________________
૫
.
શ્રી વીશસ્થાનક તપ
દોય કાલ પડિક્કમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વારજી, નવકારવાલી વીશ ગણીએ. કાઉસ્સગ્ન ગુણ અનુસારજી, ચારસો ઉપવાસ કરી ચિત્ત ચોખે, ઉજમણું કરો સારજી, પડિમા ભરાવો સંઘ ભક્તિ કરો, એ વિધિ શાસ્ત્ર મોઝારજી. ૩ શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાલ અવદાતજી, વિશસ્થાનક તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાતજી,
આગમ વિધિ સેવે જે તપિયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિન હરે તસ શાસનદેવી, સૌભાગ્ય લક્ષ્મી દાતારજી.. ૪
શ્રી શિરચાવાકotી રજઝાય- ૧ ) અરિહંત પહેલે સ્થાને ગણીએ, બીજે પદ સિદ્ધાણં, ત્રીજે પ્રવચન આચાર્ય ચોથે, પાંચમે પદ થેરાણે રે. ભવિઆ વિશસ્થાનક તપ કીજે, ઓળી વીશ કરીએ રે. ભ૦ ગણણું એહ ગણીએ રે ભ૦ જિમ જિનપદ પામીજે રે. ભo
નરભવ લાહો લીજે રે, ભ૦૧ ઉપાધ્યાય છઠે સવ્વસાહૂણં, સાતમે આઠમે નાણ, નવમે દર્શન દશમે વિણયસ્ત, ચારિત્ર અગ્યારમે જાણ રે. ભર બારમે બ્રહ્મવતધારીણ, તેરમે કિરિયાણું, ચૌદમે તપ પંદરમે ગોયમ, સોલમે નમો જિણાણું રે ભ૦૩ ચારિતસ્સ સત્તરમે જપીએ, અઢારમે નાણસ્સ, ઓગણીશમે નમો સુયસ્સ સંભારો, વશમે નમો સિન્થસ રે ભ૦૪ - એકાસણાદિ તપ દેવવંદન, ગુણણું દોય હજાર, સત્યવિજય બુધ શિષ્ય સુદર્શન, જંપે એહ વિચાર રે. ભ૦૫