકાય ૨૨ તેઈન્દ્રિયરક્ષકાય ૨૩ ચરિન્દ્રિયરક્ષકાય ૨૪ પંચેન્દ્રિયરક્ષકાય ૨૫ અજીવસંયમાય ૨૬ પ્રેક્ષાસંયમાય ૨૭ `ઉપેક્ષાસંયમાય આરમ્ભઉત્સૂત્રભાષણત્યાગાય ૨૮ પ્રમાર્જનસંયમાય ૨૯ પારિષ્ઠાપનસંયમઉપયોગયુક્તાય ૩૦ મનઃસંયમયુક્તાય ૩૨ વચનસંયમયુક્તાય ૩૩ ૪કાયસંયમયુક્તાય ૩૪ શ્રી ઉપાધ્યાયસ્ય વૈયાવચ્ચકરણરૂપ ૩૫ શ્રી તપસ્વી-વૈયાવચ્ચકરણરૂપ ૩૬ શ્રી લઘુશિષ્ય વૈયાવચ્ચકરણરૂપ ૩૭ શ્રી ગ્લાનમુનેવૈયાવચ્ચકરણરૂપ ૩૮ શ્રી સ્થવિરસ્યવૈયાવચ્ચકરણરૂપ ૩૯ શ્રી સમનોજ્ઞએકસામાચારિકારસ્ય ૨૯ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ વૈયાવચ્ચકરણરૂપ શ્રી ચારિત્રાય નમઃ ૪૦ શ્રી શ્રમણસંઘસ્ય વૈયાવચ્ચકરણરૂપ શ્રી ચારિત્રાય નમઃ ૪૧ શ્રી ચાન્દ્રાદિકુલસ્ય વૈયાવચ્ચકરણરૂપ શ્રી ચારિત્રાય નમઃ શ્રી ચારિત્રાય નમઃ ૪૨ શ્રી કોટિકાદિગણસ્ય વૈયાવચ્ચકરણરૂપ ૪૩ સ્ત્રીપશુપણ્ડકરહિતવસતિવાસિશુદ્ધ બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૪૪ સ્ત્રીસહસરાગવાર્તાલાપવર્જકાય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૪૫ સ્ત્રીઆસનવર્શકાય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૪૬ સ્ત્રીસરાગઅંગોપાંગનિરીક્ષણવર્જકાય શ્રી ચારિત્રાય નમઃ ૧ - યતનાપૂર્વક વર્તવું તે ૨ - મનગુપ્તિ ૩ - વચનગુપ્તિ ૪ - - કાયાગુપ્તિ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી વીશસ્થાનક તપ ૪૭ શ્રી બ્રહ્મવ્રતયુક્તાય કુડવાન્તરિતસ્ત્રીપુરુષ કીડાસ્થાનવર્શકાય શ્રી ચારિત્રાય નમઃ. ૪૮ ગૃહસ્થાશ્રમે સ્ત્રીસંગક્રીડાવિલા સ્મરણવર્શકાય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૪૯ સરસઆહારવર્શકાય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૫૦ અતિમાત્રાહારવર્જિકીય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૫૧ વિભૂષણાધિશરીરશોભાવfકાય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ પર શ્રી સમ્યજ્ઞાનગુણયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ - ૫૩ શ્રી સમ્યગ્દર્શનસહિતાય શ્રી ચારિત્રાય નમઃ ૫૪ શ્રી સચારિત્રગુણયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૫૫ શ્રી અણસણતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ પ૬ શ્રી ઉણોદરી તપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમ : ૫૭ શ્રી વૃત્તિસંક્ષેપઅભિગ્રહધારકતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૫૮ શ્રી સત્યાગરૂપતપોયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૫૯ શ્રી લોચાદિકાયફલેશસહનરૂપતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૦ શ્રી સંલીનતાઈન્દ્રિયવશ્યકારકાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૧ શ્રી પ્રાયશ્ચિત્તગ્રહણરૂપ અભ્યત્તર તપોયુક્તાય . શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૨ શ્રી વિનયકરણરૂપ અભ્યન્તરતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૩ શ્રી વૈયાવચ્ચકરણરૂપ અભ્યત્તરતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૪ શ્રી સ્વાધ્યાયકરણરૂપ અભ્યત્તરતપોયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૬૫ શ્રી શુભધ્યાનકરણરૂપ અભ્યત્તરતપોયુક્તાય શ્રી ચારિત્રાય નમ: ૬૬ શ્રી કાર્યોત્સર્ગકરણરૂપ અભ્યત્તરતપોયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૬૭ શ્રી ક્રોધજયકરાય શ્રી ચારિત્રાય નમઃ ૬૮ શ્રી માનજયકરાય શ્રી ચારિત્રાય નમઃ ૬૯ શ્રી માયાજયકરાય શ્રી ચારિત્રાય નમઃ ૭૦ શ્રી લોભજયકરાય શ્રી ચારિત્રાય નમઃ આ પદનું બીજું નામ “આવશ્યક પદ” પણ છે. આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું આરાધનથી અરૂણદેવ તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૧૧માં જુઓ. Page #58 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ હળ (૧૨) થી (પ્રહાવliારી પછી આરાધના વિધિ દુહો : જિનપ્રતિમા જિનમંદિર, કંચનના કરે જેહ, બહાતથી બહુ ફલ લહે, નમો નમો શિયલ સુદેહ. સાથીયા - ૧૮ ખમાસમણ - ૧૮ કાઉસ્સગ્ગ - ૧૮ પદ : ૐ હ્રીં નમો બંભવયધારિણે - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ મનસા ઔદારિકવિષયઅસેવનરૂપ શ્રી બ્રહ્મચારિભ્યો નમઃ ૨ મનસા દારિકવિષયઅસેવાવનરૂપ શ્રી બ્રહ્મચારિભ્યો નમઃ ૩ મનસા ઔદારિકવિષયઅનનુમોદનરૂપ શ્રી બહાચારિભ્યો નમઃ ૪ વચસા ઔદારિકવિષયઅસેવનરૂપ શ્રી બાબતધારકેભ્યો નમઃ ૫ વચસા ઔદારિકવિષયસેવાવનરૂપ શ્રી વહાવતધારકેભ્યો નમઃ ૬ વચસા ઔદારિકવિષયઅનનુમોદનરૂપ શ્રી વહાવતધાશ્કેભ્યો નમઃ ૭ કાન દારિકવિષયઅસેવનરૂપ શ્રી બહાચર્યધારકેભ્યો નમઃ .૮ કાયેન ઔદારિકંવિષયઅસેવાવનરૂપ શ્રી બહાચર્યધારકેભ્યો નમઃ ૯ કાન ઔદારિકવિષયાનનુમોદનરૂપ શ્રી બ્રહ્મચર્યધારકેભ્યો નમઃ ૧૦ મનસા વૈક્રિયવિષયસેવનરૂપ શ્રી બહાચારિકેભ્યો નમઃ ૧૧ મનસા વૈક્રિયવિષયઅસેવાવનરૂપ શ્રી બહાચારિકેભ્યો નમઃ - ૧ર મનસા વૈક્રિયવિષયાનનુમોદનરૂપ શ્રી વહાચારિકેભ્યો નમઃ ૧૩ વચસા વૈક્રિયવિષયસેવનરૂપ શ્રી વહાલતધારકેભ્યો નમ: ૧૪ વચસા વૈક્રિયવિષયસેવાવનરૂપ શ્રી વહાવતધારકેભ્યો નમ: ૧૫ વીસા વૈક્રિયવિષયાનનુમોદનરૂપ શ્રી હાહાબતધારકેભ્યો નમઃ ૧૬ કાન વૈક્રિયવિષયઅસેવનરૂપ શ્રી બ્રહ્મચર્યધરાય નમઃ ૧૭ કાર્યન વૈક્રિયવિષયઅસેવાવનરૂપ શ્રી હાહાચર્યધરાય નમઃ ૧૮ કાન વૈક્રિયવિષયાનનુમોદનરૂપ શ્રી વહાચર્યધરાય નમઃ - આ પદનું ધ્યાન ઉજજવલ વર્ષે કરવું. આ પદનું આરાધનથી ચંદ્રવર્મા રાજા તીર્થકરપદને પામ્યા છે. કથા પૃષ્ઠ નં. ૧૧૪માં જુઓ. Page #59 -------------------------------------------------------------------------- ________________ R શ્રી વીશસ્થાનક તપ શ્રી ક્રિયાપદી આરાII | Iધા • દુહો : આત્મબોધ વિણ જે ક્રિયા, તે તો બાલક ચાલ, તસ્વારથથી ધારીએ, નમો ક્રિયા સુવિશાલ. સાથીયા - ૨૫ ખમાસમણ - ૨૫ કાઉસ્સગ્ગ - ૨૫ પદ : ૐ હ્રીં નમો કિરિયાણ’ - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ અશુદ્ધકાયિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ - ૨ અધિકરણક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૩ પારિતાપનિક ક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૪ પ્રાણાતિપાતિકક્રિયાપ્રવર્તનરહિતાય . શ્રી ક્રિયાનુણવતે નમઃ ૫ આરશ્મિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાગુણવતે નમઃ ૬ પારિગ્રહિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિચાગુણવતે નમઃ ૭ માયાપ્રત્યયિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૮ મિથ્યાદર્શનપ્રયિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાગુણવતે નમઃ ૯ અપ્રત્યાખ્યાનક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી કિચાગુણવતે નમઃ ૧૦ દ્રષ્ટિકક્રિયાપ્રવર્તનરહિતાય ' શ્રી ક્રિયાગણવતે નમઃ ૧૧ સ્મૃષ્ટિકી ક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૧૨ પ્રાતત્યકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૧૩ સામન્તોપનિપાતિક ક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાગુણવતે નમઃ ૧૪ નૈસૃષ્ટિકી ક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૧૫ સ્વસ્તિકીક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાગુણવતે નમઃ ૧૬ આનયનક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૧૭ વિદારણિકીક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૧૮ અનાભોગપ્રત્યયિકીક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્વિાગણવતે નમઃ - ૧૯ અનવકાંક્ષાપત્યયિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાગુણવતે નમઃ ૨૦ આજ્ઞાપનપ્રત્યયિકીક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ Page #60 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૨૧. પ્રાયોગિકી ક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૨૨. સામુદાયિકીક્રિયાપ્રવર્તનરહિતાયા શ્રી કિયાગુણવતે નમઃ ૨૩. પ્રેમપ્રત્યયિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૨૪. વૈષપ્રત્યયિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિચાગુણવતે નમઃ ૨૫. ઈરિયાપથિકી ક્રિયાપ્રવર્તનરહિતાય આ પદનું બીજું નામ શુભ ધ્યાન પદ પણ છે. આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી હરિવહન રાજા તીર્થકરપદને પામ્યા છે. કથા પૃષ્ઠ નં. ૧૧૯માં જુઓ. (૧૪) શ્રી (પિપળા આરાઠIG|| વિધિ ૦ દુહો : કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ; - પચાસ લધિ ઉપજે, જય જય તપ ગુણગાણ. સાથીયા - ૧૨ ખમાસમણ – ૧૨ કાઉસ્સગ્ગ - ૧૨ પદ ૐ હ્રીં નમો તવસ - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી અણસણાભિધતપોયુક્તાય શ્રી બાહ્યતપોગુણાય નમઃ ૨ શ્રી ઉણોદરી તપોયુક્તાયા શ્રી બાહ્યતપોગુણાય નમઃ (૩ શ્રી વૃત્તિસંક્ષેપઅનેકવિધ અભિગ્રહધરાય શ્રી બાહતપોગુણાય નમઃ ૪. શ્રી રસત્યાગરૂપતપોયુક્તાય શ્રી બાહ્યતપોગુણાય નમઃ ૫ શ્રી કાયક્લેશલોચાદિકષ્ટસહકાય શ્રી બાહ્યતપોગુણાય નમઃ ૬ શ્રી સંલીનતાશરીરસંકોચકાય શ્રી બાહ્યતમોગુણાય નમઃ - ૭ શ્રી પ્રાયશ્ચિત્તગ્રાહકાય શ્રી અભ્યન્તરતપોગુણાય નમઃ ( ૮ શ્રી વિનયગુણયુક્તાય શ્રી અભ્યન્તરત પોગુણાય નમઃ - ૯ શ્રી વૈયાવચ્ચગુણયુક્તાય શ્રી અભ્યન્તરત પોગુણાય નમઃ ( ૧૦ શ્રી સજ્જાયધ્યાનયુક્તાય શ્રી અભ્યત્તરપોગુણાય નમઃ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૧૧ શ્રી આત્મધ્યાનરૂપ ૧૨ શ્રી કાઉસ્સગ્ગરૂપ આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ણે કરવું. આ પદનું આરાધન કરવાથી કનકકેતુ રાજા તીર્થંકરપદને પામ્યા છે. કથા પૃષ્ઠ નં. ૧૨૦માં જુઓ. ૧૫ શ્રી ગેાવા(હા)પી આરાધના વિધિ દુહો : સાથીયા - ૧૨ શ્રી વીશસ્થાનક તપ શ્રી અભ્યન્તરતપોગુણાય નમઃ શ્રી અભ્યન્તરતપોગુણાય નમઃ છટ્ઠ છટ્ઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ, એ સમ શુભ પાત્ર કો નહીં, નમો નમો ગોયમરવામ. ખમાસમણ - ૧૨ કાઉસ્સગ્ગ - ૧૨ ૐ હ્રીં નમો ગોયમરસ' - ૨૦ નવકારવાળી પદ : દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ ૐ હ્રીં શ્રી ગૌતમ ૨૩ હ્રીં શ્રી અગ્નિભૂતિ ૩ ૐ હ્રીં શ્રી વાયુભૂતિ ૪ૐ હ્રીં શ્રી વ્યક્તસ્વામિ ૫ ૐ હ્રીં શ્રી સુધર્મસ્વામિ ૬ ૐ હ્રીં શ્રી મણ્ડિતસ્વામિ ૭૩ૐ હ્રીં શ્રી મૌર્યપુત્રસ્વામિ ૮ ૐ હ્રીં શ્રી અકમ્પિતસ્વામિ ૯૩ હીં શ્રી અચલભ્રાતૃસ્વામિ ૧૦ ૐ હ્રીં શ્રી મેતાર્યસ્વામિ ૧૧ ૐૐ હ્રીં શ્રી પ્રભાસસ્વામિ ૧૨ ૐ હ્રીં શ્રી ચતુર્વિંશતિતીર્થંકરાણાં ચતુર્દશશતદ્વિપંચાશદ્ ગણઘરાય નમઃ ગણધરાય નમઃ ગણરાય નમઃ ગણવરાય નમઃ ગણધરાય નમઃ ગણધરાય નમઃ ગણધરાય નમઃ ગણધરાય નમઃ ગણધરાય નમઃ ગણધરાય નમઃ ગણધરેભ્યો નમઃ ગણઘરેભ્યો નમઃ આ પદનું બીજું નામ સુપાત્રદાનપદ પણ છે. આ પદનું ધ્યાન પીત અથવા (ઉજ્જવલ) વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી રિવાહન રાજા તીર્થંકરપદને પામ્યા છે. કથા પૃષ્ઠ નં. ૧૨૩માં જુઓ. Page #62 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ (૧૯) દુહો શ્રી જિવપત્ની આરાધના વિધિ ૧૪ શ્રી ભુજંગ ૧૫ શ્રી ઈશ્વર : ૧ શ્રી સીમન્ધર ૨ શ્રી યુગમન્ધર ૩ શ્રી બાહુ ૪ શ્રી સુબાહુ ૫ શ્રી સુજાત ૬ શ્રી સ્વયંપ્રભ ૭ શ્રી વૃષભાનન ૮. શ્રી અનન્તવીર્ય ૯ શ્રી સૂરપ્રભ ૧૦. શ્રી વિશાલપ્રભ ૧૧ શ્રી વજધર ૧૨. શ્રી ચન્દ્રાનન ૧૩ "શ્રી ચન્દ્રબાહુ સાથીયા - ૨૦ પદ : ૐ હ્રીં શ્રી વિધમાનજિનેશ્વરાય નમઃ' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧૬ શ્રી નેમિપ્રભ ૧૭ શ્રી વીરસેન ૧૮ શ્રી મહાભદ્ર ૩૫ દોષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ જસ અંગ, વૈયાવચ્ચ કરીએ મુદા, નમો નમો જિનપદ સંગ. ખમાસમણ - ૨૦ કાઉસ્સગ્ગ - ૨૦ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ જિનેશ્વરાય નમઃ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી વીશસ્થાનક તપ ૧૯ શ્રી દેવયશા જિનેશ્વરાય નમઃ ૨૦ શ્રી અજિતવીર્ય - જિનેશ્વરાય નમઃ આ પદનું બીજું નામ “વૈયાવચ્ચ” પદ પણ છે. આ પદનું ધ્યાન ઉજ્જવલા વર્ષે કરવું. આ પદના આરાધનથી જિમકેતુ રાજા તીર્થંકરપદને પામેલ છે. કથા પૃષ્ઠ નં. ૧૨૫માં જુઓ. | ૧૭ શ્રી રાયપુપલ્લવી શારાહીબા | • દુહો : શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઈન્દ્રિય આશંસ, થિર સમાધિ સંતોષમાં, જય જય સંચમ વંશ. સાથીયા - ૧૭ ખમાસમણ - ૧૭ કાઉસ્સગ્ગ - ૧૭ પદ : “ૐ હ્રીં નમો સંયમસ્મ- ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ સર્વતઃ પ્રાણાતિપાતવિરતાય શ્રી સંચમધરાય નમઃ ૨ સર્વતો મૃષાવાદવિરતાય શ્રી. સંચમધરાય નમઃ ૩ સર્વતોડદત્તાદાનવિરતાય શ્રી સંયમધરાય નમઃ ૪ સર્વતો મૈથુનવિરતાય શ્રી સંચમધરાય નમઃ ૫ સર્વતઃ પરિગ્રહવિરતાય શ્રી સંચમધરાય નમઃ ૬ સર્વતો રાત્રિભોજનવિરમણવ્રતધરાય શ્રી સંચમધરાય નમઃ ૭ ઈરિયાસમિતિયુક્તાય શ્રી સંચમધરાય નમઃ ૮ ભાષાસમિતિયુક્તાય શ્રી સંયમધરાય નમઃ ૯ એષણાસમિતિયુક્તાય શ્રી સંચમધરાય નમઃ ૧૦ આદાનભંડમત્તનિફખેવણાસમિતિયુક્તાય શ્રી સંચમધરાય નમઃ ૧૧ પારિષ્ઠાપનિકાસમિતિયુક્તાય શ્રી સંચમધરાય નમઃ ૧૨ મનોગુણિયુક્તાય શ્રી સંચમધરાય નમઃ ૧૩ વચનગુણિયુક્તાય શ્રી સંયમધરાય નમઃ Page #64 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૧૪ કાયગુપ્તિયુક્તાય ૧૫ મનોદણ્ડરહિતાય ૧૬ `વચનદણ્ડરહિતાય ૧૭ કાયદરહિતાય દુહો આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ણે આ પદનું બીજું નામ “શ્રી સંઘ” પણ છે. કરવું. આ પદના આરાધનથી પુરંદર રાજા તીર્થંકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૨૭માં જુઓ. ૧૭ શ્રી : સાથીયા - ૫૧ – શ્રી સંયમઘરાય નમઃ શ્રી સંયમઘરાય નમઃ શ્રી સંયમઘરાય નમઃ શ્રી સંયમઘરાય નમઃ અભિનવજ્ઞાપની આરાધના વિધિ જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમક્તિ મૂલ, અજર અમરપદ ફલ લહો, જિનવર પદવી ફૂલ. ખમાસમણ ૫૧ કાઉસ્સગ્ગ - ૫૧ A પદ : ૐ હ્રીં નમો અભિનવનાણસ્સસ' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી આચારાંગસૂત્ર ૨. શ્રી સૂયગડાંગસૂત્ર ૩ શ્રી સ્થાનાંગસૂત્ર ૪ શ્રી સમવાયાંગસૂત્ર ૫ શ્રી ભગવતીસૂત્ર ૬ શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર ૭ શ્રી ઉપાસકદશાંગસૂત્ર ૮ શ્રી અન્તગડદશાંગસૂત્ર ૯ શ્રી અનુત્તરોવવાઈઅંગસૂત્ર ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર ૧૧ શ્રી વિપાકાંગસૂત્ર 36 શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩. ૧૨ શ્રી ઉવવાઈઉપાંગસૂત્ર ૧૩ શ્રી રાયપસેણીઉપાંગસૂત્ર ૧૪ શ્રી જીવાભિગમઉપાંગસૂત્ર ૧૫ શ્રી પન્નવણાઉપાંગસૂત્ર ૧૬ શ્રી જમ્બુદ્રીપપન્નતિઉપાંગસૂત્ર ૧૭ શ્રી ચન્દ્રપન્નત્તિઉપાંગસૂત્ર ૧૮ શ્રી સૂરપન્નતિઉપાંગસૂત્ર ૧૯ શ્રી નિરયાવલિઉપાંગસૂત્ર ૨૦ શ્રી પુલ્ફિયાઉપાંગસૂત્ર ૨૧ શ્રી પુચૂલિયાઉપાંગસૂત્ર ૨૨ શ્રી કપ્પિયાઉપાંગસૂત્ર ૨૩ શ્રી વહિદશાઉપાંગસૂત્ર ૨૪ શ્રી ચઉસરણપયજ્ઞાસૂત્ર ૨૫ શ્રી આઉ૨પચ્ચક્ખાણપયજ્ઞાસૂત્ર ૨૬ શ્રી મહાપચ્ચક્ખાણપયક્ષાસૂત્ર ૨૭ શ્રી ભત્તપરિજ્ઞાપયજ્ઞાસૂત્ર ૨૮ શ્રી તન્દુલવિયાલિયપયજ્ઞાસૂત્ર ૨૯ શ્રી ચન્દ્રાવિજયપયજ્ઞાસૂત્ર ૩૦ શ્રી ગણિવિજ્જાપયન્નાસૂત્ર ૩૧ શ્રી મરણસમાહિપયજ્ઞાસૂત્ર ૩૨ શ્રી સંથારાપયજ્ઞાસૂત્ર ૩૩ શ્રી દેવેન્દ્રસ્તવપયજ્ઞાસૂત્ર ૩૪ શ્રી દશવૈકાલિકમૂલસૂત્ર ૩૫ શ્રી આવશ્યકમૂલસૂત્ર ૩૬ શ્રી પિંડનિર્યુક્તિમૂલસૂત્ર ૩૭ શ્રી ઉત્તરાધ્યયનમૂલસૂત્ર ૩૮ શ્રી નિશીથછેદસૂત્ર ૩૯ શ્રી બૃહત્કલ્પછેદસૂત્ર શ્રી વીશસ્થાનક તપ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ Page #66 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૪૦ શ્રી વ્યવહારછેદસૂત્ર થતજ્ઞાનાય નમઃ ૪૧ શ્રી પંચકલ્પછેદસૂત્ર તજ્ઞાનાય નમઃ ૪૨ શ્રી જીતકલ્પછેદસૂત્ર શુતજ્ઞાનાય નમઃ ૪૩ શ્રી મહાનિશીથછેદસૂત્ર ચુતજ્ઞાનાય નમઃ ૪૪ શ્રી નંદીસૂત્ર શ્રુતજ્ઞાનાય નમઃ ૪૫ શ્રી અનુયોગદ્વારસૂત્ર શ્રુતજ્ઞાનાય નમઃ ૪૬ શ્રી સ્વાદસ્તિભગંપ્રરૂપકાય સ્યાદ્વાદ શુતજ્ઞાનાય નમઃ ૪૭ શ્રી સ્યાદ્નાસ્તિભંગારૂપકાય સ્યાદ્વાદ કુતજ્ઞાનાય નમઃ ૪૮ શ્રી સ્વાદસ્તિનાસ્તિભંગપ્રરૂપકાય સ્યાદ્વાદ શુતજ્ઞાનાય નમઃ ૪૯ શ્રી સ્વાદસ્તિવિક્તવ્યભંગમરૂપકાય સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનાય નમઃ ૫૦ શ્રી સ્યાહ્નાસ્તિવિક્તવ્યભંગમરૂપકાય સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનાય નમઃ ૫૧ શ્રી સ્વાદસ્તિનાસ્તિવિક્તવ્યભંગમરૂપકાય સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનાય નમઃ - આ પદનું બીજું નામ અપૂર્વ શ્રુતપદ પણ છે. આ પદનું ધ્યાન ઉજવલ વર્ષે કરવું. આ પદની આરાધનાથી સાગરચંદ્ર તીર્થકર પદ પામેલ છે. આ પદની મહત્તાસૂચક નીચે જણાવેલ પાંચ ગાથાઓનો અર્થ નીચે લખ્યો છે. તે વિચારવો. કથા પૃષ્ઠ નં. ૧૩૦માં જુઓ. सूत्रस्याऽर्थोभयस्याऽप्य-पूर्वस्याऽतिप्रयत्नः । अन्वहं यदुपादानं, स्थानमष्टादशं हि तत् ॥१॥ नाणेण सव्वभावा, बुझंति सुहुमबायरा लोए । • तम्हा नाणकुसलेण, सिक्खिअव्वं पयत्तेण ॥२॥ अपूर्वज्ञानग्रहणमहती कर्मनिर्जरा सम्यग्दर्शननैर्मल्यात्, कृत्वा तत्त्वप्रबोधनम् छट्टट्ठमदसमदुवालसेहिं, अबहुसुअस्स जा सोही । इत्तो अ अणंतगुणा, सोही जिमियस्त नाणिस्स ॥४॥ अपूर्वज्ञानग्रहणात् तीर्थकृत्पदमुत्तमं लभते भावनायोगे, प्राणिः सागरचन्द्रवत् | Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ અર્થ : સૂત્રના અર્થનું અને તે બંનેનું પણ જે અપૂર્વ પ્રયત્નથી નિરંતર ગ્રહણ કરવું. તે અઢારમું અભિનવ જ્ઞાનગ્રહણ પદ છે. ૧. ૪૦ જ્ઞાન વડે લોકમાં રહેલા સૂક્ષ્મ બાદર સર્વ ભાવ જાણી શકાય છે. તેથી જ્ઞાનકુશળ એવા મનુષ્યે અવશ્ય પ્રયત્ન વડે નવું નવું જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. ૨. અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી મોટી કર્મની નિર્જરા થાય છે. વળી સમ્યગ્દર્શનનું નિર્મલપણું થવાથી તત્ત્વનો પ્રબોધ પણ થાય છે. ૩. છટ્ઠ-અટ્ઠમ દશમ અને દુવાલસ વિગેરે તપ કરવાથી અબહુશ્રુતત્ની જેટલી આત્મશુદ્ધિ થાય છે, તે કરતાં દ૨૨ોજ જમનારા જ્ઞાનીની અનંતગુણી શુદ્ધિ થાય છે. ૪. અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી શુભ ભાવનાના યોગવડે પ્રાણી સાગરચંદ્રની જેમ તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. ૫. ૧૯ શ્રી શ્રુતપસ્બી આરાધના વિધિ દુહો વક્તા શ્રોતા યોગથી, શ્રુત અનુભવ રસ પીન, ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રુત સુખલીન. આ પદની મહત્તા જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે– : सज्जनोद्भासनेना-वर्णवादच्छिदादिना श्रुतज्ञानस्य यद्भक्ति, स्थानमेकोनविंशतिः 11911 अत्थं भासइ अरिहा, सुत्तं गुंथति गणहरा निउणो । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तेइ ॥૨॥ सव्वंगपयतिकोडी, लक्खा अडसट्ठी सहस्स बायाला । उसग्गि अववाइय, इच्चाइ भेया अमियगुणा રૂા पापस्यौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् चक्षुः सर्वगतं शास्त्रं शास्त्रं सर्वार्थसाधनम् ॥૪॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ અર્થ - સદ્નાનના ઉદ્બાસન વડે અવર્ણવાદ છેદવા વિગેરેથી શ્રુતજ્ઞાનની જે ભક્તિ કરવામાં આવે છે. તે ઓગણીસમું પદ છે. ૧. અર્થને અરિહંત પરંમાત્મા કહે છે, અને તે ઉપરથી નિપુણ એવા ગણધરો સૂત્ર ગુંથે છે. ત્યાર પછી શાસનના હિતને માટે સૂત્રની પ્રવૃત્તિ થાય છે. ૨. અગ્યાર અંગના સર્વ પદો ત્રણ ક્રોડ, અડસઠ લાખ, બેતાલીસ હજાર છે. તેના ઉત્સર્ગને અપવાદ વગેરે ભેદો અમિત—અત્યંત ગુણવાળા છે. ૩. શાસ્ત્ર પાપને નિવારવાનું ઔષધ છે. શાસ્ત્ર પુણ્યબંધનું કારણ છે. શાસ સર્વગત ચક્ષુ છે અને શાસ્ત્ર સર્વ અર્થને સાધી આપનાર છે. ૪. સાથીયા - ૨૦ ખમાસમણ - ૨૦ કાઉસ્સગ્ગ - ૨૦ પદ : ‘ૐ હ્રીં નમો સુઅલ્સ' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી પર્યાય ૨ . શ્રી પર્યાયસમાસ ૩ શ્રી અક્ષર ૪ શ્રી અનક્ષર ૫ શ્રી પદ ૬ શ્રી પદસમાસ ૭. શ્રી સંઘાત ૮ શ્રી સંઘાતસમાસ ૯ શ્રી પ્રતિપત્તિ ૪૧ ૧૦ શ્રી પ્રતિપ્રત્તિસમાસ ૧૧ શ્રી અનુયોગ ૧૨ શ્રી અનુયોગસમાસ ૧૩ શ્રી પાહુડપાહુડ ૧૪ શ્રી પાહુડપાહુડસમાસ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી વીશસ્થાનક તપ ૧૫ શ્રી પાહુડ શ્રુતજ્ઞાનાય નમઃ ૧૬ શ્રી પાહુડસમાસ શ્રુતજ્ઞાનાય નમઃ ૧૭ શ્રી વસ્તુ શ્રુતજ્ઞાનાય નમઃ ૧૮ શ્રી વસ્તુસમાસ શ્રુતજ્ઞાનાય નમઃ ૧૯ શ્રી પર્વ શ્રુતજ્ઞાનાય નમઃ ૨૦ શ્રી પૂર્વસમાસ શ્રુતજ્ઞાનાય નમઃ આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું શુભ ભાવ વડે આરાધન કરવાથી રત્નચૂડ તીર્થકર પદ પામ્યા છે. કથા પૃષ્ઠ નં. ૧૩૩માં જુઓ. . શ્રુતજ્ઞાનના મહત્વને અંગ કહે છે કે... એક પદ ૧,૬૩,૪૬,૮૦૭=૮૦ અક્ષરોનું થાય છે. તેવાં પદો ગણધર મહારાજાના ગૂંથેલો અગ્યાર અંગના ૩,૬૮,૪૨,000 પદો છે. બારમાં અંગનો પાર તો ગણધર મહારાજા સિવાય કોઈ પામી શક્યું નથી. તેથી તે ગણિપિટ્ટક કહેવાય છે. એ બારમા અંગમાં આવેલા ૧૪ પૂર્વમાં નીચે પ્રમાણે છે. ૧ પહેલું ઉત્પાદપૂર્વ એક ક્રોડ પદપ્રમાણ છે. તે એક હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં સર્વ દ્રવ્યોના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યપણાનું સ્વરૂપ બતાવેલું છે. બીજું આગ્રાયણી પૂર્વ ૧૬ લાખ પદપ્રમાણ છે. તે બે હાથી જેટલાં અષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં સર્વ પ્રકારના બીજની કુલ સંખ્યા છે. ત્રીજું વીર્યપ્રવાદ પૂર્વ ૭૦ લાખ પદ પ્રમાણ છે. તે ચાર હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં વિર્ય જે બલ-પ્રયત્ન તેનો અર્થ અને વીર્યવંતનું સ્વરૂપ કહેલું છે. ચોથું અસ્તિનાસ્તિકવાદ પૂર્વ ૬૦ લાખ પદપ્રમાણ છે. તે આઠ હાથી જેટલાં મશીના ઢગલાથી લખી શકાય છે. તેમાં અસ્તિનાસ્તિ સ્વભાવરૂપ સપ્તભંગી અને સ્યાદ્વાદનું સ્વરૂપ બતાવેલું છે. પાંચમું જ્ઞાનપ્રવાદ પૂર્વ એક ઉણા ક્રોડ પદપ્રમાણ છે. તે સોળ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં મતિ વિગેરે પાંચ જ્ઞાનનું સ્વરૂપ બતાવેલું છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૬ છટકું સત્યપ્રવાદ પૂર્વ એક ક્રોડ ને છ પદપ્રમાણ છે. તે બત્રીશ હાથી જેટલાં અષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં સત્યાદિ ભાષાનું સ્વરૂપ • અને ભાષ્ય-ભાષક તેમજ વાચ્ય-વાચકનું સ્વરૂપ કહેલું છે. સાતમું આત્મપ્રવાદ પૂર્વ છવ્વીસ ક્રોડ પદપ્રમાણ છે. તે ચોસઠ હાથી જેટલા મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં આત્મ-દ્રવ્યનું કર્તુત્વ, ભોસ્તૃત્વ વ્યાપકત્વ, નિત્ય, અનિત્યાદિ સ્વરૂપ કહેલું છે. આઠમું કર્મપ્રવાદ પૂર્વ એક ક્રોડ ને એંસી લાખ પદપ્રમાણ છે. તે ૧૨૮ હાથી જેટલાં મલીના ઢગલાથી લખી શકાય છે. તેમાં આઠ કર્મોના બંધ, ઉદય, ઉદીરણા વગેરેનું સ્વરૂપ છે. નવમું પચ્ચક્કાણપ્રવાદ પૂર્વ ૮૪ લાખ પદપ્રમાણ છે. તે ૨૫૬ હાથી જેટલાં મશીના ઢગલાથી લખી શકાય છે. તેમાં સર્વ પ્રકારના પચ્ચકખાણોનું સ્વરૂપ, દ્રવ્ય, ભાવ, નિશ્ચય, વ્યવહારથી બતાવેલું છે. તેની ઉપાદેય પ્રમુખ સર્વ શૈલી બતાવી છે. ૧૦ દશમું વિઘામવાદપૂર્વ એક કોડને દશ હજાર પદપ્રમાણ છે. તે પ૧૨ હાથી જેટલાં મશીના ઢગલાથી લખી શકાય છે. તેમાં ગુરુ-લઘુ અંગુષ્ઠ અને સેના નામે વિદ્યાઓનું તેમજ રોહિણી પ્રમુખ ૫૦૦ મહાવિદ્યાઓનું સ્વરૂપ : બતાવેલું છે. ૧૧ અગ્યારમું કલ્યાણપ્રવાદ પૂર્વ છવ્વીશ ક્રોડ પદપ્રમાણ છે. તે ૧૦૨૪ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં સર્વ જ્યોતિષશાસ્ત્રનું . સ્વરૂપ, ત્રેસઠ શલાકા પુરુષોનું સ્વરૂપ, ચાર પ્રકારના દેવોનું સ્વરૂપ અને પુણ્યના ફલનું સ્વરૂપ બતાવેલું છે. ૧૨ બારમું પ્રાણાવચ પૂર્વ એક ક્રોડને છપ્પન લાખ પદપ્રમાણ છે. તે ૨૦૪૮ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં આયુર્વેદાદિ આઠ પ્રકારની ચિકિત્સા, પ્રાણ, અપાન, ઉદાનાદિ વાયુનું સ્વરૂપ પંચ મહાભૂતનું સ્વરૂપ અને પ્રાણાયામાદિ યોગનું સ્વરૂપ બતાવેલું છે. ૧૩ તેરમું ક્રિયાવિશાલ પૂર્વ નવ ક્રોડ પદપ્રમાણ છે. તે ૪૦૯૬ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં છંદશાસ, શબ્દશાસ, વ્યાકરણ, સર્વ શિલ્પ, સર્વ જાતિની કલા, સર્વ ગુણ જે તાત્ત્વિક ઉપાધિરૂપ છે તેનું | સ્વરૂપ બતાવેલું છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી વીશસ્થાનક તપ ૧૪ ચૌદમું લોકબિંદુસાર પૂર્વ બાર ક્રોડ ને પચાસ લાખ પદપ્રમાણ છે. તે ૮૧૯૨ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. કર્મગ્રંથના અભિપ્રાયે સાડા બાર લાખ પદપ્રમાણ છે. (તત્ત્વ કેવલીગમ્ય) તે છ આરા વિગેરે કાલનું સ્વરૂપ, અષ્ટ વ્યવહાર વિધિ, સર્વ વસ્તુના પરિકર્મ અને નિશેષ શ્રુતસંપદાથી ભરપૂર છે. આ ચૌદ પૂર્વ ૧૬, ૩૮૩ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. આ ચૌદ પૂર્વથી ચાર ગણો અધિકાર દ્રષ્ટિવાદના બીજા ભાગમાં છે, આ શ્રુતજલધિ સ્યાદ્વાદ શૈલીથી ભરેલો છે, તેમાં ૪ અનુયોગદ્વાર, ૭ મૂલ નય, તેના ૭OO ઉત્તરભેદ, પ્રમાણ દ્રવ્યપ્રમાણાંતર, અનેક નિપા અને સપ્તભંગી વિગેરેનું સ્વરૂપ બતાવેલું છે, એનું સ્વરૂપ કહેતા પાર આવે તેમ નથી. એ જૈનાગમ શ્રુતજલધિ ગુણરત્નોથી ભરેલો છે, તેમાં બતાવેલી આજ્ઞા અમારે પ્રમાણ છે. તે શ્રતને અમારી ત્રિકાલ વંદના હો. ૨૦ શ્રી તીર્થપદની આરાધleI વિધિ બાં • દુહો : તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ, પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ. સાથીયા - ૩૮ ખમાસમણ – ૩૮ કાઉસ્સગ્ગ - ૩૮ પદ : ૐ હ્રીં નમોતિન્દુરસ' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ સર્વથા પ્રાણાતિપાતવિરતિવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૨ સર્વથા મૃષાવાદવિરમણવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ | ૩ સર્વથા અદત્તાદાનવિરમણવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૪ સર્વથા મૈથુનત્યાગવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૫ સર્વથા પરિગ્રહત્યાગવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૬ સમસ્તપૃથ્વીકાયજીવરક્ષકાય શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૭ સમસ્ટઅપ્લાયજીવરક્ષકાય શ્રી સાધુતીર્થગુણાય નમઃ Page #72 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ૪૫ શ્રી સાધુતીર્થગુણાય નમઃ શ્રી સાધુતીર્થગુણાય નમઃ શ્રી સાધુતીર્થગુણાય નમઃ શ્રી સાધુતીર્થગુણાય નમઃ શ્રી સાધુતીર્થગુણાય નમઃ શ્રી સાધુતીર્થગુણાય નમઃ શ્રી સાધુતીર્થગુણાય નમઃ શ્રી સાધુતીર્થગુણાય નમઃ શ્રી સાધુતીર્થગણાય નમઃ શ્રી સાધુતીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ ૮ સમસ્તતેજસ્કાયજીવરક્ષકાય ૯ સમસ્ત વાયુકાયજીવરક્ષકાય. ૧૦ સમસ્તવનસ્પતિજીવરક્ષકાય ૧૧ સમસ્તત્રસકાયજીવરક્ષકાય ૧૨ સર્વથા ક્રોધદોષરહિતાય ૧૩ સર્વથા માનદોષરહિતાય ૧૪ સર્વથા માયાદોષરહિતાય ૧૫ સર્વથા લોભદોષરહિતાય ૧૬ સર્વથા રાગાંસદોષરહિતાય ૧૭ સર્વથા. દ્વેષાંશદોષરહિતાય ૧૮ સર્વસમ્યત્વગુણજનની લજ્જાગુણયુક્તાય દેશવિરતિરૂપ, ૧૯ દયાગુણયુક્તાય દેશવિરતિરૂપ ૨૦ કુમતિકદાગ્રહકુયુક્તિપક્ષપાતરહિતાય મધ્યસ્થગુણયુક્તાય દેશવિરતિરૂપ ૨૧ સર્વમનવચનકાર્ય ક્રૂરતાદોષરહિતાય સૌમ્યગુણયુક્તાય દેશવિરતિરૂપ ૨૨ વિદ્વાનું સર્વસમ્યગુણરાગરૂપ દેશવિરતિરૂપ ૨૩ ક્ષુદ્રતાતુચ્છતાદોષરહિત-અતિગંભીર ઉદારતા-ગુણસહિત સ્વપરભેદરહિત ' : પરજન આદિ સર્વજનોપકારિ દેશવિરતિરૂપ ૨૪ પૂર્વભવકૃતદયાધર્મફલેન સર્વજનદર્શનીય - સર્વાંગોપાંગસંપૂર્ણાગ શુદ્ધ સંઘયણિ . ધર્મપ્રભાવક-દેશવિરતિરૂપ ૨૫ પાપકર્મવર્જિત જગન્મિત્ર સુખોપાસનીય - સૌમ્યપ્રકૃતિ દેશવિરતિરૂપ ૨૬ દ્રવ્યક્ષેત્રકાલભાવૈઃ લોકવિરુદ્ધધર્મવિરુદ્ધ * વર્ષનરૂપ દેશવિરતિરૂપ - ૨૭ મલિનક્લિષ્ટ ક્રૂરતાદોષરહિત સદયમનોત્તરૂપ દેશવિરતિરૂપ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ૨૮ ઈહપરલોકાપાયદાયક રાગ, દ્વેષ, શોક, જન્મ, જરામરણદુર્ગતિપાતનરૂપ અડસઠલૌકિકતીર્થવર્જક દેશવિરતિરૂપ ૨૯ સર્વજનાવંચક વિશ્વસનીય પ્રશંસનીય ભાવૈક સર્વજનધર્મોદ્મકારિ શ્રી દેશવિરતિરૂપ ૩૦ સ્વકાર્યગૌણગણક પરકાર્યમુખ્યકર સાધક સર્વજન ઉપાદેયવચનરૂપ દાક્ષિણ્યવાન્ દેશવરતિરૂપ ૩૧ યથાતથ્યધર્મજ્ઞાપક પરવિષય અદ્વેષપ્રકૃતિ અનર્થવર્જક સૌમ્યરૂપ દૃષ્ટિમધ્યસ્થ દેશિવરતિરૂપ ૩૨ શ્રી ધર્મતત્ત્વજ્ઞાપક શુભકથાકથક વિવકેગુણોદ્દીપક અશુભકથાવર્જક દેશિવરતિરૂપ ૩૩ શ્રી આપ્તધર્મશીલ પરિવારકુટુંબ અનુકૂલ વિઘ્નરહિતધર્મસાધને સાહાય્યકારિ સુપક્ષિ શ્રી દેશવિરતિરૂપ ૩૪ અતીતાનાગતવર્તમાનહેતુ કારણકાર્યદર્શિસર્વથા સ્વહિત કાર્યકરણરૂપ દીર્ઘદર્શ દેશિવરિતરૂપ ૩૫ સર્વ પદાર્થગુણદોષજ્ઞાયક સુસંગિ વિશેષજ્ઞ દેશવિરતિરૂપ ૩૬ વૃદ્ધપરમ્પરાશાયક સુસંગતિરૂપ વૃદ્ધાનુગામિ દેશવિરતિરૂપ ૩૭ સર્વગુણમૂલ રત્નત્રયી તત્ત્વત્રય શુદ્ધિપ્રાપક વિનયરૂપ દેશવિરતિરૂપ ૩૮ શ્રી ધર્માચાર્યસ્ય બહુમાનકર્તા સ્વલ્પમપિ ઉપકારકારિભ્યો અવિસ્મારક પરોપકાર સદાપરહિતોપદેશ કરણતત્પર કૃતજ્ઞ કરણશીલ દેશિવરતિરૂપ શ્રી વીશસ્થાનક તપ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ શ્રી તીર્થગુણાય નમઃ Page #74 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ - આ મદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી મેરુપ્રભરાજા તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૩૪માં જુઓ. વિશમા પદની આરાધના કરીને જૈન તીર્થોની યાત્રા, શ્રી સંઘપૂજા, સ્વામિવાત્સલ્ય, તીર્થોદ્ધાર, રથયાત્રા, દીન દુઃખી અનાથાદિ સુખીકરણ વિગેરે કાર્યો કરીને જૈનશાસનની ઉન્નતિ કરવી, જૈનધર્મને દીપાવવો. આ વીશમું પદ શાસનને દીપાવવાના નિમિત્તનું છે. શાસનને આઠ પ્રભાવકો દીપાવે છે. તેથી વિદ્યા નિમિત્ત, કવિતા, વાદ અને ધર્મકથાદિ વડે શાસનની પ્રભાવના કરવી. તે વસમું પદ કહેવાય છે. તીર્થની પ્રભાવના કરવા વડે પ્રાણી અલબ્ધ-પૂર્વ એવો વૈભવ પામે છે અને દેવેન્દ્રને પૂજ્ય થાય છે. જેમ પૂર્વે દશારસિંહ, કૃષ્ણ અને શ્રેણિકરાજા થયા છે. ઉત્કૃષ્ટ ફલને પામ્યા છે. ઉપર પ્રમાણે વિશે પદની આરાધના કરીને પ્રાંતે યથાશક્તિ ઉજમણું કરવું, કે જે દેખીને અનેક જીવો ધર્મ પામે, આ પ્રમાણે ધર્મને દીપાવનાર થોડા કાળમાં પોતાના સર્વ કર્મો ખપાવીને મોક્ષ મહેલમાં બિરાજમાન થાય છે. અનંત સુખનું ભાજન પ્રાપ્ત થાય છે. શ્રી. શિયાળs (I૫ ઉજાણાની ગિવી . શક્તિ હોય તો ૨૦ નવા દેરાસર બંધાવવાં. ૨૦ જીર્ણોદ્ધાર કરાવવા, - શક્તિવાને નીચે જણાવેલી દરેક વસ્તુ ૨૦-૨૦ મૂકવી. '(!!ણા || | ||stી |રાયો દેરાસરને લગતા ઉપકરણો :- થાલ, રકાબી, વાટકી, સુખડના કકડા, કેસર-બરાસના પડીકાં, ઓરસિયા, નવા જિનબિંબ, વિશસ્થાનકના ગટ્ટા, સિદ્ધચક્રના ગઠ્ઠા, મોરપીંછી, થાલી, દીવી, ફાનસ, ધૂપણ, દંડાસણ, કલશ, કલશા, પ્યાલા, સિંહાસન, બાજોઠના ત્રિક, ઘંટ, ઝાલર, ઘંટડી, ત્રાંબાકુંડી આરતી, મંગલદીવો, પૂંઠીયા, ચંદરવા, તોરણ, ધોતિયાં, ઉત્તરાસણ, મુખકોષ, Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ અંગલુછણાં, પાટલુછણાં, જડેલાં તિલક, મુકુટ, આભરણો, વાળાકુંચી.. નવકારવાલી, આચમની, અષ્ટમંગલ, સોનાના અને રૂપાના વરખની થોકડીઓ, વાસકુંપી, ચામર, છત્રની ત્રિકો, ધ્વજા, હાંડા, અગરબત્તીના પડીકાં, અગરના પડીકાં, પાટલા, બાજોઠી વિગેરે. જ્ઞાનના ઉપકરણો :- શક્તિ હોય તો ઘર્મશાળા અથવા ઉપાશ્રયો ૨૦૨૦ કરાવવા, સ્થાપનાચાર્ય, ઠવણી, સાપડા, સાપડી, બાજોઠી, પુસ્તક, પાઠાં, ચાબખી, કવલી, ચંદરવા, પુંઠીયાં, તોરણ, રૂમાલ, ચાકુ, કાતર, લેખણ, ખડીયા, પાંચ પદની ટીપ, નવપદની ટીપ, પાટી, પુસ્તકના ડાબડા વિગેરે, શક્તિવાને. ૨૦ જ્ઞાનભંડાર કરાવવા. ચારિત્રના ઉપકરણો :- કટાસણાં, મુહપત્તિ, ચરવલાં, ચરવલી, ચોલપટ્ટા, કપડા, કામલી, દંડાસણ, સુપડી, દાંડા, જોલી, પડલા, પાતરા, તરપણી, ઠવણી, સંથારીયા, નવકારવાલની ડાબડી, સ્થાપનાચાર્યના ડાબડાં, કંદોરા માટે દોરા વિગેરે. ' 10ાથાવાળું (.j6[, - ૧ પહેલ પદે અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ, ત્રીજે પ્રવચન મન ધરો, આચારજ' પ્રસિદ્ધ. ૧ નમો થેરાણે પાંચમે, પાઠક ગુણ છઠે, નમો લોએ સવ્વસાહૂણં, જે છે ગુણ ગરિકે ૨ નમો નાણસ્સ આઠમે, દર્શન મન ભાવ, વિનય કરો ગુણવંતનો, ચારિત્ર" પદ ધ્યાવો. ૩ નમો બંભવયધારિણ, તેરમે કિરિયાણપ, નમો તવસ્સ" ચૌદમે, ગોયમ" નમો જિણાë. ૪ . ચારિત્ર જ્ઞાનસુઅસ્સને, એ નમો તિ–સ્ય જાણી, જિન ઉત્તમ પદ પાને, નમતાં હોય સુખ ખાણી. ૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ 'ill૧ર થાવ! .|||| ડાકંરાગ વૈ. યjછે ? ચોવીશ પર પીસ્તાલીશનો, છત્રીશનો કરિએ, દશ પચીશ સત્તાવીશનો, કાઉસ્સગ્ન મનઘરિએ. ૧ પંચ સડસઠિ દશ વલી, સિત્તેર નવ પણવીશ, બાર અડવીશ લોગસ્સ તણો, કાઉસ્સગ્ગ ધરો ગુણીશ. ૨ વીશ સત્તર એ કાવર, દ્વાદશ ને પંચ, એણિ પેરે કાઉસ્સગ્ન જો કરે, તો જાયે ભવ સંચ. ૩ અનુક્રમે કાઉસ્સગ્ન મન ઘરો, ગણિ લેજો વીશ, વીશ સ્થાનક એમ જાણીએ, સંક્ષેપથી લેશે. ૪ ભાવ ધરી મનમાં ઘણો, જો એક પદ આરાધે, જિન ઉત્તમ પદ પદ્યને, નમિ નિ કારજ સાધે. ૫ '|||II 3000 ગુણોનું વૈયાં - બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ, • છત્રીશ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર. ૧ પચીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ, શ્યામ વર્ણ તનુ શોભતાં, જિનશાસનના ઈશ. ૨ શાન નમુ એકાવને, દર્શનના સડસઠ, સીત્તેર ગુણ ચરિત્રના, તપના બાર તે જીઠ. ૩. એમ નવપદ યુક્ત કરી, ત્રણ શત અષ્ટ ગુણ થાય, જે પુજે ભવિ ભાવશું, તેહના પાતક જાય. ૪ પૂજ્યા મયણા સુંદરી, તેમ નરપતિ શ્રીપાલ, પુણ્ય મુક્તિ સુખ લહ્યાં, વરસ્યા મંગલમાલ. ૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી વશરથાનક તપ 'રો'll ૧૦૮, ગુણોનું વૈયiવા છે બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે. ૧ આચારજ ગુણ છરીશ, પચવીશ ઉવજઝાય, સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય. ૨ અષ્ટોત્તર શત ગુણ મળીએ, ઈમ સમરો નવકાર, ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે નિત સાર. ૩ શ્રી શિયાવાડ ૨૮.ICICી- ૨ | સદગુરુ ચરણ નમી કરી, સમરી સરસ્વતી માત; ' વીશસ્થાનક તપ વરણવું જી, સમકિતને અવદાસ, ' મનમોહનજિનજી, હવે ઝાલ્યો તમ હાથ, તે નવિ છોડું, સાહિબાજી, વિના સિધ્ધ નિજ કાજ. મન. ૧ પહેલે પદ અરિહંત નમોજી, બીજે સિદ્ધ અનંત, ત્રીજે પવયણ મન ધરો જી, ચોથે સૂરિ ગુણવંત. મન ૨ થિવિર નમો પદ પાંચમે જી, પાઠક પ્રવચન જાણ, સાધુ નમો સવિ સાતમે, આઠમે નિરમલ નાણ. મન ૩ સમકિત દરસણ મન ધરોજી, વિનય કરો ગુણવંત, ચારિત્રપદ અગિયારમેજી, બારમે ધરો બ્રહ્મવત. મન ૪ ક્રિયાશુદ્ધિ કીજીએજી, ચૌદમે ત૫ નિરઘાર, પરમે ગોયમ નમોજી, સોલમે જિનવર ભાણ. મન પ સત્તરમે સંજમ ભલુંજી, જ્ઞાન લો ગુણ ગુણ ખાણ, સૂત્રસિદ્ધાંત ઓગણીશમેજી, વિશમે તીરથની જાત્ર. મન૬ ચોવીશ પંદર બારનોજી, છત્રીસ દશ પણવીશ, સગવીશ પણ સડસઠતણોજી દસ સિત્તેર નવ પણવીશ. મનડું ૭ બાર અડવીશ ચોવીશ સત્તરજી, ઈગવન પીસ્તાલીશ પાંચ, અનુક્રમે કાઉસ્સગ્ન જે કરે છે, તે પામે શિવલાસ. મન૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ પટુ માસે એમ કીજીયેજી, ઓળી એક સુજાણ, પડિકમણાં દોય ટંકનાજી, પડિલેહણ બે વાર. મન ૯ દેવવંદન ત્રણ ટંકનાજી, દેવ પૂજે ત્રિકાલ, ગુણણું ગણો મન થિર કરીજી, ગુરુવૈયાવચ્ચ સાર. મન, ૧૦ તપથી સવિ સંકટ ટલેજી, તપથી જાય કુલેશ, તપથી મનવાંછિત ફલેજી, દુઃખ ન પામે લેશ. મન. ૧૧ શુદ્ધ મને આરાધતાંજી, તીર્થંકર પદ જાસ, મોહનમુનિના હેમને જી, ઘો સમકિત ગુણપાસ. મન૧૨ ( શ્રી 11શરવાજા 9 રહી || ૨ હરે મારે પ્રણમું સરસ્વતી, માંગું વચન વિલાસ જો, વિશે રે તપ સ્થાનક મહિમા, ગાઈશું રે લોલ, હાંરે મારે પ્રથમ અરિહંત પદ, લોગસ્સ ચોવીશ જો, બીજે રે સિદ્ધ સ્થાનક, પંદર ભાવશું રે લોલ. ૧ હાંરે મારે ત્રીજે પવયણ ગણો, લોગસ્સ પીસ્તાલીશજો, ચોથે રે આયરિયાણં, છત્રીશનો સહી રે લોલ, હાંરે મારે થેરાણે પદ, પાંચમે દશ ઉદાર જો . છઠે રે વિઝાયાણં, પચવીશનો સહી રે લોલ. ૨ સાતમે નમો લોએ, સવ્વસાહૂણં સત્તાવીશ જો, આઠમે નમો નાણસ્સ, પંચ ભાવશું રે લોલ, હાંરે નવમે દરિસણ, સડસઠ મનને ઉદાર જો, દશમે નમો વિણયમ્સ, દશ વખાણીયે રે લોલ. ૩ હાંરે અગ્યારમે નમો, ચારિતસ્સ સિત્તેર જો, બારમે નમો બંભસ્મ, નવ ગણો સહી રે લોલ, હાંરે કિરિયાણું પદ, તેરમે વલી પચવીશ જો, ચૌદમે નમો તવસ્સ, બાર ગણો સહી રે લોલ. ૪ હાંરે પંદરમે નમો, ગોયમસ અઠાવીશ જો, નમો જિણાણે ચઉવીશ, ગણશું સોલમે રે લોલ, Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૨. શ્રી વીશસ્થાનક તપ સત્તરમ નમો સંજમસ્ય, લોગસ્સ સત્તર જો, નાણસ્સનો પદ ગણશું, એકાવન અઢારમેં રે લોલ. ૫ હાંરે ઓગણીશમે નમો, સુઅ વીશ પીસ્તાલીશ જો, વીશમે નમો તિર્થીમ્સ, વીશ પ્રભાવશું રે લોલ, હાં રે એ તપનો મહિમા, ચારશે ઉપર વીશ જો, પાસે એક ઓળી, પૂરી કીજીયે રે લોલ. ૬ હાં રે તપ કરતાં વલી, ગણીયે દોય હજાર જો, - - નવકારવાલી વીશે, સ્થાનિક ભાવશું રે લોલ, હાં રે પ્રભાવના સંઘ, સ્વામીવચ્છલ સાર જો, ઉજમણા વિધિ કીજે, વિનય લીજીએ રે લોલ. ૭. હાં રે એ તપનો મહિમા, કહે શ્રી જિનરાય જો, વિસ્તારે ઈમ સંબંધ, ગોયમ સ્વામીને રે લોલ, હાં રે તપ કરતાં વલી, તીર્થંકર પદ હોય જો, . દેવ ગુરુ ઈમ કાંતિ, સ્તવન સોહામણો રે લોલ. ૮ શ્રી Page #80 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ ઢાલ પહેલી ચોપાઈની દેશી દાન સુપાત્રે નિર્મલ શીલ, તપ અનેક શુભ ભાવન લીલ, ભવસમુદ્ર પ્રવહણ ઉપદિશ્યાં, ચાર ધર્મ ભવિયણ મન વસ્યાં. ૧ દાનતણાં ભાખ્યા ત્રણ ભેદ, અભયદાન સુપાત્ર ઉમેદ, ધર્મોપગ્રહ દાન તૃતીય, જિનવર એક કહ્યા હિત લાય. ૨ બ્રહ્મભેદ અષ્ટાદશ ધાર, સર્વ ધર્મમાંહિ સિરદાર, બાહ્ય અત્યંતર સોચી જોય, તપના ભેદ કહ્યા એમ દોય. ૩ ઉત્તમ મન ધરીએ પરિણામ, સત્ય ક્રિયા સ્વાધ્યાય સુઠામ, ભાવ ધર્મમાંહે પરધાન, ભાવે બહુ ફલ હોયે નિદાન. ૪ દાન શીલ તપ. જપ અનુષ્ઠાન, ભાવ વિના નિષ્ફલ બહુમાન, શાલ દાલ ભોજન બહુ ભાંતિ, લવણ વિના નિઃસ્વાદ જ હુંતિ. ૫ તપ અનેક જિનશાસનમાંહિ, તેહ પ્રસિદ્ધ કહ્યા જિન રાહી, પણ એ વીશસ્થાનક સમ કોય, તપ નહિ હોયે વિમાસી જોય. ૬ આરાધે એ થાનક વીશ; નર નારી ભાવે નિશદિશ, અરિહંતાદિક માહે તેંહ, તીર્થંકર ૫૬ લહે ગુણગેહ. ૭ અરિહંત સિદ્ધ પવયણ ’ગુરુ ઘેર, બહુ સુય તપસી નહિ કોઈ ફેર, એહતણું વાત્સલ્ય ક૨ેહ, જ્ઞાન તણો ઉપયોગ ધહ. ૮ Ćસણ વિણય આવશ્યક ૧૧એહ, શીલવ્રતશું ધરીએ નેહ, ક્ષણ ક્ષણ ધરીએ મન શુભધ્યાન, શુદ્ધ ૧૪સુપાત્રે દીજે ૧પદાન. ૯ "વૈયાવચ્ચસુ સંઘસમાધિ, જ્ઞાન અપૂર્વગ્રહણ અય્યાધિ, શ્રુતની ભક્તિ સશક્ત કરે, પ્રવચન દીપાવે બહુ પરે. ૧૦ વીશે થાનક સેવે કાય, એહથી જિનવર પદવી થાય, મુક્તિતણાં સુખ પામે સહી, એહવી વાત જિનેશ્વરે કહી. ૧૧ પ્રથમ ચરમ જિનવર ભાસીયા, એ થાનક સઘલાં ફાસીયાં, મમિ બાવીશે જિનવરે, એક દોય ત્રણ સઘલા ચરે. ૧૨ ૫૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ *, જા.) ૫૪ શ્રી વીશસ્થાનક તપ ભવ્ય જીવ ઉપકારહ ભણી, સાધના કરવા સ્વારથતણી, પ્રગટ દેખાડ્યાં એ દ્રષ્ટાંત, તાસ સ્વરૂપ કહું ગુણવંત. ૧૩ ધર્મ જિનેશ્વરે દોય પ્રકાર, સાધુ શ્રાવકનો કહ્યો વિચાર, સમક્તિ શુદ્ધ ભણી નિશદિશ, આરાધવા એ થાનક વીશ. ૧૪ સમક્તિ શુદ્ધ ક્રિયા ફલ હોય, જિનશાસનમેં બોલ્યું જોય. સમક્તિ જ્ઞાન સહિત ગુણખાણ, એહથી બીજાં કષ્ટ અનાણ, ૧૫. ' દાન શીલ તપ પૂજા જેહ, તીરથ યાત્રા દયા કરે, શ્રાવકપણું વ્રતપણું શુભય, સમક્તિ મૂલ મહાફળ દેય. ૧૬ સઘલે હી થાનકે સંકેત, સમ્યગુ દર્શન નિર્મલ હેત, . કરવી જિનવર પૂજા ત્રિકાલ, થઈ જિનહર્ષ પ્રથમ એ ઢાળ. ૧૭ (આની બીજી ઢાળો સંભવ છે પણ લભ્ય નથી.) (iીશરથાળs (Ivoiી રહેતા | પૂછે ગૌતમ વીર નિણંદા, સમવસરણ બેઠા સુખકંદા, પૂજિત અમર સુરીંદા, કેમ નિકાચ પદ જિનચંદા, કિણ વિધ તપ કરતાં બહુ ફંદા, ટાલે દુરિત દંદા, તવ ભાખે પ્રભુજી ગતિનિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મલ તપ અરવિંદા, વિશસ્થાનક તપ કરતા મહિંદા, જિમ તારક સમુદાયે ચંદા, 1 તિમ એ સવિ તપ ઇદા. પ્રથમ પદે અરિહંત નમીજે, બીજે સિદ્ધ પવયણ પદ ત્રીજે, આચારજ થેર ઠવીજે, ઉપાધ્યાય ને સાધુ ગ્રહીજે, નાણ દંસણ પદ વિનય વહીજે, અગીયારમે ચારિત્ર લીજે, બંભવયધારીણું ગણીને, કિરિયાણું તવસ્સ કરીને, ગોયમ જિણાણે લીજે, Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૫ આરાધના વિધિ ચારિત્ર નાણ શ્રુત નિત્યસ્સ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણી જે, એ સવિ જિન તપ લીજે. ર આદિ નમો પદ સઘલે ઇવીશ, બાર પન્નર બાર વલી છત્રીશ દશ પણવીશ સગવીશ, પાંચ ને સડસઠ તેર ગણીશ, સિત્તેર નવ કિરીયા પચવીશ, બાર અઠાવીશ ચઉવીશ, સત્તર ઈગવત્ર પીસ્તાલીશ, પાંચ લોગસ્સ કાઉસ્સગ્ન કરીશ, નોકારવાલી વીશ, એક એક પદે ઉપવાસ જ વીશ, માસ ખટે એક ઓળી કરીશ, | * ઈમ સિદ્ધાંત જગીશ. ૩ શક્ત એકાસણું તિવિહાર, છઠ અઠમ ખમાસમણ ઉદાર, પડિક્કમણાં દોય વાર, ઈત્યાદિક વિધિ ગુરુગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિવિધ પ્રકાર, માતંગ યક્ષ કરે મનોહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાળ, સંઘવિધન-અપહાર - બિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વીરવિજય જયકાર. ૪ શ્રી પીશરથાવાડ (INી રા-૨ વિશસ્થાનક તપ વિશ્વમાં મોટો, શ્રી જિનવર કહે આપજી, બાંધે જિનપદ ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી, થયા થાશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, ટાલી સર્વે ઉપાધિ. ૧ અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર, વાચક સાધુ નાણજી, દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરો ગોયમ ઠાણજી, જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી, એ વીશસ્થાનક આરાધે તે, પામે શિવ પદ ધામજી. ૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫ . શ્રી વીશસ્થાનક તપ દોય કાલ પડિક્કમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વારજી, નવકારવાલી વીશ ગણીએ. કાઉસ્સગ્ન ગુણ અનુસારજી, ચારસો ઉપવાસ કરી ચિત્ત ચોખે, ઉજમણું કરો સારજી, પડિમા ભરાવો સંઘ ભક્તિ કરો, એ વિધિ શાસ્ત્ર મોઝારજી. ૩ શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાલ અવદાતજી, વિશસ્થાનક તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાતજી, આગમ વિધિ સેવે જે તપિયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિન હરે તસ શાસનદેવી, સૌભાગ્ય લક્ષ્મી દાતારજી.. ૪ શ્રી શિરચાવાકotી રજઝાય- ૧ ) અરિહંત પહેલે સ્થાને ગણીએ, બીજે પદ સિદ્ધાણં, ત્રીજે પ્રવચન આચાર્ય ચોથે, પાંચમે પદ થેરાણે રે. ભવિઆ વિશસ્થાનક તપ કીજે, ઓળી વીશ કરીએ રે. ભ૦ ગણણું એહ ગણીએ રે ભ૦ જિમ જિનપદ પામીજે રે. ભo નરભવ લાહો લીજે રે, ભ૦૧ ઉપાધ્યાય છઠે સવ્વસાહૂણં, સાતમે આઠમે નાણ, નવમે દર્શન દશમે વિણયસ્ત, ચારિત્ર અગ્યારમે જાણ રે. ભર બારમે બ્રહ્મવતધારીણ, તેરમે કિરિયાણું, ચૌદમે તપ પંદરમે ગોયમ, સોલમે નમો જિણાણું રે ભ૦૩ ચારિતસ્સ સત્તરમે જપીએ, અઢારમે નાણસ્સ, ઓગણીશમે નમો સુયસ્સ સંભારો, વશમે નમો સિન્થસ રે ભ૦૪ - એકાસણાદિ તપ દેવવંદન, ગુણણું દોય હજાર, સત્યવિજય બુધ શિષ્ય સુદર્શન, જંપે એહ વિચાર રે. ભ૦૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિધિ શ્રી વીશરણાવાળી, રાજ ઝાયરા (જ્ઞાનવિમલસૂરિકૃત) (શારદબુધદાઈ એ દેશી) અરિહંત પ્રથમ પદે, લોગસ્સ ચોવીશ બાર, બીજે પદ સિદ્ધ, અડવન પનર વિચાર, પવયણ પદે નવ સગ, સૂરિ પદ છત્તીશ, થિવિરે દશ વાચકે, દ્વાદશ વલી પણવીશ. ૧ ગુટક તિએ ઈગવીશ અને સગવીશ, સાધુ પદ આરાધો, નાણ પદે પણ દમણે સતસઠિ, વિનય પદે દશ સાધો, ચારિત્ર પદે ખટુ સતર કહીએ, બંભ પદે નવ જાણો, કિરિયા તેર અને પ્રણવીસા, બારસ તપ મુનિ આણો. ૨. ગોયમ પદે ઈગદસ, લોગસ્સ દસ જિન નામ, ચારિત્રાપદે સગદસ, નાણે પણ અભિરામ, ઈમ વલી પણ લોગસ્સ, શ્રુતપદે કાઉસ્સગ્ગ કીજે, પણ લોગસ્સ વીશ, તીર્થપદે પ્રણમી. ૩ ગુટક - ' તિમ કીજે દોર્ય સહસ ગણણું સ્થાનક આરાધીજે, ' વીશ વાર ઈમ વિધિશું કરતાં, તીર્થંકર પદ લીજે, નામ ફેર દીસે બહુ ગ્રંથ, પણ પરમાર્થ એક, * ઉભય ટંક આવશ્યક જયણા, કીજે ઘરિય વિવેક. ૪. . કાઉસ્સગ્નની વિધિ જે દાખ્યો, તપ આરાધન હેતે, શાસ્ત્રમાંહી તે નવિ દીસે, તોહિ પરંપરા વિગતે, ચોથે અથવા છઠે સ્થાનક, કરતાં લહીએ પાર, - ધીરવિમલ કવિ સેવક નય કહે, તપ શિવસુખ દાતાર. ૫. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી વીશસ્થાનક તપ + K[l[ j& * ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસિલિઆએ મયૂએણ વંદામિ. ઈરિયાવહિયં સૂત્ર :- ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈરિયાવહિયં પડિક્કમામિ?, ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉં. ૧. ઈરિયાવહિયાએ વિરાણાએ. ૨. ગમણાગમણે ૩. પાણક્કમણે, બીય%મણે, હરિય%મણે, ઓસા-ઉરિંગપણગ-દગ-મટ્ટી-મક્કડા સંતાણા-સંકમસે. ૪. જે મે જવા વિરાહિયા ૫. એચિંદિયા, . બેઇદિયા, તેદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. ૬. અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉડિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭. : તસઉત્તરી સૂર્ય - તસ્સ ઉત્તરી કરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહકારણેણં, વિસલીકરણેણં, પાવાણ, કમાણે, નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. ૧. અન્નત્થ ઉસસિએણે સૂગ -અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણે, છીએણે, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહમેહિ અંગ-સંચાલેહિ, સુહમેહિ ખેલ-સંચાલેહિ, સુહુમેહિ દિઠિ-સંચાલેહિ. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરહિઓ, હુક્કમે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫. (એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા) સુધી, ન આવડે તો ચાર નવકાર પારીને “નમો અરિહંતાણં” બોલી) લોગસ્સ (નામસ્તવ) સૂગ :- લોગસ્સ ઉજ્જો અગરે, ઘમ્મતિવૈયરે જિણે, અરિહંતે કિન્નઈસ્લે, ચઉવસંપિ કેવલી. ૧. ઉસભામજિઆંચ વંદે, સંભવમભિસંદણ ચ સુમઈ ચે, પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદLહ વંદે. ૨. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ૩. કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવર્ય નમર્ણિ ચ, વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ.૪.એવમએ અભિળ્યુઆ, વિહુયરયમલા પહણજરમરણા, ચઉવીસપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ, પ. કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ Page #86 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન વિધિ ૫૯ સિદ્ધા, આરુગ્ગબોરિલાભ, સમાવિરમુત્તમંદિતુ. ૬. ચંદે સુનિમ્મલયરા, આઈચ્ચે સુ અહિય પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધ મમ દિસંતુ. ૭. ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મથએણ વંદામિ. (ડાબો ઢીંચણ ઉંચો કરીને). - ચૈત્યવંદન - ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું?, ઈચ્છે. સકલકુશલવલ્લી, પુષ્કારવર્તમેળો, દુરિતતિમિરભાનુ, કલ્પવૃક્ષોપમાન, ભવજલનિધિપોતઃ, સર્વસંપત્તિહેતુ, સ ભવતુ સતત વા, શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસ પાર્શ્વનાથ પહેલ પદે અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ, ત્રીજે પ્રવચન મન ધરો, આચારજ પ્રસિદ્ધ. ૧ નમો થેરાણે પાંચમે, પાઠક ગુણ છે, નમો લોએ સવ્વસાહૂણં, જે છે ગુણ ગરિઠે. ૨ નમો નાણસ્સ આઠમે, દર્શન મન ભાવો, વિનય કરો ગુણવંતનો, ચારિત્ર પદ બાવો. ૩ નમો બંભવયંધારિણે, તેરમે કિરિયાણું, નમો તવસ્સ ચૌદમે, ગોયમ નમો જિણાણું. ' ચારિત્ર જ્ઞાન સુઅસ્સને, એ નમો તિત્યસ્સ જાણી, જિન ઉત્તમ પદ પાને, નમતાં હોય સુખખાણી. ૫ - કિંચિ. સૂગ - અંકિચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણ બિંબાઈ, તાઈ સવાઈ વંદામિ. / ૧ // | શ્રી નમુથુણં વા શક્રસ્તવ સૂત્ર:- નમુત્થણે અરિહંતાણે, ભગવંતાણે. ૧. આઈગરાણે, તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણ. ૨. પુરિસરમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગનાહાણે, - લોગડિઆણં, લોગઈવાણ, લોગપજ્જોગરાણ. ૪. અભયદયાણ, ચબુદયા, Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ મગ્મદયાણું, સરણદયાણં, બોહિદયાણું. ૫. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટીણં. ૬. અપ્પડિહયવરનાણદંસણધરાણં, વિયટ્ટ-છઉમાણં. ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણું બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં, સિવ-મયલ-મરુઅમણંત-મય-મવ્યાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ નામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાર્ણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે આ ભવિસંતિણાગએ કાલે, સંપઈ અ વદ્યમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦ (પછી હાથ ઉંચા કરીને) ૬૦ જયવીચરાય સૂત્ર (અડધા) :- જય વીયરાય ! જગગુરુ !, હોઉ મમં તુષ પભાવઓ ભયવં; ભવનિવ્યેઓ મગ્ગા-છુસારિયા ઈટ્ઠઙલસિદ્ધિ ૧ લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ, સુહગુરુજોગો તર્વ્યયણ સેવણા આભવમખંડા. ૨. ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઈચ્છું. ચોવીશ પશર પીસ્તાલીશનો, છત્રીશનો કરિયે, દશ પચવીશ સત્તાવીશનો, કાઉસ્સગ્ગ મન ધરીયે. . ૧. પંચ સડસિદ્ઘ દશ વલી, સિત્તેર નવ પણવીશ, બાર અડવીશ લોગસ્સ તણો, કાઉસ્સગ્ગ ધરો ગુણીશ. ૨. વીશ સાર એકાવશ, દ્વાદશ ને પંચ, એણિ પરે કાઉસ્સગ્ગ જો કરે, તો જાયે ભવ સંચ. અનુક્રમે કાઉસ્સગ્ગ મન ધરો, ગુણિ લેજો વીશ, વીશસ્થાનક એમ. જાણીએ, સંક્ષેપથી લેશ. ૩. ભાવ ધરી મનમાં ઘણો, જો એક પદ આરાધે, જિન ઉત્તમ પદ પદ્મને નમી, નિજ કારજ સાધે. ૪. પં. Page #88 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન વિધિ જંકિંચિ સૂત્ર:- જંકચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણ બિંબાઈ તાઈ સવાઈ વંદામિ ૧. શ્રી નમુત્થણ વા શસ્તવ સૂત્ર:- નમુત્થણે અરિહંતાણ, ભગવંતાણે.૧. આઈગરાણ, તિત્યયરાણ, સયંસંબુદ્ધાણં. ૨. પુરિસુત્તમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહન્દીર્ણ. ૩. લોગરમાણે, લોગનાહાણ, લોગડિઆણં, લોગપઈવાણ, લોગપજ્જો અગરાણ. ૪. અભયદયાણ, ચબુદયાણું, મગ્નદયાણ, સરણદયાણ, બોદિયાણું. ૨. ધમ્મદયાણ, ધમસાણં, ધમ્મનાયગાણે, ધમ્મસારહીણ, ધમવરચારિતચક્કવટ્ટીર્ણ. ૬. અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિયટ્ટ-છઉમાણ. ૭. જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોહાણ, મુત્તાણું મોઅગાણું. ૮. સવલૂર્ણ, સવદરિસીણં, સિવ-મહેલ-મરુઅમખંત-મખિય-મવાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ નામધેય, ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅભયાણ. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિસાગએ કાલે, સંપઈ એ વટ્ટમાણા, રાત્રે તિવિહેણ વંદામિ. ૧૦ (પછી ઉભા થઈને) : અરિહંત ચેઈચાણં સૂત્ર - અરિહંત ચેઈઆણે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિયાએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમ્માણવત્તિઓએ, બોકિલાભવત્તિઓએ, નિરુવસગ્ગવત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. . અન્નત્થ ઉસસિએણે સૂત્ર - અન્નત્ય ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણે, છીએણે જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહમેહિ અંગ-સંચાલેહિ, સુહમેહિ ખેલ-સંચાલેહિ, સુહમેહિ દિઠિસંચાલેહિ. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. પ. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને “નમો અરિહંતાણં” બોલી) નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય’ કહી પ્રથમ થાય કહેવી. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશરસ્થાનક તપ પૂછે ગૌતમ વીર નિણંદા, સમવસરણ બેઠા સુખકંદા, પૂજિત અમર સુરીંદા, કેમ નિકાચ પદ જિનચંદા, કિણ વિધિ તપ કરતાં બહુ ફંદા, કાલે દુરિત દંદા, તવ ભાખે પ્રભુજી ગતનિંદા, સુણ ગૌતમ! વસુભૂતિનંદા, નિર્મલ તપ અરવિંદા, વીશસ્થાનક તપ કરતા મહિંદા, જિમ તારક સમુદાયે ચંદા, તિમ એ સવિ તપ ઈદ . લોગસ (નામસ્તવ) સૂત્ર :- લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે, અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસંપિ કેવલી. ૧. ઉસભમજિ ચ વંદે, સંભવમભિસંદેણે ચ સુમઈ ચે, પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પાં વંદે. ૨. સુવિહિંચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપૂજ઼ ચ, વિમલમાં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદાર્મિ. ૩. કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ગ્ર, વંદામિ રિઠનેમિ, પાસં તહ. વદ્ધમાણે ચં. ૪. એવું મએ અભિળ્યુઆ, વિહુયરયમલા પહાણજરમરણા, ચકવીસપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫. કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરુગ્ગબોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદેસુ નિમ્મલયા, આઈએસુ અહિય પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. સવલોએ અરિહંત ચેઈઆણે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમ્માણવરિઆએ, બોકિલાભવત્તિઓએ, નિવસગ્યવરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણપ્ટેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણે સૂગ - અન્નત્ય ઊસસિએણે, નસસિએણે, ખાસિએણે, છીએણ, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમહિ અંગ-સંચાલેહિ, સુહુમહિ ખેલ-સંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિં. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને “નમો અરિહંતાણ” બોલી) બીજી થોય કહેવી. Page #90 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન વિધિ પ્રથમ પદે અરિહંત નમીજે, બીજે સિદ્ધ પવયણ પદ ત્રીજે, આચારજ થેર ઠવીજે, ઉપાધ્યાય ને સાધુ ગ્રહીને, નાણ દસણ પદ વિનય વહીજે, અગીયારમે ચારિત્ર લીજે, બંભવયધારીણું ગણીને, કિરિયાણું તવસ્સ કરીને, ગોયમ જિણાણે લીજે, ચારિત્ર નાણ શ્રુત તિત્યસ્સ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણીને, એ સવિ જિન તપ લીજે. રા. પુખરવરદીવ (શ્રુતસ્તવ) સૂત્ર :- પુખરવર-દીવઢે, વાયરસંડે આ જંબૂદી અ, ભરહેરવયવિદેહે, ધમ્માઈગરે નમંસામિ. ૧. તમતિમિર-પડલવિદ્ધ-સણસ્સ સુરગણ-નરિંદ-મહિઅસ, સીમાધરસ વંદે, પફોડિઅ-મોહજાલસ. ૨. જાઈ-જરા-મરણ સોગ-પણાસણમ્સ, કલ્યાણ-પુખિલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ સાર-મુવલમ્ભ કરે પમાય. ૩. સિદ્ધ ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગ-સુવન્નકિન્નર-ગણસ્મભૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠિઓ જગમિણે, તેલુક્કમગ્ગાસુર, ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ, ઘમ્મુત્તર વઢઉં. ૪. સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમ્માણવત્તિમાએ, બોકિલાભવત્તિઓએ, નિરુવસગ્નવત્તિએ, સદ્ધાએ, મેહાએ, દિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણે સૂત્ર:- અન્નત્ય ઊસસિએણે, નરસિએણં, ખાસિએણે, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહમેહિ અંગ-સંચાલેહિ, સુહમેહિ ખેલ-સંચાલેહિ, સુહુમેહિ દિઠસંચાલેહિ. ૨. એવભાઈએહિં આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો. ૩. . જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસગ્ગ પારીને નમો અરિહંતાણં) બોલી ત્રીજી થોય કહેવી. આદિ નમો પદ સઘળે ઠવીશ, બાર પન્નર બાર વલી છત્રીશ * દશ પણવીશ સગવીશ, પાંચ ને સડસઠ તેર ગણીશ, Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી વીશરથાનક તપ સિત્તેર નવ કિરીયા પચવીશ, બાર અઠાવીશ ચઉવીશ, સત્તર ઈગવન્ન પીસ્તાલીશ, પાંચ લોગસ્સ કાઉસ્સગ્ન કરીશ, નોકારવાલી વિશ, એક એક પદે ઉપવાસ જ વીશ, માસ ખટે એક ઓળી કરીશ, ઈમ સિદ્ધાંત જગીશ. Hall સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધવ) સૂત્ર:- સિદ્ધાણં બુદ્ધાણં, પારગમાણે . પરંપરગમાણે, લોઅગ્નમુવમયાણ, નમો સયા સવસિદ્ધાણે. ૧. જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ, તે દેવદેવ મહિએસિરસા વંદે મહાવીર. ૨. ઈક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ વદ્ધમાણમ્સ, સંસાર સાગરાઓ, તારે) નરે વ નારિ વા. ૩. ઉર્જિતસેલ-સિહરે, ફિખાનાણે નિસીહિ જસ્સ, ધમ્મચક્કવષ્ટિ, અરિઠનેમિ નમંસામિ. ૪. ચત્તારિ અઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ, પરમઠ-નિર્ટ-અટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. પ. વેચાવચ્ચગરાણે સંતિગરાણ, સમ્મદિઠિસમાધિંગાણું, કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય સિસિએણે સૂ:- અત્રત્ય ઊરસિએણ, નીસસિએણ, ખાસિએણે, છીએણે, જભાઈએણે, ઉડુએણે, વાયનિસગૂણે, ભલી, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિ અંગ-સંચાલેહિ, સુહુમેહિ ખેલ-સંચાલેહિ, સુહુમેહિં દિઠિ-સંચાલેહિ. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. પ. (એક નવકારનો કાઉસગ્ગ પારીને નમો અરિહંતાણ” બોલી) ‘નમોડહસિદ્ધાચાયપાધ્યાય-સર્વસાધુભ્ય” કહી ચોથી થાય કહેવી. શક્ત એકાસણું તિવિહાર, છઠ અઠમ ખમાસમણ ઉદાર, પડિક્કમણાં દોય વાર, ઈત્યાદિક વિધિ ગુરુગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિવિધ પ્રકાર, માતંગ યક્ષ કરે મનોહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાળ, સંઘવિઘન-અપહાર ખિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વીરવિજય જયકાર. ૪ - (બેસીને ડાબો ઢીંચણ ઉંચો કરીને) Page #92 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન વિધિ ૫ શ્રી નમુન્થુણં વા શક્રસ્તવ ઃ- નમ્રુત્યુર્ણ અરિહંતાણં, ભગવંતાણં. ૧. આઈગરાણં, “તિત્થય૨ાણં, સંયંસંબુદ્ધાણં ૨. પુરિસત્તમાણં, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ. ૩. લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણં. ૪. અભયદયાણું, ચક્ષુદયાણું, મગ્મદયાણું, સરણદયાણું, બોહિદયાણું. ૫. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણં, ધમ્મવરચઉદંતચક્કવટ્ટીણં. ૬. અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિયટ્ટ-છઉમાણં. ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સલૂણં, સવ્વરિસીણં, સિવ-મયલ-મરુઅમાંત-મક્ષય-મવ્વાબાહ-મપુણરાવિત્તિસિદ્ધિગઈ નામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાર્ણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે આ ભવિસંતિણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦ (પછી ઉભા થઈને) અરિહંતચેઈયાણં સૂત્ર :- અરિહંત ચેઈઆણં કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિરુવસગ્ગવત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્ય ઉસસિએણં સૂત્રઃ- અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણું, જંભાઈએણં, ઉુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તુમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિ–િસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને “નમો અરિહંતાણં” બોલી) ‘નમોડહસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાભ્ય:' કહી પ્રથમ થોય કહેવી. વીશસ્થાનક તપ વિશ્વમાં મોટો, શ્રી જિનવર કહે આપજી, બાંધે જિનપદ ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી, થયા થાશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, ટાલી સર્વે ઉપાધિજી. ૧. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ લોગસ્સ (નામસ્તવ) સૂત્ર ઃ- લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઈરૂં, ચઉવીસંપિ કેવલી. ૧. ઉસભમજઅં ચ વંદે, સંભવમભિણંદણું ચ સુમઈ ચ, પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે. ૨. સુવિધિં ચ પુષ્પદંતં, સીઅલ સિજ્જસં વાસુપૂજ્યું ચ, વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરું ચ મäિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ, વંદામિ રિનેમિ, પાસં તહ વદ્વમાર્ણ ચ. ૪. એવં મએ અભિથુઆ, વિયરમલા પહીણજરમરણા, ચઉવીસંપિ જિણવરા, તિત્યયરા મે પસીયંતુ, ૫. કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરુન્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં દિંતુ. ૬. ચંદેસ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. સવ્વલોએ અરિહંતચેઈઆણં કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવંત્તિએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિરુવસગ્ગવત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વજ્રમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્ય ઉસસિએણં સૂત્ર :- અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએ, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તુમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમહિ ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિ-િસંચાલહિં ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને “નમો અરિહંતાણં” બોલી બીજી થોય કહેવી.) અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર, વાચક સાધુ નાણજી, દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરો ગોયમ ઠાણજી, જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી, એ વીશસ્થાનક આરાધે તે, પામે શિવ પદ ધામજી. ૨ પુખ્ખરવરદીવટ્ટ (શ્રુતસ્તવ) સૂત્ર :- પુખ્ખરવર-દીવડે, ધાયઈસંડે અ જંબૂદીવે અ, ભરહે૨વયવિદેહે, ધમ્માઈગરે નમંસામિ. ૧. તતિમિર-પડલ Page #94 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન વિધિ વિદ્ધસણસ્સ સુરગણ-નરિંદ-મહિસ્સ, સીમાધરસ્ત વંદે, પફોડિઅ-મોહજાલસ. ૨. જાઈ-જરા-મરણ સોગ-પણાસણમ્સ, કલ્યાણ-પુખિલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ્ય સાર-મુવલમ્ભ કરે પમાય. ૩. સિદ્ધ ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવ નાગ-સુવન્નકિન્નર-ગણસ્મભૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠિઓ જગમિણું, તેલુક્કમગ્ગાસુર, ધમો વઠ્ઠઉ સાસઓ વિજયઓ, ધમ્મુત્તર વછંઉ. ૪. સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, પૂઅણવત્તિઓએ, સક્કારવરિઆએ, સમ્માણવત્તિ'એ, બોરિલાભવરિઆએ, નિરુવસગ્નવત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણખેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણે સૂગ - અન્નત્ય ઊસસિએણે, નરસિએણં, ખાસિએણે, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિ અંગ-સંચાલેહિ, સુહુમહિ ખેલ-સંચાલેહિ, સુહુમહિ દિઠિ-સંચાલેહિ. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં. ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, • મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. પ. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને “નમો અરિહંતાણં” બોલી બીજી થોય કહેવી.) દોય કાલ પડિક્કમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વારજી, - નોકારવાલી વીશ ગણીએ, કાઉસ્સગ્ન ગુણ અનુસારજી, ચારસો ઉપવાસ કરી ચિત્ત ચોખે, ઉજમણું કરો સારજી, પડિમા ભરાવો સંઘ ભક્તિ કરો, એ વિધિ શાસ્ત્ર મોઝારજી. ૩. સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધસ્વ) સૂગ - સિદ્ધાણં બુદ્ધાણં, પારગમાણે પરંપરાગમાણે, લોઅગ્નમુવમયાણ, નમો સયા સવસિદ્ધાણે. ૧. જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ, તે દેવદેવ મહિએ, સિરસા વંદે મહાવીર. ૨. ઈક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ વદ્ધમાણસ, સંસાર સાગરાઓ, તારે) નર વ નારિ વા. ૩. ઉર્જિતસેલ-સિહરે, દિખાનાણે નિસહિઆ જલ્સ, તે ધમ્મચક્કવઇટ્ટ, અરિઠનેમિ નમુસામિ. ૪. ચત્તારિ અઠ દસ દોય, વંદિયા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી વીશસ્થાનક તપ જિણવરા ચઉવ્વીસ, પરમઠિ-નિઠ-અઠ, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૫. વેયાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મદિઠિસમાહિગરાણે, કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણે સૂગ - અન્નત્ય ઊસસિએણે, નસસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિ અંગ-સંચાલેહિ, સુહમેહિ ખેલ-સંચાલેહિ, સુહુમહિ દિઠિ-સંચાલેહિ. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગો અવિરાહિઓ, હુક્કે મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને નમો અરિહંતાણં” બોલી) નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્યકહી ચોથી થાય કહેવી. શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાલ અવદાતજી, વિશસ્થાનક તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાતજી, આગમ વિધિ સેવે જે તપિયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિઘ્ન હરે તસ શાસનદેવી, સૌભાગ્ય લક્ષ્મી દાતારજી. ૪ (બેસીને ડાબો ઢીંચણ ઉંચો કરીને) શ્રી નમુત્થણ વા શાસ્તવ - નમુત્થણે અરિહંતાણ, ભગવંતાણે. ૧. આઈગરાણે, તિસ્થયરાણ, સંયમસંબુદ્ધાણં ૨. પુરિસુત્તમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીયાણ, પુરિસવરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગનાહાણે, લોગડિઆણં, લોગપીવાણું, લોગપજ્જઅગરાણ. ૪. અભયદયાણ, ચખુદયાણ, મગ્નદયાણું, સરણદયાણ, બોહિદયાણ. પ. ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમ્મનાયગાણે, ધમ્મસારહાણે, ધમ્મવરચારિતચક્કવટ્ટીર્ણ. ૬. અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિયટ્ટ-છઉમાણ. ૭. જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોલ્યાણ, મુત્તાણું મોઅગાણું. ૮. સવલૂણં, સવદરિસીણં, સિવ-મહેલ-મરુઅમહંત-મખય-મવાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ નામધેય, ઠાણે સંપત્તાણે, નમો જિણાણે જિઅભયાણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે એ ભવિસ્તૃતિણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન વિધિ se જાવંતિ ચેઈઆ† સૂત્ર ઃ- જાવંતિ ચેઈઆઈ, ઉદ્ધે અ અહે તિરિઅ લોએ સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ. ૧. અ, ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસિહિઆએ, મત્થએણ વંદામિ. જાવંત કેવિ સાહૂ સૂત્ર :- જાવંત કેવિ સાહૂ, ભરહે૨વય મહાવિદેહે અ, સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણં. ૧. ‘નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાભ્ય:' કહી પૃષ્ઠ નં. ૫૦ થી ૫૪માં જે ૩ સ્તવન છે તેમાંથી કોઈપણ એક સ્તવન બોલો. (પછી હાથ ઉંચા કરીને) જયવીચરાય સૂત્ર (અડધા) :- જય વીયરાય ! જગદ્ગુરુ !, હોઉં મમં તુહ પભાવઓ ભયવું, ભવનિવ્યેઓ મગ્ગા-છુસારિયા ઈત્ઝલસિદ્ધિ ૧, લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ, સુહગુરુજોગો તવ્યયણ સેવણા આભવમખંડા. ૨. ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઈચ્છું. બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ, છત્રીશ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર. ૧ પચીસ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ, શ્યામ વર્ણ તનુ શોભતાં, જિનશાસનના ઈશ. ૨ જ્ઞાન નમુ એકાવને, દર્શનના સડસઠ્ઠ, સીત્તેર ગુણ ચારિત્રના, તપના બાર તે જીઝ્ડ. ૩ એમ નવપદ યુક્ત કરી, ત્રણ શત અષ્ટ ગુણ થાય, જે પુજે ભવિ ભાવશું, તેહના પાતક જાય. ૪ પૂછ્યા મયાણાસુંદરી, તેમ નરપતિ શ્રીપાલ, પુણ્યે મુક્તિ સુખ લહ્યાં, વરત્યા મંગલમાલ. ૫. . જંકિંચિ સૂત્ર :- જંકિચિ નામતિë, સન્ગે પાયાલિ માણુસે લોએ, જાઈ જિણ લિંબાઈ તાઈ સવ્વાઈ વંદામિ ૧. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશરથાનક તપ શ્રી નમુત્થણ વા શકસ્તવ સૂગ - નમુત્થણે અરિહંતાણે, ભગવંતાણે.૧. આઈગરાણે, તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણે. ર. પુરિસુત્તમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહન્દીર્ણ. ૩. લોગુત્તરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગપીવાણું, લોગપwોઅગરાણ. ૪. અભયદયાણ, ચકખુદયાણ, મગ્નદયાણ, સરણદયાણ, બોદિયાણું. ૨. ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમ્મનાયગાણ, ધમ્મસારહીણ, ધમ્મવરચારિતચક્કવટ્ટણ. ૬. અપડિહયવરનાણદેસણધરાણ, વિયટ્ટ-છઉમાણે. ૭. જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણું, બુદ્ધાણં બોહાણે, મુત્તાણું મોઅગાણું. ૮. સવલૂણં, સવ્વદરિસીણં, સિવ-મહેલ-મમખંત-મખિય-મવાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ નામધેય, ઠાણે સંપત્તાણ, નમો જિણાણું જિઅભયાર્ણ. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિસાગએ ફાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦ (પછી હાથ ઉંચા કરીને) : જયવીરરાય સૂર - જય વયરાય ! જગગુરુ!, હોમમં તુહ પભાવ ભયd, ભવનિમ્બેઓ મગ્ગા-છુસારિયા ઈઠફલસિદ્ધિ. ૧. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરજણપૂઓ પરFકરણે ચ, સુહગુરુજોગો તબ્બયણ સેવણા આભવમખંડ. ૨. વારિજ્જઈ જઈવ નિયાણબંધણું વિયરાય ! તુહ સમયે, તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુહ ચલણા. ૩. દુખફખઓ કમ્મફખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ, સંપન્જઉ મહ એએ, તુહનાહ પણામકરણેણં. ૪. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે, પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્ પ. ખમાસમણ સૂત્ર - ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. (અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં.) ખાસ નોંધ :- પૌષધમાં સવારે ઉપર પ્રમાણે દેવવંદણ કરી સઝાય કહેવી. બપોરે-સાંજે કહેવી નહીં. Page #98 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ પારવાની વિધિ પરયખાણ પારવાની વિધિ ખમા. દઈ ઈરિયાવહિયા સંપૂર્ણ પૃષ્ઠ નં. ૫૮માં જોઈને કરવી. ખમાસમણ સૂત્ર - ઈચ્છામિ ખમાસમણો ૧ વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મયૂએણ વંદામિ. (ડાબો ઢીંચણ ઉંચો કરી) ચૈત્યવંદન - ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું?, ઈચ્છે. જગચિંતામણિ ! જગનાહ!, જગગુરુ ! જગરફખણ !, જગબંધવ! જગસત્યવાહ! જગભાવ વિઅફખણ ! અઠાવયસંઠવિઅરુવ ! કમ્મર્ણવિણાસણ !, ચઉવસંપિ જિણવર જયંતું ! અપ્પડિહયસાસણ. ! ૧. - કમ્મભૂમિહિ કમ્મભૂમિહિ પઢમસંઘણિ, ઉક્કોસય સત્તરિય જિણવરાણ વિહરત લભઈ, નવકોડિહિ કેવલણ, કોડિસહસ્સ નવ સાહૂ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ બિહું કોડિહિ વરનાણ, સમસહ કોડિ સહસ્સ દુઆ, યુણિજ્જઈ નિચ્ચ વિટાણિ. ૨. જયઉ સામિય!, જયઉ સામિય!, રિસહ સત્તેજિ, ઉજ્જિત પહુનેમિજિણ!, જય વિર ! સચ્ચઉરિ મંડણ !, ભરુઅચ્છહિં મુણિસુવય, ! મુહરિપાસ દુહ દુરિઅ ખંડણ! અવરવિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિ કેવિ, તીઆણાગય સંપઈએ, વંદુ જિણ સલૅવિ. ૩. ' . સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન અઠકોડિઓ, બત્તીસસયબાસિયાઈ, તિઅલોએ ચેઈએ વંદે. ૪. પનરસ કોડિ સયાઈ, કોડિ બાયોલ લખ અડવત્રા, છત્તીસ સહસ અસઈ, સાસય બિંબાઈ પણમામિ. ૫. - કિચિ સૂત્ર - અંકિચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણબિંબાઈ, તાઈ સવાઈ વંદામિ ૧. શ્રી નમુથુણં વા શક્રતવ સૂત્ર:- નમુત્થણે અરિહંતાણ, ભગવંતાણે. ૧. આઈગરાણ, તિવૈયરાણ, સયંસંબુદ્વાણ ૨. પુરિસરમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહન્દીર્ણ. ૩. લોગુત્તમાણે, લોગનાહાણે, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૦૨ શ્રી વીશસ્થાનક તપ લોગહિઆણં, લોગપઈવાણ, લોગપજોઅગરાણ. ૪. અભયદયાણ, ચકખુદયાણ, મગ્નદયાણ, સરણદયાણ, બોરિંદયાણ. ૫. ધમ્મદયાણ, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણ, ધમ્મસારહીશું, ઘમ્મવરચાઉરંતચક્કવટ્ટીર્ણ. . અપ્પડિહયવરનાણદેસણધરાણ, વિયટ્ટ-છઉમાણ. ૭. જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણું. ૮. સવલૂર્ણ. સબૂદરિસર્ણ, સિવ-મહેલ-મરુઅ- - મહંત-મકખય-મવાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ નામધેય, ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅભયાર્ણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિસાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવે તિવિહેણ વંદામિ. ૧૦. જાવંતિ ચેઈઆઇ સૂત્ર:- જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે અહે આ તિરિએ લોએ અ, સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧. . ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. જાવંત કેવિ સાહૂ સૂત્ર:- જાવંત કેવિ સાહૂ, ભરફેરવય મહાવિદેહે એ, સર્વેસિ તેસિ પણઓ, તિવિહેણ તિદંડવિયાણ. ૧. નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય ઉવસગ્દર સ્તોત્ર - ઉવસ્સગ્ગહરે પાસ પાસે વંદામિ કમ્માણમુક્ક, વિસહરસિનિઝાસ, મંગલકલ્યાણ આવાસે. ૧. વિસહર કુલિંગ મંત, કંઠે ધારે) જો સયા મણુઓ, તસ્સ ગહ રોગ મારી, દુઠ જરા જંતિ ઉવસામ. ૨. ચિઠક દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ, નર તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખદોગચ્યું. ૩. તુહ સમત્તે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવÊહિએ, પાવંતિ અવિઘૃણ, જીવા અયરામ ઠાણ. ૪. ઈએ સંયુઓ મહાયસ! ભત્તિબ્બરનિર્ભરેણ હિયએણ, તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસજિણચંદ! પ. (બન્ને હાથ ઉંચા કરીને) Page #100 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ પારવાની વિધિ જયવીચરાય સૂત્રઃ ઃ- જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં, ભવનિવ્યેઓ મગ્ગા-છુસારિઆ ઈઠ્ઠલસિદ્ધિ. ૧. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણ ચ, સુગુરુજોગો તવ્યયણ સેવણા આભવમખંડા. ૨. વારિજ્જઈ જઈવિ નિયાણબંધણું વીયરાય ! તુહ સમયે, તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાણું. ૩. દુખ઼ક્ષઓ કમ્મર્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ, સંપજ્જઉ મહ એઅં, તુહનાહ પણામકરણેણં. ૪. સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણે, પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્ ૫. 63 ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સાય કરું ? ઈચ્છું. (પુરુષો ઉભા પગે બેસીને, સ્રીઓ ઉભા થઈને) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. -: માહ જિણાણું (શ્રાવકકૃત્યની) સજ્ઝાય : ૧. મન્નહ જિણાણમાણું, મિચ્છું પરિહરહ ધરહ સમ્મત્ત, છવ્વિહ આવસયમ્મિ, ઉજ્જુત્તો હોઈ પઈદિવસં. પવ્વસુ પોસહવર્ય, દાણું સીલ તવો અ ભાવો અ, સજ્ઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અ. ૨. જિણપૂઆ જિણથુણાં, ગુરુથુઅ સાહમ્નિઆણ વચ્છä, વવહારસ ય સુદ્ધી, રહજજ્ઞા તિત્થજત્તા ય. ૩. ઉવસમ વિવેગ સંવર, ભાષાસમિઈ છજીવ-કરુણા ય, ધમ્મિઅજણ સંસગ્ગો, કરણદમો ચરણપરિણામો. ૪. સંઘોરિ બહુમાણો, પુત્શયલિરું પભાવણા તિત્યે, સઢાણ કિચ્ચમેઅં, નિચ્ચ સુગુરુવએસેણં, ૫. ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાનું! પચ્ચકખાણ પારવા મુહપત્તિ પડિલેહું? ઈચ્છે ખમાસમણ સૂત્ર - ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચશ્માણ પારું? યથાશક્તિ. ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચખાણ પાર્યું? તહત્તિ કહી મુઠ્ઠી વાળી કટાસણા ઉપર હાથ સ્થાપી નમો અરિહંતાણં નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કાર, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. . ઉપવાસ પારવા માટે - સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર પરિસિ (સાપરિસિ, સૂરે ઉગ્ગએ પુરિમઠ, અવઢ) મુઠિસહિઅં, પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિ, કિટ્ટિએ, આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ, પછી મુઠીવાળી એક નવકાર ગણવો. બિયાસણું-એકાસણું-આયંબિલ પારવા માટે :- ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસ (સામ્રપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમઢ, અવઢ) મુઠિસહિએ પચ્ચખાણ કર્યું ચઉવિહાર (આયંબિલ, એકાસણું) બિયાસણું, પચ્ચક્ખાણ કર્યું તિવિહાર, પચ્ચક્ખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિએ, કિષ્ટિએ, આરાહિઅં, જે ચ ન આરાહિએ, તસ્સ મિચ્છા મિ દુક્કડ પછી મુઠીવાળી એક નવકાર ગણવો. Page #102 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ ૫ સવારના પ્રચકખાણ । નવકારસીનું પચ્ચક્ખાણ ઃ ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં મુસિહિઅં, પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), ચવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ). – પોરિસિ-સાડ્ડપોરિસિપુરિમટ્ટ-અવર્ઝના પચ્ચક્ખાણો : ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમઢ, અવજ્ર, મુઠ્ઠિસહિઅં, પચ્ચક્રૃખાઈ (પચ્ચક્ખામિ), ઉગ્ગએ સૂરે, ચઉન્વિėપિ, આહાર, અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોઠેણં, સાહૂવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિ૨ઈ (વોસિરામિ). ', # આયંબિલ-નિવિ-એકાસણા-બિયાસણાના પચ્ચક્ખાણ ઃ ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઙ્ગપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમર્ઝા, અવર્ડ્સ, મુસહિઅં, પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), ઉગ્ગએ સૂરે, ચન્વિહંપિ, આહાર, અસણં, પાણં, ખાઈમ, સાંઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, આયંબિલં, વિગઈઓ નિવ્વિગઈઓ પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થસંસટ્ઝેણં, ઉક્ખિત્તવિવેગેણં પડ઼ચ્ચમક્ષિંએણે, પારિાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, એગાસણું, બિયાસણ, પચ્ચક્ખાઈ (પચ્ચક્રૃખામિ), તિવિહંપિ આહારં, ચવ્વિહંપિ આહાર, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગરિયાગારેણં, આઉટણપસારેણં, ગુરુઅભુઠ્ઠાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણવા વા, અસ્ત્રેણ વા, બહુલેવેણ વા, સસિન્થેણ વા, અસિત્થેણ વા, વોસિરઈ (વોસિરામિ). (જે પચ્ચક્ખાણ કરવું હોય તે પાઠ બોલવો.) Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ : – ચઉવિહાર, તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ ઃ સૂરે ઉગ્ગએ અભત્તદ્વં પચ્ચાઈ (પચ્ચક્ખામિ), ચવ્વિહંપિ આહારં, તિવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણહાર, પોરિસિં, સાદ્મપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમુદ્ઘ, અવજ્ર મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોઠેણં, સાહવયંણેણં મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેણ વા, સસિન્થેણ વા, અસિત્થેણ વા, વોસિરઈ (વોસિરામિ). os ખાસ નોંધ : (બે ઉપવાસ માટે છટ્ઠભાં, ત્રણ માટે અટ્ઠભાં, ચાર માટે દસભત્ત, પાંચ માટે દ્વાદશભાં, આ રીતે પાઠ બોલવો.) (એકથી વધુ ઉપવાસનું પચ્ચક્ખાણ લીધું હોય તો બીજા દિવસથી પાણહારનું પચ્ચક્ખાણ લેવું, પાણહારથી વોસિરાઈ સુધીનો પાઠ બોલવો.) દેશાવગાસિકનું પચ્ચક્ખાણ ઃ દેસાવગાસિયં, ઉવભોગં, પરિભોગં, પચ્ચાઈ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિઆગારેણં, વોસિ૨ઈ (વોસિરામિ) સાજના પ્રકખાણો # પાણહારનું પચ્ચક્ખાણ ઃ પાણહાર દિવસચરિમં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિ૨ઈ (વોસિરામિ). – ચઉવિહાર, તિવિહાર, વિહારનું પચ્ચક્ખાણ ઃ દિવસચરમં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), ચઉવ્વિહંપિ આહારં, તિવિહંપિ આહારં, દુવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ). (પચ્ચક્ખાણ કરનારે પચ્ચક્ખામિ અને વોસિરામિ શબ્દ અવશ્ય બોલવો.) Page #104 -------------------------------------------------------------------------- ________________ પૌષધવિધિ 'પૌષધ હોવાનો વિI * ખમા દઈ ઈરિયાવહિયા સંપૂર્ણ પૃષ્ઠ નં. ૫૮માં જોઈને કરવી (ખમાસમણ દઈ) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું? ઈચ્છે, કહી (ઉભડક બેસી મુહપત્તિ પડિલેહી, ફરી) ખમા ઈચ્છા.પોસહ સંદિસાડું? ઈચ્છ, ખમા. ઈચ્છા. પોસહ ઠાઉ ? ઈચ્છે, કહી (ઉભા રહી) બે હાથ જોડી, એક નવકાર બોલી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી” કહેવું. ત્યારે ગુરુભ. અથવા વડીલ પૌષધનું પચ્ચખાણ ઉચ્ચરાવે, ગુરુભ. નો યોગ ન હોય તો પોતે આ પ્રમાણે ઉચ્ચરવું. પૌષધનું પચ્ચકખાણ :- કરેમિભંતે! પોસહં, આહારપોસહં દેસઓ સવ્વઓ, સરીર સક્કાર - પોસહં સવઓ, બંભચેર-પોસહં સવઓ, અવાવાર પોસહં સવઓ, ચઉવિહં પોસહં હામિ જાવ દિવસ (“અહોરd-સેસ દિવસંરનિંચ) પજ્વાસામિ દુવિહં, તિવિહેણં, મeણે, વાયાએ કાણું, ન કરેમિ, ન કારવેમિ તસ્ય ભંતે ! પડિક્કામિ, નિંદામિ, ગરિયામિ, અપાણે વોસિરામિ. ૧al પછી ખમા. ઈચ્છા. સામાયિક મુહપત્તિ પડિલેહું? ઈચ્છે, કહી, મુહપત્તિ પડિલેવી ખમા. ઈચ્છા. સામાયિક સંદિસાહે? ઈચ્છે, ખમા. ઈચ્છા. સામાયિક ઠાઉં? ઈચ્છે, કહી બે હાથ જોડી એક નવકાર ગણી “ઈચ્છકારી ભગવન ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી, કહેવું, પછી કરેમિભંતે ઉચ્ચરવું, , કરેમિ ભંતે સૂત્ર:- કરેમિભંતે ! સામાઈયે, સાવજ્જ જો– પચ્ચકખામિ, જાવ પોસહં પíવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કરવેમિ, તસ્મ ભંતે ! પડિક્કામિ, નિંદામ, ગરિયામિ, અખાણ વોસિરામિ. - પછી ખમા. ઈચ્છા. બેસણે સંદિસાહું? ઈચ્છે, ખમા. ઈચ્છા. બેસણે ઠાઉં? ચ્છિ, ખમા. ઈચ્છા. સજઝાય સંદિસાડું? ઈચ્છે, ખમા. ઈચ્છા. સઝાય કરું? ઈચ્છ, કહીં (પુરુષોએ ઉભડક પગે બેસી અને બહેનોએ ઉભા રહી) બે હાથ જોડી ત્રણ નવકાર ગણી, ખેમા. ઈચ્છા. બહુવેલ સંદિસાહું? ઈચ્છે, ખમા. ઈચ્છા. બહુવેલ કરશું ઈચ્છ, (દરેક વિધિને અંતે “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ” કહેવું). (૧) જ્યાં ખમા આવે ત્યાં ખમાસમણું દેવું અને જ્યાં ઈચ્છાળ આવે ત્યાં ઈચ્છાકારેણ સિંદિસહ ભગવન્! બોલવું. (૨) પૌષધ આઠ પ્રહરનો લેવો હોય તો અહોરાં બોલવું. દિવસનો લેવો હોય તો જાવ દિવસ બોલવું. રાત્રિનો લેવો હોય તો સેસ દિવસ રનિંચ બોલવું. (૩) જો પ્રતિક્રમણ બાકી હોય તો છેલ્લા બે આદેશ માંગવાના નથી. તે કલ્યાણકંદની ૪ થાય પૂર્ણ થયા પછી માંગવા. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશરસ્થાનક તપ સવારના પડિલેહણની વિધિ :- અમા. ઈચ્છા. ઈરિયાવહિયં પડિક્કામિ? ઈચ્છે, કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. જુઓ પૃષ્ઠ નં. : ૫૮ માં પછી ખમા. ઈચ્છા. પડિલેહણ કરું? ઈચ્છે, કહી મુહપત્તિનું પડિલેહણ કરી પછી. ચરવળો, કટાસણું, કંદોરો અને ધોતીયું, એમ પાંચવાના (વસ્ત્રો) પડિલેહી. ખમા. ઈચ્છા. ઈરિયાવહિયં પડિક્કામિ? ઈચ્છે કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. ખમા. ઈચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી! ઈચ્છે, કહી વડીલનું ઉત્તરાસણ (એસ) પડિલેહી ખમા. ઈચ્છા. ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેહી ખમા. ઈચ્છા. ઉપધિ સંદિસાહું? ઈચ્છ, ખમા. ઈચ્છા. ઉપધિ પડિલેહું? ઈચ્છે. કહી બાકીના માગુ કરવા જતાં પહેરાવાનું વસ્ત્ર, કામળી વિગેરે પડિલેહીં, ફક્ત કાજો લેનારે દંડાસણ યાચી (માંગી) તેનું પડિલેહણ કરી. ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી કાજો લેવો. એ કાજાની અંદર જીવજંતું જોઈને ત્યાં જ ઉભા રહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી જયણાપૂર્વક કાજો યોગ્ય જગ્યાએ “અણજાણહ જસુગ્રહો” એમ મોઢેથી બોલીને પરઠવીને પછી “વોસિરે, વોસિરે, વોસિરે” કહેવું પછી ગમણાગમણે કરવા. ' ગમણાગમણે આલોવવાનો વિધિ - ઠલ્લે-માત્રુ ગયા પછી કે ઉપાશ્રયથી સો ડગલા બહાર ગયા પછી કરવાની વિધિ ઈરિયાવડિયા સંપૂર્ણ કરવા. પછી ખમા. ઈચ્છા. ગમણાગમણે આલોઉં? ઈચ્છ, ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત્ત નિફખેવા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળી નહીં ખંડણા વિરાધના હુઈ હોય તે સવિ હુ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્. પછી દેવવંદન કરવું. (પેજ નં. ૫૮ થી ૭૦માં જુઓ) રાઈ મુહપત્તિ પડિલેહવાની વિધિઃ- ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કામિ? ઈચ્છે. કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી ખમા. ઈચ્છા. રાઈ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેવી બે વાંદણા લેવા. સુગુરુ વાંદણાં - ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં, જાવણિજ્જાએ નિસાહિઆએ, અણુજાણહ મે મિઉમ્મહ નિસહિ, “અહો-કાય, કાય-સંફાસ, ખમણિજ્જો. ભે! કિલામો ! અપ્રકિલતાણું બહુ સુભેણ, ભે! રાઈ એ વઈર્કતા? Page #106 -------------------------------------------------------------------------- ________________ પૌષધવિધિ જતા ભે ! જવણિજ્જ ચ ભે ? ખામેમિ ખમાસમણો ! રાઈઅવઈક્કમ. આવસ્લિઆએ, પડિક્કમામિ, ખમાસમણ, રાઈઓએ આસાયણાએ, તિત્તીસાયરાએ કિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વયદુક્કડાએ કાયદુક્કડાએ કોહાએ, માણાએ, માયાએ લોભાએ સવ્વકાલિઆએ, સવ્વ મિચ્છોયારાએ સવધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે આઈઆરો કઓ, તસ્ય ખમાસમણો! પડિક્કમામિ ! નિંદામિ ગરિમામિ અપ્પાણે વોસિરામિ. (ફરીથી ઉપર પ્રમાણે સુગુરુ વાંદણા” દેવા આવસિઆએ શબ્દ નહીં બોલવો.) પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! રાઈયં આલોઉં? ઈચ્છ આલોએમિ જો મે રાઈઓ, અઈઆરો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ ઉત્સુતો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉન્ગો, નાણે દંસણે ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિહું ગુત્તિર્ણ, ચહિં કસાયાણં પંચહમણુવ્રયાણ, તિર્હગુણવ્રયાણ, ચહિં સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્ટ, જંખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડમ્ પછી સસ્તવિ રાઈ, દુઐિતિએ, દુર્ભાસિઅ, દુચ્ચિઠિઓ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પડિક્કમામિ ઈચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડમ્. (પછી જો ગુરુ મ. પદવીધર હોય તો ઉપર મુજબ વાંદણાં બે વખત ફરીથી દેવા અને પદવીધર ન હોય તો) એક ખમા. દઈ ઈચ્છકાર સુતરાઈ, સુખતપ, શરીર નિરાબાધ, સુખસંજમ જાત્રા નિર્વહો છો? સ્વામિ સાતા છે જી? ભાત-પાણીનો લાભ દેજોજી ! ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભુઠિઓમિ અભિંતર રાઈયં ખામેઉં? ઈચ્છ, ખામેમિ રાઈયું (પછી જમણો હાથ જમીન કે ચરવળા પર સ્થાપી) જંકિંચિ અપત્તિય, પરંપત્તિયં ભત્તે પાણે, વિણએ વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ, મજ્જ વિણય-પરિહાણ-સહુએ વાં બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. (પછી ઉપર લખેલ વાંદણા બે વખત દઈને) ઈચ્છકારી ભગવદ્ પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી (કહી પોતે ધારેલ પચ્ચકખાણ કરવું) પછી દરેક મુનિરાજને વંદન કરવું તે આ રીતે - પ્રથમ બે ખમાસમણ આપીને, ઉપર પ્રમાણે ઈચ્છકાર સુહરાઈથી અભુઠિઓ સુધી કહેવું.) - “છ ઘડી પોરિસી ભણાવવાનો વિધિ” - ખમા. ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી ? તહરિ ઈચ્છે. ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું? ઈરિયાવહિયં Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી વશરથાનક તપ પડિક્કમામિ ? કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવાં. જુઓ પૃષ્ઠ નં. ૫૮. પછી ખમા. ઈચ્છા. પડિલેહણ કરું ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેહવી પછી બેસવાની જગ્યાએ જયણાપૂર્વક કાજો લેવો. જિનમંદિર દર્શન કરવાની વિધિ - મુહપત્તિ કેડે ભરાવી ખેસ ઓઢી ખભે કામળ રાખી (જો કાળ ટાઈમ હોય તો ઓઢવી) જિનમંદિરે જવું - બહેનોનો (શ્રાવિકાઓને પુરુષોનો) સંઘટ્ટો ન થાય તેનો ઉપયોગ રાખી. જિનાલયે પ્રવેશ કરતા “નિસીહિ નમો જિણાણ” કહેવું. બીજી નિસાહિ કહી દેવવંદન (ઉત્કૃષ્ટ ચૈત્યવંદન રૂ૫) કરવું. ત્યારબાદ “આવસ્યહી” બોલવા પૂર્વક ઉપાશ્રયે આવવું. ઉપાશ્રયમાં મધ્યાહ દેવવંદન કરવું ત્યારબાદ તિવિહાર ઉપવાસ તથા આયંબિલ એકાસણાવાળા એ પચ્ચકખાણ પારવું. ચાતુર્માસ હોય તો પોરસી કાજો લેવો. પચ્ચકખાણ પારવાની વિધિ :- (પ. નં. ૭૧ જુઓ) વાપર્યા પછી ચૈત્યવંદન કરવાની વિધિ-ખમાં. દઈ ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી ખમા. ઈચ્છા. ચૈત્યવંદન કરું ? ઈચ્છે. કહી જગચિંતામણિ થી જયવીયરાય સુધી (પ. નં. ૭૧ જુઓ) - બપોરે પડિલેહણ કરવાની વિધિ :- અમા. ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસિ? તહત્તિ. ઈચ્છે, ખમા. ઈચ્છા. ઈરિયાવહિયં પડિક્કામિ? ઈચ્છે, કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. જુઓ પેજ નં. ૫૮) પછી ગમણાગમણે આલોવવા. (૫. નં. ૭૮ જુઓ) ખમા. ઈચ્છા. પડિલેહણ કરું? ઈચ્છે, ખમા. ઈચ્છા. પોસહશાળા પ્રમાણું? ઈચ્છે, કહીને (ઉપવાસવાળાએ મુહપત્તિ, ચરવળો, કટાસણું, એ ત્રણ વાનો પડિલેહવા. આયંબિલ-એકાસણું કર્યુ હોય તો કંદોરોને ધોતીયું – સહિત એ પાંચ વાના પડિલેહવા) પાંચ વાના પડિલેહીને ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા.. પછી ખમા. ઈચ્છકારિ ભગવનું પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ઈચ્છે. કહી વડીલનો ખેસ પડિલેહીને ખમા. ઈચ્છા. ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ. (કહી મુહપત્તિ પડિલેહીને ખમા. ઈચ્છા. સઝાય કરું? ઈચ્છે કહી ઉભડક બેસીને નવકાર ગણી સઝાય કહેવી (જુઓ પેજ નં. ૭૩) (પછી વાપર્યું હોય તેણે (પૃષ્ઠ નં. ૭૮) વાંદણા દેવા ચૌવિહાર તિવિહાર ઉપવાસવાળાએ દેવા નહીં) Page #108 -------------------------------------------------------------------------- ________________ પૌષધવિધિ (ચૌવિહાર ઉપવાસવાળાએ નીચે મુજબ પચ્ચક્ખાણ કરવું.) સૂરે ઉગ્ગએ અત્તò પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામ) વિહંપિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં વોસ૨ઈ (વોસિરામિ) પછી (જે પચ્ચક્ખાણ કરવાનું હોય તે પચ્ચક્ખાણ કરીને) ખમા. ઈચ્છા. ઉપધિ સંદિસાહું ? ઈચ્છે, ખમા. ઈચ્છા. ઉપધિ પડિલેહું ? ઈચ્છું, કહી પ્રથમ ખેસનું પડિલેહણ કરીને પછી બાકીના સર્વ વસ્ત્રો પડીલેહવા પછી એક જણ દંડાસણ લાવી તેને પડીલેહી ઈરિયાવહીના સંપૂર્ણ કરવા, પછી જયણા પૂર્વક કાજો લેવો પછી સૂપડીમાં લઈને તેમાં જીવજંતુ ક્લેવર તપાસીને કાજો વિધિપૂર્વક પરઠવવો. પછી ગમણાગમણે કરવા (જુઓ પેજ નં. ૭૮) પછી સંધ્યાકાળના દેવવંદન કરવાં. (પે.નં.૫૮ થી ૭૦માં જુઓ, તે સિવાય ચૈત્યવંદણ આદિ બોલી શકાય.) ૮૧ -- સ્થંડિલ પડિલેહવાનો વિધિ :- રાત્રિના પૌષધવાળાએ ઈરિયાવહિયા સંપૂર્ણ કરીને ખમા. ઈચ્છા. સ્થંડિલ પડિલેહું ? ઈચ્છે, કહી ચારે દિશામાં છ-છ માંડલા કરી માંડલા કરવા. ૧. આઘાડે આસત્રે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. (આગળ) ૨. આઘાડે આસન્ને પાસવણે અણહિયાસે. આઘાડે મખ્ખું ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪. આંઘાડે મજ્જે પાસવણે અણહિયાસે. ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬. આઘાડે દૂરે પાસવણે અણહિયાસે. ૧. આઘાડે આસત્રે ઉચ્ચારે પાસવણે અહિયાસે. (પાછળ) આઘાડે આસન્ને પાસવણે અહિયાસે. ૩. આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૪. આઘાડે મજ્જે પાસવણે અહિયાસે. ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૬. આઘાડે દૂરે પાસવણે અહિયાસે. ૧. અણાઘાડે આસત્રે ઉચ્ચારે પાસવણે અહિયાસે. (જમણી બાજુ) ૨. અણાઘાડે આસશે પાસવણે અણહિયાસે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫. ૪. શ્રી વશરથાનક તપ ૩. અણઘાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૪. અાઘાડે મઝે પાસવર્ણ અણહિયાસે. અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. અણાવાડે દૂર પાસવણે અણહિયાસે. અણઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે. (ડાબી બાજુ) ૨. અણાઘાડે આસ પાસવર્ણ અહિયાસે. ૩. અણાવાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. અણાઘાડે મક્કે પાસવર્ણ અહિયાસે. ૫. અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૬. અણાવાડે પાસવણે અહિયાસે. પૌષધ પારવાનો વિધિ - દિવસના પૌષધવાળાને સાંજે પ્રતિક્રમણ કર્યા પછી સમય થાય ત્યારે ખમા. દઈને ઈરિયાવહિયા કરી ચીક્કસાય પડિમલ્લુહૂરણુ, દુજ્જય-મણ-બાણ-મુસુમૂરણું; સરસ-પ્રિયંગુવસુ ગય-ગામિલ, જયઉ પાસુ ભુવણત્તય સામિલ (૧) જસુ તણું-કંતિ કડપ સિદ્ધિ૩, સોહઈફણિમણિ-કિરણા-સિદ્ધઉ - નું નવ જલ-હર - તડિલય - લંછિઉં, સો જિણ પાસુ પયચ્છઉ વંછિ૩. (૨) નમુથુણંથી જયવીયરાય સુધી (જુઓ પેજ નં. ૭૧) ખમા. ઈચ્છા. મુહપત્તિ પડિલેહું? ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેવી ખમા. ઈચ્છા. પોસહ પારું? યથાશક્તિ. ખમા. ઈચ્છા. પોસહ પાર્યો. તત્તિ, (કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણીને-આ પ્રમાણે) સાગરચંદો કહેવો. સાગરચંદો કામો, ચંદનડિસો સુદંસણો ધન્નો, જેસિ પોસહ પડિમા, અખંડિઆ જીવિઅંતે વિ. (૧) ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવા ય, જાસ પસંસઈ ભયવં દઢવ્ય મહાવીરો, (૨) પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ. પોસહના અઢાર દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડે કહી. ખમા. ઈચ્છા. મુહપત્તિ પડિલેહું ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેવી. ખમા. ઈચ્છા. સામાયિક પારું? યથાશક્તિ ખમા. ઈચ્છા. સામાયિક પાર્યું તહત્તિ કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણી સામાઈઅ વયજુરો, આ પ્રમાણે કહેવું - સામાઈય વયજુરો, Page #110 -------------------------------------------------------------------------- ________________ પૌષધવિધિ જાવ મણે હોઈ નિયમ સંજુરો, છિન્નઈ અસુઈ કમ્મ, સામાઈઅ જત્તિઓ વારા. (૧) સામાઈઅંમિ ઉ એ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્યા, એએણ કારણેણે બહુસો સામાઈએ કુન્જા (૨) સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બારકાયના, એવું બત્રીશ દોષ માંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્. સંથારા પીરિસિનો વિધિઃ- (છ ઘડી રાત્રિ ગયા પછી આ વિધિ ભણાવવી) ખમા. ઈચ્છા. બહુ પડિપુન્ના પોરિસિ! તહત્તિ ખમા. ઈચ્છા. ઈરિયાવહિય પડિક્કામિ? ઈચ્છે કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા (પૃષ્ઠ નં. ૫૮ જુઓ.) ખમા. ઈચ્છા. બહુ પડિપુન્ના પોરિસિ રાઈય સંથારએ ઠાઈયું? ઈચ્છે, કહી પૃષ્ઠ ૮૩માંથી ચઉકાસય. થી જયવયરાય સુધી બોલવું. (પેજ નં. ૭૨ જુઓ.) પછી ખમા. ઈચ્છા. સંથારા પોરિસિ વિધિ ભણાવવા મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહી મુહપત્તિ પડિલેવીને નીચે પ્રમાણે સંથારા પોરિસિ કહેવી. (ભણવી) નિસહિ, નિસહિ, નિશીહિ, નમો ખમાસમણાણે, ગોયમાઈણે મહામુણીશું નવકાર (૧) કરેમિ ભંતે ! સામાઈએ, સાવજ્જ જોગ પચ્ચકખામિ, જાવપોસહં - પજુવાસામિ દુવિહં, તિવિહેણે મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ તસ્તભંતે! પડિક્કામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. (હવે ઉપરોક્ત નિસીહિ' શબ્દથી “વોસિરામિ” સુધી બે વાર બોલવું પછી.) અણજાણહ જિજ્જિા , અણજાણહ પરમગુરુ, ગુરુગુણરયણેહિ મંડિયસરીરા, બહુપડિપુણા પોરિસિ, રાઈયસંથારએ હામિ. ૧ અણજાણહ સંથારે બાહુવહાણેણ વામપાસેણં, કુક્કડિ પાયપસારણ, અતરંત મજ્જએ ભૂમિ. (૨) સંકોઈ સંડાસા, ઉવઢંતે અંકાયપડિલેહા, દબાઈ ઉવઓગ, ઉસાસનિરું ભણા લોએ, (૩) જઈ ને હુક્ત પમાઓ, ઈમસ્ત દેહસ્સિમાઈ રમણીએ, આહારમુવહિદેહ, સવ્વ તિવિહેણ વોસિરિ (૪) ચત્તારિ મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલં, કેવલિપત્તો ધમો મંગલ. (૫) ચત્તારિ લોગુત્તમા અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમાં, સાહૂ લાગુત્તમા, કેવલિપન્નત્તો ધમો લાગુત્તમો. (૬) ચત્તારિ સરણ પવન્જામિ - અરિહંતે સરણે પવન્જામિ, સિદ્ધ સરણે પવન્જામિ, સાહૂ સરણે પતંજામિ, કેવલપર્વ ધર્મ સરણે પવન્જામિ, (૭) પાણાઈવાય-મલિએ, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી વીશસ્થાનક તપ ચોરિક્કે મે હૂણં દવિણમુચ્છ, કોહં મારૂં માર્યાં, લોભં પિજ્યું તહા દોસ (૮) કલહું અભખાણં, પેસુત્રં ૨ઈ અરઈ સમાઉત્ત, પરપરિવાર્ય માયા મોરું મિચ્છત્તસલ્લું ચ. (૯) વોસિરિસ ઈમાંઈ મુખમગ્ગસંસગ્ગ વિગ્ધભૂઆઈ, દુર્ગાઈ નિબંધણાઈ અટ્કારસ પાવઠાણાઈ (૧૦) એગોહં નત્ચિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ, એવં અદીણ મણસો, અપ્પાણમણુસાસઈ. (૧૧) એગો મે સાસઓ અપ્પા, નાણદંસણસંજુઓ, સેસા મે બાહિરા ભાવા, સવ્વ સંજોગ લક્ષાણા. (૧૨) સંજોગ મૂલા જીવેણ, પત્તા દુખપરંપરા, તન્હા સંજોગસંબંધ, સર્વાં તિવિહેણ વોસિરિઅં, (૧૩) અરિહંતો મહ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો, જિણપત્રતં તત્ત્ત, ઈઅ સમ્મત્ત મએ ગહિઅં. (૧૪) (આ ૧૪મી ગાથા ત્રણ વાર · બોલવી પછી હાથ જોડી સાત નવકાર ગણીને નીચેની ગાથા કહેવી.) ખમિઅ ખમાવિઅ, મઈ ખમૃહ સવ્વહ જીવનિકાય, સિદ્ધહ સાખ આલોયણહ, મુઝહ વઈર ન ભાવ. (૧૫) સવ્વ જીવા કમ્મવસ, ચઉદહ રાજ ભમંત, તે મે સવ્વ ખમાવિઆ, મુજ્તવિ તેહ ખમંત (૧૬) જં જે મણેણ બદ્ધ, જે જં વાએણ ભાસિયું પાવું, જે જં કાએણ કર્યાં, મિચ્છામિ દુક્કડં તસ્સ (૧૭) સ્થાપનાચાર્યજી પડિલેહવાના ૧૩ બોલ :- ૧. શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ, ૨. જ્ઞાનમય, ૩. દર્શનમય, ૪. ચારિત્રમય, ૫. શુદ્ધ શ્રદ્ધામય, ૬. શુદ્ધ પ્રરુપણામય, ૭. શુદ્ધ સ્પર્શનામય, ૮. પંચાચાર પાળે, ૯. પળાવે, ૧૦. અનુમોદે, ૧૧. મનોગુપ્તિ, ૧૨. વચનગુપ્તિ, ૧૩. કાયગુપ્તિએ ગુપ્તા. , મુહપત્તિના ૫૦ બોલ : ૧ સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદ્દહું (દ્રષ્ટિ પડિલેહણાના પ્રથમ સાત બોલ છે.) સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિ ૩ ૩ કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિ રાગ પરિહ ૩ સુદેવ, સગુરુ, સુધર્મ-આદ કુદેવ, કુગુરુ, કુધર્મ-પરિહ. જ્ઞાન, દર્શન ચારિત્ર-આદર્યું. જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના-પરિહતું. ૩ ૩ ૩ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ-આદરું. ૩ મનદંડ, વચનદંડ, કાયદંડ-પરિહતું. ૨૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ પૌષાવિધિ ૮૫ ( આ ૧૮ બોલ ડાબા હાથની હથેળીનું પડિલેહણ કરતાં બોલવા) ઉપર કહ્યા તે પચ્ચીશ બોલ મુહપત્તિ પડિલેહવાના છે. અને નીચેના પચ્ચીશ બોલ શરીર પડિલેહવાના છે. ૩ હાસ્ય, રતિ, અરિત-પરિહરું (ડાબા હાથે ફરતા). ૩ ભય, શોક, જુગુપ્સા-પરિહરું (જમણા હાથે ફરતા) ૩ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા-પરિહરું (મસ્તકે) ૩ રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ-પરિહરું (મુખ) ૩ માયાશલ્ય, નિયાણશલ્ય મિથ્યાત્વશલ્ય-પરિહરું (હૃદય) ૩ ક્રોધ, માન-પરિહરું (ડાબા હાથના ખભે) ૩ માયા, લોભ-પરિહરું (જમણા હાથના ખભે) ૩ પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરું (ડાબા પગે) ૩ વાઉકાય વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરે (જમણે પગે) ო ო ო ო ო આ ૫૦ બોલની વિશેષ સમજ ગુરુ ભગવંત પાસેથી સમજવી જરૂરી છે. શ્રી વીશચ્છાળક તપslી દુહા પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે થાઈએ, નમો નમો શ્રી જિનભાણ. ૧ ગુણ અનંત નિર્મલ થયા, સહજ સ્વરૂપ ઉજાસ, અષ્ટ કર્મમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. ૨ ભાવમય ઓષધસમી, પ્રવચન અમૃત વૃષ્ટિ, ત્રિભુવન જીવને સુખકારી, જય જય પ્રવચન દ્રષ્ટિ. ૩ છત્રીશ છત્રીશ ગુણે, યુગપ્રધાન મુણીંદ, નિજમત પરમત જાણતાં, નમો નમો તે સૂરદ. ૪ તજી પર પરિણતિ રમણતા, લહે નિજ ભાવસ્વરૂપ, સ્થિર કરતા ભવિલોકને, જય જય સ્થવિર અનુપ. ૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી વીશસ્થાનક તપ બિોધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્ત્વ પ્રતીત, ભણે ભણાવે સૂટાને, જય જય પાઠક ગીત. ૬ સ્યાદ્વાદ ગુણ પરિણમ્યો, ૨મતા સમતા સંગ; સાધે શુદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ. ૭ અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રિતિ. ૮ લોકાલોકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારતો, નમો નમો દર્શન તેહ. ૯ શૌચ મૂલથી મહાગુણી, સર્વ ધર્મનો સાર, ગુણ અનંતનો કંદ એ, નમો વિનય આચાર. ૧૦ રત્નત્રયી વિગુ સાધના, નિષ્ફલ કહી સદેવ, . ભાવરયણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧૧ જિનપ્રતિમા જિનમંદિરા, કંચનના કરે જેહ, બ્રહ્મવ્રતથી બહુ ફલ લહે, નમો નમો શિયેલ સુદેહ. ૧૨ આત્મબોધ વિણ જે ક્રિયા, તે તો બાલક ચાલ, તત્ત્વારથથી ધારીએ, નમો ક્રિયા સુવિશાલ. ૧૩ કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ, પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ. ૧૪ છટ્ઠ છટ્ઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ, એ સમ શુભ પાત્ર કો નહીં, નમો નમો ગોયમસ્વામ. ૧૫ દોષ અઢારે ક્ષય ગયા. ઉપન્યા ગુણ જસ અંગ, વૈયાવચ્ચ કરીએ મુદા, નમો નમો જિનપદ સંગ. ૧૬ શુદ્ધાતમ ગુણ મેં રમે, તજી ઈન્દ્રિય આશંસ, થિર સમાધિ સંતોષમાં, જય જય સંયમ વંશ. ૧૭ જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્રા સમકિત મૂલ, અજર અમર પદ ફેલ લડો, જિનવર પદવી ફૂલ. ૧૮ વક્તા શ્રોતા યોગથી, શ્રુત અનુભવ રસ પીન, ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રુત સુખલીન. ૧૯ તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ, પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ. ૨૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ કથાઓ વિભાગ-૨ વીશાન બના શકાશની કથાઓ, 1 શ્રી અરિહંતપદ વિષે દેવપાલની કથા આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીથી ભરપૂર અચલપુર નગર હતું. તેમાં ઉજ્જવલકીર્તિ ધરાવનાર રાજા સિંહરથને રૂપવતી શીલવતી અને ગુણવતી એવી કનકમાલા અને શીલવતી નામે બે રાણીઓ હતી. તેમજ લક્ષ્મીના અવતાર સમી મનોરમા નામે સુપુત્રી હતી. આજ નગરમાં અપરિણીત ધનના સ્વામી રામાન્ય જિનદત્ત શ્રેષ્ઠી વસતા હતાં. તેમના ઘરે જિનપ્રણિત ધર્મનો પ્રતિપાલક દેવપાલ નામે દાસ હતો. તેને સદ્ગુરુના સંગે જિનધર્મનો અનુરાગ પ્રગટ્યો હતો. ખૂબ સુંદર ભદ્રકભાવને ધરાવનાર દેવપાલ શેઠના ઘરે પશુઓને ચરાવવાનું કામ કરતો હતો. - એકદા વગડામાં પશુઓને ચરાવવા માટે તે ગયો હતો. ત્યારે પાણીના પ્રબળ પ્રવાહના કારણે કોઈ ભેખડ ધસી પડતાં તેમાંથી શ્રી યુગાદિદેવની મનોહર મૂર્તિ પ્રગટ થઈ. આ જિનબિંબને જોતાં જ ખૂબ હર્ષિત બની ગયેલા અને પ્રભુભક્તિથી રોમાંચિત બની ગયેલા તેણે એક પર્ણકૂટી બનાવી તેમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રભાવશાલી પ્રતિમા પધરાવી અને પ્રતિદિનપ્રભુના દર્શન કર્યા પછી જ આહારપાણી લેવા તેવો ચુસ્ત અભિગ્રહ ધારણ કરી નિરંતર પ્રભુની ભક્તિ કરવા લાગ્યો. * એક વખત વર્ષાઋતુના સમયમાં મુશળધાર વરસાદ વરસતાં પૃથ્વી સમુદ્ર જેવી દેખાવા લાગી. ત્યારે સાત દિવસ સુધી તે પ્રભુજીના દર્શને ન જઈ શક્યો. તેથી તેણે સાત ચોવિહાર ઉપવાસ કર્યા. આઠમા દિવસે વૃદ્ધિ બંધ થતાં દેવપાલ અત્યંત હર્ષિત હૈયે પ્રભુના દર્શને ગયો. પ્રભુની સેવા ભક્તિ વિના સાત દિવસ વ્યર્થ ગયા તેમ પોતાને મંદભાગી સમજતો પ્રભુના પુણ્યપવિત્ર દર્શન પામી કૃતાર્થ થયો. દેવપાલની અનન્ય પ્રભુ ભક્તિથી પ્રસન્ન થઈ. શાસનદેવી ચકેશ્વરજી પ્રત્યક્ષ થઈ દેવપાળને વરદાન માંગવા કહ્યું. નિસ્પૃહી એવા દેવપાળે પ્રભુભક્તિ સિવાય કાંઈ માંગ્યું નહીં. પ્રસન્ન થઈ દેવીએ કહ્યું.. તું થોડા દિવસમાં આ નગરનો રાજા થશે. દેવી અંતર્ધાન થઈ ગઈ. શેઠે પરમાત્રથી દેવપાળને પારણું કરાવ્યું. તે સમયે નગર બહાર દમસાર મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી વીશસ્થાનક તપ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. કેવળી ભગવંતની દેશના સાંભળીને સિંહરથરાજા . બોધ પામ્યો. કેવળી ભગવંત પાસેથી પોતાનું આયુષ્ય ત્રણ અહોરાત્ર માત્રનું જ છે એ જાણીને ખેદ કરવા લાગ્યો. દ્વાદશવ્રત અંગીકાર કરીને મહેલમાં આવ્યો. રાજ્યધૂરા અને પુત્રી મનોરમા કોને અર્પણ કરું? એમ વિચારવા લાગ્યો. ત્યાં રાજ્યાધિષ્ઠાયિકા દેવીએ આકાશમાં પ્રત્યક્ષ થઈ કહ્યું કે-હે રાજનું! પંચદિવ્ય પ્રગટાવી, તે પંચદિવ્ય જેને પુષ્પમાળા પહેરાવે તેને તારી રાજ્ય સંપત્તિ અને પુત્રી મનોરમા અર્પણ કરીને તારું આત્મહિત સાધી લે. રાજાએ દિવો કર્યા. જિનપૂજાના પ્રભાવથી પંચદિવ્ય દેવપાલના મસ્તક ઉપર પુષ્પમાળા આરોપણ કરી. રાજ્ય તથા પુત્રી દેવપાળને આપી, સિહરથ રાજા ચારિત્ર અંગીકાર કરી, બે દિવસનું ચારિત્ર પાળી, આયુષ્ય પૂર્ણ કરી, પહેલા સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. દેવપાલ રાજા તો થયો પરંતુ અમાત્ય વિગેરે કોઈ તેની આજ્ઞા માનતા. નથી. દેવીના કહેવાથી દેવપાળ રાજાએ માટીનો એક હાથી બનાવરાવ્યો. પછી રાજા તે માટીના હસ્તી ઉપર અંબાડી સ્થાપન કરી આરૂઢ થયા દેવતાના પ્રભાવથી હાથી ચાલવા લાગ્યો. નગર બહાર ભગવંતના દર્શનાર્થે ગયો. વિસ્મયકારી દેખાવ જોઈ નગરજનો સ્તબ્ધ થયા. રાજાને દેવની સહાય છે એમ જાણીને પ્રધાનો સર્વે વશ થયા અને રાજાની આજ્ઞા માનવા લાગ્યા. જિનદત્ત શેઠને બહુમાન પૂર્વક બોલાવી રાજાએ તેમને મહામાત્યની પદવી આપી. રાજાએ દમસાર કેવળી પાસે શ્રાધ્ધવ્રત (શ્રાવકના બાર વ્રત) અંગીકાર કર્યા. દેવપાલે દેવભુવન સમાન જિનમંદિર બનાવીને સુવર્ણમય જિનબિંબ ભરાવ્યું. બીજા પણ અનેક ચૈત્યો કરાવ્યાં. વિધિપૂર્વક પ્રથમ પદનું આરાધન નિર્મળ ભાવથી કરવા લાગ્યાં. ઉત્કૃષ્ટ પુણ્યોપાર્જન વડે તેમણે શ્રી તીર્થકર નામકર્મનો બંધ કર્યો. એકવાર એક કઠિયારાને જોઈને રાણી મનોરમાને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં – મનોરમા અને કઠિયારો પતિ પત્ની હતાં. અરણ્યમાંથી કાષ્ઠ લાવી નિર્વાહ કરતાં. એકવાર તેઓએ ગિરિનદીના તટ પર કલ્યાણકારી જિનબિંબ જોયું. મનોરમાએ પવિત્ર જલથી સ્નાન કરીને હર્ષથી જિનબિંબની પુષ્પપૂજા કરી પાપકર્મનો નાશ કર્યો. કઠિયારાએ જિનબિંબની નિંદા કરી. પૂર્વ જન્મના સુકૃતથી મનોરમા બીજા ભવમાં રાજાની રાણી થઈ. કઠિયારો અભવ્ય જીવ હોવાથી બીજા ભવમાં પણ કઠિયારો થયો અને સંસારમાં ભમ્યો. Page #116 -------------------------------------------------------------------------- ________________ કથાઓ - કાળક્રમે દેવસેન નામે પુત્રને રાજ્ય સોંપી રાજા-રાણીએ ચંદ્રપ્રભ ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અગીયાર અંગ અને નવ પૂર્વનું અધ્યયન કરી નિરંતર ભાવપૂર્વક અરિહંત પદની ભક્તિ કરતાં અનશન કરી પ્રાણત કલ્પમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવીને દેવપાલનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થશે. મનોરમાનો જીવ તેમના ગણધર થશે અને અવ્યાબાધ શિવપદને પ્રાપ્ત કરશે. આ કથાનું વાચન મનન કરી સૌ ભવ્ય જીવો શ્રી અરિહંત પદની આરાધનમાં ઉજમાળ બનો.. શ્રી સિધ્ધપદ વિષે હસ્તિપાલ રાજાની કથા. આ ભરતક્ષેત્રમાં ઈન્દ્રપુરી સમાન સાંકેતપુર નામે નગર હતું. ત્યાં સહસ્ત્રકિરણ સમા હસ્તિપાલ રાજા રાજ્ય કરતા હતાં. તેને બુદ્ધિ નિધાન સમાન ચૈત્ર નામે મંત્રી હતો. તે મંત્રી એકદા રાજ્યકાર્ય અર્થે ચંપાપુરી નગરીમાં ભીમરાજ પાસે ગયો. ત્યાં વીતરાગ શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન સ્તુતિ કરીને જ્ઞાની એવા શ્રી ધર્મઘોષ મુનિને વંદન કરી દેશના સાંભળી. “જે પ્રાણી જીવદયા રૂપ ઉત્કૃષ્ટ ધર્મ પાળે છે તેનો આત્મા નિર્મળ થઈ અનુક્રમે જન્મ-જરા કલેશથી રહિત અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સ્વરૂપ બની લોકના અગ્રભાગે સિધ્ધભગવંતો રહેલા છે એવા સ્થાનકને પ્રાપ્ત કરે છે. તે સિધ્ધના જીવોનું સુખ કોટિ જીદ્દાઓથી પણ વર્ણન ન થઈ શકે તેવું છે. સુર-અસુર-મનુષ્યના સર્વ સુખો કરતા અનંતગણુ છે. તે સિદ્ધભગવંતોના ધ્યાનથી જીવ ત્રણ જગતને પૂજ્ય એવી ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ગુરુ ભગવંતની દેશના સાંભળી મંત્રીશ્વરે સિધ્ધની ભક્તિ વડે સંસારનો નાશ કરનાર શ્રાવકના વ્રતો સ્વીકાર્યા. *. રાજ્ય સંબંધી કાર્ય પૂર્ણ કરી મંત્રી પોતાના નગરમાં આવ્યો. આવીને નૃપતિને સઘળો વૃત્તાંત કહી બતાવ્યો. આ સાંભળી રાજા હર્ષથી હૃદયમાં વિચારવા લાગ્યો કે અહો ! તે ઉપકારી મુનિરાજ ક્યારે અહીં પધારે કે તેમના દર્શન કરી હું પણ પાવન થાઉં! એવામાં ધર્મઘોષ મુનીશ્વર વિશાળ પરિવાર સહિત નગરના ઉપવનમાં આવી સમોસર્યા. તેમનું આગમન જાણી રાજા અતિશય હર્ષવંત થઈ ગુરુને વાંદવા ચાલ્યો. વિધિસહિત ગુરુવંદન કરી યથાસ્થાને બેઠો ગુરુ મહારાજે સિદ્ધભગવંતોનું સ્વરૂપ પ્રકાશ્ય. Page #117 -------------------------------------------------------------------------- ________________ CO શ્રી વીશસ્થાનક તપ હે ભવ્યજનો ! ધર્મના બે પ્રકાર છે. એક શ્રમણ ધર્મ, બીજો શ્રાવક ધર્મ. તે ધર્મને સમ્યકત્વ સહિત આચરવાથી સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. નૃપતિએ પૂછ્યું કે કરુણા સમુદ્ર ! દૃષ્ટિને અગોચર છે એવા સિદ્ધપરમાત્માની સેવા ભક્તિ કેવા પ્રકારે કરવી? તે આપ કૃપા કરી જણાવો. ગુરુ મહારાજે કહ્યું હે રાજન્ ! સિદ્ધિ : સ્થાનમાં રહેલા નિરંજન નિરાકાર નિષ્કષાયી જિતદેહ શુદ્ધાત્મા સિદ્ધ સ્વરૂપનું લયલીન પણે ધ્યાન કરે, તેમની મૂર્તિની દ્રવ્યભાવથી પૂજા કરે તે પ્રાણી અનુક્રમે અનંતા સુખની સંપદા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્વરૂપ સાંભળી રાજા વિચારે છે. અહો ! ધન્ય છે તે પુરુષોને કે જેઓ ભવભ્રમણ ટાળનારા જિનધર્મ આરાધે છે. તેણે ગુરુ પાસે સિદ્ધપદ આરાધવાનું વ્રત અંગીકાર કર્યું. પછી બહુમાન પૂર્વક , સ્થિર ચિત્તથી નમો સિદ્ધાણે એ પદથી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતો મંત્રી સહિત સંમેતશિખર શત્રુંજય વગેરે સિદ્ધના પવિત્ર સ્થાનકોની યાત્રા કરી પોતાના આત્માને નિર્મળ કરતા તેણે તીર્થકર નામકર્મ બાંધ્યું. દીર્ઘકાળ પર્યત રાજઋદ્ધિ ભોગવી સિદ્ધપદની આરાધનાનું વ્રત પાળી. મંત્રી સહિત રાજાએ ગુરુ પાસે ચારિત્ર અંગીકાર" તે રાજર્ષિ અપ્રમત્તપણે દુષ્કર તપ અને ક્રિયા આચરતાં અગીયાર અંગનું અધ્યયન કરી ગુરુ મહારાજની આજ્ઞા લઈને સંમેતશિખરે સિદ્ધમૂર્તિની યાત્રા માટે ચાલ્યાં. માર્ગમાં એવો અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી સિદ્ધ પરમાત્માની મૂર્તિના દર્શન ન થાય ત્યાં સુધી આહાર ન લેવો” આવા, દૂઢ અભિગ્રહવાળા મુનિરાજની ઈદ્ર સભામાં સ્તુતિ કરી. એક દેવ અશ્રદ્ધાથી પરીક્ષા કરવા આવ્યો અને ઉપસર્ગ કરવા લાગ્યો. અત્યંત તીવ્ર સુધા અને પિપાસાની વેદના એવી ઉપજાવી કે સામાન્ય માણસના તો ક્ષણવારમાં પ્રાણ ચાલ્યા જાય. આવા પ્રકારની વેદના બે માસ સુધી સમતાસિબ્ધ મુનિએ જરાય ચલાયમાન થયા વિના સહન કરી. જરા પણ રોષ કર્યો નહીં. છેવટે તે દેવે વ્યથા સંહરી લીધી અને મુનિરાજને ખમાવી સ્વર્ગમાં ચાલ્યો ગયો. રાજર્ષિએ સમેતશિખર ઉપર સર્વ સિદ્ધપ્રતિમાઓને વંદન કરીને પારણું કર્યું. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી, અંત સમયે અનસન કરી રાજર્ષિ તથા મંત્રી અચુત કલ્પમાં દેવ થયાં. ત્યાંથી અવી મહાવિદેહમાં તીર્થકર પદવી પામી સિદ્ધિ પામશે. મંત્રી પણ તે જ તીર્થંકરના ગણધર થઈને કેવલજ્ઞાન પામી મોક્ષે જશે. આ પ્રમાણે પવિત્ર એવા હસ્તિપાલ રાજાનું ચરિત્ર સાંભળી છે ભવ્યજનો ! હર્ષપૂર્વક શ્રી સિદ્ધપદનું આરાધન કરો. Page #118 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ૯૧ શ્રી પ્રવચન પદ વિષે જિનદત્ત તથા હરિપ્રભાની કથા આ ભરતક્ષેત્રમાં વસંતપુર નગરમાં સમક્તિધારી પુણ્યાત્મા જિનદાસ વ્યવહારી વસતો હતો. તેને શીલસંપન્ન પતિવ્રતા જિનદાસી નામે પ્રિયા હતી. તેને રૂપવાન, વિનયી, વિવેક, યુવાન જિનદત્ત નામે પુત્ર હતો. તેને ચંદ્રાતપ નામના વિદ્યાધરના સ્વામી સાથે મૈત્રી હતી. વિદ્યાધરે જિનદત્તને બહુરૂપિણી નામની વિદ્યા આપી હતી. બન્ને મિત્રો એક દિવસ ઉદ્યાનમાં ક્રીડા કરતાં હતાં. ત્યાં એક પુરુષ ચંપાનગરીના ધનાવહ શ્રેષ્ઠીની રૂપ અને ગુણમાં સર્વોત્તમ એવી હરિપ્રભા નામની કન્યાનું ચિત્રપટ લઈને આવ્યો. સાક્ષાત્ રતિ અને સરસ્વતી સમાન કન્યાનું તે ચિત્રપટ જિનદત્તે એક લક્ષ દ્રવ્યના મૂલ્યવાળો મણિરત્નજડિત કંદોરો આપી ખરીદી લીધું. ચિત્રથી મોહિત થયેલો તે ખાવુ પીવુ સર્વ ભૂલીને તે ચિત્રમાં જ ખોવાયેલો રહેવા લાગ્યો. દ્રવ્યના વ્યર્થ વ્યય માટે પિતાના ઉપાલંભને સહન ન કરી શકવાથી તે રાત્રે ગુપચુપ ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યો. વિદેશ જઈ પુષ્કળ દ્રવ્ય કમાઈને જ ગૃહપ્રવેશ કરીશ' આવો સંકલ્પ કર્યો. ચાલતાં ચાલતાં અનુક્રમે ચંપાપુરીમાં ધનાવહ સાર્થવાહને ઘેર જઈ પહોંચ્યો સાર્થવાહે રાત્રિએ સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું. તે ઉપરથી નવિન અતિથિનો અત્યંત હર્ષપૂર્વક આદર સત્કાર કર્યો. પોતાના ગુણોથી તે સર્વને પ્રિય થઈ પડયો. પોતાના ગુણોથી સાર્થવાહના ચિત્તને આકર્ષી તેને જિનધર્મનો અનુરાગી બનાવ્યો. તેના ગુણ-કુળ જાણીને સાર્થવાહે તેની સાથે પોતાની હરિપ્રભા કન્યા પરણાવી. દાયજામાં અઢળક લક્ષ્મી, નોકર ચાકર, થં; પાલખી, અમૂલ્ય એકાવલી હાર આપી વિદાય કર્યા. રસ્તામાં ચારણમુનિ મળ્યાં. વિનયપૂર્વક વંદના કરી દેશના સાંભળી ! ‘અહો ભવ્ય જનો ! અનાદિ અને દુઃખથી ભરપૂર એવા સંસાર સાગરમાં ડૂબતાં પ્રાણીને ધર્મ સિવાય કોઈ પણ આલંબન નથી. ધર્મથી જ સુખ, વૈભવ અને અનંત સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. તે ધર્મ શ્રી જિનેશ્વરે પ્રરૂપ્યો છે. તીર્થંકર પદની પ્રાપ્તિના હેતુરૂપ અરિહંતાદિ વીશસ્થાનકનું આરાધન કરવા યોગ્ય છે. તેમાં પણ ત્રીજા પદમાં શ્રી સંઘની ભક્તિ ભાવપૂર્વક કરવી તે અતિ ઉત્તમ છે. જેને તીર્થંકરો પણ દેશના સમયે Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ ૯૨ “નમો તિર્થંસ” કહીને નમસ્કાર કરે છે. પૂર્વે વિશાખ શ્રેષ્ઠિની સંઘની ભક્તિથી કોઈ સમકિતી દેવ પ્રસન્ન થઈ તેને ચિંતામણી રત્ન આપ્યું. તે વડે શ્રી સંઘની અતિ ગૌરવપૂર્વક ભક્તિ કરતાં તેણે તીર્થંકરપદ પ્રાપ્ત કર્યું હતું. માટે હે સૌભાગી ! તમે પણ શ્રી સંઘની ભક્તિ ઉલ્લાસપૂર્વક કરો.’ શ્રી સંઘની ભક્તિનું માહાત્મ્ય શ્રવણ કરી જિનદત્તે તૃતીય પદના આરાધનનો નિયમ લીધો. પોતાના નગરમાં આવ્યો. ત્યાં તેની અત્યંત ૠધ્ધિ જોઈ સ્વજનો હર્ષ પામ્યાં. ત્યારપછી નિરંતર હર્ષપૂર્વક તપસ્વી, ગ્લાન, વૃદ્ધ વગેરે સુપાત્રોને પ્રાસુક વસ, પાત્ર, આહાર અને ઔષધ આપવા લાગ્યો. સાસરા તરફથી મળેલો બહુમૂલ્ય હાર રાજાને ભેટ કર્યો. નરેન્દ્રએ પ્રસન્ન થઈને તેને નગરશેઠની પદવી આપી. જિનેશ્વરની પૂજા અને ગુરુદેશના સાંભળીને સમ્યક્ત્વમાં નિશ્ચળચિત્તવાળો થઈ ચતુર્વિધ સંઘની યથાશક્તિ ભક્તિ કરવા લાગ્યો. શ્રી સંઘની ભક્તિના પ્રભાવથી તેનો યશ બહુ વિસ્તાર પામ્યો. એક દિવસ ઈંદ્રે દેવસભામાં તેની ભક્તિની પ્રશંસાં કરી. રત્નશેખર નામનો દેવ શંકા લાવી, પરીક્ષા કરવા શ્રાવકનું રૂપ લઈને તેની પાસે આવ્યો. જિનદત્તે નૂતન આગંતુક સાધર્મિકનો આદર-સત્કાર કર્યો. કપટી શ્રાવકે જિનદત્તની પ્રશંસા કરી, પોતાની પ્રિયાના અર્થે એકાવલી હારની યાચના કરી. જો હાર ન મળશે તો મારી પ્રિયા અને હું પ્રાણત્યાગ કરીશું એમ કહ્યું. જિનદત્ત બોલ્યો. આ સર્વ દ્રવ્ય સાધર્મિકોને માટે જ છે. હું તો માત્ર તેનો વ્યય કરનાર છું. એમ કહી અત્યંત મૂલ્યવાન એકાવલી હાર તેને અર્પણ કર્યો. દેવે પ્રસન્ન થઈ તેના શિરે પુષ્પવૃષ્ટિ કરી. તેની પ્રવચનની અને સંઘભક્તિની સ્તવના કરીને તેને ચિન્તામણિ રત્ન આપ્યું. ચિન્તામણિરત્નના પ્રભાવથી જિનદત્ત સૌ સંઘના વાંછિત પૂર્ણ કરવા લાગ્યો, એક વખત ચાર જ્ઞાનના સ્વામી રત્નપ્રભ ગુરુ પાસે પોતાની ભવસ્થિતિ પૂછી. જ્ઞાની ગુરુએ કહ્યું... હે દેવાનુપ્રિય ! તું અહીંથી કાળધર્મ પામી પહેલા ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થઈશ. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકર પદ પામી મુક્તિમાં જઈશ. આ પ્રમાણે ગુરુના વચન સાંભળી અત્યંત હર્ષવંત થઈ સાતક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય ખર્ચી, શુભ ભાવનાપૂર્વક પોતાની સ્ત્રી અને બીજા ઘણાં શ્રેષ્ઠિઓ સાથે ગુરુ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. મુનિપણામાં પણ ઉલ્લાસપૂર્વક પ્રવચનની ભક્તિ કરતાં મુનિઓને એષણીય ભક્તપાન લાવી આપી યથાશક્તિ વૈયાવૃત્ય Page #120 -------------------------------------------------------------------------- ________________ કથાઓ કરતા, નિરતિચાર ચારિત્રપાળી અનુક્રમે પ્રથમ ગ્રેવેયકમાં મહા ઋધ્ધિવાળા દેવ થયાં. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, એવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થઈ મોક્ષપદ પામશે. હરિપ્રભા પણ તે તીર્થંકરના ગણધર થઈ અનંત અવ્યાબાધ એવા અક્ષયસુખને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે જિનદત્ત શ્રેષ્ઠીનું કથાનક વાંચી હે ભવ્યજનો! શ્રી પ્રવચનપદની આરાધનામાં ખૂબ ઉઘત બનો! ૪ શ્રી આચાર્યપદ વિષે પુરષોત્તમ રાજાની કથા આ ભરતક્ષેત્રમાં પદ્માવતી નામે નગરી હતી. ત્યાં ઈન્દ્ર સમાન પુરુષોત્તમ રાજા હતો. તેને જૈન ધર્મનો રાગી શ્રાદ્ધ ગુણવિભૂષિત સુમતિ નામે મંત્રી હતો. એક દિવસ રાજાની સભામાં કપટી, માયાવી ઈન્દ્રજાળીયો રૌદ્ર નામે એક કપાલી યોગી આવ્યો. રાજાએ તેનો સત્કાર કરી કાર્ય શું છે? તે પૂછ્યું. તેણે કહ્યું કે હું છ માસથી એક વિદ્યા સાધુ છું પણ સત્ત્વવંત ઉત્તરસાધક વિના વિદ્યા સિધ્ધ થતી નથી. માટે તે પુરુષોમાં ઉત્તમ ! તમે મારા ઉત્તર સાધક બની સહાય કરો. રાજાએ તેમ કરવા સ્વીકાર્યું. સમ્યકત્વના સ્વરૂપના જાણકાર મંત્રીએ કહ્યું કે હે નરેન્દ્ર ! વીતરાગ કથિત ધર્મને જાણનારાએ મિથ્યાત્વીનો પરિચય કરવો યોગ્ય નથી. તેથી સમકિત મલિન થાય છે. અવસરે ભ્રષ્ટ પણ થવા સંભવ છે. રાજાએ કહ્યું મંત્રીશ્વર ! તમારૂં કથન સત્ય છે, પરંતુ આ ક્ષણભંગુર દેહ વડે જો બીજાનો ઉપકાર થતો હોય તો તે આનંદનું કારણ છે. સાંજે સૂર્યાસ્ત પછી રાજા યોગીની સાથે અરણ્યમાં ગયો. યોગીએ સ્થાનકે આવીને રાજાને એક મનુષ્યનું શબ લાવી આપવા કહ્યું. રાજા સ્મશાન તરફ ગયો. રસ્તામાં એક વૃક્ષની શાખાએ એક યોગીનું શબ લટકતું જોયું. રાજાએ તલવારથી રજુ છેદવા પ્રયત્ન કર્યો પણ તે છેદાયું નહીં. ત્રણવાર છેદવા છતાં નહીં છેદાતા સાહસિક રાજાએ વૃક્ષ ઉપર ચડી દોરડાનો બંધ છોડી શબને નીચે ઉતાર્યું. ત્યાં રાજાના સાહસથી કુળદેવી પ્રત્યક્ષ થઈ તેને કહેવા લાગી કે... - આ કપટકુશળ યોગી તને જ મારી સુવર્ણપુરુષ બનાવવા ઈચ્છે છે. માટે તું સાવધાન થઈને હૃદયમાં કાર "શબ્દનો જાપ કરજે. યોગીના કપાળમાં ધૂમ્રનો પ્રકાશ જુએ ત્યારે મારું સ્મરણ કરજે. રાજા શબ લઈને યોગી પાસે આવ્યો. યોગી જાપ કરવા લાગ્યો. અગ્નિકુંડ પાસે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી વીશસ્થાનક તપ તલવાર લઈને રાજા ઉભો છે. મૃતકને સ્નાન કરાવી તેના અંગની પૂજા કરી અને વિદ્યામંત્રનો ૧૦૮ વાર જાપ કરતો યોગી પાપી વસ્તુઓનો હોમ કરે છે. ત્યાં યોગીના ભાલપ્રદેશમાં ધૂમનો પ્રકાશ દેખાતાં રાજાએ દેવીનું સ્મરણ કર્યું. દેવીના પ્રભાવથી શબ ઉછળીને કુંડમાં પડ્યું. યોગીને લાગ્યું કે કાંઈક ભૂલ થઈ છે. માટે ફરીને જાપ કરું. ફરીને જાપ કરતાં ફરી શબ જ પડ્યું આથી ખિન્ન થઈને રાજાને મારવા વિદ્યાદેવીનું ધ્યાન ધરવા લાગ્યો. એટલે રાજાની કુળદેવીએ યોગીને ઉપાડી અગ્નિકુંડમાં ફેંક્યો તરત જ તે સુવર્ણ પુરુષ બની ગયો. સુવર્ણ પુરુષને નગરમાં લાવી રાજાએ દુઃખી જનોના દારિદ્રયનો નાશ કર્યો, એક જિનચૈત્ય કરાવી સુવર્ણની પ્રતિમા સ્થાપના કરી. એક દિવસ ચતુર્દશીનો ઉપવાસ કરી રાજા સૂતો હતો. સ્વપ્નમાં કળાકુશળ રત્નાદેવી તાપસીની પાસે દેવકન્યાના રૂપનો પણ પરાભવ કરે એવી કોઈ રાજકન્યાને શાસ્ત્રાભ્યાસ કરતી જોઈ. રાજા સ્વપ્નમાંથી જાગ્રત થયો. મંત્રીને સ્વપ્નનો બધો વૃત્તાંત જણાવી તે કન્યા સાથે પાણિગ્રહણની ઈચ્છા રાજાએ વ્યક્ત કરી. મંત્રીએ રાજાને સ્વપ્નની વાત સત્ય ન હોય તેમ ઘણું સમજાવ્યો. પરંતુ રાજાએ હઠ ન છોડી. છેવટે મંત્રીએ એક દાનશાલા કરાવી તેમાં તાપસીની પાસે અભ્યાસ કરતી રાજપુત્રીનું ચિત્ર તૈયાર કરાવીને મૂક્યું. એક દિવસ બે પરદેશી પંડિતો દાનશાળામાં આવ્યાં. મંત્રીએ તેઓને જમાડ્યા. પેલ ચિત્ર જોઈ પરદેશીઓની આંખમાં આંસુ આવી ગયાં. મંત્રીએ કારણ પૂછતા તેમને કહ્યું. આ ચિત્ર જોઈને અમને અમારી જન્મભૂમિ યાદ આવી ગઈ. મંત્રીએ વિશેષ પૂછતાં તેમણે કહ્યું કે... ' અહીંથી ઉત્તર દિશા તરફ પ્રિયંકરા નામે નગરી છે. તેજ અમારી જન્મભૂમિ. ત્યાં મહીપાલ રાજા છે. તેને દેવકન્યા જેવી પશ્રી નામે પુત્રી છે. રાજકુમારી તાપસી પાસે વિદ્યાભ્યાસ કરે છે. માટે આ જોઈ અમને જન્મભૂમિ યાદ આવી ગઈ. મંત્રીએ સર્વ હકીકત રાજાને કહી, રાજા મંત્રીને રાજ્યકારભાર સોંપીને એકલો જ ઘોડેસ્વાર થઈને ચાલી નીકળ્યો. કેટલાક દિવસે પ્રિયંકરા નગરીના ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં બે તાપસણીઓ અને સુંદર રાજકન્યાને જોઈને તે હર્ષ પામ્યો. થોડી વારે રાજકુમારી મહેલમાં ગઈ એટલે રાજાએ વિનય સહિત તાપસણીઓ પાસે આવી પ્રણામ કર્યા. અને પોતાના વિનયથી તાપસણીઓને રંજિત કરી દીધી. તાપસણીઓએ તેને જમાડી આરામ કરવા આસન આપ્યું. તે નિદ્રાધીન થઈ ગયો. તેવામાં કોઈ વિદ્યાધર ત્યાંથી જતો હશે તેણે કામદેવ સમાન નૃપને જોયો. પાછળ આવતી પોતાની પ્રિયા અને તેના અનુરાગવાળી થશે એમ સમજી તેણે નૃપના એક Page #122 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ૫ હાથે કોઈ જડીબુટ્ટી બાંધી દીધી. તેથી તે નૃપ મનોહર સ્ત્રી રૂપે બની ગયો. તેના ગયા પછી તે વિદ્યાધર સ્ત્રી ત્યાં આવી તેણે પણ એવા જ ભયથી નૃપના બીજા હાથે એક જડીબુટ્ટી બાંધી તેથી તે નૃપ સ્ત્રી મટીને યુવાન રૂપવાન પુરુષ બની ગયો. જાગ્રત થયેલા નૃપે જડીબુટ્ટીનો પ્રભાવ જાણ્યો. તેના જ પ્રભાવે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. પછી તાપસણીઓએ આગ્રહ કરતા નૃપે સઘળી સત્ય હકીકત કહી બતાવી. તાપસણીઓએ કહ્યું કે ભાગ્યશાળી ભૂપાળ ! આ રાજકન્યા તો પુરુષદ્રેષિણી છે, તો તમારી ઈચ્છા કેમ સિદ્ધ થશે ? પછી રાજા જડીબુટ્ટીના પ્રભાવે સુંદર સ્ત્રી બની ગયો. તેણે રાજકુમારી સાથે અતિશય ગાઢ મૈત્રી કેળવી લીધી. રાજકુમારીને પણ તેની સાથે અતિસ્નેહ થયો. પછી તેણે રાજકુમારીને પુરુષ પ્રત્યેના દ્વેષનું કારણ પૂછતાં તેણીએ કહ્યું કે—એક યુગલને સંભોગ કરતા જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. એક અરણ્યમાં એક હસ્તી યુગલ ઘણાં સ્નેહપૂર્વક રહેતુ હતું. એક વખત તે અરણ્યમાં મહાદાવાનળ લાગ્યો. મરણના ભયથી હસ્તી પોતાની સ્ત્રીને મૂકી અન્યત્ર ચાલ્યો ગયો. હાથીણી પુરુષજાતિને ધિક્કારતી અનુકંપા (અન્ય જીવો પ્રત્યે) સાથે દાવાનળથી બળીને મૃત્યુ પામી. તે જ હું રાજકન્યા થઈ છું. તે જ કારણથી હું પુરુષના સ્નેહને ધિક્કારતી લગ્ન કરવા ઈચ્છતી નથી. આ સાંભળી રાજાને પણ જાતિસ્મરણ થયું. રાજાએ એક ચિત્રપટ તૈયાર કરાવ્યો. જેમાં એક અંટવીમાં દાવાનળ લાગેલો છે. એક હસ્તીનું યુગલ અતિશય સ્નેહી હતું. હસ્તિણી જ્વાળાઓથી દાઝીને તરફડીયા મારે છે. હસ્તી બાજુના જળાશયમાંથી સૂંઢમાં જળ લાવીને છાટે છે. આખરે હસ્તિણી મરણ પામે છે તેના ગાઢસ્નેહવશ હસ્તી પણ અગ્નિમાં પડી મરણ પામે છે. તે ચિત્ર એક પુરુષના હાથમાં આપી નગરમાં ફેરવે છે. અને કોઈ પૂછે તો કહેવડાવે કે પદ્માવતી નગરીના પુરુષોત્તમ રાજાને જાતિસ્મરણ થવાથી તેમણે પોતાની પૂર્વ પત્ની મેળવવા આ ચિત્રપટ ચિતરાવ્યું છે. રાજકુંવરીએ તે ચિત્ર જોયું. બધી હકીકત પૂછી. પુરુષે તે બધી કહી. આથી પુરુષ પરનો દ્વેષ રાજકુમારીના મનમાંથી નાશ પામ્યો. તે પુરુષોત્તમ રાજા ઉ૫૨ અનુરાગવાળી થઈ. તે વાત તેના પિતાએ જાણતાં-ખુશ થઈને ઘણાં ઠાઠમાઠથી વિવાહની સામગ્રી સહિત કન્યાને પદ્માવતી નગરી તરફ મોકલી. પુરુષોત્તમ રાજા પણ સ્ત્રીરૂપે જ તેની સાથે ચાલ્યો. નગરમાં પહોંચીને બન્નેના લગ્ન ઘણાં ઠાઠમાઠથી થયાં. વિષયસુખ ભોગવતાં રાણીને સિંહ સ્વપ્નસૂચિત પુરુષસિંહ નામે પુત્ર થયો. કાળક્રમે દાહજ્વરથી રાણી મૃત્યુ પામી. તેના ગાઢ મોહવશ રાજા શોકાતુર બન્યો. Page #123 -------------------------------------------------------------------------- ________________ - શ્રી વીશરસ્થાનક તપ ત્યાં ચાર જ્ઞાનના સ્વામી શ્રી દેવમુનીશ્વર ઉદ્યાનમાં સમવસર્યા. તેમની દેશના સાંભળી રાજા પ્રતિબોધ પામ્યો. પુરુષસિંહને રાજગાદી સોંપી રાજાએ ગુરુભગવંત પાસે ચારિત્ર અંગીકાર કર્યું. નિરતિચારપણે ચારિત્ર પાળતાં નવ પૂર્વધર થયાં. એક દિવસ રાજર્ષિ મુનિ શુભધ્યાનમાં ચિંતવવા લાગ્યા કે માતા-પિતા વગેરે તો આ ભવના જ ઉપકારી છે. જ્યારે ગુરુમહારાજ તો નિઃસ્વાર્થ ઉપકારી છે. આજથી મારે નિરંતર ગુરુજનની ભક્તિ કરવી. આવો અભિગ્રહ ધારણ કરી, અસ્મલિત ગુરુની ભક્તિ કરતા તીર્થકર નામકર્મનો બંધ કર્યો. એક દિવસ ઈન્દ્ર સભામાં મુનિની પ્રશંસા કરી. કોઈ મિથ્યાદ્રષ્ટિ દેવ ઈર્ષ્યાથી પરીક્ષા કરવા આવ્યો અને અછતા દોષથી કટુવચનોથી પ્રહાર કરવા લાગ્યો. પરંતુ મુનિ ગુરુભક્તિથી જરાયચલાયમાન થયા નહીં. છેવટે મુનિને ખમાવી દેવ ગયો. રાજર્ષિ અભિગ્રહનું પાલન કરતાં અણસણ કરી અય્યત કલ્પમાં મહાસમૃદ્ધિવાળા દેવ થયાં. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં તીર્થકરપદ પામી અનંત શાશ્વત સુખવાળા મોક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરશે. ૬૫ શ્રી સ્થવિરપદ વિષે પદ્મોત્તર રાજાની કથા આ ભરતક્ષેત્રમાં સમૃદ્ધિયુક્ત વારાણસી નામે નગરીમાં પ્રતાપી અને કામદેવ સમાન રૂપવાળો પડ્યોત્તર રાજા હતો. તેમજ શુભાપુરી નગરીમાં જયરાજ રાજાને દેવકન્યા સમાન પતિની અને કુમુદિની નામે ગુણસંપન્ન બે પુત્રીઓ હતી. તથા ગજપુરનગરમાં સિંહરથ રાજાને ભોગવતી અને વિશ્વમવતી નામે બે પુત્રીઓ હતી. કોઈ ચિત્રકાર પાસેથી પક્વોત્તર રાજાનું ચિત્ર જોઈ તેના ઉપરંઅનુરાગવાળી થવાથી એ ચારે કન્યાઓના લગ્ન માતાપિતાની આજ્ઞાથી પક્વોત્તર રાજા સાથે મહામહોત્સવપૂર્વક થયા. રાજા પણ તેઓની સાથે સ્નેહપૂર્વક વિલાસ કરવા લાગ્યો. એકદા કોશલદેશના સુગ્રીવ નામે રાજા, પવોત્તરાજાની ચારેય રાણીઓના રૂપની પ્રશંસા સાંભળી કામાંધ બન્યો. તેણે દૂત મોકલીને તે ચારેય રાણીઓની નિર્લજ્જ માંગણી કરી. કામાંધતાથી તેણે પદ્મોત્તર રાજા ઉપર ચઢાઈ કરી. પરસ્પર યુદ્ધ થયું. સુગ્રીવરાજા હારીને નાશી ગયો. અને પદ્યોત્તર રાજા વિજયી થયો. એક વખત પક્વોત્તર રાજાની સભામાં ઈશર્મા નામે ઈન્દ્રજાલિક નવયૌવના યુવતીને લઈને આવ્યો. રાજાને પ્રણામ કરીને તેણે કહ્યું કે–આ મારી પ્રાણપ્રિયા Page #124 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ૯૦ પત્ની છે. મારા શત્રુ વજદાહ વિદ્યાધરે તેનું હરણ કર્યું. મને ખબર પડતાં તેની સાથે સંગ્રામ કરીને મારી સ્ત્રીને છોડાવીને હું અહીં આવ્યો છું. આપ વીર છો. પરનારી સહોદર છો. તો હું મારા વૈરીને જીતીને પાછો આવું. ત્યાં સુધી મારી સ્ત્રીનું રક્ષણ કરજો. એમ કહી તે આકાશમાં ઉડી ગયો. થોડીવારે આકાશમાંથી કપાયેલા બે ચરણો રાજસભામાં પડ્યાં, પછી બે ભુજાઓ પડી. એમ ક્રમસ૨ કપાયેલા અવયવો પડતા ગયા તે જોઈને પેલી વિદ્યાધરની સ્ત્રી પોતાના પતિના તે અવયવો છે એમ કહી તીવ્ર રૂદન કરવા લાગી. પછી રાજા તથા પ્રજાએ ઘણું વારવા છતાં તે સ્ત્રી પોતાના પતિના અવયવોના અગ્નિસંસ્કારની સાથે બળી મરીને સતી થઈ. રાજા તથા પ્રજા શોકમગ્ન બની ગયા. ત્યાં તો આકાશમાંથી પેલો (ઇંદ્રજાલિક) વિદ્યાધર ઉતર્યો. રાજાને પ્રણામ કરીને કહ્યું કે આપના પ્રતાપથી મેં મારા શત્રુનો નાશ કર્યો છે. હવે મારી સ્ત્રી મને પાછી આપો. રાજાએ બધો બનાવ કહ્યો. તો તે વિદ્યાધરે રાજા ઉપર પોતાની સ્ત્રી પડાવી લીધાનો આક્ષેપ કર્યો. રાજા ઘણો ખેદ પામ્યો. અંતે સર્વ લીલા સંહરી લઈને તે સ્ત્રી સહિત વિદ્યાધર પ્રગટ થયો અને કહ્યું કે આ બધી ઈન્દ્રજાળ છે. અસત્ય છે. હે રાજેશ ! તમને પ્રતિબોધ કરવા માટે જ મેં આ સર્વ કર્યું છે. ઈન્દ્રજાળની જેમ જ આ સર્વ રાજ્ય, લક્ષ્મી, મનોહર સ્રીઓ બધુ જ નાશવંત છે. માટે તેનો ત્યાગ કરવા યોગ્ય છે. રાજાએ તેને કરોડ સોનૈયા આપી ખુશ કરી વિદાય કર્યો. બીજે દિવસે ઉદ્યાનમાં દેવપ્રભ નામે આચાર્ય ઘણાં શ્રમણો સહિત પધાર્યા. રાજા વંદનાર્થે આવ્યો. રાજાએ ગુરુભગવંતને પૂછ્યું કે આ વિશાળ રાજ્ય, મનોહર સ્ત્રીઓ વિસ્તીર્ણ પ્રતાપ હું કયા પુણ્યપ્રભાવથી પામ્યો છું ? ગુરુએ કહ્યું. હે નૃપતિ ! તું પૂર્વભવમાં નંદનપુર નગરમાં શંખનામે શ્રેષ્ઠીને ત્યાં નંદન નામે દાસ હતો. એક વખત તું મનોહર કમળ લઈને શ્રેષ્ઠીના ઘરમાં જતો હતો. તેવામાં કોઈ ચાર કુમારિકાઓએ કમળ જોઈ કહ્યું આ સુંદર કમળ તો ખરેખર જિનેશ્વરની પૂજાને જ યોગ્ય છે. તેથી હર્ષ પામીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી અત્યંત ભાવપૂર્વક તે કમળ વડે દેવાધિદેવ પરમાત્માની પૂજા કરી. પેલી ચાર કન્યાઓએ તારી પૂજાની અનુમોદના કરી. ભાવપૂર્વક કરેલી ભગવંતની પૂજા અનેક ઉત્તમ ફળને આપનારી છે. તે પુણ્યના પ્રભાવે તું રાજા થયો અને તે ચાર બાળા સ્ત્રીઓ થઈ. ગુરુવચન સાંભળી નૃપતિને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે સંવેગ પામ્યો. Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ ૯૮ પોતાના પદ્મશેખર નામના પુત્રને રાજ્ય આપી, પોતાની સ્ત્રીઓ સહિત તેણે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે અગીયાર અંગ ભણ્યાં. એક દિવસ ગુરુના મુખે વૃદ્ધની ભક્તિનું માહાત્મ્ય સાંભળ્યું. “વય, પર્યાય અને સૂત્રાર્થથી વૃદ્ધ હોય તથા તપસ્વી હોય તેવા મુનિની નિષ્કપટભાવે કરેલી ભક્તિથી આત્મા ઉચ્ચગોત્રનો બંધ તથા તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે” આ પ્રમાણે ગુરુમુખે સ્થવિરની ભક્તિનું માહાત્મ્ય સાંભળી તે રાજર્ષિ મુનિએ ‘જીવું ત્યાં સુધી જ્યેષ્ઠ અણગારની ભક્તપાનાદિ વડે ભક્તિ કર્યા પછી ભોજન કરવું.' આવો અભિગ્રહ ધારણ કર્યો. નિરન્તર વૃદ્ધ સાધુઓની તે ભક્તિ કરવા લાગ્યા. સર્વ યતિજનો તેની પ્રશંસા તથા આદર કરવા લાગ્યાં. એક દિવસ દેવસભામાં ઈન્દ્રે તે રાજર્ષિ મુનિની પ્રશંસા કરી. રત્નાંગદ નામના સમ્યગ્દષ્ટિદેવે તે પ્રશંસાની પુષ્ટિ કરી. બીજા મિથ્યાદ્રષ્ટિ હેમાંગદ દેવે તે માની નહીં. તે બે દેવો મનુષ્યરૂપ ધારણ કરીને રાજર્ષિ મુનિની પાસે આવ્યાં મિથ્યાદ્દષ્ટિ દેવે તપસ્યા કરી નિર્મળ જળ વડે સ્નાનથી પવિત્ર થતાં તેમ જ અરણ્યમાં રહેતા એવા સંન્યાસીઓની પ્રશંસા કરી અને આવા શૌચાચાર રહિત, બાહ્ય રીતે મલિન દેખાતાં એવા જૈન સાધુઓની નિંદા કરી. ત્યારે બીજા દેવે ક્ષમાદિગુણોથી યુક્ત જૈન સાધુઓની પ્રશંસા કરી. આ પ્રમાણે એકની નિંદા અને બીજાની પ્રશંસા સાંભળ્યા છતાં તે બન્ને ઉપર રાજર્ષિમુનિને સમભાવ ધરી રહ્યાં. પછી તે બે દેવો પોપટ યુગલનું રૂપ કરીને એક શિવપંથી તપસ્વી પાસે ગયા અને તેની નિંદા કરી. તપસ્વીએ ક્રોધ લાવી તે સુડાને પકડીને મારી નાંખ્યો. રત્નાંગદેવે હેમાંગદદેવને જૈન અને શિવપંથનો તફાવત સમજાવ્યો. તો પણ અશ્રદ્ધાથી હેમાંગદદેવ દેવમાયાથી રાજર્ષિને ઉપસર્ગો કર્યા. ઉપસર્ગથી મુનિ ચલિત થયા નહીં. અંતે ક્ષમા યાચી દેવો સ્વસ્થાને ગયા. પદ્મોત્તર મુનિએ સ્થવિરોની સેવા વડે શ્રી તીર્થંકર નામકર્મ બાંધ્યું. અનુક્રમે પદ્મોત્તરમુનિ કાળધર્મ પામી મહાશુક્ર દેવલોકમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી અનંત અવ્યાબાધ એવા મોક્ષસુખને પામશે. ઉપાધ્યાયપદ વિષે મહેન્દ્રપાલની કથા આ ભરતક્ષેત્રમાં સોપારક પટ્ટણ નામે નગર હતું. ત્યાં મહેન્દ્રપાલ રાજા રાજ્ય કરતો હતો. સદ્ગુરુ યોગથી વંચિત એવો તે મિથ્યાદર્શનના યોગથી તે Page #126 -------------------------------------------------------------------------- ________________ કથાઓ મિથ્યાત્વીના પંથે ચાલતો હતો. પંચભૂતથી આત્મા ઉત્પન્ન થાય છે. અને પંચભૂતનો નાશ થયે આત્માનો પણ નાશ થાય છે. આવું તે માનતો હતો. તે રાજાને એક બુદ્ધિમાન પ્રધાન હતો. તે પ્રધાનને એક જિનોક્ત તત્ત્વને જાણનારો શ્રુતશીલ નામે ભાઈ હતો. તે રાજાને અતિપ્રિય હતો. એકદા અતિશય સ્વરૂપવાન માતંગની સ્ત્રીને પંચમનાદ યુક્ત ગાન કરતી જોઈને રાજા તેના પર મોહિત થયો. ઈગિત આકારથી રાજાનો ભાવ જાણી શ્રુતશીલ મધુર વચનોથી રાજાને કહેવા લાગ્યો. હે મહારાજ ! પરનારીનો સંગ નીચ ગતિ, અનેકવાર મરણ તથા મહાન દુઃખને આપે છે. ઉભય લોકના દુઃખના હેતુરૂપ પરસ્ત્રી સંગનો સંકલ્પ મનમાંથી કાઢી નાખો. આમ ઘણી રીતે સમજાવ્યા છતાં રાજા કુવિચારમાંથી પાછો હટ્યો નહીં. એટલે મંત્રીએ રાજ્યનું હિત વિચારી રાજ્યની અધિષ્ઠાયિકા દેવીનું સ્મરણ કર્યું. દેવી પ્રગટ થઈ. મંત્રીએ સર્વ બીના કહી. દેવીએ કહ્યું જ્યારે તે પશ્ચાત્તાપ કરે ત્યારે મારું સ્મરણ કરજે. હું તેને શાન્ત કરીશ. એમ કહી રાજાના શરીરમાં વ્યાધિ પેદા કરી દેવી અદ્રશ્ય થઈ ગઈ. વ્યાધિથી વ્યાકુળ થયેલો રાજા ચિંતવવા લાગ્યો કે અરે ! ખરેખર મને મારું આ દુષ્કૃત્ય જ પડે છે. મન માત્રથી પાપ જો આવુ કષ્ટ આપે તો ત્રિયોગે પાપ સેવે તેનું તો શું થાય? આમ માનસિક પશ્ચાત્તાપ કરી પુનઃ પાપકાર્ય ન જ થાય તેવો નિશ્ચય કર્યો. મંત્રીને આની જાણ થતા દેવીને સ્મરી. દેવીએ વ્યાધિને શાન્ત કરી. રાજા સ્વસ્થ થયો. રાજાએ મંત્રીને પૂછ્યું કે મને જે માનસિક પાપ લાગ્યું તેની શુદ્ધિ શી રીતે થાય? મંત્રી કહે મહારાજ ! પંડિતોને બોલાવી પૂછો. પંડિતોમાંથી કોઈ કહે ગંગાજળનું પાન કરવાથી પાપ દૂર થાય છે. કોઈ કહે અગ્નિહોમ કરી વેદપુરાણનું શ્રવણ કરવાથી પાપ દૂર થાય છે. કોઈ કહે અડસઠ તીર્થની યાત્રા કરી નર્મદાની માટીથી શરીરે લેપ કરવાથી પાપ દૂર થાય છે. કોઈ કહે બ્રાહ્મણોને દાન આપવાથી પાપ દૂર થાય છે. આમ અનેક રીતે પાપનિવારણના બ્રાહ્મણોએ ઉપાય બતાવ્યા પરંતુ તે રાજાને રૂચ્યા નહીં. તે સમયે ઉદ્યાનમાં મહાન ગુણોના સમુદ્ર શ્રીષેણ મુનીશ્વર પધાર્યા. ગુરુને પરિવાર સહિત વાંદી રાજાએ મનને પાપની શુદ્ધિ કેવી રીતે થાય તે પૂછ્યું. ગુરુએ કહ્યું-રાજનું! શુદ્ધિ બે પ્રકારની છે. બાહ્ય અને અત્યંતર. જલાદિકથી શરીરની બાહ્યશુદ્ધિ થાય છે અને જ્ઞાન, ધ્યાન તથા તપરૂપ પાણીથી અંતરની શુદ્ધિ થાય છે. કામરાગ વડે સ્ત્રીના મોહથી વિંધાયેલા છે ચિત્ત જેના એવાઓની Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી વશરસ્થાનક તપ બાહ્ય જળથી કદી શુદ્ધિ થતી નથી. અંતરની શુદ્ધિ માટે જ્ઞાન અને ક્રિયા જ શ્રી જિનેશ્વરે કહેલી છે. આ પ્રમાણે ગુરુની દેશના સાંભળી શ્રુતશીલે સંવેગ પામી ચારિત્ર અંગીકાર કર્યું. શ્રુતશીલે ચારિત્ર લીધું એમ જાણી રાજા ગુરુ પર દ્વેષ ધરવા લાગ્યો. ગુરુ રાજાને પતિબોધી, શાંત કરી ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયાં. એકદા નગરના ઉદ્યાનમાં શ્રુતકેવળી સમંતભદ્રાચાર્ય ઘણાં સાધુના પરિવાર સહિત આવી સમવસર્યા. સર્વ નગરજનો તથા રાજા વંદન કરવા આવ્યાં. તે સમયે ગુરુએ અમૃતસમાન દેશના આપી... “હે ભવ્યજનો! વિશાળ રાજ્યલક્ષ્મી, લલિત લલના, ભોગોપભોગની સામગ્રી એ ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. જે સુજ્ઞ જિનેશ્વરે કહેલા ધર્મમાં પોતાનું ચિત્ત સ્થિર કરે છે. તે પ્રાણી સુખ સંપદા પામે છે જે મૂઢ અનાદર કરે છે તે દુઃખના ભાગી થાય છે. જ્યાં સુધી આ દેહ નિરોગી છે, ઈન્દ્રિયોની પટુતા છે, જરાવસ્થા દૂર કરે છે અને આયુષ્ય ક્ષીણ નથી થયું. ત્યાં સુધીમાં તમે ધર્મને વિષે યત્ન કરો.' આ રીતે વૈરાગ્યપૂર્ણ ગુરુની દેશનાં શ્રવણ કરી રાજાએ પોતાના જયંતકુમાર પુત્રને રાજ્યસન પર સ્થાપી પોતે મંત્રી સહિત ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગુરુ પાસે રહી અગીયાર અંગનું અધ્યયન કર્યું. એક દિવસ ગુરુમુખેથી દેશના સાંભળી કેવીશસ્થાનક અથવા એમાંથી એક પણ સ્થાનકની સમ્યફ આરાધના કરાય તો ત્રિભુવન પૂજ્ય તીર્થકરની લક્ષમી પમાય છે.' આ સાંભળી રાજર્ષિએ અભિગ્રહ લીધો કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારે બહુશ્રુતનું વાત્સલ્ય કરવું.” પછી બહુશ્રુત મુનિઓનું ઔષધભૈષજ્યાદિથી વૈયાવચ્ચ કરતાં પોતાના અભિગ્રહનું નિશળપણે પાલન કરવા લાગ્યાં. એક દિવસ ઈન્દ્રસભામાં ઈન્દ્ર તે મુનિની પ્રશંસા કરી. તેમાં શંકા લાવી ધનદ નામે દેવ જ્યાં મુનિ હતા તે નગરમાં શેઠનું રૂપ ધારણ કરી રહેવા લાગ્યો. એક વખત તે રાજર્ષિ કોઈ ગ્લાન સાધુને માટે કોળાપાક શોધતાં તે કપટરૂપ શ્રેષ્ઠીને ત્યાં વહોરવા આવ્યાં. તેણે મુનિનો આદર સત્કાર કર્યો અને કોળાપાકની વિનંતી કરી તેને અનિમેષ નેત્રવાળો જાણી-આ તો કોઈ માયાવી દેવ છે-દેવપિંડ મુનિથી ગ્રહણ કરાય નહીં એમ જાણી પાક લીધા વિના મુનિ પાછા વળ્યા. તેથી દેવ રોષે ભરાયો. મુનિ જ્યાં જાય ત્યાં પાક અશુદ્ધ કરવા લાગ્યો તો પણ મુનિ ખિન્ન થયા નહીં. ઘણાં ઘર ભમતાં સૂર સાર્થવાહને ત્યાંથી મુનિને એષણીય પાક મળ્યો. મુનિને અભિગ્રહમાં નિશ્ચળ જોઈ દેવે પ્રત્યક્ષ થઈ મુનિની સ્તવના કરી. Page #128 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ૧૦૧ સૂર સાર્થવાહના ઘરે રત્નની વૃષ્ટિ કરીને પોતાના સ્થાનકે ગયો. બહુશ્રુતનું ભાવપૂર્વક સમ્યફ પ્રકારે વાત્સલ્ય કરવાથી તે મુનિએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે કાળધર્મ પામી નવમા સૈવેયકને વિષે દેવપણે તે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામશે અને શ્રુતશીલનો જીવ તે જ તીર્થકરના ગણધર થઈ અનંત અવ્યાબાધ સુખને પામશે. આ પ્રમાણે મહેન્દ્રપાલ નૃપતિનું રસિક ચરિત્ર શ્રવણ કરી હે ભવ્યજનો ! તમે બહુશ્રુતનું (ઉપાધ્યાયનું) વાત્સલ્ય કરવા માટે ચિત્તને પ્રેરો. ' શ્રી સાધુપદ વિષે વીરભદ્રની કથા અવંતિદેશમાં વિશાલા નગરીમાં ધનાઢ્ય ઋષભદાસ શેઠને વીરમતી ભાર્યાથી વીરભદ્ર નામે પુત્ર હતો. સર્વકળાકુશળ વીરભદ્ર યુવાન થતાં તેના વિવાહ પદ્મિની ખંડપત્તનના સાગરદત્ત શ્રેષ્ઠીની કિન્નરી સમાન રૂપવાન પ્રિયદર્શના નામની પુત્રી સાથે થયાં. લગ્ન બાદ સસરાના આગ્રહથી જાનૈયાઓને વિદાય કરી વીરભદ્ર પોતે થોડા દિવસ ત્યાં જ સુખપૂર્વક રહ્યો. સસરાને ત્યાં વધારે રહેવું ઉચિત ન લાગવાથી પોતાની સ્ત્રીને ત્યાં જ મૂકી પોતાનું ભાગ્ય અજમાવવા તે પરદેશ ગયો. કેટલાક દિવસે વીરભદ્ર સિંહલમેિ પહોંચ્યો. ત્યાં કોઈ દિવ્ય ગુટિકાના પ્રભાવથી રૂપ ધરાવર્તન કરી નગરમાં કળા કરવા લાગ્યો. ત્યાં વસતાં શંખશ્રેષ્ઠીએ તેના રૂપ ગુણ અને કળા જોઈને પોતાને ત્યાં પુત્ર કરી રાખ્યો. શંખશેઠની પુત્રીને તે એમના રત્નાકર રાજાની સ્વરૂપમાં રતિ સમાન અનંગસુંદરી નામની પુત્રી સાથે - બહેનપણા હતાં. રાજકન્યાના રૂપની પ્રશંસા સાંભળી વીરભદ્ર શંખપુત્રીની સાથે દિવ્ય ગુટિકાના પ્રભાવથી નવયૌવના બનીને રાજ્ય મહેલમાં રાજકન્યા પાસે ગયો અને તેની પ્રીતિ પ્રાપ્ત કરીને ત્યાં જ સ્ત્રીરૂપે રહ્યો. બન્નેના મન એકમેક થઈ ગાઢ પ્રીતિરૂપ બન્યાં. વીરભદ્ર પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરતા તેના લગ્ન અનંગસુંદરી સાથે થયાં. થોડા દિવસ ત્યાં રહીને પોતાને દેશ જવા સમુદ્રમાર્ગે નીકળ્યો. - દુર્દેવવશા સમુદ્રમાં તોફાન થતાં તેનું વહાણ ભાંગ્યું. બધા સમુદ્રમાં પડ્યા. સત્કર્મવશાત રાજપુત્રી અનંગસુંદરીના હાથમાં એક પાટીયું આવ્યું. તેના આધારે તરતી તે ત્રણ દિવસે કાંઠે આવી. કરૂણા લાવીને કોઈ તાપસે તેને પુત્રી સમાન રાખી. થોડા દિવસ પછી અપકીર્તિના ભયથી તેને નગર સમીપ મૂકી ગયો. સરોવર Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી વીશસ્થાનક તપ પર ભમતાં તેણીને પુણ્યાત્મા સુવ્રતા સાધ્વીનો ભેટો થયો. સાધ્વીને પોતાની બધી વીતક કહી. સાધ્વીની સાથે તે ઉપાશ્રયે આવી. ત્યાં સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રી અને વીરભદ્રની પત્ની પ્રિયદર્શના ભણવાને આવી. પોતાની તે સપત્ની જાણીને અનંગસુંદરીને પ્રિયદર્શના પોતાને ઘેર લઈ ગઈ. તે બન્ને જણા ગુણી પાસે શ્રુતાભ્યાસ સાથે વિવિધ તપશ્ચર્યા કરતી નિર્મળ શીલનું પાલન કરવા લાગી. આ તરફ વહાણ ભાંગી જતાં વીરભદ્ર પણ સમુદ્રમાં પડ્યો. એક ફલકના આધારે તરતો સાત દિવસે તે કિનારે પહોંચ્યો, ત્યાં કોઈક રત્નપ્રભ નામનો વિદ્યાધર તેના રૂપ ગુણ ચાતુરી જોઈને પોતાના રત્નપુર નગરમાં લઈ ગયો અને પોતાની ગુણવતી રત્નપ્રભા નામની પુત્રી ઉત્સવથી વિરભદ્રને પરણાવી. તેમજ વીરભદ્રને ગગનગામિની તથા આભોગિની વિદ્યા આપી વિદ્યાધર બનાવ્યો. અરે ! પુણ્યશાળીને જ્યાં જાય ત્યાં સંપત્તિ અને સુખ સહજ પ્રાપ્ત થાય છે. અહીં વીરભદ્ર દોગંદક દેવની માફક સુખ ભોગવવા લાગ્યો. • કેટલાક દિવસો વ્યતીત થયા બાદ આભોગિની વિદ્યાના પ્રભાવથી નિર્મળ શીલયુક્ત પોતાની પૂર્વની બે પ્રિયાઓને સુવ્રતા સાધ્વીની પાસે પદ્મિની ખંડમાં અભ્યાસ કરતી જોઈ. તેથી પોતાની નવપરણીત પ્રિયાને લઈ કૌતુકના મિષે તે નગરમાં આવ્યો. પોતાની સ્ત્રીને સુવ્રતા સાધ્વીના ઉપાશ્રય નજીક મૂકીને દેહચિન્તાના બહાને તે નગરમાં ગયો. ઘણો સમય વ્યતીત થયા છતાં પોતાના પતિને ન આવેલો જાણી ચિંતાગ્રસ્ત રત્નપ્રભા ત્યાંથી ઉપાશ્રયમાં ગઈ. ત્યાં પૂર્વોક્ત બે સ્ત્રીઓને પોતાની હકીકત કહી તેઓએ સમદુઃખી એવી તેણીને સાથે રાખી. ત્રણે જણા અન્ય પુરુષ સાથે વાત પણ ન કરતાં નિરંતર દેવપૂજા, પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ આદિ કરવા લાગ્યાં. આ તરફ વીરભદ્ર વામનરૂપ ધરી લોકોનું રંજન કરવા કૌતુક કરવા લાગ્યો. એક દિવસ નૃપસભામાં ગયો, ત્યાં સભામાં તેની ત્રણ સ્ત્રીઓના શીલવ્રતની પ્રશંસા સાંભળી. તે સતી સ્ત્રીઓ અન્ય પુરુષની સામે જોતી પણ નથી. યૌવનવતી છતાં જિતેન્દ્રિય છે. રાજાએ કહ્યું કે જે પુરુષ તે ત્રણ સ્ત્રીઓને બોલાવશે તે મારા સ્નેહનું પાત્ર થશે. વામને તે સ્વીકાર્યું. સભાસહિત રાજા તથા કુલ્ક ઉપાશ્રય આવ્યાં. વંદન કરી બેઠા. ત્યાં વામને રાજાની આજ્ઞાથી એક કથા કહેવા માંડી. કથામાં તે મુજે વીરભદ્રની જ કથા કહેવા માંડી. તેમાં તે સાગરદત્ત શ્રેષ્ઠીની Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કથાઓ પુત્રી પ્રિયદર્શનાને પરણ્યો અને તેને મૂકીને પરદેશ ગયો ત્યાં સુધીની કથા કહી ચૂપ રહ્યો. પોતાની વાત સાંભળી પ્રિયદર્શના બોલી ઉઠી હે કુન્જપછી તે (વીરભદ્ર) ક્યાં ગયાં? આમ ત્રણમાંથી એક સ્ત્રી બોલી. અનુક્રમે કથા કહીને ત્રણેને બોલતી કરી. પછી પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરીને સુખે તે નગરમાં રહ્યો. એકદા તે નગરીમાં અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ સમવસર્યા. સાગરદત્ત શ્રેષ્ઠીના પૂછવાથી ભગવંતે વીરભદ્રનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવમાં તે રત્નપુર નગરમાં નિર્ધન છતાં સત્ય વ્યવહારથી આજીવિકા ચલાવતો જિનદાસ નામે શ્રાવક હતો. તેને ત્યાં એક દિવસ ચૌમાસી તપના પારણે ભગવાન અનન્તનાથ પધાર્યા. તેણે ભક્તિસહિત બહુમાનપૂર્વક શુદ્ધ દાન આપ્યું. તેના ઘરે દેવતાઓએ બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી. દાનાર્જિત પુણ્યના પ્રભાવથી ત્યાંથી મૃત્યુ પામી જિનદાસ બ્રહ્મલોકમાં સંપત્તિશાલી દેવ થયો. ત્યાંથી આવી આ વીરભદ્ર થયો છે. અલ્પ પણ શ્રદ્ધાપૂર્વક સુપાત્રને આપેલું દાન બહુફળને આપનારૂ થાય છે. ભગવંત પાસેથી પોતાનું આયુષ્ય જાણ્યું. ત્રણસો વર્ષ બાદ ચારિત્ર ઉદયમાં આવશે તે જાણ્યું. પોતાની ત્રણ સ્ત્રીઓ અને પરિવાર સહિત પોતાના નગરમાં આવ્યો. માતાપિતાને ઘણો હર્ષ થયો. માતાપિતાને અષ્ટાપદ શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરાવી. માતાપિતા અનશન કરી સ્વર્ગવાસ પામ્યાં. વીરભદ્રએ નગરીમાં સુરભુવન સમાન જિનચૈત્ય કરાવ્યું. પોતાના દ્રવ્યથી દુઃખીજનોના કષ્ટ દૂર કર્યા. તેની મહાન કીર્તિ થઈ. રાજાએ નગરશેઠની પદવી આપી. ત્રણ સ્ત્રીઓથી વીરદેવ, વરદત્ત અને વીરચંદ્ર નામે પુત્રો થયા. ભોગાવલી કર્મ પૂર્ણ થવાથી પોતાની ત્રણ સ્ત્રીઓ અને બીજા પાંચસો શ્રેષ્ઠી સહિત ચંદ્રસાગર ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ગુરુ મુખેથી દેશના સાંભળી કે તપસ્વીની “ભાવપૂર્વક ભક્તિ કરનાર તીર્થકરની ઋદ્ધિ પ્રાપ્ત કરે છે” તપસ્વીની ભક્તિનું માહાસ્ય જાણી વીરભદ્ર મુનિએ અભિગ્રહ લીધો કે આજથી મારે નિરંતર તપસ્વીનું વાત્સલ્ય કરવું. ઔષધ આદિથી નિરંતર તેઓ તપસ્વીઓની દૃઢતા પૂર્વક ભક્તિ કરવા લાગ્યાં. ગુરુ સાથે વિહાર કરતાં એકદા શાલિગ્રામ આવ્યાં. ત્યાં કોઈ દેવ વીરભદ્ર મુનિની પરીક્ષા કરવા માટે એક માસના ઉપવાસી સાધુનું રૂપ લઈને આવ્યો. પોતે - પારણુ કરવાની ઈચ્છા જણાવી. તપસ્વી જાણી તેને આસન આપી, ગુરુ પાસે બેસાડી, વીરભદ્ર મુનિ તેમના પારણા માટે નદી અતિક્રમી નગરીમાં ગોચરી લેવા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી વિશસ્થાનક તપ ગયાં. પાછા વળતાં નદીમાં દેવમાયાથી પૂર આવેલું જોયું. તીરે સ્થિર ઉભા રહ્યાં. તે મનમાં વિચારવા લાગ્યા કે “અરેરે! મહાભાગ્ય યોગે તપસ્વી મુનિ આવ્યાં. તેઓ ભૂખ્યા હશે. નદીમાં પૂર આવવાથી હું પુણ્યહીન ત્યાં જઈ શક્તો નથી. અહો ! છત્રીશ ગુણે શોભતા, ભવ્યજનોને અમૃત સમાન દેશના આપી પ્રતિબોધ કરતાં એવા ગુરુનું આતિથ્ય પૂર્વ પુણ્યનો સંયોગ હોય તો જ કરી શકાય છે.” | શુભ ધ્યાનથી ભાવના ભાવતાં હતાં. ત્યાં દેવ પ્રત્યક્ષ થયો. મુનિની સ્તુતિ કરી પૂર સંહારીને દેવ ગુરુ પાસે ગયો. મુનિ આવી ભાવનાથી કેવું ફળ પામશે? તે પૂછ્યું. ગુરુ કહે છે કે એ ભાવનાથી તે મુનિ આગામી કાળમાં તીર્થકર થશે. મંત્ર, તીર્થ, ગુરુ, દેવ, સ્વાધ્યાય તથા ઔષધને વિષે જેને જેવી ભાવના હોય તેને તેવી સિદ્ધ થાય છે. પ્રસન્ન થઈને દેવ ગયો. આ રીતે નિર્મળ ભાવથી નિરંતર તપસ્વીઓનું વાત્સલ્ય કરી વીરભદ્ર મુનિ ત્યાંથી કાળધર્મ પામી બારમા અશ્રુતકલ્પમાં મહાસમૃદ્ધિવાન દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થકરપદ પ્રાપ્ત કરી અનેક જીવો ઉપર ઉપકાર કરી મોક્ષપદ પ્રાપ્તિ કરશે. ' શ્રી જ્ઞાનપદ વિષે જયંતદેવની કથા કૌશાંબી નગરીમાં પ્રતાપવાન જયંતદેવ રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ તે અંતઃપુર સહિત ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. પાછાં વળતાં તેણે માર્ગમાં સુવર્ણકમળ પર બિરાજમાન સુર-અસુર સેવિત કેવલજ્ઞાન ભાસ્કર યશોદેવ મુનિને દેશના આપતાં જોયા. તેણે વિનયપૂર્વક વંદન કરી દેશના સાંભળી. ગુરુએ કહ્યું... ' હે ભવ્યજનો? આ માનવ જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, નિરોગી કાયા પામીને તમે જ્ઞાનને વિષે આદર કરો, જ્ઞાનથી નિરતિચાર ચારિત્ર પાળી શકાય છે. આત્મા નિરંતર પવિત્ર થાય છે. મન અસ્થિર હોય તે સ્થિર થાય છે અને અવ્યાબાધ મોક્ષ સુખ મેળવાય છે. લોકમાં અતિ બહુમાન થાય છે. નરપતિએ પૂછયું કે – હે પ્રભો ! હું જ્ઞાની કે અજ્ઞાની? ગુરુ કહે છે. તે નરેન્દ્ર ! તું તો શું પરંતુ પ્રાયઃ દેવો પણ અજ્ઞાનથી ભરપૂર હોય છે. મૃત્યુ પામેલાને અને મૃત્યુ પામતાને જરા તથા વ્યાધિથી દુઃખ પામતા એવા આ દેહને જોઈ ત્રાસ નથી પામતા તેઓ જ્ઞાની કેમ કહેવાય? વિષય કષાયમાં લીનને જ્ઞાની કેમ કહેવાય? Page #132 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ૧૦૫ ગુરુનું વચન શ્રવણ કરી સંવેગ પામી પોતાના જયવર્મા પુત્રને રાજ્યારૂઢ કરી નરપતિએ ઉત્સવપૂર્વક ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પછી નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં દુષ્કર તપશ્ચર્યા આદરી. પારણે નિરસ ભોજન કરતાં, ગુરુ સેવાને આચરતાં અનુક્રમે બાર અંગનું અર્થ સહિત અધ્યયન કર્યું. અન્યદા મોહનીયકર્મના ઉદયથી શાતાગારવમાં લુબ્ધ થયાં. શિથિલ પરિણામી થયા. ગુરુએ પ્રતિબોધતાં કહ્યું કે - હે મુનિ ! પ્રમાદનો ત્યાગ કરો, કેમ કે ચૌદ પૂર્વધર, શ્રુતકેવળી અને મનઃપર્યવજ્ઞાનીઓ પણ પ્રમાદને વશ થવાથી સંસારની ચારે ગતિમાં ભ્રમણ કરે છે. ગુરુનો ઉપદેશ સાંભળી તેમણે તરત જ પ્રમાદનો ત્યાગ કર્યો. જ્ઞાનીને સુખેથી પ્રતિબોધી શકાય છે. સંયમયોગમાં ચિત્ત સ્થિર કરીને તેમણે એવો અભિગ્રહ લીધો કે—‘આજથી મારે નિરંતર જ્ઞાનોપયોગ કરવો.’ સંયમના દરેક યોગોનું યથાસ્થિત‘પાલન કરતાં અભિગ્રહનું દ્દઢતાથી પાલન કરવા લાગ્યાં. એક વખત ઈન્દ્ર મહારાજા સૌદર્યવાળી સુંદરીનું રૂપ લઈને તે મુનિની પરીક્ષા કરવા આવ્યાં. મુનિ કામરાગથી જરાય લેપાયા નહીં. ધૈર્યવાન મેરૂપર્વતની પેઠે અચળ રહ્યાં. ત્યારે ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને પોતાનું આયુષ્ય પૂછ્યું. મુનિએ સમ્યક્ શ્રુતજ્ઞાનનો ઉપયોગ કરીને કહ્યું કે હે સુરેશ્વર ! તમારૂં આયુષ્ય બે સાંગરોપમમાં કાંઈક ન્યૂન બાકી છે. આ રીતે શ્રુતોપયોગથી પોતાને ઓળખ્યા જાણી ઈન્દ્રે પ્રત્યક્ષ થઈ, સ્તુતિ કરી, નિગોદનું સ્વરૂપ પૂછ્યું. મુનિ કહે છે કે હે સુરેશ્વર ! અસંખ્યાતા નિગોદના ગોળા કહ્યાં છે. એકેક ગોળામાં અસંખ્યાતી નિગોદ કહી છે. એકેક નિગોદમાં અનંતા જીવના સમૂહ કહેલા છે. તે જીવો સાથે ઉત્પન્ન થાય, સાથે મરે, સાથે શ્વાસોશ્વાસ તથા આહાર લે છેઃ 'અસંખ્યાત નિગોદનો એક ગોળો, એક નિગોદમાં અનંતા જીવ, વળી તે દરેક જીવ અસંખ્યાત આત્મપ્રદેશવાળા હોય છે તથા એકેક આત્મપ્રદેશે અનંત કર્મવર્ગણાઓ છે. એકેક વર્ગણામાં અનંતા પરમાણુઓ અને એકેક પરમાણુમાં અનંતા ગુણ પર્યાય શ્રી જિનેશ્વરે કહ્યાં છે. આ પ્રમાણે નિગોદનું સ્વરુપ સાંભળી ઈન્દ્ર પ્રસન્ન થઈ, ત્રણ પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરી તે મુનિના ગુરુ પાસે આવ્યા. વિનય સહિત નમસ્કાર કરી પૂછ્યું કે ‘હે ગુરો ! જયંતમુનિ આવા જ્ઞાનોપયોગથી શું ફળ પામશે ?” ગુરુ કહે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી વીશસ્થાનક તપ છે કે દેવેન્દ્ર ! તે મુનિ એવા તીવ્ર જ્ઞાનોપયોગથી તીર્થકર પદ પામશે?” આ પ્રમાણે સાંભળી દેવેન્દ્ર હર્ષપૂર્વક પુનઃ પ્રણામ કરી સ્વસ્થાને ગયાં. જયંતમુનિ તીવ્ર જ્ઞાનોપયોગથી નિર્મળ ચારિત્રનું પાલન કરી અનુક્રમે મહાશુક્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર પદ પ્રાપ્ત કરી અનેક ભવ્યજીવોનો ઉપકાર કરશે. અને પરમપદને પામશે. ૬૯ (સમ્યકત્વ) દર્શનપદ વિષે હરિવિક્રમ રાજાની કથા - આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં હરિષેણ નામે રાજા હતો. તેને હરિવિક્રમ નામે ગુણવાન પુત્ર હતો. તે મોટો થતાં રાજાએ તેને બત્રીસ રાજકન્યાઓ પરણાવી. તેમની સાથે તે દેવની માફક સુખ ભોગવવા લાગ્યો. એકદા દુર્ભાગ્યવશાત્ કુમારના શરીરમાં એક સાથે. આઠ પ્રકારના કોઢ ઉત્પન્ન થયા. તેની તીવ્ર વેદના અસહ્ય હતી. અનેક વૈદ્યોના ઉપચાર કરવા છતાં વ્યાધિ શમ્યો નહીં. ત્યારે કુમારે નગરમાં પ્રખ્યાત ધનંજય યક્ષની માનતા પોતાના મનથી માની કેજો મારો સઘળો રોગ નાશ પામે તો હું તમારી યાત્રા કર્યા પછી અન્ન લઈશ અને આપને ભોગ ચડાવીશ. વ્યાધિ પીડિત કુમારે પુણ્ય પાપને નહીં વિચારતાં આ રીતે મિથ્યાત્વ અંગીકાર કર્યું. ' તે અવસરે નગરીના ઉદ્યાનમાં કેવળજ્ઞાની મુનિ પધાર્યા. રાજા તથા પુત્ર દર્શનાર્થે ગયાં. કેવળી ગુરુના દર્શન કરતાં જ કુમારના સર્વ વ્યાધિઓ તત્કાળ નાશ પામ્યા અને સર્વાગે શીતળતા વ્યાપી ગઈ. ગુરુમહારાજે દેશના આપતાં કહ્યું કે “હે ભવ્યજનો ! તમે પાપ કર્મથી દૂર રહો. કેમ કે જે સમયે જેવા પરિણામે કર્મ બાંધ્યું હોય તેવા જ વિપાકને આપનાર તે થાય છે. માટે જિનસેવા રૂપ સત્કર્મ આદરો” રાજકુમાર હરિવિક્રમે વિનયપૂર્વક પુછયું કે હે પ્રભો! મેં પૂર્વે એવું શું પાપ કર્યું હતુ કે જેથી યૌવનવયમાં અસહ્ય વેદનાનો ભોક્તા થયો? ગુરુએ તેનો પૂર્વભવ કહ્યો કે.. હે કુમાર ! પૂર્વ ભવમાં તું પૂર્વ મહાવિદેહમાં શ્રીપુર નગરમાં સમસ્ત અધર્મનો અધિપતિ પદ્યનામે રાજા હતો. નિરંતર શિકાર કરીને અનેક જીવોની હિંસા કરતો હતો. વળી માંસ-મદિરાનું નિરંતર સેવન કરતો હતો. એક વખતે શિકારે જતાં અરણ્યમાં એક મુનિને કાઉસગ્ગ ધ્યાનમાં ઉભેલા જોયા. તેમને જોઈને નરપતિએ નિર્દયતાથી મુનિના શરીરમાં તીક્ષ્ણ ભાલો ભોંકી, મુનિને અધ્ધર ઉછાળી, જમીન Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કથાઓ પર અફાળી પ્રાણરહિત કર્યા, રાજાએ કરેલા ઋષિહત્યાના પાપકર્મથી ભયભીત બનેલા મંત્રી સામંતોએ – પાપી રાજાને પદભ્રષ્ટ કરીને, તેના ગુણવંત પુંડરીક નામનું પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. પછી તે નરપિશાચ અરણ્યમાં ભમવાં લાગ્યો. ત્યાં પુનઃ એક પ્રતિમાધર મુનિને જોયા. ક્રોધથી મુનિનો ઘાત કરવા ગયો, ત્યાં મુનિએ તેજોલેશ્યા મુકી તેને બાળી ભસ્મીભૂત કર્યો. ત્યાંથી મરી તે સાતમી નરકે ગયો. પછી અનુક્રમે સાતેય નરકમાં બે બે વાર ઉત્પન્ન થઈ અતુલ દુઃખ પામ્યો. ત્યાંથી તિર્યંચ યોનિમાં અનંતીવાર ભમ્યો. ત્યાં પણ અજ્ઞાનવશે અનંત દુઃખનો ભાગી થયો. ત્યાંથી અકામ નિર્જરાના યોગે ઘણાં કર્મ ખપાવી સિન્ધદત્ત શેઠને ઘરે ગુણસુંદર નામે પુત્રપણે જન્મ થયો. તે દીન દુઃખીને અન્નદાન આપતો. ઉત્તરાવસ્થામાં તેણે તાપસી દીક્ષા લીધી. ત્યાંથી મૃત્યુ પામી તું અહીં રાજકુમાર થયો છે. પૂર્વે ઋષિહત્યાનું ઘણું પાપ ભોગવ્યું હતું. તેમાંથી શેષ રહેલું તે આ ભવમાં યૌવન વયમાં ઉદયમાં આવ્યું અને ભોગવ્યું. આ પ્રમાણે ગુરુમુખે પોતાનો પૂર્વભવ સાંભળી, મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ થતાં તેની જિનોદિત તત્ત્વને વિષે રૂચિ ઉલ્લાસ પામી અને તે સમ્યગદર્શન પામ્યો. ગુરુએ સમક્તિના ગુણદોષ જણાવી તેના અતિચાર પણ સમજાવ્યાં. પછી તે જિનેશ્વરની ભાવપૂર્વક ભક્તિ અને સુસાધુની સેવા કરતાં નિર્મળ સમક્તિનું પાલન કરવા લાગ્યો. પેલો યક્ષ કુમારને પોતાની માનતા પૂર્ણ કરવા કહેતો પણ કુમાર સમ્યગ્દષ્ટિ હોવાથી તેમ કરતો નહીં. અન્યાદા તે કુમાર અરણ્યવાસી યતિને વાંદી રાજમહેલ તરફ જતો હતો. તેવામાં પેલા યક્ષે તેને જોયો. ક્રોધથી ધમધમતો તે કુમારને મુગર લઈ મારવા આવ્યો અને બોલ્યો કે “હે કુમાર ! તે માનેલી માનતા મુજબ મને પાડાનો ભોગ આપ નહિંતર તારા પ્રાણ લઈશ”, દયાપૂર્ણ હૃદયથી ધૈર્યપૂર્વકકુમાર બોલ્યો – “હે યક્ષ ! સર્વ જીવોને પોતાનું જીવિત પ્રિય છે. કોઈને પણ મરવું ઈષ્ટ નથી. જેવી આપણને જીવિતની ઈચ્છા છે તેવી જ અન્ય પ્રાણીઓને છે. હું પ્રાણાન્ત પણ જીવહિંસા કરી તને તૃપ્ત કરનાર નથી. વળી તું મારી પાસે ભોગ માંગે છે તે મિથ્યા છે. કેમકે મારો વ્યાધિ તો સર્વજ્ઞા એવા ગુરુના દિવ્ય દર્શનથી જ નાશ પામ્યો છે. કાંઈ તારાથી નાશ પામ્યો નથી.” યક્ષે અતિ કોપાયમાન થઈ મોગર ઉપાડી જોરથી કુમારને માર્યો. તેથી કુમાર મૂચ્છ ખાઈ જમીન પર પડ્યો. કેટલીક વાર શીતળ પવનથી મૂચ્છ રહિત થયો. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી વીશસ્થાનક તપ તેના દયાર્દુ હૃદયથી વિસ્મય પામી યક્ષ બોલ્યો “હે કુમાર ! તારા વૈર્યથી હું ખુશ થયો છું. હવે મને પાડાના માંસની ઈચ્છા નથી. પરંતુ તું મને માત્ર નમસ્કાર કર. નહિતર તારો નાશ કરીશ.” કુમાર કહે “હે યક્ષ ! હિંસા કરવામાં રક્ત એવા મિથ્યાષ્ટિને હું પ્રાણાન્ત પણ નમસ્કાર કરીશ નહીં. આ મસ્તક વીતરાગ પરમાત્મા સિવાય અન્ય કોઈને નમનાર નથી. જો તું દયાધર્મ સ્વીકારી વીતરાગની આજ્ઞાનું પાલન કરે તો તને સ્વધર્મી જાણી તારૂ બહુમાન કરી સેવા કરૂ”. કુમારના પ્રિય અને હિતકારી વચનોથી યક્ષ હૃદયમાં પરમશાન્તિ પામ્યો. મિથ્યાત્વ વમીને તે સમ્યગ્દષ્ટિ બન્યો સમ્યગ્દર્શનના પ્રભાવથી શત્રુરૂપ થયેલો યક્ષ મિત્ર બની ગયો. અનુક્રમે કુમાર રાજા થયો. અનેક રાજાઓને જીતીને પોતાની આજ્ઞા વર્તાવી. કલિંગદેશના યમરાજાએ તેની આજ્ઞા માની નહીં. પરસ્પર યુદ્ધ થયું. યુદ્ધમાં પક્ષની સહાયથી હરિવિક્રમરાજાનો વિજય થયો. હવે તે રાજા દૂષણરહિત સમક્તિનું પાલન કરવા લાગ્યો. તેણે મનોહર જિનપ્રસાદ કરાવી ચંદ્રકાંત મણિમય શ્રી ઋષભદેવની પ્રતિમા ભરાવી. સિદ્ધાચળ વિગેરે તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરીને સમક્તિ નિર્મળ કરવા લાગ્યો. એકદા નગર બહાર ઉદ્યાનમાં અનેક સાધુઓના પરિવાર સહિત ચંદ્રમુનિ સમવસર્યા. તેમની વૈરાગ્યમયી દેશના સાંભળી રાજાનો સંવેગ વૃદ્ધિ પામ્યો. પોતાના વિક્રમસેન નામના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપી મહામહોત્સવ પૂર્વક તેણે દીક્ષા લીધી. નિરિતચારપણે ચારિત્ર પાળતાં અનુક્રમે બાર અંગનું અધ્યયન કર્યું. એક વખત ગુરુ મુખેથી વીશસ્થાનક તપ સંબંધી મહિમા સાંભળ્યો. તેમાં નવમા દર્શનપદનો મહિમા સાંભળી ત્રિકરણ શુદ્ધ તે પદ આરાધવા નિયમ લીધો અને નિરંતર નિશ્ચળ ચિત્તથી સમ્યક્ત્વનું પાલન કરવા લાગ્યાં. એકદા ગુરુ સાથે વિહાર કરતાં શ્રીપુર નગરે પધાર્યા. ત્યાં ભરત ક્ષેત્રાધિપતિએ દેવસભામાં હરિવિક્રમ મુનિના ગુણની અતિશય પ્રશંસા કરી બીજા દેવને શંકા થવાથી પરીક્ષા કરવા તે જ નગરમાં સાર્થવાહ બનીને ઘર બનાવી રહેવા માંડ્યો. અન્યદા હરિવિક્રમ મુનિ ગોચરી અર્થે ત્યાં આવી ઉભા. સાર્થવાહે આદરપૂર્વક કહ્યું. - “હે મુનિપતિ ! ફોગટ કષ્ટ આપનારી આ આહત પ્રવ્રજ્યાનો ત્યાગ કરી, દેવાંગના સમાન મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. અથવા ઘણાં કષ્ટ અને અલ્પ ફળવાળા આહત ધર્મનો ત્યાગ કરીને વિશેષ ફળ આપનારા બૌદ્ધ ધર્મ અંગીકાર Page #136 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ૧૦૯ કરો.” આમ ઘણી રીતે લોભાવાયા છતાં તે મુનિ જરા પણ ચિત્તથી ચલાયમાન થયા નહીં. અંતે દેવમાયા સંહરી પ્રત્યક્ષ થઈ, મુનિની સ્તુતિ કરી દેવસ્થાને ગયો. હરિવિક્રમ મુનિએ નિશ્ચળ સમક્તિનું પાલન કરતાં જિનનામ કર્મ બાંધ્યું અનુક્રમે કાળધર્મ પામી, વિજય વિમાનમાં, બત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયાં. ત્યાંથી ચ્યવી પૂર્વ વિદેહમાં તીર્થકરપદ પામી અનંત સુખમય મોક્ષપદને પામશે. ' શ્રી વિનયપદ વિષે ધનશેઠની કથા આ ભરતક્ષેત્રમાં કૃતિકાવતી નગરીમાં જિતારિ રાજા હતો. તે નગરીમાં સમ્યગ્દષ્ટિ સુદત્ત નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને ધન અને ધરણ નામે બે પુત્રો હતાં. તેમાં ધન ઉત્તમ ગુણોથી સંપન્ન હતો. જ્યારે ધરણ નિર્દય-ક્રૂર હતો. ધનની ફેલાતી કીર્તિથી ધરણને ઈર્ષ્યા થતી હતી. તે ધનને મારવા માટે છિદ્ર શોધવા લાગ્યો. પરંતુ ફાવ્યો નહીં. તેથી તેણે કુટિલતાથી ધનને કહ્યું કે.. “ભાઈ ! ચાલો પરદેશ જઈને સ્વપુરુષાર્થથી દ્રવ્ય મેળવીએ.” સરલ હૃદયથી ધનદેવે તે પ્રમાણે સ્વીકાર્યું. માતા પિતાની આજ્ઞા લઈ બન્ને ભાઈ પરદેશ ચાલ્યાં. માર્ગમાં ચાલતાં દુષ્ટાત્મા ધરણ ધનદેવને કહે છે - હે ભાઈ સંસારમાં સુખ ધર્મથી થાય કે પાપથી?” ધનદેવ કહે - “ભાઈ સુખ ધર્મથી જ થાય. અર્થ, ભોગ, સ્વર્ગ તેમજ - અપવર્ગ (મોક્ષ) ધર્મથી જ પ્રાપ્ત થાય છે.” ઘરણ કહે-“ભાઈ તારું કહેવું મિથ્યા છે. કેમ કે લોકો અધર્મથી જ સુખી જણાય છે.” આ પ્રમાણે બન્ને વચ્ચે વિવાદ થયો. તેમણે એવી શરત મૂકી કે – બન્નેની વાત લોકોને પૂછતાં, જેની વાત ખોટી ઠરે તેણે પોતાની આંખો કાઢી બીજાને આપી દેવી. પછી ગામમાં જઈ કોઈ અજ્ઞાનીને પૂછ્યું. તેણે કહ્યું.-“અધર્મથી જ સુખ થાય છે. આ રીતે ધનદેવ શરત હાયો. એટલે પાપાત્મા ધરણે નિર્દયપણે ભાઈના સ્નેહને ન ગણતાં તેના બન્ને નેત્રો ખેંચી કાઢયા, પછી બન્ને આગળ ચાલ્યાં. ત્યાં એક વિકટ જંગલમાં ધનદેવને મૂકી ધરણ છાનોમાનો પાછો ઘેર આવ્યો અને કપટથી વિલાપ કરીને કહ્યું કે-એક અરણ્યમાં વાઘ ધનનું ભક્ષણ કરી ગયો અને ભયથી હું અહીં આવ્યો છું. માતા- પિતા અને ધનદેવની પત્ની રૂદન કરવા લાગ્યાં. આ તરફ વનદેવતાએ વનદેવને પુણ્યાત્મા જાણી, દિવ્ય અંજનથી તેના Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી વીશસ્થાનક તપ નેત્રો નિર્મલ કર્યાં. વળી ધનદેવતાએ તેને દિવ્યાંજન આપી કહ્યું કે-‘આ અંજન ગમે તેવા અંધ માણસોની આંખે લગાડવાથી તેના નેત્રો નિર્મળ થઈ જશે.’. દેવ અદ્દશ્ય થઈ ગયો. ત્યાંથી ધનદેવ સુભદ્રપુ૨ નગરે આવ્યો ત્યાંના અરવિંદ રાજાની દેવાંગના સમાન યૌવનપૂર્ણ પ્રભાવતી નામે પુત્રી, પૂર્વ પાપકર્મના સંયોગથી મસ્તકમાં વ્યાધિ થવાથી બન્ને નેત્રથી અંધ થઈ હતી. અનેક ઔષધ કરવા છતાં તેના નેત્રો સારા થયા નહીં. રાજાએ પડહ વગડાવ્યો કે જે કોઈ રાજકુમારીને દેખતી કરશે તેને રાજા રાજકુમારી સહિત અર્ધું રાજ્ય આપશે.' પડહ ઝીલીને ધનદેવે દિવ્પર્જનથી રાજકુમારીને દેખતી કરી. હર્ષ પામી રાજાએ મહોત્સવપૂર્વક તેની પુત્રી પરણાવી અને અર્ધું રાજ્ય આપ્યું. ખરે ! પુણ્યાત્માને પગલે પગલે સંપદા પ્રાપ્ત થાય છે. ધનદેવને રાજ્ય પ્રાપ્ત થયુ એવા સમાચાર મળતાં તેના માતા-પિતા સ્વજનો આનંદ પામ્યાં. જ્યારે ધરણને ખેદ સહિત આશ્ચર્ય થયું. તે પુનઃ ધનદેવને નાશ માટે ઉપાય વિચારવા લાગ્યો. માતા-પિતાની રજા લઈને તે ભાઈને મળવા ચાલ્યો. ભાઈની નગરીમાં આવી પહોંચ્યો ધરણને જોઈ ધનદેવ પૂર્વની વાત ન સંભારતાં આનંદથી સ્નેહપૂર્વક ભેટ્યો. પરસ્પર સુખશાતા પૂછી. ધનદેવે માતા-પિતા આદિના પ્રેમકુશળ પૂછ્યા. બન્ને ત્યાં રહેતા હતાં. એક દિવસ ધરણે રાજાને એકાન્તમાં કહ્યું કે ‘હે મહારાજ ! આપે જેને જમાઈ કર્યો છે તે તો અમારા ગામમાં રહેનારો ધનનામે ચંડાળ છે.' આ સાંભળી કાચા કાનનો રાજા ભરમાઈ ગયો. ગુસ્સાથી ધમધમ્યો. ધરણને વિદાય કરી વિચારે છે કે—‘જો ખુલ્લી રીતે મારી નંખાવુ તો લોકમાં અપકીર્તિ થાય અને પુત્રીને દુઃખ થાય માટે કોઈ દ્વારા ગુપ્ત રીતે મરાવું' બીજે દિવસે રાજાએ ધનદેવને બોલાવવા મધ્યરાત્રિએ માણસ મોકલ્યો. માર્ગમાં કેટલાક મારાઓ તૈયાર રાખ્યા હતાં. મારાઓને કહી રાખ્યું હતું કે-‘જેવો તે આવે તેવો જ તેને કાંઈ પૂછ્યા સિવાય મારી નાંખવો.’ રાજાનો માણસ ધનદેવને બોલાવવા આવ્યો ત્યારે ધરણ કહે - હે ભાઈ ! તું અહીં જ રહે. હું જ રાજા પાસે જાઉ છું.' ધનદેવે રજા આપી. માર્ગમાં સંકેત મુજબ મારાઓએ ધરણને મારી નાંખ્યો. મરીને તે સાતમી નરકે ગયો. પાછળથી સર્વ બીના ધનદેવના જાણવામાં આવી. એટલે સંસારથી વૈરાગ્ય પામીને ચારિત્ર લેવા ઉત્સુક થયો. પોતાના માતપિતાને બોલાવી. પોતાના મલયકેતુ નામના પુત્રને પિતાને સોંપી તેણે ભુવનપ્રભ નામે મુનિ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે તેઓ સર્વ અંગ-ઉપાંગ ભણી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ કથાઓ ક્ષમા આદિ ગુણોથી યુક્ત વિનયપૂર્વક ગુરુ સાથે વિચરવા લાગ્યાં. . એક દિવસ ગુરુ મુખેથી સર્વ ગુણોમાં પ્રધાન એવા વિનયગુણનો મહિમા સાંભળ્યો કે વિનયથી જ્ઞાન, જ્ઞાનથી સમક્તિ, સમક્તિથી ચારિત્ર, ચારિત્રથી સંવર, સંવરથી તપ, તપથી નિર્જરા અને નિર્જરાથી અષ્ટકર્મનો નાશ-કેવળજ્ઞાન અને અનંત મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વિનયનો મહિમા સાંભળી ધનદેવ મુનિએ અભિગ્રહ અંગીકાર કર્યો કે પંચ પરમેષ્ઠિનો મારે ત્રિકરણ શુદ્ધ નિરંતર વિનય કરવો. - અન્યદા ગુરુ મહારાજ સાથે વિહાર કરતા તેઓ સાંકેતપુર આવ્યાં. ત્યાં આદિત્ય નામના ચૈત્યની અંદર શ્રી જિનની પ્રતિમાને વાંદી વિનયપૂર્વક, શુદ્ધભાવથી, સ્થિર યોગથી ભગવંતનું સ્તવન કરવા લાગ્યાં. તે સમયે ધરણેન્દ્ર ભગવંતને જાતારવા આવ્યાં. મુનિને નિશ્ચળ ધ્યાનથી સ્તવન કરતાં જોઈ પરીક્ષા કરવા માટે અનેક સર્પો વિકર્વી મુનિના શરીરે વીંટાળ્યા. તે તીવ્ર દંશ આપી અત્યંત ઉપસર્ગ કરવા લાગ્યાં. તો પણ મુનિ ધ્યાનથી ચલિત થયા નહીં ત્યારે ધરણેદ્ર એ ઉપસર્ગ.સંહરી પ્રત્યક્ષ થઈ ક્ષમા યાચી મુનિની સ્તુતિ કરી. - ધરëદ્રએ ગુરુ મહારાજ પાસે આવી વંદન કરી પૂછ્યું કે “હે ભગવંત! ધનમુનિએ જિન અને જિન ચૈત્યના આવા ઉત્તમ વિનયથી શું પુણ્ય ઉપાર્જન કર્યું?” ગુરુ કહે છે કે – “હે ધરણેન્દ્ર ! તેવા વિનયથી તે મુનિએ જિનનામકર્મનો નિકાચિત બંધ કર્યો છે. આ પ્રમાણે વિનયનું અતિ ઉત્તમ ફળ શ્રવણ કરી ઘરણુંદ્રા સ્વસ્થાને ગયા. - ધનમુનિ અનુક્રમે કાળધર્મ પામી સહસ્ત્રાર દેવલોકમાં અપાર ઋધ્ધિના ભોક્તા - શ્રેયાં. ત્યાંથી એવી મહાવિદેહમાં તીર્થકરપદ પામી શાશ્વત મોક્ષસુખને પામશે. ૧૧ શ્રી આવશ્યક (ચારિત્ર) પદ વિષે અરુણદેવની કથા આ ભરતક્ષેત્રમાં મણિમંદિર નગરમાં મણિશેખર રાજાને મણિમાલા રાણીથી સર્વ કલાકુશલ પરાક્રમી અરુણદેવ નામે પુત્ર હતો. પ્રધાન પુત્ર સુમિતી નામના . મિત્રની સાથે તે એક વખત ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં તેણે અનુપમ રૂપવાળી એક સુંદરીને હિંડોળે હિંચતી જોઈ. કુમાર કન્દર્પના તીરથી વિંધાઈ ગયો. તેવામાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી વીશસ્થાનક તપ કોઈ વિદ્યાધરે કુમાર અને તેના મિત્રને ત્યાંથી ઉપાડી આકાશમાર્ગે કોઈ એક અરણ્ય મૂક્યાં. ત્યાં કુમારે તે વિદ્યાધર સાથે યુદ્ધ કરીને તેને પરાસ્ત કર્યો..ત્યાં વિદ્યાધરનો ભાઈ અગ્નિવેશ ખેચરે આકાશ માર્ગે આવી તે બન્નેને કોપ કરી આકાશમાં ઉછાળ્યાં. ત્યાંથી તેઓ એક અંધારીયા અલ્પ જળવાળા કૂવામાં પડયા. મહાકરે પુણ્ય પસાયે ત્યાંથી નીકળીને દેશાંતર જોવા આગળ ચાલ્યાં. આગળ અરણ્યમાં લક્ષ્મીદેવીના મંદિર પાસે એક પુરુષને વૃક્ષની ડાળે ઊંધે મસ્તકે બાંધેલો જોયો. બાજુમાં એક સ્ત્રી વિલાપ કરતી હતી.. પૃચ્છા કરતાં જાણ્યું કે આ વિદ્યાધરનો સ્વામી છે. ક્રીડા અર્થે લક્ષ્મીદેવીના વનમાં પુષ્પ લેતો હતો. તેથી કોપ કરી લક્ષ્મીદેવીએ તેની આ દશા કરી છે. પેલી વિદ્યાધરી સ્ત્રીએ આમાંથી છોડાવવા કુમારને વિનંતી કરી. કુમારે લક્ષ્મીદેવીની સ્તુતિ કરીને દેવીને પ્રસન્ન કરી. તેને બંધનમાંથી મુક્ત કરાવ્યો. કુમારે અપાવેલા જીવિતદાનના બદલામાં તે વિદ્યાધરે કુમારને પ્રજ્ઞપ્તિ આદિ દશ વિદ્યાઓ આપી. - પછી વિદ્યાના પ્રભાવથી તે બન્ને આકાશ માર્ગે આગળ ચાલ્યાં. ત્યાં નંદનવનસમાન અરણ્યમાં દેવભુવન સમાન સુવર્ણમય શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્ય જોયું. કુમારે નીચે ઉતરી સ્નાનથી શુદ્ધ થઈ, સુવાસિત પુષ્પોથી ભાવપૂર્વક ભગવંતની પૂજા કરી અને એક ચિત્તથી ભગવતની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારબાદ મંડપમાં તેણે સરસ્વતી દેવીને જોઈ, તેણે દેવીની સ્તુતિ કરી દેવીને પ્રસન્ન કરી. દેવીએ વરદાન આપ્યું કે – “તું શાંતિમતી નામે સુંદર કન્યાને પરણીને વિદ્યાધરોનો સ્વામી થઈશ.” ચૈત્યની બહાર નીકળતાં જ તેણે પ્રથમ હીંચતી જોઈ હતી તે સુંદરીને જોઈ. તે જ શાંતિમતી હતી. તેણીના પિતા વજવેગ વિદ્યાધરે પોતાની પુત્રીને નૈમિત્તિકના કહેવાથી અહીં રાખી હતી. પછી વૈતાઢ્ય પર્વતના પોતાના શિવમંદિરમાં લઈ જઈ બન્નેના લગ્ન કરાવ્યાં. કન્યાદાનમાં પુષ્કળ લક્ષ્મી આપી. તેઓ સુખેથી ત્યાં રહેવા લાગ્યાં. પોતાના પરાક્રમથી તેમજ પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાના પ્રભાવથી અનુક્રમે સર્વ વિદ્યાધરની શ્રેણીઓનો રાજા થયો. ખરે ! પુણ્યશાળીને પગલે પગલે સંપદા અને વિજય જ હોય છે. અન્યદા જયંતસ્વામી નામે ચારણમુનિ પાસે ધર્મદેશના સાંભળી તેણે પોતાના મિત્ર અને પ્રિયા સહિત સમક્તિ મૂલ બારવ્રત અંગીકાર કર્યાં શાશ્વતા અશાશ્વતા Page #140 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ૧૧૩ જિનાલયમાં જિનબિંબોને અહોનિશ વાદી સમક્તિ નિર્મળ કરવા લાગ્યો. ત્યાર પછી વિદ્યાધરની શ્રેણિનું રાજ્ય વજવેગને સોંપી પરિવાર સહિત દિવ્યવિમાનમાં બેસી મણિમંદિર નગરમાં આવ્યો. તેના માતા-પિતા પુત્રની સંપદા જોઈ હર્ષ પામ્યાં. અનુક્રમે મણિશેખર રાજાએ પુત્ર અરુણદેવને રાજ્યાસન પર સ્થાપી મુનિપ્રભ ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. એક વખત અરુણદેવ રાજાને ઉદ્યાનમાં મણિશેખર રાજર્ષિને પ્રતિમા સ્થિત જોતાં જાતિસ્મરણ થયું. તેમાં તેણે પોતાનો પૂર્વભવ આ પ્રમાણે જોયો. શુક્તિમતી નગરીમાં એક મહાપાપારંભી વૈદ રહેતો હતો. તેને ત્યાં કોઈ તપસ્વી મુનિ ઔષધ માટે આવ્યાં. તેણે સુઝતુ ઔષધ આપ્યું. મુનિએ તે વૈદને ધર્મનો ઉપદેશ આપ્યો. આમ તે નિરંત શુદ્ધભાવથી મુનિને બહુમાન પૂર્વક ઔષધ આપતો. અનુક્રમે આર્તધ્યાનથી મરીને જંગલમાં તે પાંચસો વાનરીઓનો સ્વામી થયો. તે વાનરે એક વખત અરણ્યમાં એક મુનિને પગમાં શલ્યવાળા જોયાં. તેમને જોતાંજ તેને પોતાનો પૂર્વભવ સાંભરી આવ્યો. પૂર્વના અભ્યાસથી સર્વ વ્યાધિના ઔષધિ જાણવા લાગ્યો. તેણે જંગલમાંથી કોઈ વનસ્પતિ મુખે ચાવી તે મુનિના શલ્ય પર બાંધી. એટલે તે મુનિ થોડીવારમાં શલ્યરહિત થયાં. યોગ્ય : જીવ જાણી મુનિએ દેશના આપી. એટલે તે વાનર સમક્તિ પામ્યો. ત્રણ દિવસ સુધી સામાયિકવ્રત પાળી. અનશન આરાધી ત્રણ પલ્યોપમના આયુષ્યાળો સૌધર્મકર્ભે દેવ થયો. ત્યાંથી એવી અરુણકુમાર થયો.'' - આ પ્રમાણે પોતાનો પૂર્વભવ જોઈને તે નૃપતિ રાજર્ષિને નમ્યો. દેશના સાંભળીને તે સંવેગ પામ્યો. રાજમહેલમાં આવી પોતાના પત્રશેખર નામના કુમારને રાજ્યસન પર આરુઢ કરી આઠ દિવસ સુધી જિનાલયમાં મહોત્સવ કરી પોતે તથા શાંતિમતીએ શ્રી પ્રભાચાર્ય પાસે ચારિત્ર અંગીકાર કર્યું. રાજર્ષિ અરુણદેવ અનુક્રમે દ્વાદશાંગી ભણ્યા અને નિરતિચાર ચારિત્રનું પાલન કરવા લાગ્યાં. અન્યદા તેમણે ગુરુમુખેથી વિશસ્થાનકનો મહિમા સાંભળ્યો. તેમાં . અગીયારમા આવશ્યક પદ વિષે આ પ્રમાણે સાંભળ્યું. “જે કોઈ સામાયિકાદિ પડાવશ્યક ત્રિકરણ શુદ્ધ શુદ્ધ ઉપયોગથી આરાધે તે રૈલોક્ય વંદ્ય જિનનામકર્મને ઉપાર્જે છે. “સામાયિકથી સંયમ નિર્મળ થાય છે. ચકવીસથ્થાથી સમક્તિ શુદ્ધ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી વીશસ્થાનક તપ થાય છે. વંદનથી ગુરુજનની પ્રતિપત્તિ (સેવા ભક્તિ) થાય છે. પ્રતિક્રમણથી આત્મગાહ થાય છે. કાર્યોત્સર્ગથી ચારિત્રના અતિચાર દૂર કરાય છે. અને પ્રત્યાખ્યાનથી તપની વિશુધ્ધિ થાય છે.” ગુરુમુખે આવશ્યક પદ આરાધવાનું ફળ જાણી રાજર્ષિએ તે નિયમ અંગીકાર કર્યો. તેમણે ઉપયોગપૂર્વક, સાવધાનપણે પડાવશ્યકની ક્રિયામાં પ્રમાદરહિત ઉદ્યમ કરતા અનુક્રમે જિનનામકર્મ ઉપાર્જન કર્યું. મુનિના સત્ત્વની પરીક્ષા કરવા માટે લક્ષ્મીદેવીએ છ માસ પર્વત અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા. સેંકડો દેવકન્યાના પરિવાર સહિત લક્ષ્મીદેવી કટાક્ષયુક્ત નેત્રોથી કામોદ્દીપક વાક્યો કહેવા લાગી કે. “હે સ્વામિન્ હું આશા ભરેલી કામાગ્નિથી બળતી આપની પાસે આવી છું. તો આપ કૃપા કરી વિષયામૃત પાઈ મને શાંત કરો, પરંતુ પથ્થર ઉપર પાણીની જેમ મુનિનું હૃદય જરાપણ પીગળ્યું નહીં. ત્યારે તેણીએ પ્રતિકૂળ ઉપસર્ગો કરવા માંડયા. તે સર્વે સમભાવે સહન કર્યા. બધો પ્રયત્ન વ્યર્થ ગયો. ત્યારે દેવી પ્રત્યક્ષ થઈ ક્ષમા યાચતી સ્તુતિ કરવા લાગી કે... ' - “હે મુનિશ્રેષ્ઠ ! આપને ધન્ય છે. ઉપસર્ગોમાં આપનું મન જરાપણ શિથિલ થયુનહીં: જગતમાંદ્રવ્યાવશ્યકકરનારા તો ઘણાં છે પરંતુ આપના સમાન ભાવાવશ્યક કરનારા તો વિરલા દ્રષ્ટિગોચર થાય” પુનઃ ક્ષમા યાચી દેવી સ્વસ્થાનકે ગઈ. અરુણદેવ રાજર્ષિ મુનિ નિરતિચાર ચારિત્રનું પાલન કરી, પ્રાન્ત અનશન કરી, બારમા દેવલોકમાં મહાન સંપદાવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકર પદ પામી અનંત આનંદમય મોક્ષને પામશે. ૧૨ શ્રી શીલવત (બાવત) પદ વિષે ચંદ્રવર્મા રાજાની કથા આ ભરતક્ષેત્રમાં માકંદીપુર નગરમાં ચંદ્રવર્મા રાજા હતો. તેને ચંદ્રાવતી રાણી હતી. અન્યદા તે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના સ્વામી શ્રી ચક્રેશ્વર આચાર્ય સમવસર્યા. રાજા પરિવાર સહિત ગુરુને વાંદવા ચાલ્યો. માર્ગમાં રાજાએ બે યુવાન મુનિઓને કાયોત્સર્ગમાં ઉભેલા જોયા. પછી ગુરુ પાસે આવી વંદન કરીને પૂછ્યું હે કરુણાનિધે ! મેં માર્ગમાં આવતાં બે મુનિઓ સુકુમાર દેહવાળા જોયા તેમણે શા કારણથી ચારિત્ર અંગીકાર કર્યું? તે કૃપા કરી કહેશો.” Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કથાઓ ગુરુ કહે છે કે હે “રાજનું! તેમના વૈરાગ્યનું કારણ હું કહું તે સાંભળ ! કુશસ્થલપુર નગરમાં ધનાઢ્ય મદન શ્રેષ્ઠી વસતો હતો. તેને માંહોમાંહે ક્લેશ કરનારી, દુર્ગુણોના ભંડારરૂપ એક ચંડા અને બીજી પ્રચંડા નામે સ્ત્રીઓ હતી. તેમના કલહથી શેઠની લક્ષ્મી પણ નાશ પામી. બન્નેને અલગ-અલગ ઘર આપીને શેઠ પ્રચંડાને ઘરે સુખેથી રહેવા લાગ્યાં. અન્યદા શેઠ પ્રચંડાને ઘરેથી નીકળી ચંડાને ઘરે આવ્યાં. ચંડાએ ક્રોધથી મુશલ મંત્રીને શ્રેષ્ઠી ઉપર ફેંક્યુ. તે મુશલ સર્પરૂપ થઈ શેઠને ડસવા દોડ્યું. આવું ભયંકર કૃત્ય જોઈ ભયથી શેઠ નાઠા, પેલો સર્પ પણ શેઠની પાછળ પડ્યો. શેઠ દોડતાં દોડતાં પ્રચંડાને ઘરે આવ્યાં. તેમને ભયભીત જોઈ પ્રચંડાએ કારણ પૂછ્યું શેઠે બધી વાત કહીં. એટલામાં સર્પ નજીક આવવા લાગ્યો પ્રચંડાએ પોતાના શરીરનો મેલ ઉતારી સર્પ ઉપર ફેંક્યો. મંત્રના પ્રભાવથી તે મેલ નોળીયો થઈ ગયો. તે નોળીયાએ સાપનો નાશ કર્યો. - પછી ભયરહિત સ્વસ્થ ચિત્તવાળા શેઠ વિચારે છે કે.. “અહો ! આ બન્ને સ્ત્રીઓ પાપની ખાણરૂપ છે. તેઓ મંત્ર-ઔષધની જાણનાર હોવાથી ક્યારેક ગુસ્સે . થશે તો મારો અકાળે કાળ કરશે.' પછી રાત્રે શેઠ ગુપચુપ બન્ને સ્ત્રીઓ અને ઘરની આશા છોડીને દેશાંતર જવા નીકળ્યાં. કેટલાક દિવસે કાશીપુરી પહોંચ્યા. તે નગરમાં ધનાઢય ભાનુશેઠ વસતા હતાં. તેને વિદ્યુલ્લતા નામે પુત્રી હતી. મદન શ્રેષ્ઠી ફરતાં ફરતાં ભાનુશેઠને ત્યાં આવી પહોંચ્યા. શેઠે તેનો આદર કર્યો. પોતાની કુલદેવીના કહેવાથી ભાનુશેઠે પોતાની પુત્રી મદનશેઠને પરણાવી. પછી વિદ્યુલ્લતા સાથે કેટલાક દિવસો સુખપૂર્વક રહ્યાં. પછી મદનશેઠ પોતાના ઘરે જવા નિકળ્યાં. તેની પ્રિયાએ ભાથા માટે એ પાત્રમાં કુર કરીને આપ્યાં. માર્ગમાં એક તાપસને થોડા કુર આપી શેઠ સરોવરમાં પાણી લેવા માટે ગયાં. એટલામાં પેલો તાપસ કુરે ખાવાથી તાપસ મટી બકરો બની ગયો. આ આશ્ચર્ય જોઈ શેઠે વિચાર્યું “અરે! આ પણ દુષ્ટ સ્ત્રીનું જ ચારિત્ર છે.” પછી બકરો કાશીપુર તરફ સપાટાબંધ જવા લાગ્યો. કૌતુક જોવા મદનશેઠ પણ પાછળ ગયાં. છૂપાઈને રહ્યાં. બકરો વિઘદ્ધતાના ઘરે આવ્યો. તેને બાંધીને તેણીએ લાકડીના પ્રહારથી માર માર્યો. તે બોલવા લાગી જે કોઈ કરબ ખાશે તેની આ જ દશા થશે” પછી દયા આવવાથી તેણીએ બકરાને મૂળ સ્વરૂપમાં આપ્યો. તાપસને જોઈને આશ્ચર્ય થયું. પૃચ્છા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી વીશસ્થાનક તપ કરતાં બધી બીના જાણી. આ તો કાંઈને બદલે કાંઈક કૂટાઈ ગયું. છૂપાઈ રહેલા મદનશેઠ વિચારે છે કે “ઘરનો દાઝયો વનમાં ગયો તો વનમાં લાગી આગ બે થી કંટાળી ત્રીજી કરી તો ત્રીજી સવાઈ નીકળી. રાક્ષસી સમાન એકેય નારીની હવે મારે જરૂર નથી. એમ વિચારી ત્યાંથી તે હસતી નગરીમાં આવ્યો. ત્યાં શ્રી ઋષભદેવપ્રભુને જુહારી ચિંતાગ્રસ્ત ઉભો હતો. ત્યાં તેને આ રીતે જોઈ ભગવાનની પૂજા માટે આવેલા ધનદેવ શેઠે તેની પૂછપરછ કરી. પીડાનું કારણ પૂછ્યું. મદનશેઠે તેને ગુણવાન અને કુલીન જાણી પોતાની સર્વ વીતક કથા કહીં. પછી ધનદેવ કહે છે કે હવે હું તને મારા દુઃખની કથા કહું છું તે તું સાંભળ.' એમ કહી ધનદેવે. પોતાની કથા કહેવી શરૂ કરી. આ જ નગરમાં ધનપતિ નામે ધનાઢ્ય રહેતો હતો. તેને ધનસાર અને ધનદેવ નામે બે પુત્રો હતાં. અનુક્રમે શેઠ મૃત્યુ પામ્યાં. કલહ થવાથી બન્ને ભાઈ જુદા રહ્યાં. લક્ષ્મી નાશ પામી તેવામાં ધનદેવ એક સ્ત્રી.ઉપર બીજી પરણ્યો. તેને આશ્ચર્ય એ થયું કે બન્ને શોક્યો હોવા છતાં દ્વેષરહિત સ્નેહથી વર્તતી હતી. ધનદેવને આમાં કાંઈક ભેદ જણાયો. તે જાણવા માટે એક દિવસ તે મને શરીરે સારૂ નથી એમ ઢોંગ કરીને વહેલો સૂઈ ગયો. તેને નિદ્રાવશ જાણી બન્ને સ્ત્રીઓ શૃંગાર સજીને બહાર નીકળી પડી. કપટનિદ્રા કરતો ધનદેવ પણ છૂપાતો તેમની પાછળ ગયો. તે બન્ને નગર બહાર એક આમ્રવૃક્ષ ઉપર ચડી ગઈ. ધનદેવ તે વૃક્ષના થડને બાજી સાવધાનપણે બેઠો. એવામાં તે આમ્રવૃક્ષ આકાશમાર્ગે ઉડવા માંડ્યું. સમુદ્રને ઓળંગી રત્નદ્વીપમાં રત્નપુરનગરના કિલ્લા પાસે ઉતર્યું. તે બન્ને નીચે ઉતરી નગરમાં ચાલી. તેમને જોઈ ધનદેવ પણ છૂપાતો પાછળ ચાલ્યો. તે સમયે નગરમાં વસુદેવ શેઠના શ્રીદત્ત નામે કુમારનું શ્રીપુંજ શેઠની પુત્રી શ્રીમતી સાથે લગ્ન થવાનું હતું. વરઘોડો ચડ્યો. દુર્દેવવશાત્ તોરણે જ વરરાજાનું મૃત્યુ થઈ ગયું. રંગમાં ભંગ પડ્યો. તેવામાં શ્રીપુંજ શેઠે દેવવાણી સાંભળી કે હે શ્રેષ્ઠિનું ! તું તારી પુત્રીને તારા ઘરની સામે છૂપા વેષે ઉભેલા ધનદેવની સાથે આજે જ પરણાવી દે.” શ્રીપુંજ શેઠે ધનદેવને ગોતીને તેની સાથે શ્રીમતીને પરણાવી. નગરમાં ફરવા ગયેલી ધનદેવની બે સ્ત્રીઓ લગ્ન વખતે ત્યાં આવી પહોંચી. તેમણે ધનદેવને જોયો. વિચારવા લાગી કે આપણો પતિ અહીં ક્યાંથી? પછી સમાન આકૃતિવાળો બીજો કોઈ પુરુષ હશે એમ મનોમન સમાધાન કરી ઘર તરફ જવા ચાલી. Page #144 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ૧૧૦ લગ્ન પૂર્ણ થયા પછી ધનદેવે કન્યાના વસ્ત્ર ઉપર કંકુથી એક શ્લોક લખ્યો તેમાં પોતાનું નામ-સરનામું લખ્યું. પછી કાંઈક બહાનું કાઢી ત્યાંથી ગુપ્ત રીતે નીકળી નગર બહાર આવ્યો. ત્યાં પેલી સ્ત્રીઓની સાથે છાનોમાનો ગુપ્ત રીતે પોતાના નગરમાં પાછો આવીને સ્ત્રીઓ કરતાં વહેલો ઘરે આવીને સૂઈ ગયો. સવારે તેની નવી સ્ત્રી તેને જગાડવા ગઈ. પતિના હાથમાં મીંઢળ અને કપાળમાં કંકુનો ચાંદલો જોયો. તેથી રાત્રિએ શ્રીમતીને પરણનાર આપણો પતિ જ છે એમ નિશ્ચિત જાગ્યું. તેણીએ જુની સ્ત્રીને વાત કરી આપણા પતિએ આપણને છેતરી ગુપ્ત રીતે આપણું છિદ્ર જોયું હવે કેમ કરશું? જુની કહે તેને શિક્ષા કરીશું. એમ કહી એક દોરો મંત્રી સૂતેલા ધનદેવના પગે બાંધ્યો. એટલે તે પુરુષ મટી પોપટ બની ગયો. તે પોપટને પાંજરામાં પૂરી અનેક પ્રકારની કદર્થના કરવા લાગી. - હવે આ તરફ રત્નપુર નગરમાં પ્રાતઃકાળ પર્યત ધનદેવને પાછો ન આવેલો જાણી શ્રીમતીએ પોતાના પિતાને વાત કરી. તેના વસ્ત્ર પર લખેલો શ્લોક તેના પિતાએ વાંચ્યો. શ્રીમતીનો પતિ હસતીપુરનો ધનપતિ શેઠનો પુત્ર ધનદેવ છે તે જાયું. હવે તેનો પત્તો મેળવીશું. એવામાં તે દિવસે ત્યાંથી સાગરદત્ત નામે વેપારી : વહાણ ભરી હસતીપુર તરફ જવાનો હતો. તેની સાથે શ્રીપુંજ શેઠે ધનદેવને એક પત્ર તથા બહુમૂલ્યવાળો હાર મોકલ્યો. સાગરદત્તે તે ધનદેવની સ્ત્રીને આપ્યો. - સ્ત્રીએ કહ્યું કે-શેઠ બહારગામ ગયા છે. સ્ત્રીએ પેલો પોપટ શ્રીમતીને માટે મોકલ્યો. શ્રીમતી નિરંતર તેને પોતાની પાસે જ રાખતી. એક દિવસ, પોપટના પગે બાંધેલો દોરો છોડ્યો એટલે તત્કાળ ધનદેવ મૂળસ્વરૂપે પ્રગટ થયો. તે જોઈ સર્વ વિસ્મય પામ્યા. પછી ધનદેવ શ્રીમતીને લઈ પોતાની નગરીએ આવ્યો અને ત્રણે સ્ત્રીઓ સાથે રહેવા લાગ્યો. એક દિવસ શ્રીમતીએ સુવર્ણ થાળમાં પતિના પગ ધોયા. તે પાણી જુની સ્ત્રીએ જમીન પર ફેંકી દીધું. એટલે તે પાણી સમુદ્રની ભરતીની માફક ચારે બાજુથી વધવા માંડ્યું. ધનદેવ તે ક્ષણે ગભરાઈ ગયો. ત્યાં તો શ્રીમતીએ પોતાની શક્તિ વડે તે પાણી એકદમ શોષી લીધું. આ જોઈ પનદેવ વિસ્મય પામી વિચારવા લાગ્યો. આ ત્રીજી તો બન્ને કરતાં અધિક શક્તિશાળી છે. મારા દુષ્ટકર્મથી હું આવી સ્ત્રીઓને પામ્યો છું.” Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી વીશસ્થાનક તા. આ પ્રમાણે પોતાની કથની ધનદેવે મદનશ્રેષ્ઠીને કહી. તે બન્ને સંસારથી વૈરાગ્યવાળા થયાં. તેવામાં અમારું આગમન સાંભળી. દેશના સાંભળવા અમારી પાસે આવ્યાં અને દેશનાના અંતે સંવેગ પામી ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે અગીયાર અંગનું અધ્યયન કરી, નિર્મળ ચારિત્રનું પાલન કરવા લાગ્યાં છે. હે રાજનું! તેં જે બે મુનીઓને માર્ગમાં ઉભેલા જોયા. તે જ તે બે મહાભાગ છે.” રાજા કહે છે કે હે પ્રભો ! આપે શા કારણથી યૌવનાવસ્થામાં દીક્ષા લીધી? ગુરુ કહે છે કે “હે રાજનું ગૃહસ્થાવસ્થાવાસમાં છ કાય જીવોની હિંસા થાય છે. એક વખત સ્ત્રીસંભોગથી સ્ત્રીની યોનિમાં ૧૨ ઘડીમાં ૨ થી ૯ લાખ ગર્ભ પંચેન્દ્રિય, અસંખ્યાતા બેઈન્દ્રિય જીવો અને સમુશ્કેિમ જીવોની હિંસા થાય છે. પાપ આરંભ અને હિંસાથી બચવા મેં દીક્ષા લીધી.” આ પ્રમાણે ગુરુમુખે દેશના સાંભળી ચંદ્રવર્મા રાજા પ્રતિબોધ પામ્યો. પોતાનાં પુત્ર ચંદ્રસેનને રાજ્યસન પર આરુઢ કરી તેણે મહોત્સવપૂર્વક ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે અગીયાર અંગનું અધ્યયન કરી શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યાં. એક દિવસ ગુરુમુખે વીશસ્થાનકનો મહિમા સાંભળ્યો. તેમાંય બારમા સ્થાનક શીલવ્રતનો અનન્ય મહિમા જાણીને તે રાજર્ષિ મુનિ ત્રિકરણ શુદ્ધ, નવવાડ યુક્ત શીલવ્રત પાળવા લાગ્યાં. કોઈ સ્ત્રીની સામે દૃષ્ટિને ટાળતાં, સ્ત્રી સંબંધી વર્ણન કથા વાર્તાનો પણ ત્યાગ કરી સ્થિર ચિત્તથી શીલ પાળવા લાગ્યાં. એક દિવસ દેવસભામાં ઈન્દ્ર તે રાજર્ષિ મુનિના શીલવ્રતની પ્રશંસા કરી. તે સાંભળી વિજયદેવનામે દેવ પરીક્ષા કરવા આવ્યો. તેણે અપ્સરાઓનું વૃંદ વિકુવ્યું. તે બધી હાવભાવ કટાક્ષ કરતી કામોદ્દીપક વાક્યો મુનિને કહેવા લાગી. તો પણ મુનિનું મન જરા પણ શિથિલ થયુ નહીં. છેવટે દેવે પ્રત્યક્ષ થઈ મુનિની સ્તવના કરી. તે દેવે ગુરુ મહારાજને પૂછ્યું કે હે પ્રભો ! રાજર્ષિ મુનિ દ્દઢ શીલવ્રતથી શું ફળ પામશે? ગુરુ મહારાજ કહે - “તે મહાભાગ શીલપ્રભાવથી જિનપદ પામશે.” પછી દેવ ગયો. અનુક્રમે ચંદ્રવર્મા મુનિ કાળધર્મ પામી બ્રહ્મલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં તીર્થકર પદ પામી અક્ષય સુખના ભોક્તા થશે. Page #146 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ૧૧૯ ૧૩ શ્રી શુભધ્યાન (ક્રિયાપદ) વિષે હરિવહન રાજાની કથા | સંકેતપુર નગરમાં હરિવાહના નામે ન્યાયી નૃપતિ હતો. તે રાજાનો નાનો ભાઈ મેઘવાહન નામે યુવરાજ હતો. તે હંમેશા રાજાની આજ્ઞામાં રહી વિનયથી વર્તતો હતો. હરિવહન રાજા બીજી સર્વ બાબતોમાં નિપુણ હતો પરંતુ ધર્મસાધનામાં અતિશય પ્રમાદી હતો. અન્યદા તે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનને ધારણ કરનાર શ્રી શીલભદ્ર આચાર્ય સમવસર્યા. યુવરાજ સપરિવાર દ્વાદશાવર્ત વંદનથી ગુરુને વાંદી દેશના સાંભળવા બેઠો. તેવામાં ભવિતવ્યતાના વશે હરિવાહનરાજા અશ્વને ફેરવતો અચાનક ત્યાં આવી પહોંચ્યો. દેશનાનો ગંભીર ધ્વનિ સાંભળી વિનયપૂર્વક વંદન કરીને બેઠો. ગુરુમહારાજે દેશના આપતાં કહ્યું કે. ' “અહો ભવ્યજનો ! મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, નિરોગીદેહ, તીક્ષ્ણબુધ્ધિ વગેરે અનુકૂળ સાધનો પામીને પણ જે ધર્મને વિષે આદર નથી કરતા તે પાછળથી પસ્તાય છે. જે ધર્મમાં ઉદ્યમ કરે છે તે શીધ્ર ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ કરે છે. તે વિષે બે વેશ્યાનું દ્રષ્ટાંત કહું છું તે સાંભળો... રાજગૃહી નગરીમાં કળા-રૂપ-ગુણ યુક્ત મગધસેના નામે પ્રસિદ્ધ ગણિકા રહેતી હતી. તે નગરમાં રૂપ અને કળામાં તેની સમોવડી બીજી એક મગધસુંદરી નામે વેશ્યા પણ રહેતી હતી. તે બન્ને એક બીજાના રૂપ અને કળાની સ્પર્ધા કરતી ન્યાય માંગવા રાજા પાસે આવી. રાજ્યસભામાં બન્નેની કળા પ્રદર્શિત કરાઈ. તેમાં મગધસેનાએ પોતાની કળા સામાન્ય હાવભાવથી બતાવી તેથી રાજા કે પ્રજા બહુ ખુશ થયા નહીં. ત્યાર પછી મગધસુંદરી સોળે શણગાર સજી હાવભાવ અને કટાક્ષ કરતી રાજસભામાં આવી. તેને જોતાં જ સભાજનોની દ્રષ્ટિ તેના ઉપર સ્થિર થઈ ગઈ. પછી તેણી કરેણના પુષ્પમાં સોંય ભરાવી, તેને જમીન પર ઊંધી મૂકી. તે પણ નાચ કરવા લાગી. રાજા તથા પ્રજા વાહવાહ પોંકારી ઉઠ્યા, આમ તેણે ઉત્તમ પારિતોષિક પ્રાપ્ત કર્યું. ઈષ્ટ કાર્યોની સિદ્ધિમાં પ્રમાદરહિત બનીને - તત્પર રહી તો મગધસુંદરી વિજય પામી અને પ્રમાદથી મગધસેના પરાજય અને ગ્લાનિ પામી. એ મુજબ હે ભવ્યજનો! તમે પ્રમાદ તજી ધર્મને વિષે ઉદ્યમ કરો.” Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનક તપ આ પ્રમાણે ગુરુમુખે દેશના સાંભળી હરિવાહન નરપતિ સંવેગ પામ્યો. યુવરાજ મેઘવાહનને રાજ્યાસન પર સ્થાપી, અંતઃપુર સહિત તેણે ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે રાજર્ષિમુનિ દ્વાદશાંગીનું અધ્યયન કરી નિર્મળ સંયમનું પાલન કરવા લાગ્યાં. ૧૨૦ અન્યદા ગુરુમુખેથી વીશસ્થાનક સંબંધી વ્યાખ્યાન સાંભળ્યું. તેમાં શુભધ્યાન પદ વિષે સાંભળ્યું કે - ‘જે કોઈ સમતાપૂર્વક, સભ્યભાવયુક્ત, સ્થિર ચિત્તથી નિર્મળ ધ્યાન ધ્યાવે છે તે પ્રાણી અલ્પ સમયમાં લોકાત્તર લક્ષ્મી પામે છે.' આ રીતે ગુરુમુખેથી શ્રવણ કરી રાજર્ષિ મુનિ તેરમા ધ્યાન પદનું આરાધન કરવા લાગ્યાં. પ્રમાદરહિત, નિષ્કષાયપણે, સ્થિર ચિત્તથી, નિરંતર મૌન કરી પ્રતિમા ધારણ કરી, ઉજ્જવળ લેશ્યાથી શુભધ્યાન ધ્યાવવા લાગ્યાં. એક દિવસ શકેંદ્રએ દેવસભામાં રાજર્ષિ મુનિની પ્રશંસા કરતાં કહ્યું કે – “દ્દઢ મેરૂની માફક નિષ્રકંપ ચિત્તથી ધ્યાનમાં લીન થએલા આ રાજર્ષિ મુનિને ધ્યાનથી ચૂકવવા દેવ પણ શક્તિમાન નથી.’ ઈન્દ્રની એક અગ્રમહિષી, તે વાત પર શંકા લાવી મુનિની પરીક્ષા કરવા આવી. તેણીએ દેવાંગનાઓનો સમૂહ વિકર્યો. અને તેણી વિવિધ પ્રકારના નૃત્યો અને સંગીતના આલાપ કરવા લાગી. જે જોઈને બીજો હીન સત્ત્વવાળો પ્રાણી તરત જ વિહ્વળ થઈ જાય. મહાન ધૈર્યવાન રાજર્ષિ તો કેવળ નાસાગ્રે નેત્ર સ્થાપી નિર્મળ ધ્યાનમાં જ લીન રહ્યાં. નૃત્યકળા તરફ દૃષ્ટિ પણ ન કરી. એ રીતે તે દેવીએ છ માસ પર્યન્ત નાટક કર્યું. પરંતુ મુનિ જરા પણ ક્ષોભ પામ્યા નહીં. ત્યારે ઈન્દ્રાણિ પ્રત્યક્ષ થઈ, મુનિની પ્રશંસા કરી સ્વસ્થાનકે ગઈ. હરિવાહન મુનિ નિર્મળ ધ્યાનના પ્રભાવથી જિનનામકર્મ ઉપાર્જન કરી અનુક્રમે સનત્કુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં જિનપદ પામી અનંત અવ્યાબાધ સુખના ભોક્તા થશે. ૧૪ તપ પદ વિષે કનકકેતુ રાજાની કથા આ ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં વિશ્વભર રાજા હતો. તેને કનકાવલી પટ્ટરાણીથી કનકકેતુ પુત્ર થયો. યોગ્યવયે તે કલાચાર્ય પાસે સર્વકળામાં પ્રવિણ બન્યો. પરંતુ મોહનીય કર્મવશ ધર્મથી વિમુખ રહેવા લાગ્યો. રાજાને આ વાતનું અતિ દુ:ખ હતું. તેવામાં ઉદ્યાનમાં શ્રુતકેવલી શ્રી શાંતિસૂરિ મહારાજ ઘણાં Page #148 -------------------------------------------------------------------------- ________________ કથાઓ. ૧૧ મુનિઓના પરિવાર સહિત પધાર્યા. ગુરુ આગમનની વધામણિ આપનાર ઉદ્યાનપાલકને રાજાએ પુષ્કળ દ્રવ્ય આપ્યું. રાજા કુમારને લઈ, પરિવાર સહિત આવી, પાંચ અભિગમ સાચવી, પ્રદક્ષિણાપૂર્વક વંદન કરી, ઉચિત સ્થાને બેઠો. ગુરુદેવે દેશના આપી. દેશના સાંભળી રાજાએ પૂછ્યું છે કૃપાસિંધો! મારો પુત્ર ક્યારે પણ ધર્મ પામશે કે નહીં?' ગુરુ કહે “હે રાજનું! તું તે સંબંધી વૃથા ચિંતા ન કર. કેમકે જીવો પોતાના કર્મના વશથી જ ધર્મી કે અધર્મી થાય છે. જ્યારે ભવિતવ્યતા પરિપક્વ થાય ત્યારે જ પ્રાણીને ધર્મ ઉપર રૂચિ ઉત્પન્ન થાય છે. રાજા કહે - હે પ્રભો ! જો ભવિતવ્યતા ઉપર જ આધાર રાખી બેસી રહેવામાં આવે તો પછી રોગીજને રોગની ચિકિત્સા ક્ષુધાતુર માણસે ભોજનની ક્રિયા ન કરવી જોઈએ, કેમકે ભવિતવ્યતા પરિપક્વ થયે એની મેળે જ પ્રાપ્ત થશે.” તે સાંભળી સૂરિમહારાજ કહે છે કે – “હે નરેશ ! દ્રવ્ય-ક્ષેત્ર આદિની સામગ્રી સિવાય આત્મા ધર્મ પામી શક્તો નથી. તે ઉપર તને એક દ્રષ્ટાંત કહું તે સાંભળ. એક વખત ત્રણ મુનિઓએ કેવલી ભગવંત પાસે આવી પૂછ્યું કે હે પ્રભો! અમે ક્યારે પણ મોક્ષ પામીશું કે નહીં?” કેવલી ભગવંતે કહ્યું કે - હે મહાભાગ! તમો આજ ભવમાં સર્વ કર્મનો નાશ કરી મોક્ષ પામશો.” જ્ઞાનીનું વચન કદી મિથ્યા ન થાય એમ ધારી તે ત્રણેય વ્રજ્યા ત્યજી, ગૃહસ્થ બની, વિષયસુખ ભોગવવા લાગ્યાં. જ્યારે ભોગાવલી કર્મ ક્ષીણ થયું. ત્યારે ભોગથી વિરકત થઈ પોતે કરેલા આચરણને નિંદવા લાગ્યાં. પછી પુનઃ ચારિત્ર ગ્રહણ કરી. શુક્લધ્યાન રૂપી અગ્નિથી સર્વકર્મમળનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી મોક્ષપદ પામ્યાં. તેમ તારો પુત્ર પણ કર્મક્ષીણ થયે આ જ ભવમાં ધર્મરૂચિવાળો થશે અને અનુક્રમે ત્રીજા ભવે મહાવિદેહમાં તીર્થંકર પદ પામી મોક્ષે જશે.” એ પ્રમાણે ગુરુવચનથી સંવેગ પામીને તે નરનાથે પુત્ર કનકકેતુને રાજ્યસન પર સ્થાપી ઉત્સવ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. દુષ્કર તપશ્ચર્યા યુક્ત નિર્મળ ધ્યાનથી કિલષ્ટ કર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યાં. કનકકેતુ રાજા લલિત લલનાઓ સાથે વિષય સુખ ભોગવતો રાજ્ય કરવા લાગ્યો. એક વખત તેના શરીરે દાહજ્વર ઉત્પન્ન થયો. તે વ્યાધિથી તે નિદ્રારહિત બની ગયો અને ઘણી વ્યથા પામ્યો. અનેક ઉપચારો કરવા છતાં વ્યાધિ ઉપશાન્ત થયો નહીં. એક દિવસ રાત્રિના મધ્યસમયે કોઈના મુખેથી શ્લોક સાંભળ્યો, જેનો અર્થ આ પ્રમાણે થાય - “ઘણું કરીને સર્વજંતુઓની Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી વીશસ્થાનક ૫ પ્રવૃત્તિ સુખને માટે હોય છે. પરંતુ તે સુખ ધર્મ વિના મળતું નથી અને તે ધર્મ પણ આરંભોને વર્જવાથી થાય છે. સારાંશ કે – સુખાર્થી પુરુષોએ ધર્મમાં તત્પર થવું.' આ સાંભળી કનકકેતુ સંવેગ પામ્યો. અને ચિંતવવા લાગ્યો કે “જો મારો વ્યાધિ શાંત થશે તો અનેક આરંભ અને પાપથી ભરેલા આ રાજ્યતંત્રને ત્યજી પ્રભાતમાં જ હું શાશ્વત સુખને આપનાર પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.” આવા શુભવિચાર માત્રથી રાજાનો વ્યાધિ ઉપશમ પામ્યો. તેને સુખપૂર્વક નિદ્રા આવી. પ્રભાતે સર્વને જાણ કરી. પોતાના મલયકેતુ નામે પુત્રને ગાદીએ બેસાડી, જિનગૃહમાં મહાન ઉત્સવ કરી, કેટલાક સચિવ સામેતાદિકની સાથે શ્રી શાન્તિસૂરિ મહારાજ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી અને અનુક્રમે ગુરુ પાસે દ્વાદશાંગી ભણી શુદ્ધ ચારિત્રનું પાલન કરવા લાગ્યાં. એક દિવસ ગુરુમુખેથી વિશસ્થાનક સંબંધી વ્યાખ્યાન સાંભળ્યું કે - જે ભાગ્યશાળી ભક્તિ સહિત વિશસ્થાનકનું. રાધન કરે છે તે અનુક્રમે જિનપદ પ્રાપ્ત કરે છે. તેમાં ચૌદમા તપ પદનું આરાધન જે વિધિસહિત કરે છે તેને દુષ્કર તપસ્યાથી કિલષ્ટ કર્મોનો નાશ થાય છે. એ રીતે ગુરુમખેથી સાંભળી કનકકેતુ મુનએ ઘોર અભિગ્રહ ધારણ કર્યો કે “જ્યાં સુધી આ કાયા ટકે ત્યાં સુધી મારે નિરંતર દ્વાદશભેદે તપ કરવો. ચોથભક્તથી માંડી ઉત્કૃષ્ટ છ માસ પર્વતની તપસ્યા કરવી. તે દરમ્યાન નિરંતર વિધિસહિત દેવવંદન અને પારણે આયંબિલ કરવું.” આવો અભિગ્રહ કરી મુનિ સંતોષ અને વૈર્યથી નિરંતર તપસ્યા કરવા લાગ્યાં. ઘોર તપસ્યા કરવાથી મુનિનું શરીર કૃશ થઈ ગયું પરંતુ મુખનું તેજ સૂર્યની માફક તેજસ્વી થવા લાગ્યું. અન્યદા શંખપુરીમાં સૂર્ય સન્મુખ આતાપના લેવા લાગ્યાં તે વખતે દેવસભામાં ઈન્દ્ર મુનિની પ્રશંસા કરી કે “અહો ! મુનિશ્રેષ્ઠ કનકકેતુ મુનિ ઘોર તપસ્યા કરવા છતાં પણ જરા પણ અનેષણીય ભાત પાણી ગ્રહણ કરતા નથી. એમ કહી ત્યાંજ રહીને શકેંદ્રએ ભાવપૂર્વક વંદના કરી. વરૂણ નામે ઈન્દ્રનો લોકપાલ શંકા લાવી પરીક્ષા માટે આવ્યો. ખેરના અંગારા સમાન ગરમ રેતી કરી મુનિ જ્યાં જ્યાં ગોચરી જાય ત્યાં ત્યાં ગોચરી અશુદ્ધ કરવા લાગ્યો. આ રીતે અહર્નિશ કષ્ટ પડવા લાગ્યું તો પણ સમતાના સિંધુ તે રાજર્ષિ વિષાદ રહિતપણે બધું સહન કરવા લાગ્યાં. છ માસ પર્યન્ત દેવે Page #150 -------------------------------------------------------------------------- ________________ કથાઓ - ૧૨૩ ઉપસર્ગ ચાલુ રાખ્યો. મુનિ આહાર વિના જ દિવસો નિર્ગમન કરવા લાગ્યાં. તે ઉપરથી ગુરુ મહારાજે જ્ઞાનોપયોગથી દેવોપસર્ગ જાણી બીજે દિવસે મુનિને નગરમાં પરમ બ્રહ્મચર્ય પાળનાર ધનંજય શ્રેષ્ઠીને ત્યાં ગોચરી માટે મોકલ્યાં. મુનિએ ત્યાંથી શુદ્ધ આહારપાણી ગ્રહણ કર્યા. વરૂણદેવે તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ કરી. દેવે પ્રત્યક્ષ થઈને ક્ષમા યાચી, સ્તુતિ કરી. ગુરુમહારાજ પાસે આવી પૂછ્યું કે - “હે પ્રભો કનકકેતુ મુનિ આવી તીવ્ર તપસ્યાથી શું ફળ પામશે?' ગુરુ કહે છે કે – “હે દેવ ! તે મુનિ તપના પ્રભાવથી તીર્થકર થશે.” નમસ્કાર કરી તે દેવ ગયો. રાજર્ષિ મુનિ ત્યાંથી કાળ કરી ચોથા દેવલોકના અનર્ગલ સુખ ભોગવી મહાવિદેહમાં જિનપદ પામી ચિદાનંદ પ્રાપ્ત કરશે. ૧૫ (ગોયમ) સુપાત્રદાન પદ વિષે હરિ વાહન રાજાની કથા ભરતક્ષેત્રમાં કલિંગ દેશમાં કંચનપુર નગરમાં હરિવાહના નામે રાજા હતો. તેને વિરંચી નામે પ્રધાન હતો. તેણે ઋષભદેવસ્વામીનો એક મનોહર પ્રાસાદ કરાવ્યો. એક દિવસ મંત્રી રાજાને તે પ્રાસાદમાં પ્રભુના દર્શન કરવા માટે લઈ ગયો. તે સમયે પ્રાસાદની બાજુમાં ધનેશ્વર શેઠના ઘરે વિવિધ વાજીંત્રો વાગી રહ્યાં હતાં. રાજાએ મંત્રીને પૂછ્યું કે “આજે અહીં ઉત્સવ શાનો છે?' મંત્રી કહેમહારાજ ! એ શેઠને ત્યાં પુત્ર જન્મ્યો છે તેનો ઉત્સવ છે.” પછી રાજા જિનેશ્વર દેવના દર્શન કરી તૃપ્ત થયો. બીજે દિવસે રાજા પુનઃ તે જ મંદિરે દર્શનાર્થે આવ્યો. આજે ધનેશ્વર શેઠના ઘરે તીવ્ર આક્રંદ સંભળાતો. કારણ પૂછતાં જણાયું કે-જેના નિમિત્તે કાલે ઉત્સવ હતો તેના જ નિમિત્તે આજે રૂદન થાય છે. અર્થાત્ એ પુત્રનું આજે મૃત્યુ થયું છે. આ સાંભળી રાજા ચિત્તમાં વૈરાગ્ય પામી ચિંતવવા લાગ્યો“અહો! સર્વ સાંસારિક સુખો કેવળ દુઃખથી જ પૂર્ણ છે. ક્ષણવારમાં નાશ પામે છેિ. તેવામાં નગર બહાર ઉદ્યાનમાં શ્રી ઘનશ્વરસૂરિ મહારાજ પધાર્યા. રાજા વંદનાર્થે આવ્યો. ગુરુ મહારાજે દેશના આપી. દેશનામાં તેમણે સંસારની અનિત્યતા સમજાવી. અનંતસુખના હેતુરૂપ વૈરાગ્ય માટે પ્રેરણા કરી. દેશનાને અંતે રાજાએ પૂછ્યું કે હે પ્રભો ! આપ કૃપા કરી કહો કે ધનેશ્વર શેઠના ઘરે કાલે ઉત્સવ અને આજે વિષાદ શાથી થયો.” ગુરુ કહે છે કે “હે રાજન્ ! સર્વ પૂર્વ કર્મના જ ફળ છે. એ શેઠ પૂર્વ ભવમાં મહામોહના વશથી ધર્મબુદ્ધિ મિથ્યાદર્શનનું સેવન કર્યું Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી વીશસ્થાનક તપ હતું. માટે મિથ્યાત્વનો ત્યાગ કરી શુદ્ધ દેવ ગુરુ ધર્મ વિષે રૂચિવંત થવા જેવું છે.’ આ રીતે ગુરુમુખેથી દેશના સાંભળી નૃપતિ સંવેગ પામ્યો. પુત્રને રાજ્ય આપી રાજાએ ઉત્સવપૂર્વક સંયમ અંગીકાર કર્યું. સમિતિ ગુપ્તિ યુક્ત ચારિત્રનું પાલન કરતાં અનુક્રમે દ્વાદશાંગી ભણ્યાં. એક દિવસ વીશસ્થાનક વિષે વ્યાખ્યાનમાં આ રીતે સાંભળ્યું કે—જે મહાભાગ અન્નપાનાદિ ભક્તિ વડે - સાધુ સંવિભાગ કરે છે અર્થાત્ મુનિરાજને દાન આપે છે તે શ્રી જિનેશ્વરની સંપદા પામી મોક્ષનું અનંત સુખ પ્રાપ્ત કરે છે.’ આ મુજબ ગુરુ મુખેથી અધિકાર સાંભળી રાજર્ષિમુનિએ અભિગ્રહ લીધો કે ‘આજથી નિરંતર ઉત્તમ મુનિઓએ અન્નપાનાદિ વડે સંવિભાગ કરી તેમાંથી જે અવશેષ રહે એ જ મારે વાપરવું.' આમ અભિગ્રહ ધારણ કરી નિરંતર મુનિઓની ભક્તપાન ઔષધિ આદિ વડે ભક્તિ કરવા લાગ્યાં. એક વખત ઈન્દ્ર મહારાજે દેવસભામાં હરિવાહન મુનિની સાધુસંવિભાગ રૂપે અનન્ય ભક્તિ જોઈ પ્રશંસા કરી. તે વચનમાં શંકા લાવી સુવેલ નામે દેવ તે મુનિની પરીક્ષા કરવા માયાવી સાધુનું રૂપ કરી હિરવાહન મુનિ પાસે તપસ્યાથી કૃશ દેહવાળો પારણુ કરવા માટે આવ્યો. તે વખતે પોતાને વાપરવાનો જે આહાર હતો તે તેમને આપ્યો. પછી ફરી પોતાને માટે વહોરી લાવી ગુરુ પાસે આલોચી સ્વાધ્યાય કરી વાપરવા બેઠા. તેવામાં તે માયાવી દેવે રિવાહન મુનિના દેહમાં અત્યંત દુઃસહ વેદના ઉત્પન્ન કરી. તે જોઈ ગુરુ આદિ સાધુજનોને ખેદ થયો. પછી વૈદે બતાવ્યા મુજબ કોઈ ગૃહસ્થ ઘરમાંથી જલ્દી ઔષધ લાવી મુનિને વાપરવા કહ્યું. પણ મુનિએ તે વાપર્યું નહીં. એટલે ગુરુએ તેનું કારણ પૂછ્યું. તેના ઉત્તરમાં મુનિ બે હાથ જોડી કહેવા લાગ્યાં કે - ‘હે પ્રભો ! તે ઔષધ કોઈ સુપાત્ર મુનિને આપ્યા સિવાય હું ગ્રહણ નહીં જ કરૂં. આથી અનંતગુણી વેદના થાય અને કદી પ્રાણનો ત્યાગ થાય તો પણ મારાથી ગ્રહણ કરી શકાય નહીં. કેમકે જો તે અન્ય મુનિઓને આપ્યા સિવાય હું ગ્રહણ કરૂં તો મારા વ્રતનો ભંગ થાય અને દુર્ગતિનો ભાજન થાઉં. માટે હે પ્રભો ! મને ગમે તેવી અસહ્ય વેદના થશે તો પણ લીધેલા વ્રતથી હું જરાપણ સ્ખલિત નહીં જ થાઉં.' Page #152 -------------------------------------------------------------------------- ________________ કથાઓ . ૧૨૫ આ રીતે વ્રતમાં દ્દઢ પરિણામવાળા મુનિને જોઈ દેવે વેદના સંહરી લીધી અને પ્રત્યક્ષ થઈ, ક્ષમા યાચી, પ્રશંસા કરી. પછી તે દેવે ગુરુને પૂછ્યું કે-‘હે પ્રભો ! આ મુનિએ નિશ્ચલ સંવિભાગ વ્રત પાળ્યું છે તેથી તેમને શું ફળ મળશે ? ગુરુ કહે છે તે મુનિએ નિશ્ચલભાવથી વ્રત પાળ્યું છે. તેથી તેમણે જિનનામકર્મનો નિકાચિત બંધ કર્યો છે.' પછી દેવ પોતાના સ્થાનકે ગયો. અનુક્રમે રિવાહન મુનિ શુદ્ધ ચારિત્ર પાળી અચ્યુતકલ્પમાં મહાન ઋદ્ધિવાળા દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ પામી અનંત અવ્યાબાધ મોક્ષસુખને પામશે. ૧૬ શ્રી (વૈયાવચ્ચ) જિનપદ વિષે જિમૂતકેતુ રાજાની કથા જંબુદ્રીપના દક્ષિણ ભરતમાં પુષ્પપુરનગરમાં જયકેતુ રાજાને જયમાળા રાણીથી જિમ્મૂતકેતુ નામે પુત્ર હતો. અનુક્રમે યૌવનમય પામી સર્વ કળાઓમાં કુશળ થયો. તેની બુધ્ધિ-શૌર્ય આદિની કીર્તિ સર્વત્ર પ્રસરી. કુમારના રૂપ-ગુણની કીર્તિ સાંભળી રત્નસ્થલ નગરના સુરસેન રાજાની પુત્રી યશોમતી કુમાર પર અનુરાગવાળી થઈ. સુરસેન રાજાએ પુત્રીનો અભિપ્રાય જાણી સ્વયંવરમંડપ રચ્યો. સર્વ દેશના રાજા તથા રાજકુમારોને આમંત્રણ આપ્યું. તેમાં જિમ્મૂતકેતુને પણ આમંત્રણ આપ્યું. માર્ગમાં સિદ્ધપુરનગર પાસે કુમારને અચાનક મૂર્છા આવી. તે જોઈ સર્વે ઉદાસ થયાં. સર્વ મંત્ર તથા ઔષધાદિના ઉપચારો વ્યર્થ ગયાં. તેવામાં ત્યાં બહુશ્રુત શ્રી અકલંક દેવ આચાર્ય પધાર્યા. તેમના પ્રભાવથી કુમાર મૂર્છા રહિત થયો. તત્કાળ તેમને વાંદવા ઉઠ્યો. વાંદીને દેશના સાંભળી. પછી કુમારે તેમને મૂર્છા આવવાનું કારણ પૂછ્યું. ઉત્તરમાં ગુરુ મહારાજે તેનો પૂર્વભવ આ મુજબ કહ્યો. ‘પૂર્વ ઘાતકી ખંડમાં પરિતપત્તનમાં ગર્વિષ્ટ અને ક્રોધી એવો દુર્વાસાનામે યતિ હતો. તે યતિચાર્યમાં નિરંતર પ્રમાદિ અને શાતાગારવમાં લુબ્ધ હતો. એક વખત વિહાર કરતાં જતા હતાં ત્યાં માર્ગમાં બાળ-ગ્લાન આદિ મુનિઓને તૃષાતુર થયેલા જોઈ ગુરુએ પેલા દુર્વિનીત દુર્વાસા મુનિને પાસેના ગામમાંથી પ્રાસુક જળ લઈ આવવા કહ્યું. તે સાંભળી ક્રોધથી તે ગુરુની નિર્બંછના કરતો ગમે તેમ બોલવા લાગ્યો. બીજા સ્થવિરોએ વાર્યો પણ શાંત ન થયો. આખા ગચ્છ પર દ્વેષ ધરી, ગચ્છ તજીને એકલો આગળ ચાલ્યો. આગળ જતાં અરણ્યમાં તેનું રૌદ્રધ્યાનમાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી વીશસ્થાનક તપ મૃત્યુ થયું. ત્યાંથી તે સાતમી નરકે ગયો. વિના કારણે મુનિની નિંદા અને દ્વેષ કરવાથી બાંધેલા તીવ્ર વિપાકથી અતિશય વેદના ભોગવી. ત્યાંથી અનેક ભવ ભ્રમણ કરી અત્યંત કષ્ટ સહન કરી ઘણાં કર્મ ખપાવ્યાં. અનુક્રમે માસોપવાસી મુનિ થયો. સુખની ઈચ્છાથી નિયાણુ કરી તું અહીં રાજકુમાર થયો છે. તપસ્યાના પ્રભાવથી ૠધ્ધિ પામ્યો. તે જે મુનિ નિંદાનું કર્મ બાંધ્યું હતું. ભોગવતાં અવશેષ રહેલું ને આજે તને ઉદયમાં આવ્યું. તેથી તું મૂર્છા પામ્યો. મુનિ વંદનથી તે કર્મ હવે નાશ પામ્યું છે.’ એ રીતે ગુરુમુખે પોતાનો પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ પામ્યો. તેથી સંવેગ પામી ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પોતાના પતિએ ચારિત્ર અંગીકાર કર્યું જાણી યશોમતી રાજકુમારીએ પણ ચારિત્ર અંગીકાર કર્યું. રાજર્ષિમુનિ અનુક્રમે વિનયપૂર્વક અગીયાર અંગ ભણ્યાં. પૂર્વનો અભ્યાસ કરતાં એક દિવસ ગુરુમુખે વીશસ્થાનક પદનો મહિમા સાંભળ્યો કે—જે કોઈ ભવ્યાત્મા વીશસ્થાનકને વિધિપૂર્વક એકચિત્તે આરાધે છે તે જગદાધાર શ્રી તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. તેમાં પણ સોળમા વૈયાવચ્ચપદનું આરાધન મહાન છે. તેનું આરાધન ગુરુ, સંઘ, ગ્લાન, તપસ્વી, આદિનું અન્ન-પાન ઔષધ ભૈષજાદિ વડે વૈયાવચ્ચ કરવાથી થાય છે.' એ રીતે ગુરુમુખ શ્રવણ કરી જિમ્મૂતકેતુ મુનિએ અભિગ્રહ લીધો - ‘આજથી મારે નિરંતર શુદ્ધ ભાવથી ગુરુ-ગ્લાન આદિનું વૈયાવચ્ચ સ્થિર ચિત્તથી કરવું.' અભિગ્રહ પ્રમાણે મુનિ નિરંતર વૈયાવચ્ચ કરવા લાગ્યાં. અન્યદા દેવસભામાં ઈન્દ્રે તે રાજર્ષિમુનિની પ્રશંસા કરી. સોમનામે લોકપાલ દેવ શંકા લાવી મુનિની પરીક્ષા કરવા દાહજ્વરની પીડાવાળા ગ્લાનમુનિનું રૂપ કરીને આવ્યો. જિમ્મૂતકેતુ મુનિએ તેમને ઉપાશ્રયમાં રાખ્યાં. પછી તેમને માટે આહાર લેવા ગોચરીએ ગયાં. એટલે વેષધારી દેવ પોતાનું બીજુ મુનિસ્વરૂપ કરી રાજર્ષિ મુનિને માર્ગમાં મળ્યાં. અને અતિ ક્રોધયુક્ત વચનોથી તર્જના કરવા લાગ્યાં. તો પણ મુનિ ખિન્ન ન થતાં સમતા ભાવમાં જ લીન રહ્યાં. પછી નિર્દોષ આહાર લાવી ગ્લાનમુનિને વપરાવ્યો. પછી તેમના દાહજ્વરની ઉપશાંતિ માટે કોઈ વૈધને બોલાવ્યો. વૈધે કહ્યું કે-આ મુનિને જો પાંકા ફળનો રસ કે જે મરચાના રસ જેવો હોય છે તે અપાય તો વ્યાધિ નાશ પામે. જિમ્મૂતકેતુ મુનિ તે લેવા નગરમાં ઘરે ઘરે ભમવા લાગ્યાં. પણ દેવમાયાથી કંઈ લાભ થયો નહીં. તેથી ખિન્ન થઈ પાછા ન Page #154 -------------------------------------------------------------------------- ________________ કથાઓ . ૧૨૦ ઉપાશ્રયમાં આવ્યાં. એટલે ગ્લાનમુનિ રોષ કરી તીવ્ર દુસ્સહ વચનોથી તર્જના કરવા લાગ્યાં. તો પણ રાજર્ષિ મુનિ ખેદરહિત ચિત્તે ગ્લાનનું વૈયાવચ્ચ ન કરી શક્યાનો પશ્ચાતાપ જ કરવા લાગ્યાં. મુનિના શુદ્ધ ભાવ જાણી દેવમાયા સંહરીને દેવ પ્રગટ થયો. ખમાવીને સ્તુતિ કરીને સ્વસ્થાનકે ગયો. જિમૂતકેતુ મુનિએ દશપદનું શુદ્ધભાવથી વૈયાવચ્ચ કર્યું. તેથી જિનનામકર્મ ઉપાર્જન કર્યું. નિરતિચાર ચારિત્રનું પાલન કરી પ્રાન્ત અનશન કરી વિજય વિમાનમાં દેવ થયાં. ત્યાંથી ઍવી શ્રી કચ્છ વિજયમાં તીર્થકર થઈ મોક્ષપદ પામશે. અને યશોમતી આર્યા તેમના ગણધર થઈ અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરશે. ૧૦ શ્રી સંયમ (સંઘ) પદ વિષે પુરંદરરાજાની કથા વાણારસી નગરીમાં વિજયસેન રાજાને પમાલા અને માલતી નામે બે રાણીઓ હતી. તેમાં પદ્મમાલારાણીથી કામદેવના અવતાર સમાન પુરંદર નામે કુમાર થયો. યૌવનાવસ્થા પામતાં તે સર્વ કલા સંપન્ન થયો. એક વખત તે કુમાર એકલો જ અરણ્યમાં ક્રીડા કરવા ગયો. ત્યાં તે કોઈ મુનિને જોઈ, વંદન કરીને સન્મુખ બેઠો મુનિએ તેને પરસ્ત્રીત્યાગ વ્રતનો મહિમા સમજાવ્યો. મુનિ પાસેથી પરસ્ત્રીત્યાગનું વ્રત સ્વીકારી કુમાર ઘરે આવ્યો. તે નિર્મળભાવથી વ્રતનું પાલન કરવા લાગ્યો. લલિત લલનાઓ કુમારને રાગથી જોતી પરંતુ કુમાર તેઓની સામે દૃષ્ટિ પણ નાંખતો નહીં. . અન્યદા કુમારની સાવકી માતા માલતી કુમારના અદ્ભુત રૂપને જોઈ તેના પર અનુરાગવાળી થઈ. મનથી કુમારને ઈચ્છતી તેણી કુમારના વિરહથી કૃશ થવા લાગી..કામાગ્નિથી વ્યાકુળ થયેલી તેણીએ વિવેકશૂન્ય થઈ દાસીને મોકલી કુમારને બોલાવ્યો. સામાન્ય વાતચીત બાદ વિકાર વશ તેણી કુમાર પર કટાક્ષ નાખવા લાગી. બેશરમ બનીને તેણે કુમાર પાસે ભોગની પ્રાર્થના કરી. કુમાર પોતાની અપર માતાને ક્યાકૃત્યના વિવેકશૂન્ય કાર્ય બદલ ઉપાલંભ આપીને પરસ્ત્રીગમનના અનંત દુઃખો સમજાવી ચાલ્યો ગયો. પાપી માલતી રાણીએ સ્ત્રીચરિત્ર દાખવી પોતે જ પોતાના કપડા ફાડી, પોતાના શરીર પર જાતે જ ઉઝરડા કર્યા. કુમારે (રાણીની આવી બેહાલ દશા કરી છે' એમ માલતી રાણીએ રાજાને કહ્યું. આથી રાજા કુમાર ઉપર ક્રોધે ભરાયો. રાજાએ કુમારની કોઈ વાત ન સાંભળતાં કુમારને Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી વીશસ્થાનક તપ, દેશનિકાલ કર્યો. કુમાર ત્યાંથી નિકળી અરણ્ય તરફ ગયો. ત્યાં એક પલ્લી પતિની સાથે યુદ્ધ થયું. તેમાં પલ્લી પતિને જીતીને કુમાર આગળ ચાલ્યો. અનુક્રમે નંદીપુરના ઉધાન સમીપે આવ્યો. ત્યાં સુવર્ણમય દંડ કલશયુક્ત શ્રી આદીશ્વર ભગવાનનું ચૈત્ય જોયું. તેણે શુદ્ધજળથી સ્નાન કરી ભાવપૂર્વક ઉલ્લસિત હૃદયથી ભગવંતની પૂજા કરી. પૂજા કરીને બહાર આવ્યો ત્યાં એની પાસે દિવ્યરૂપધારી એક પુરુષ આવ્યો. સ્મિત વદને તે બોલ્યો-કુમાર ! હું વિદ્યાસિદ્ધ પુરુષ છું. તારા પુણ્યપસાયથી વિદ્યાધિષ્ઠાયિકાદેવીની આજ્ઞાથી હું તને સર્વ અર્થને આપનારી ગૈલોક્ય સ્વામિની નામે વિદ્યા આપવા આવ્યો છું તે વિદ્યા દશાંગ હોમ કરી વિધિસહિત એક લક્ષ જાપ કરવાથી સિદ્ધ થાય છે.' એમ કહી તે વિદ્યા કુમારને આપી કુમારે વિધિમુજબ જાપ કરી વિદ્યા સિદ્ધ કરી. પછી તે નંદીપુર નગરમાં ગયો. વિદ્યાના પ્રભાવે પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત કરી અન્યોને દાન આપતો હતો. આથી નગરમાં તેની કીર્તિ વિસ્તાર પામી. અનુક્રમે તેને નંદન મંત્રીના પુત્ર સાથે મિત્રાચારી થઈ. , એક દિવસ બન્ને મિત્રો વાર્તાવિનોદ કરતા હતાં. ત્યાં રાજમહેલની અગાસી પર ક્રીડા કરતી રાજકુમારીના રૂપથી મોહિત થઈ કોઈ વિદ્યાધર તેણીનું આકાશમાર્ગે હરણ કરી ગયો. કુમારે પોતાના મિત્ર દ્વારા રાજાને કહેવડાવ્યું કે- કુમાર રાજકન્યાને લાવી આપશે” રાજાએ કહ્યું કે તો હું મારી કન્યા કુમારને પરણાવીશ. સાત દિવસની અંદર રાજકન્યાને શોધીને લાવી આપવાની પ્રતિજ્ઞા કરી કુમાર વિશ્વસ્વામિની વિદ્યાનું ધ્યાન ધરી એક દિવ્ય વિમાન બનાવી તેમાં બેસી મનમાં ચિંતવ્યું કે જ્યાં હરણ કરેલી રાજકન્યા હોય ત્યાં પહોંચે. વિમાન આકાશમાર્ગે ઉડ્યું. ક્ષણવારમાં વૈતાઢય પર્વત પર પરનારીલંપટ મણિચૂડ વિદ્યાધરના ગંધસમૃધ્ધિ નગરમાં રાજકુમારી પાસે આવ્યો. મણિચૂડ વિદ્યાધરે વિશ્વસ્વામિની વિદ્યાના પ્રભાવથી અંજાઈને કુમારિકાને કંઈપણ તકરાર કર્યા વિના કુમારને સોંપી અને કુમારનો મિત્ર બન્યો. રાજકન્યાને લઈ કુમાર નંદીપુર આવ્યો અને કન્યા રાજાને સોંપી. રાજાને અત્યંત હર્ષ થયો. રાજાએ પોતાના વચન મુજબ બંધુમતીને પુરંદર કુમાર સાથે ઠાઠમાઠથી પરણાવી. કન્યાદાનમાં પુષ્કળ લક્ષ્મી આપી. એક સાતમાળનો મહેલ રહેવા આપ્યો. ભોગોને ભોગવતો કુમાર સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યો. અન્યદા તે નગરના ઉદ્યાનમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર શ્રી મલયપ્રભ નામે આચાર્ય ઘણાં મુનિઓના પરિવાર સહિત પધાર્યા. કુમાર સહિત રાજા ગુરુને Page #156 -------------------------------------------------------------------------- ________________ પૌષધવિધિ ૧૯ વાંદવા આવ્યો. ગુરુની સુધારસ સમાન દેશના સાંભળી પુરંદર કુમારે સમ્યકત્વ મૂળ બાર વ્રત અંગીકાર કર્યો. અન્યદા તે જ નગરમાં સમુદ્રદત્ત શેઠ વિવિધ કરિયાણા લઈ વારાણસી નગરીએ વ્યાપાર માટે ગયો. એક દિવસ તે શેઠ રાજ્યસભામાં રાજાને ભેટ આપવા ગયો. ત્યાં પુરંદરકુમારના પિતા વિજયરાજાની આગળ તેણે પોતાના નગરમાં રહેલા પુરંદરકુમારની પ્રશંસા કરી. તે સાંભળી રાજાને અત્યંત હર્ષ થયો. કેમકે કુમારના ગયા પછી રાજાને માલુમ પડ્યું હતું કે-આ સર્વ તર્કટ માલતીરાણીનું જ છે અને કુમાર નિર્દોષ છે. વિના વાંકે કુમારને દેશનિકાલ કર્યો તે બદલ રાજા દિલગિર રહેતો હતો. શ્રેષ્ઠીના મુખે કુમારના સમાચાર મળતાં જ રાજાએ પત્ર લખી કુમારને બોલાવવા માણસને નંદીપુર મોકલ્યો. પિતાનો પત્ર મળતાં હર્ષિત થયેલો કુમાર વિદ્યાના પ્રભાવથી દિવ્ય વિમાનમાં બેસી પ્રિયા સહિત માર્ગમાં આવતાં તીર્થની યાત્રા કરતો વાણારસી આવ્યો. ઉત્સવ સહિત રાજાએ તેનો નગરપ્રવેશ કરાવ્યો. પુત્રની ઋદ્ધિ જોઈ માતા-પિતાને આનંદ થયો. રાજાએ મહોત્સવ પૂર્વક કુમારને રાજ્યાસન પર આરૂઢ કરી પોતે શ્રી મલયપ્રભાચાર્ય પાસે ચારિત્ર અંગીકાર કર્યું. . પુરંદરરાજા વિદ્યાના પ્રભાવથી અનેક ગર્વિષ્ઠ રાજાઓને તાબે કરી, સ્થળે સ્થળે મનોહર જિનાલય બંધાવી, ભાવપૂર્વક વિતરાગ સેવા કરવા લાગ્યો. ઘણાં દિવસો રાજસુખ ભોગવતાં જરાવસ્થા આવેલી જાણી પોતાના જયંત નામે પુત્રને રાજ્ય ઉપર સ્થાપી પાંચશો રાજાઓ સાથે પુરંદરરાજાએ પોતાના પિતામુનિ પાસે દિીક્ષા અંગીકાર કરી. બંધુમતીએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. પુરંદરમુનિ વિધિપૂર્વક અગીયાર અંગનું અધ્યયન કરી ગુરુમખે વીશસ્થાનકનો મહિમા સાંભળી શ્રી સંઘની ભક્તિ કરવાનો આકરો અભિગ્રહ ધારણ કર્યો. સ્વશક્તિ ગોપવ્યા વગર નિરંતર યથોચિત શ્રી સંઘની ભાવપૂર્વક ભક્તિ કરવા લાગ્યાં. અન્યદા કોઈ એક નગરમાંથી શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવા સંઘ નીકળ્યો. તેમની સાથે પુરંદરમુનિ વગેરે સાધુઓ હતાં. તે વખતે માર્ગમાં મુનિની પરીક્ષા કરવા માટે ઈન્દ્ર મહારાજ આવ્યાં. તેમણે સંઘમાં સર્વ માણસોને દ્રવ્ય અને પાથેય રહિત કરી નાખ્યાં. સામેથી ચોરોનો સમૂહ હથિયારબંધ માણસો સહિત આવતો સંઘના માણસોએ જોયો. બન્ને પ્રકારના ઉપદ્રવથી ત્રાસ પામેલા સંઘના માણસોએ શ્રી મલયપ્રભ આચાર્યને કષ્ટમાંથી ઉપાય શોધવા વિનંતી કરી. ત્યારે આચાર્ય Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. શ્રી વીશસ્થાનક તપ મહારાજે કહ્યું - શ્રી પુરંદર મુનિ પોતાની લબ્ધિથી સંઘને ઉપદ્રવરહિત કરશે. સંઘની વિનંતીથી અને ગુરુમહારાજની આજ્ઞાથી પોતાની લબ્ધિના પ્રભાવથી સંઘની અંદર સુવર્ણની વૃષ્ટિ કરી. તેમાંથી સર્વ જનોએ જેટલું જોઈએ તેટલું સુવર્ણ લીધું. સંઘને લૂંટવા આવેલા ચોરોને રસ્તામાં જ ચંભિત કરી દીધા. પ્રાપ્ત થયેલા સુવર્ણ પાસેના ગામમાંથી પાથેય લઈ સંઘ યાત્રા કરવા તીર્થભણી ચાલ્યો. ચોરોને પ્રતિબોધ આપી મુનિએ તેઓને બંધનમુક્ત કર્યા. આ પ્રમાણે સંઘને પુરંદરમુનિએ ઉપદ્રવરહિત કર્યો છે, તે જાણી ઈન્દ્ર આચાર્ય મહારાજ સમક્ષ પ્રગટ થયો. ઉપદ્રવની ક્ષમા યાચીને પૂછ્યું કે હે દયાનિધે ! તે મુનિએ સંઘની આવી ભક્તિથી શું પુણ્ય ઉપાર્જન કર્યું. ગુરુએ કહ્યું કે હે સુરેશ! તે મુનિએ સંઘવાત્સલ્યરૂપ ભક્તિથી રૈલોક્યપૂજ્ય જિનનામકર્મ ઉપાર્જન કર્યું છે. પછી દેવેન્દ્ર સ્વસ્થાનકે ગયાં. રાજર્ષિ મુનિ યાવજીવ સત્તરમા સ્થાનકનું અસ્મલિત પણે આરાધન કરી પ્રાંત મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરપદે પામશે. અને બંધુક્તિનો જીવ તેમના પ્રથમ ગણધર થશે. ૧૮ (અપૂર્વ) શ્રુતપદ વિષે સાગરચંદ્રની કથા | આ ભરતક્ષેત્રમાં મલયપુર નામના નગરમાં અમૃતચંદ્ર નામે પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રકળા નામની રાણીથી ઉત્તમ લક્ષણયુક્ત રૂપવાન એવો સાગરચંદ્ર નામે કુમાર થયો હતો. કળાઓમાં પ્રવિણ અને નિરંતર ઉપકાર કરવાની બુદ્ધિવાળો હોવાથી તેની કીર્તિ સર્વત્ર ફેલાઈ હતી. એક દિવસ કોઈ પંડિતે રાજકુમારે એક ગીતિ આપી. જેનો અર્થ આ પ્રમાણે હતો. જેમાં પ્રાર્થના કર્યા વગર દુઃખ આવે છે તેમ સુખ પણ આ જગતમાં વગર માંગ્યુ મળે છે. માટે મોહનો ત્યાગ કરી ધર્મમાં ઉદ્યમ કરો.” આ શ્લોકને કંઠસ્થ કરી નિરંતર રાજકુમાર તેનું સ્મરણ કરવા લાગ્યો. એક દિવસ લીલોદ્યાનમાં ક્રીડા કરતાં તેને કોઈ પૂર્વ જન્મના વૈરી દેવતાએ હરણ કરીને સમુદ્રમાં ફેંક્યો. પૂર્વ પૂજના યોગે તેને કાષ્ઠનું પાટિયું મળી ગયું. તેના આધારે તરતો તરતો સાત દિવસે તે કિનારે પહોંચ્યો. ત્યાં અમરદ્વીપમાં પહોંચી આમ્રફળ ખાતાં ખાતાં તે શ્લોકનું સ્મરણ કરવા લાગ્યો. તેવામાં વૃક્ષની ડાળી પર ફાંસો ખાતી સુંદર યુવતીને જોઈ. કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-સાગરચંદ્રકુમારને પતિ તરીકે ન પામી Page #158 -------------------------------------------------------------------------- ________________ પૌષધવિધિ શકવાથી એ આત્મઘાત કરી રહી હતી. તેવામાં વિદ્યાધરે આવીને તે યુવતીનો પરિચય આપ્યો કે તે ભુવનભાનુ રાજાની હેમમાલા નામની પુત્રી છે. વગેરે સર્વ વૃત્તાંત કહ્યો. એવામાં અમિતતેજ નામનો વિદ્યાધર ત્યાં આવી પહોંચ્યો. તેણે સાગરચંદ્રનો પરિચય કરાવ્યો. અને હેમમાલાનું પાણિગ્રહણ સાગરચંદ્ર સાથે કરાવ્યું. એક વાર રાત્રિના સમયમાં પૂર્વ ભવના વૈરી દેવે ત્યાંથી ઉપાડી અનેક શિકારી પશુઓવાળા પર્વત પર તેને ફેંક્યો. પરંતુ પુન્ય યોગે પર્વત પર ન પડતાં તે સરોવરમાં પડ્યો. તરતો તરતો બહાર નીકળ્યો અને જંગલમાં તેજ ગીતિનું સ્મરણ કરતો ફરવા લાગ્યો. ત્યાં એક પ્રતિમાધર ચારણમુનિને જોયાં. પ્રણામ કરી તેની પાસે બેઠો. મુનિએ કાયોત્સર્ગ પાળી દેશના આપી. દેશનાથી સાગરચંદ્રે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. આગળ જતાં સામેથી એક સૈન્ય આવતું દેખાયું. કુમારે યુદ્ધ કરી તેને હરાવ્યું. અને તેના નાયકને મારવા જતો હતો. ત્યાં જ એક સુંદરીએ આવીને તેમને અટકાવ્યા. કુમારે તેનો પરિચય માંગ્યો. તેને કહ્યું કે તે કુશવર્ધનપુર નગરના કમલચંદ્રરાજાની ભુવનકાંતા નામની પુત્રી છે. અને સાગરચંદ્રના ગુણો સાંભળી તેના પર મોહિત થઈ હતી. એક વાર સુદર્શનરાજાના સમરવિજય નામના કુમારે તેનું હરણ કરીને તેને વનમાં લાવી મૂકી હતી. ત્યાં તેને કોઈક પ્રકારે ખબર પડી કે સાગરચંદ્ર આ માર્ગે એકલો આવે છે તેની સાથે યુદ્ધ કર્યું. ભુવનકાંતાની વિનંતીથી કુમારે સમરવિજયને મુક્ત કર્યો. અને તેના આગ્રહથી તેના નગરમાં ગયો. ત્યાં ઉત્સવથી ભુવનકાંતાનું પાણિગ્રહણ કર્યું, ત્યાંથી પોતાના નગરમાં ચાલ્યો. માર્ગમાં વનમાં સુંદર પ્રકાશિત મહેલ જોયો. નિર્જન સ્થાનમાં આવો મહેલ જોઈ તે કોનો છે તે જાણવાની ઉત્કંઠાથી એકલો જ મહેલમાં ગયો. ઉપરના ભાગમાં વિવિધ વાજિંત્રોનો ધ્વનિ સંભળાયો. તે ઉપર ગયો. ત્યાં પાંચ દિવ્ય કન્યાઓ જોઈ. કુમારને જોઈ આદરપૂર્વક તેને બેસાડી તેમાંની મોટી કન્યાએ કુમારનો પરિચય માંગ્યો અને પોતાનો પરિચય આપ્યો કે-અમે સિંહનાદ નામના ખેચરની ભદ્રા-જયા, ગૌરી-તારા અને રંભા નામની પાંચ કન્યાઓ છીએ અને કુમારને પરણવાની ઈચ્છાવાળી હોવાથી તેમના પિતાએ ત્યાં સુંદર મહેલ બનાવીને તેમને ત્યાં રાખી છે. કન્યાઓની પ્રાર્થનાથી ગાન્ધર્વવિવાહથી કુમાર તેમની સાથે પરણ્યો અને બધી છએ કન્યાઓ સાથે પોતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં શ્રી વીતરાગદેવનું ચૈત્ય જોઈ દર્શન કરવા ૧૩૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી વીશસ્થાનક તપ ગયો. દર્શન કરીને પ્રાસાદની શોભા જોવા શિખર પર ચડ્યો. તેવામાં અચાનક શિખર પરથી તે નીચે પટકાય પડયો. ઉઠીને પત્નીઓની તપાસ કરી. પણ માત્ર રથ જ હતો. પત્નીઓનું હરણ થયેલુ જાણી ઉપાય વિચારતો જિનગૃહ પાસે બેઠો. ફરી તે ગીતિનું સ્મરણ કરવા લાગ્યો અને પરમાત્માની પૂજા કરીને પત્નીઓને શોધવા જવાનું વિચાર્યું તેવામાં અમૃતચંદ્ર રાજાનો મિત્ર ધર્મસેન પોતાની પુત્રીને લઈને ત્યાં આવી પહોંચ્યો અને ખેચરપતિ સિંહનાદ પણ પોતાની પાંચેય પુત્રીઓને લઈને ત્યાં આવ્યો અને કહ્યું કે-અમિતતેજ વિદ્યાધરના પદ્મ અને ઉત્પલ નામના પુત્રોએ છ એ સ્ત્રીઓનું હરણ કર્યું હતું. પોતાની પાંચ પુત્રીઓને છોડાવી તેમના લગ્નની વાત જાણી તેમને અહીં લઈ આવ્યો અને ભુવનકાંતાને છોડાવવા માટે સાગરચંદ્રને કેટલીક વિદ્યાઓ આપી વિદ્યાઓ સાથી ભુવનકાંતાને પાછી મેળવી કનકમાલાને બોલાવીને કુમાર પોતાના નગરમાં આવ્યો. માતા પિતાએ ઉત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. ત્યાં જ સમાચાર મળ્યા કે ભુવનાવબોધ નામે કેવળજ્ઞાની પધાર્યા છે. રાજા કુમાર સહિત વાંદવા આવ્યો. કેવલી ભગવંતની દેશના સાંભળી. રાજાએ કુમારનું હરણ શા કારણે થયું તે જણાવવા વિનંતિ કરી. કેવલી ભગવંતે પૂર્વભવનું વર્ણન કર્યું. મોટા ભાઈની પત્નીના સ્નેહથી પરીક્ષા કરવા માટે કહેલા અઘટિત વચનથી તેના મૃત્યુનું નિમિત્ત બનવાથી બન્નેય ભાઈઓ વચ્ચે દ્વેષ પેદા થયો. મોહથી વૈરાગ્ય પામી મોટા ભાઈએ તાપસી દીક્ષા ગ્રહણ કરી, અને નાના ભાઈએ શક્તિયુક્ત વૈરાગ્ય પામી દીક્ષા લઈ ગુરુ પાસે અગીયાર અંગોનું અધ્યયન કરી નિરતિચાર પણે ચારિત્રનું પાલન કર્યું. તાપસી દીક્ષા લઈ અસુરકુમાર થયેલા મોટાભાઈના જીવે પૂર્વના વૈરના કારણે મુનિનો ઘાત કર્યો. મુનિ કાળધર્મ પામી દશમા પ્રાણતદેવલોકમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવી સાગરચંદ્રકુમાર થયાં. મોટાભાઈનો જીવ અસુરકુમારમાંથી એવી અનેક ભવ ભમી મનુષ્ય જન્મ પામી પુનઃ તાપસી દીક્ષા લઈ મૃત્યુ પામી અગ્નિકુમાર દેવ થયો. પૂર્વનું વૈર સંભારી તેણે કુમારને કષ્ટ આપ્યું. પણ શુદ્ધ ચારિત્રથી બંધાયેલા પુણ્યના પ્રભાવે કુમાર સુખ જ પામ્યાં. દેશના સાંભળી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને ગુરુભગવંતની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યાં. ગુરુ ભગવંત પાસે આઠ રાણીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી અગીયાર અંગ ભણ્યાં. ગુરુમુખેથી વિશસ્થાનક તપની આરાધનાનો અધિકાર સાંભળી અઢારમા Page #160 -------------------------------------------------------------------------- ________________ પૌષધવિધિ ૧૩૩ અપૂર્વશ્રુતપદવી આરાધના કરી. એક વખત દેવસભામાં તેમની પ્રશંસા સાંભળી હેમાંગદ નામના દેવે તેમને અંતરાય કરવા છતાં મુનિ જરા પણ પ્રમાદ પામ્યા વિના અધ્યયન કરતા રહ્યાં. ત્યારે દેવે ગુરુભગવંતને તેમના અભ્યાસનું ફળ પૂછતાં ગુરુદેવે કહ્યું કે – અપૂર્વશ્રુતાભ્યાસથી તેઓ તીર્થકર પદ પામશે. રાજર્ષિ મુનિ યાવજીવ અઢારમું સ્થાનક આરાધી વિજય વિમાનમાં દેવ થયાં. ત્યાંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદ પામી શાશ્વત સુખના ભોકતા થશે. ૧૯ શ્રી શ્રુતભક્તિ પદ વિષે રત્નચૂડની કથા | ભરતક્ષેત્રમાં તાપ્રલિપ્ત નામે નગરમાં રત્નશેખરરાજાનો રત્નચૂડ નામે કુમાર હતો. તેને મંત્રીપુત્ર સુમતિ, સાર્થવાહ પુત્ર મદન અને વ્યવહારી પુત્ર ગજ સાથે ગાઢ મિત્રાચારી હતી. તેઓ એકવાર ઉદ્યાનમાં ક્રીડા કરતા હતાં ત્યાં સિંહસૂર નામના આચાર્યને જોયાં અને તેમની દેશના સાંભળી. પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે પરદેશ ગયાં. ફરતાં ફરતાં સુવર્ણપુર નગરમાં મંત્રીપુત્રે શ્લોક પૂર્તિ કરી રાજા પાસેથી ઈનામ મેળવ્યું. આગળ જતાં કંચનપુરમાં રાજા અપુત્રીઓ મરણ પામ્યો. તેથી પંચદિવ્ય પ્રગટ કરાયા. તે ભમતાં ભમતાં રાજકુમાર પાસે સ્થિર થયાં. પછી રાજકુમારનો રાજ્યાભિષેક કરી તેને સિંહાસન પર બેસાડ્યો, તે ન્યાય પૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યો. રત્નશેખર રાજાને સમાચાર મળતાં તેને બોલાવી. પોતાનું રાજ્ય સોંપી પોતે સંયમ ગ્રહણ કર્યું. રત્નચૂડને બે પુત્રો થયા. એક વાર રાજ્યસભામાં કોઈ મિથ્યાદ્રષ્ટિ પંડિતે જિનોક્ત તત્ત્વોની અવગણના કરી. તે વખતે રાજા મૌન રહ્યો. તે સમયે અમરચંદ્ર નામના કેવળજ્ઞાની ત્યાં પધાર્યાના સમાચાર મળતાં રત્નચૂડ તેમના દર્શને ગયાં. દેશના સાંભળ્યા પછી પરમાત્માના શાસનના આગમ ગ્રંથો પ્રાકૃત ભાષામાં શા માટે? તેનું કારણ પૂછ્યું. કેવળી ભગવંતે સમજાવ્યું કે - મુમુક્ષુ એવા બાળક સ્ત્રી મંદબુદ્ધિવાળા અને મૂર્ખ જીવોના અનુગ્રહ માટે તત્ત્વના જાણનારા જિનેશ્વરોએ સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં રચેલા છે. ત્યાર પછી કેવળી ભગવંતે તે મિથ્યાષ્ટિ પંડિતને પરાજય અપાવી શ્રુતભક્તિનો મહિમા સમજાવ્યો. શ્રુતભક્તિનો મહિમા સાંભળી રાજાએ શ્રુતભક્તિ કરવાનો નિયમ ગ્રહણ કર્યો. થોડો સમય ગૃહસ્થપણે શ્રુતજ્ઞાનની દ્રવ્ય તથા ભાવથી 'વિધિ સહિત ભક્તિ કરી. પછી વૈરાગ્ય ભાવ પામી સંયમ ગ્રહણ કરી અગીયાર Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી વીશથાનક તપ અંગ સૂત્રાર્થ પૂર્વક ભણી ગીતાર્થ થયાં. શ્રુતભક્તિના નિયમમાં દઢ ચિત્ત થઈ શ્રતધરોની અન્નપાન ઔષધાદિ વડે ભક્તિ કરવા લાગ્યાં. નિર્મળ ચારિત્ર પાળી શ્રુતભક્તિપદ આરાધી પ્રાન્ત કાળધર્મ પામી દશમા પ્રાણાત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદ પામી મોક્ષસુખને પામશે. 'શ્રી તીર્થપદ વિષે મેરૂપ્રભ રાજાની કથા ભરતક્ષેત્રમાં સૂર્યપૂર નામે નગરમાં અરિદમન રાજાને મેરૂપ્રભ અને મહાસેન નામે બે પુત્રો હતાં. ધાવમાતાના મુખેથી પોતાને મારી નાખવાનું કાવતરૂ ઘડાયેલું સાંભળી મેરૂપ્રભ દેશાત્તરમાં ચાલ્યો ગયો. કેટલાક દિવસે શાંતિપુર નગરમાં પહોંચ્યો. ત્યાં પરમાત્માના દર્શન કરી અભયઘોષ નામના મુનિની દેશના સાંભળી. દેશનામાં ગુરુમહારાજે શ્રાવકોને કહ્યું કે - આ રાજકુમાર ભાવિ તીર્થકર બનનાર છે. તેને કોઈ નિર્ભય સ્થળે ગોપવી રાખો. ધનેશ્વર નામના શેઠે કુમારને પોતાના ભૂમિગૃહમાં રાખ્યો. સૈન્ય તેને શોધવા આવ્યું, પણ નિરાશ થઈ પાછુ ફર્યું. બાદ કુમારે ગુરુભગવંત પાસેથી સમ્યગદર્શન યુક્ત શ્રાદ્ધધર્મનો સ્વીકાર કર્યો. અરિદમન રાજાએ પુત્રની તપાસ કરતાં તે શાંતિપુર નગરમાં છે જાણી તેને પાછો બોલાવ્યો અને તેને રાજ્ય સોંપી પોતે ચારિત્ર ગ્રહણ કર્યું. મેરૂપ્રભ રાજા રૈલોક્યસુંદરીને પરણ્યો અને પુત્ર-પુત્રીનો પિતા થયો. સુખેથી રાજ્ય ભોગવતો હતો એ જોઈ અપરમાતાએ ફરી તેને મારી નાંખવા માટે કાવતરૂ ઘડ્યું પણ તે કાવતરાનો ભોગ તેનો જ પુત્ર બન્યો. આ પ્રસંગથી સંવેગ પામી અભયઘોષ આચાર્ય પાસે મેરૂપ્રભરાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. વિનયપૂર્વક દ્વાદશાંગી ભણી ગીતાર્થ થયાં. ગુરુએ આચાર્યપદ આપી પોતાની પાટે સ્થાપ્યાં. એક વખત દેશના સાંભળી એક યક્ષ પ્રતિબોધ પામ્યો. તેણે દૈવીશક્તિથી ગુરુ આગળ વિવિધ પ્રકારનું નૃત્ય કર્યું. આથી મેરૂપ્રભાચાર્યની નગરમાં પ્રશંસા થવા લાગી. તે સાંભળી તે નગરનો જિતારિ રાજો પણ દેશના સાંભળવા આવ્યો. દેશનાથી પ્રતિબોધ પામી શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યા. અનેક પ્રકારે જિનશાસનની પ્રભાવના કરી. મેરૂપ્રભાચાર્ય ત્યાંથી વિહાર કરી વેળાપુર નગરના ઉદ્યાનમાં લક્ષ્મીદેવીના મંદિર પાસે પધાર્યા અને દેશના આપી. તે સાંભળી ત્યાં રહેલ લક્ષ્મીદેવી પ્રતિબોધ પામી. અને ગુરુ આગળ સુવર્ણની Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પૌષધવિધિ વૃષ્ટિ કરી. આથી આચાર્ય ભગવંતનો મહિમા નગરમાં પ્રસર્યો. તે સાંભળી તે નગરનો અરિમર્દન રાજા વાંદવા આવ્યો. તે પણ દેશના સાંભળી પ્રતિબોધ પામ્યો અર્ન શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. ત્યાંથી ઠાણાપુર નગરમાં કોઈ વાદીએ દ્વેષથી તેમની સાથે વાદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જે સ્થાને યાદ કરવાનું નક્કી થયું હતું. તે મંદિર પાસે આચાર્ય ભગવંત પધારતાં તેમને પ્રભાવથી ત્યાંની દેવીએ પ્રગટ થઈ તેમને સુવર્ણકમળ પર બેસાડ્યા. રાજા, દેવી અને વાદી વગેરેની પ્રતિબોધ પમાડીને ખૂબ શાસનની પ્રભાવના કરી. ત્યાંથી આચાર્ય ભગવંત પાટલીપુર પધાર્યા. ત્યાંનો રાજા ભયંકર જ્વરથી પીડાતો હતો. આચાર્ય ભગવંતના દર્શન માત્રથી વ્યાધિમુક્ત બન્યો. તેથી તેણે જિનધર્મ અંગીકાર કરી અનેક પ્રકારે શાસન પ્રભાવના કરી. ત્યાંથી ગુરુ ભગવંત વિહાર કરી ગયા અને ભોગપુર નગરમાં રાજાનો પટ્ટહસ્તી મોદક વહોરાવે તો તપનું પારણું કરવાનો ઘોર અભિગ્રહ ધારણ કર્યો. બે મહિને તે અભિગ્રહ પૂર્ણ થયો. દેવોએ પંચદિવ્ય પ્રગટ કર્યા. રત્નની વૃષ્ટિ કરી. શાસનની અતિ ઉન્નતિ થઈ. મથુરા નગરીમાં સાધુઓની નિર્ભછના કરતા બૌદ્ધોને આચાર્ય ભગવંતે વિદ્યાના પ્રભાવથી ચંભિત કર્યા. તે જાણી ત્યાંના રાજાએ આચાર્યને મારવા સૈન્ય મોકલ્યું. ભક્તદેવોએ સૈન્યને થિંભી રાખ્યું. અને જીવવાની ઈચ્છા હોય તો આચાર્ય ભગવંતની ક્ષમા માંગવા કહ્યું. તેથી બધાએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. રાજા પણ પ્રતિબોધ પામ્યો. ત્યાંથી નાગપુર નગરમાં પધાર્યા. દેશના વખતે દુશ્મન પ્લેચ્છ રાજાનું આક્રમણ થયું. રાજા ગભરાયો. તેને આચાર્ય ભગવંતે કહ્યું કે નિશ્ચિત થઈને ધર્મારાધન કર, ઉપદ્રવ ટળી જશે. થોડી જ વારમાં શત્રુ રાજા મૃત્યુ પામ્યો અને સૈન્ય ભાગી ગયું. નગરમાં સ્થળે સ્થળે આનંદોત્સવ કરી રાજાએ શાસન પ્રભાવના કરી. આચાર્ય ભગવંત ત્યાંથી વિહાર કરી શ્રી સંમેતશિખર તીર્થે પધાર્યા ત્યાં અનશન કરી બ્રહ્મ દેવલોકમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી અનંત અવ્યાબાધ એવા મોક્ષ સુખને પામશે. | | ઈતિ વીશસ્થાનકની ૨૦ પદોની કથાઓ સમાપ્ત . Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી વીશસ્થાનક તપ / શાસન સમ્રાટ્ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિભ્યો નમઃ // . ધર્મરાજા પ.પૂ.આ.દેવ શ્રી વિજ્ય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી પ્રસંગે પરાગણ વંનાવલિ, श्रीनेमिसूरिभगवच्चरणं पवित्र, विज्ञानसूरिप्रवरं गुणिनां वरेण्यम् कस्तूरसूरिगुरुराजबुधावतंसं, नित्यं नमाम्युषसि भीमभवाब्धितारम् ॥. सरलो सहावो, परमो पहावो, विणये वियासो, हियए पयासो; . वयणेसु सिद्धी, सुयणे पसिद्धी, विणयेण वंदे, सूरिकत्थूरं तं ॥१॥ सिद्धान्तार्थ महासिन्धुः, गीतार्थानां धुरन्धरः, कस्तू रसूरिराजोऽसौ, जीयात् प्राकृतविद्वरः ॥२॥ હે ધર્મરાજા ગુરુદેવ પ્યારા, છો આપ નિત્યે ભવ તારનારા, કસ્તૂર સદ્ગન્ધ સુવાસનાથી, આત્મા અમારો કરજો સનાથી. ||૩|| શુભ શાનના સલ્ફળરૂપે જે, શુદ્ધ સંયમને વર્યા, વિજ્ઞાનના વરતત્ત્વ લઈને, પુષ્ટ આગમમાં થયા, સિતધ્યાન અનલે અશુભ કર્મો, જેમણે ક્ષણક્ષણ દહા, તે વિજય કસ્તૂરસૂરિ પ્રણમું, દિવ્યસૌરભ જે લા. //૪ll જે હની કાયાતણી છાયા, હતી બહુ શર્મદા, ને સ્નેહી વત્સલતા ભરેલી, જે હની વાણી સદા; જ્ઞાન તણા સાગર છતાં પણ, માન ના જરીયે કદા, તે વિજય કસ્તૂરસૂરિ ચરણે, વંદના હો જો મુદા. પી મહાવિદેહના સંત જાણે, મળ્યા ભરતના ક્ષેત્રમાં, એ ગુરુના જેણે ચરણ સેવ્યા, ધન્ય ધન્ય બની ગયા, છેવટ સુધી જે હાથમાં, પાના હતા આગમતણા, એવા ગુરુ કસ્તૂરસૂરિને, કોટી કોટી વંદના. ૬. રચયિતા : પ.પૂ.આ.શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. Page #164 -------------------------------------------------------------------------- ________________ પૌષધવિધિ ૧૩૦ ऐं नमः 'મહોપાધ્યાય શ્રી યશોવિજ્ય મ.સા.ની સ્તુતિ ' (મૈત્રીભાવનું પવિત્ર ઝરણું : એ રાગ) , ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર ' ધૈર્ય, ક્ષમાને, ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખૂબ બઢાવી શાસન શાન વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ધન્ય કનોડા ધન સોભાગદે ધન નારાયણ ધર્મશ્રા, ધન સુહગુરુ શ્રી નયવિજયજી ધન ધન એ ધનજી શૂરા, ધન્ય સિંહસૂરિજી જેણે હિત શિક્ષાના દીધાં દાન, * વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન .૨ ભર ચોમાસે મૂશળધાર વરસે પાણી દિવસ ને રાત, “ભક્તામર'ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત, સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન .૩ કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિચ્ચલ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી, ગુરુવર ચરણપસાયે હેજે લાધ્યું આતમ અનુભવ જ્ઞાન, વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ‘સત્તર તેતાલીસ ડભોઈતીર્થે ચરમંચોમાસુ આપ રહ્યા, - વરસ પંચાવન નિર્મળ સંચમ પાળી યશથી અમર થયા, વ્હેલા બ્રેલા શિવપુર જાવા કર્યું આપે શું શુભપ્રસ્થાન, - વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન .૫ પ્રભુની આણા ગૌણ બનીને જ્ઞાનનો મારગ વિરલ બન્યો, - “શાસન મારું હું શાસનનો' એવો અન્તર્નાદ ઘટ્યો, એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, . વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ભવ વેરાગી ગુરુ ગુણરાગી, પૂર્ણ ભક્ત પ્રભુ શાસનના ગીતારથ સૌભાગી સજન, પારંગત મૃત સાગરના શિવ સુખદાયક માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો જુગ જુગ જીવો, જય જય પામો, ઉપાધ્યાયજી અમર રહો . ૦ શ્રી જિનશાસનના જ્યોર્તિધર, પ્રબળ પ્રતાપી પુણ્યાત્મા, | * ન્યાયવિશારદ ન્યાયાચાર્ય, વળી જે સંચમ શુદ્ધાત્મા, - અગણિત ગ્રંથ રચીને જેને, કીધો મહાશાસન ઉપકાર, ઉપાધ્યાય શ્રી “ચશ' ગુરુ ચરણે, વંદન હો અમ વાર હજાર . ૮ રચયિતા: પ.પૂ.આ.શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ .. श्रीवाशस्थान तप . परमपूज्यपरमोपकारिप्रातःस्मरणीयपूज्यपादबालब्रह्मचारिसर्वतंत्रस्वतंत्रशासनसम्राट्सूरिचक्रचक्रवर्तिजगद्गुरुतपोगच्छाधिपतिभट्टारकाचार्यमहाराजाधिराजश्रीविजयनेमिसूरीश्वरभगवते नमः श्रीगुरुस्तुतिः ( (भुजङ्गप्रयातम्)) अहो योगदाता प्रभो क्षेमदाता, सदा नाथ एवासि निस्तारकस्त्वम् । सुसौभाग्यवान् बाल्यतो ब्रह्मचारी, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् . ॥१॥ न याम्यहं पारं गुरूणां गुणानां, कथं ते च गण्या विना शक्तियोगम् । । । तथापि स्तुतिभक्तिरागात् तवेयम्, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥२॥ त्वयाष्टाङ्गयोगः समाधिः सुलब्ध-स्तथाध्यात्मयोगादितोऽसाधि सिद्धिः । क्रियाज्ञानसट्यानयोगैकनिष्ठं, स्तुवे त्वामहं श्रीगुरुं लेमिसूरिम् ॥३॥ तवासवरेशाश्च भक्ता अनेके, जगत्यां त्वया धर्मवीरत्वमुप्तम् .. । महातीर्थसद्भक्तियोगं दधानं, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥४॥ अहं निर्गुणः सद्गुणैः संभृतस्त्व-महं ज्ञानहीनोऽस्मि सज्ज्ञानवाँस्त्वम् ।। ममाभेददाविर्भवत्वार्यभक्तिः, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥५॥ . मयाऽकारि नो सेवना नाथ काचि-बचाधारि शिक्षा हृदि त्वत्प्रदत्ता । क्षमन्तां मम प्रार्थनैषा कृपालो, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥६॥ सनाथस्त्वयाऽद्यापि पर्यन्तमास- मनाथोऽद्य जज्ञेऽथ भाग्यैर्विहीनः । सदा नाथ याचे तवाघ्येकसेवां, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥७॥ अथ प्रेमतो बोधदाता न को मे, न वा नाथ मां कोऽपि संरक्षिताऽरे । दयालो त्वया दास एषोऽनुकम्प्यः, सदा स्वर्गतो देहि नाथाशिषो मे ॥८॥ રચયિતા : સંઘનાયક, જ્યોતિર્માર્તણ્ડ પ.પૂ. આચાર્ય શ્રી વિજય નન્દનસૂરીશ્વરજી મ.સા. Page #166 -------------------------------------------------------------------------- ________________ 'કોટિ કોટિ વંદના... માતા-પિતાને સ્વ. વ્રજલાલ માણેકચંદ શાહ સ્વ. ભૂરીબેન વ્રજલાલ શાહ સ્વર્ગવાસ : સં. 2050, મહા સુદ-૯ સ્વર્ગવાસ : સં. 2058, કારતક સુદ-૧૦ પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજય મ. સા.ના સંસારી માતુશ્રી સ્વ. ભૂરીબેન વ્રજલાલ શાહના આત્મશ્રેયાર્થે તથા પૂ. ગણિવર્ય મ.ને અટ્ટમથી વીશસ્થાનક તપની અનુમોદનાર્થે પ.પૂ. સાધ્વી શ્રી રાજહંસાશ્રીજી મ. તથા પ.પૂ. સાધ્વી જ્યોતિરત્નાશ્રી મ.ની પ્રેરણાથી સ્વ. ભૂરીબેન વ્રજલાલ માણેકચંદ પરિવારે આ પુસ્તકમાં આધારશીલા તરીકે મુખ્ય સહકાર મલ્યો છે. હ. નવીન-મન-સુરેશ-મહેશ. સન એન્ટરપ્રાઈઝ હેતલ ટેક્ષટાઈલ શાહ સૂર્યકાંત વ્રજલાલા નવીનભાઈ વી. શાહ ૧૦૫૦/બી/૨, દેવદીવાલા બિલ્ડીંગ, ૧લે માળે, સાહિબા ચેમ્બર, મજુરગામ ચાર રાસ્તા, ગીતા મંદિર રોડ, અમદાવાદ-૩૮૦૦૨૨ શામળાની પોળ, રંગાટી બજાર, (ઓ) પ૩૯ 3100/538 0919 આસ્ટોડીયા, અમદાવાદ-૧ (ઘર) 661 4303 / 664 1547 (ઘર) 664 0801 નૈયા કન્સ્ટ્રકશન પ્રા. લિ. મનુભાઈ વી. શાહ બંગલા નં.૪/૪૦૯, શાંતિનગર કો. ઓ.હા. સોસાયટી, જી.આઈ.ડી.સી., વાપી-૩૬૯ 195 * (ઘર) (0260) 432163 / 423163 Saararamaiahari designed & printed by 'NEHAJ : 8736745/8736535