________________
શ્રી વશરસ્થાનક તપ
'11''થા 1'; CIVotી. મારા(I || ; રીતે || રાil |
યો 1121. Ciીં ર થવાર | |.I TI[!!! | ૧ શ્રેણિક મહારાજાનો જીવ - શ્રી પદ્મનાભસ્વામી નામક પહેલા તીર્થંકર
થશે. હાલ પહેલી નરકમાં છે. ' ૨ સુપાર્શ્વનો જીવ - (મહાવીરસ્વામી ભગવાનના પિતરાઈ
કાકા) શ્રીસૂરદેવસ્વામી નામક બીજા
તીર્થકર થશે. હાલ બીજા દેવલોકમાં છે. ૩ ઉદાયિ રાજા (કોણિક પુત્ર) - શ્રી સુપાર્શ્વનાથ સ્વામી નામક ત્રીજા
તીર્થંકર થશે. હાલ ત્રીજા દેવલોકમાં છે. ૪ પોશ્ચિલ શ્રાવકનો જીવ - શ્રી સ્વયંપ્રભસ્વામી નામ ચોથા તીર્થંકર
થશે. હાલ ચોથા દેવલોકમાં છે. ' ૫ કઢાયુષ્યનો જીવ - શ્રી સર્વાનુભૂતિ સ્વામી નામક પાંચમા
તીર્થકર થશે, હાલ બીજા દેવલોકમાં છે. ૬ કાર્તિકનો જીવ - શ્રી દેવશ્રુતસ્વામી નામક છઠ્ઠા તીર્થકર
થશે. હાલ પહેલા,દેવલોકમાં છે. ૭ શંખ શ્રાવકનો જીવ - શ્રી ઉદયપ્રભ સ્વામી નામક સાતમા
તીર્થંકર થશે. હાલ બારમા દેવલોકમાં છે. ૮ આનન્દ મુનિનો જીવ - શ્રી પેઢાલસ્વામી નામક આઠમા તીર્થંકર
થશે. હાલ પહેલા દેવલોકમાં છે. ૯ સુનન્દ શ્રાવકનો જીવ - શ્રી પોલિસ્વામી નામક નવમા તીર્થંકર
થશે. હાલ પાંચમા દેવલોકમાં છે. ૧૦ શતક શ્રાવકનો જીવ - શ્રી શતકીર્તિસ્વામી નામક દશમા તીર્થંકર
થશે. હાલ ત્રીજી નરકમાં છે. • ૧૧ દેવકી (કૃણની માતા)નો જીવ - શ્રી સુવ્રતનાથસ્વામી નામક અગ્યારમા
તીર્થકર થશે. હાલ આઠમા દેવલોકમાં છે.