________________
*,
જા.)
૫૪
શ્રી વીશસ્થાનક તપ ભવ્ય જીવ ઉપકારહ ભણી, સાધના કરવા સ્વારથતણી, પ્રગટ દેખાડ્યાં એ દ્રષ્ટાંત, તાસ સ્વરૂપ કહું ગુણવંત. ૧૩ ધર્મ જિનેશ્વરે દોય પ્રકાર, સાધુ શ્રાવકનો કહ્યો વિચાર, સમક્તિ શુદ્ધ ભણી નિશદિશ, આરાધવા એ થાનક વીશ. ૧૪ સમક્તિ શુદ્ધ ક્રિયા ફલ હોય, જિનશાસનમેં બોલ્યું જોય. સમક્તિ જ્ઞાન સહિત ગુણખાણ, એહથી બીજાં કષ્ટ અનાણ, ૧૫. ' દાન શીલ તપ પૂજા જેહ, તીરથ યાત્રા દયા કરે, શ્રાવકપણું વ્રતપણું શુભય, સમક્તિ મૂલ મહાફળ દેય. ૧૬ સઘલે હી થાનકે સંકેત, સમ્યગુ દર્શન નિર્મલ હેત, . કરવી જિનવર પૂજા ત્રિકાલ, થઈ જિનહર્ષ પ્રથમ એ ઢાળ. ૧૭
(આની બીજી ઢાળો સંભવ છે પણ લભ્ય નથી.)
(iીશરથાળs (Ivoiી રહેતા | પૂછે ગૌતમ વીર નિણંદા, સમવસરણ બેઠા સુખકંદા,
પૂજિત અમર સુરીંદા, કેમ નિકાચ પદ જિનચંદા, કિણ વિધ તપ કરતાં બહુ ફંદા,
ટાલે દુરિત દંદા, તવ ભાખે પ્રભુજી ગતિનિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા,
નિર્મલ તપ અરવિંદા, વિશસ્થાનક તપ કરતા મહિંદા, જિમ તારક સમુદાયે ચંદા,
1 તિમ એ સવિ તપ ઇદા. પ્રથમ પદે અરિહંત નમીજે, બીજે સિદ્ધ પવયણ પદ ત્રીજે,
આચારજ થેર ઠવીજે, ઉપાધ્યાય ને સાધુ ગ્રહીજે, નાણ દંસણ પદ વિનય વહીજે,
અગીયારમે ચારિત્ર લીજે, બંભવયધારીણું ગણીને, કિરિયાણું તવસ્સ કરીને,
ગોયમ જિણાણે લીજે,