________________
શ્રી વીશસ્થાનક તપ ૧૮ શ્રી સૂરપક્ષિત્તિઉપાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૧૯ શ્રી નિરયાવલીઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૦ શ્રી કપ્પિઆઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૧ શ્રી પુષ્કિઆઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૨ શ્રી પુષ્કયૂલિઆઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ | ૨૩ શ્રી વન્ડિદશા ઉપાંગશ્રુત પાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૪ શ્રી દ્વાદશાંગીકૃત પાઠક
શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૨૫ શ્રી દ્વાદશાંગીશ્રુતાર્થઅધ્યાપક શ્રી ઉપાધ્યાયેભ્યો નમ :
આ પદનું ધ્યાન નીલવર્ણ વડે કરવું. આ પદના આરાધનાથી શ્રી મહેન્દ્રપાલ તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૯૮માં જુઓ.
(૭)
શ્રી રાધાપદની આરાધના |િ|
૦ દુહો :
ચાદ્વાદ ગુણ પરિણમ્યો, રમતા સમતા સંગ, સાથે શુદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ.
સાથીયા - ૨૭ ખમાસમણ – ૨૭ કાઉસ્સગ - ૨૭
પદ : જઝ હીં નમો લોએ સવ્વસાહૂણં - ૨૦ નવકારવાળી
દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ પૃથ્વીકાયરક્ષકેભ્યઃ
શ્રી સર્વસાધુભ્યો નમઃ ૨ અપ્લાયરક્ષકેભ્યઃ
શ્રી સર્વસાધુભ્યો નમઃ ૩ તેઉકાયરક્ષકેભ્યઃ
શ્રી સર્વસાધુભ્યો નમઃ - ૪ વાયુકાયરક્ષકેભ્યઃ
શ્રી સર્વસાધુભ્યો નમઃ ૫ વનસ્પતિકાયરક્ષકેભ્યઃ
શ્રી સર્વસાધુભ્યો નમઃ