________________
૨૨.
શ્રી વીશરસ્થાનક તપ ૨૧. ઉત્સર્ગસૂત્રાગમાયા
શ્રી પ્રવચનાય નમ: અપવાદસૂત્રાગમાયા
શ્રી પ્રવચનાય નમઃ ૨૩. ઉભયસૂત્રાગમાયા
શ્રી પ્રવચનાય નમઃ ઉદ્યમસૂત્રાગમાય
શ્રી પ્રવચનાય નમઃ ૨૫. સર્વનયસમૂહાત્મકાય :
શ્રી પ્રવચનાય નમઃ ૨૬. સપ્તભંગીરચનાત્મકાય
શ્રી પ્રવચનાય નમઃ ૨૭. દ્વાદશાંગગણિપિટકાય
શ્રી પ્રવચનાય નમઃ અહીં અન્ય જગ્યાએ ૪૫ કાઉસગ્ગાદિ આવે છે. આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું ધ્યાન કરવાથી જિનદત્તશેઠ તીર્થંકર પદવીને પામ્યા છે. કથા પૃષ્ઠ નં.૯૧માં જુઓ. | 8 આચાર્ય |Giી આરા/બા ર્વાિહા || ૦ દુહો : છત્રીશ છત્રીશ ગુણે, યુગપ્રધાન મુણીંદ,
નિજમત પરમત જાણતાં, નમો નમો તે સુરીંદ. સાથીયા – ૩૬ ખમાસમણ – ૩૬ કાઉસ્સગ્ગ - ૩૬ પદ : " હીં નમો આયરિયાણં' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ પ્રતિરૂપગુણધરાય
શ્રી આચાર્યાય નમઃ ૨ તેજસ્વિગુણધરાય
શ્રી આચાર્યાય નમઃ ૩ યુગપ્રધાનાગમાય
શ્રી આચાર્યાય નમઃ ૪ મધુરવાક્યગુણધરાય
શ્રી આચાર્યાય નમઃ ૫ ગમ્ભીરગુણધરાય
શ્રી આચાર્યાય નમઃ ૬ સુબુદ્ધિગુણધરાય
શ્રી આચાર્યાય નમઃ ૭ ઉપદેશતત્પરાય
શ્રી આચાર્યાય નમઃ