________________
શ્રી વીશરથાનક તપ
(૧) થી. ઔરહે. પદiી આરાઠી ||, વિધા
પ્રથમ જિનમંદિરમાં અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા કર્યા બાદ ગુણ પ્રમાણે સાથિયા કરવા. પેજ નંબર ૫૮ થી ૭૦માં જોઈ દેવવંદણ, ચૈત્યવંદન કરવું. પછી પચ્ચખાણ લેવું. ત્યારબાદ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અરિહંત પદ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? કરેહ, ઈચ્છે એ પ્રમાણે આદેશ માંગી, અરિહંત પદ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ... અન્નત્થ... કહી ૧૨ લોગસ્સનો (“ચંદેસુ નિમલયરા') સુધી કરવો. ન આવડે તો ૧૨૮૪=૪૮ નવકારનો કરવો. કાઉસ્સગ્ગ પૂર્ણ થયા પછી. “નમો અરિહંતાણં', બોલીને પારે, પછી લોગસ્સ બોલવો. આ રીતે દરેક પદમાં ગુણ પ્રમાણે કાઉસ્સગ્ગ વગેરે કરવાનું હોય છે. ત્યારબાદ નીચે પ્રમાણે દુહો બોલી, એક ગુણ બોલી ખમાસમણ દેવા. દુહો : પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન,
ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિનભાણ. સાથીયા ૧૨ ખમાસમણ – ૧૨ કાઉસ્સગ્ગ - ૧૨
પદ : ૐ હ્રીં નમો અરિહંતાણં - ૨૦ નવકારવાળી ૧ શ્રી અશોકવૃક્ષ પ્રાતિહાર્ય શોભિતાય
શ્રીમદહતે નમઃ ૨ શ્રી પંચવર્ણજાનુદબપુષ્પપ્રકરપ્રાતિહાર્ય શોભિતાય શ્રીમદહતે નમઃ ૩ શ્રી અતિમધુરદ્રવ્યમાધુર્યતોડપિ મધુરતમ| દિવ્યધ્વનિપ્રાતિહાર્ય શોભિતાય
શ્રીમદહતે નમઃ ૪ શ્રી હેમરત્નજડિતદણ્ડસ્થિતાયુજ્જવલચામર
યુગલવિજિતવ્યજન ક્રિયાયુક્ત પ્રાતિહાર્ય શોભિતાય શ્રીમદહતે નમઃ ૫ શ્રી સુવર્ણરત્નજડિતસદાસહચારિસિંહાસનપ્રાતિહાર્ય શોભિતાય
શ્રીમદહતે નમઃ ૬ શ્રીતરુણતરણિતેજસોડમ્રતિભાસ્કર/જોયુક્ત ભામણ્ડલ પ્રાતિહાર્ય શોભિતાય
શ્રીમદહતે નમઃ