________________
આરાધના વિધિ
અર્થ - સદ્નાનના ઉદ્બાસન વડે અવર્ણવાદ છેદવા વિગેરેથી શ્રુતજ્ઞાનની જે ભક્તિ કરવામાં આવે છે. તે ઓગણીસમું પદ છે.
૧.
અર્થને અરિહંત પરંમાત્મા કહે છે, અને તે ઉપરથી નિપુણ એવા ગણધરો સૂત્ર ગુંથે છે. ત્યાર પછી શાસનના હિતને માટે સૂત્રની પ્રવૃત્તિ થાય છે. ૨.
અગ્યાર અંગના સર્વ પદો ત્રણ ક્રોડ, અડસઠ લાખ, બેતાલીસ હજાર છે. તેના ઉત્સર્ગને અપવાદ વગેરે ભેદો અમિત—અત્યંત ગુણવાળા છે. ૩.
શાસ્ત્ર પાપને નિવારવાનું ઔષધ છે. શાસ્ત્ર પુણ્યબંધનું કારણ છે. શાસ સર્વગત ચક્ષુ છે અને શાસ્ત્ર સર્વ અર્થને સાધી આપનાર છે.
૪.
સાથીયા - ૨૦ ખમાસમણ - ૨૦ કાઉસ્સગ્ગ - ૨૦ પદ : ‘ૐ હ્રીં નમો સુઅલ્સ' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી પર્યાય
૨ . શ્રી પર્યાયસમાસ
૩ શ્રી અક્ષર
૪ શ્રી અનક્ષર
૫ શ્રી પદ
૬ શ્રી પદસમાસ
૭. શ્રી સંઘાત ૮ શ્રી સંઘાતસમાસ
૯ શ્રી પ્રતિપત્તિ
૪૧
૧૦ શ્રી પ્રતિપ્રત્તિસમાસ
૧૧ શ્રી અનુયોગ
૧૨ શ્રી અનુયોગસમાસ
૧૩ શ્રી પાહુડપાહુડ
૧૪ શ્રી પાહુડપાહુડસમાસ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ