Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Catalog link: https://jainqq.org/explore/535765/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાણીય પુતક ૪ અંક ૩-૪ ઓકટોબર, ૮૭ – માર્ચ ૧૯૮૮ આધિન. વિ. સં. ૨૦૪૩ થી ફાલ્યુન, વિ. સં. ૨૦૪૪ અધ્યયન અને સંશોધનનું ત્રિમાસિક - સંપાદક પ્રવીણચંદ્ર ચિ. પરીખ ભારતી કી શેલત ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશાધન વિદ્યાભવન અમદાવાદ-૩૮૦ ૦૦૯ For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષમાં ચાર અંક બહાર પડે છે: એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઍકટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચના લવાજમ લેખકોને વિજ્ઞપ્તિ ‘સામી’માં પ્રકાશિત કરવા માટે લેખકોએ પૃઇની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા વિનંતી છે, શક્ય હોય તે લેખે ટાઈપ કરી મોકલવા જરૂરી છે. ગુજરાત વિદ્યાપીઠના જોડણીકેશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મેકવી. લેખનું લખાણું ૩,૦૦૦ શબ્દોથી વધુ લાંબું ન હેવું જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ અને પ્રાચ્યવિદ્યાને લગતા કઈ પણ વિષય પર સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાનો લેખ જ સ્વીકારવામાં આવશે. લેખકે એ પાછીપમાં સંદર્ભગ્રંથનું નામ, એના લેખક કે સંપાદકનું નામ, આવૃત્તિ, પ્રકાશનવર્ષ ગેરે વિગત દર્શાવવી આવશ્યક છે. લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ, રેખાંકને વગેરે મોકલવાં આવશ્યક છે. અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સામાજિક માટે મોકલવાં નહીં. અહીં પ્રગટ થતા લેખોમાં વિચારે લેખકના છે. તેની સાથે સંપાદકે હંમેશા સહમત છે એમ માનવું નહીં. સામયિકનાં આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં આવે છે. આ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલ લેખ માટે મુદ્રિત પૃષ્ઠ દીઠ રૂ. ૫/–નો પુરસ્કાર તેમજ એમના લેખની ૨૦ ઍફઝિસ અપાશે. ગ્રંથાવલોકન માટે ગ્રંથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે નકલ મેકલવી અનિવાર્ય ગણાશે. જે પુસ્તકની એક જ નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ અંગે સાભાર-સ્વીકાર નોંધમાં અને સમાવેશ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ એને નિર્ણય સંપાદકે કરશે. પુરતંકના સમીક્ષકને ઓછામાં ઓછું રૂ. ૧૦ –ને પુરસ્કાર અને એમના અવકનની ૧૦ એપ્રિન્સ તથા એમણે અવકન કરેલ ગ્રંથની નકલ ભેટ અપાશે. -સંપાદક ભારતમાં : રૂ. ૨૦/- (ટપાલ ખર્ચ સાથે) પરદેશમાં : યુ. એસ. એ. માટે ૬ ડોલર (ટપાલ ખર્ચ સાથે) યુરોપ અને અન્ય દેશો માટે - ૨૫૦ પૌડ (ટપાલખર્ચ સાથે) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ મ. ., પત્રો, લેખો, ચેકે વગેરે “અધ્યક્ષ, ભે. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન, હ. કા. આ કોલેજના કમ્પાઉન્ડમાં આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯’ એ સરનામે મેકલવા. જાહેરાતો આ માસિકમાં જાહેરાત આપવા માટે લખો : સંપાદક, ‘સામી’, ભો. જે. અધ્યયનસંશાધન વિદ્યાભવન, હ. કા. આર્ટસ કોલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ જાહેરાતના દર અંદરનું પુષ્ઠ આખું રૂ. ૫૦૦/, , અધુ રૂ. ૨૫૦/આવરણ પૃષ્ઠ બીજુ ત્રીજુ રૂ. ૧,૦૦૦/ ચોથું રૂ. ૨,૦૦૦ – પ્રકાશક : ડૉ. પ્રવીણચંદ્ર પરીખ અધ્યક્ષ, ભે. જે. વિદ્યાભવન, હ. કા. આર્ટસ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ. અમદાવાદ-૩૮૦૦૦૯ પ્રકાશન વર્ષ : માર્ચ ૧૯૮૯ મુદ્રક : કૃષ્ણ પ્રિન્ટસ, છ-એ, વાસુપૂજ્ય ચેમ્બર્સ, અમદાવાદ-૯ : For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામેTયું ૧૪૪ એકબર, ૮૭ થી માર્ચ, ૧૯૮૮ પુસ્તક ૪, અંક ૩-૪ આધિન, વિ. સં. ૨૦૪૩ થી ફાળુન, વિ. સં. ૨૦૪૪ અનુક્રમણિકા ૧. પ્રાચીન ભારતીય ઇતિહાસમાં અભિલેખ ભગવાનસિંહજી સૂર્યવંશી વિદ્યાનું મહત્ત્વ ૨. મૈત્રક રાજા ધરસેન ૨ જાનું સરદાર હરિપ્રસાદ શાસ્ત્રી, અને વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ સુરત, ભારતી શેલત ૧૨૧૭ તામ્રપત્ર, શક સંવત ૪૦૦ ૩. આર્ય સંસ્કૃતિ અને પંચ-મકાર જયદેવ અ. જાની ૧૩૫ જ. “અમસ્વામિચરિત’નો રચનાકાળ મધુસૂદન ઢાંકી ૧૨૮ ૫. સંવાદ રમેશ બેટાઈ ૬. ચંદ્રનું મૂતિ વિધાન : પુરાણ અને શિલ્પ કમલેશકુમાર છે. ચોકસી ૧૫૩ શાસ્ત્રીય ગ્રંથના પરિપ્રેક્ષ્યમાં છે. લેકેતિ અલંકાર પી. યુ. શાસ્ત્રી ૮. શિવ વિવાહને લગતી ગુજરાતમાંથી પ્રાપ્ત પ્રવીણચંદ્ર પરીખ બે વિરલ પ્રતિમાઓ ૯. ગુજરાતમાંથી ઉપલબ્ધ “કાલિયમર્દન શિલ્પમાં વિષ્ણુનું સ્વરૂપ હરિપ્રિયા રંગરાજન १६४ ૧૦. માર્તડ, માણેકનાથ અને અમદાવાદ ૨. ના. મહેતા, રસેશ જમીનદાર ૬૭ ૧૧. સીદી અરબસ્તાનમાંની ગુજરાતના બે ફારસી સલતનતકલીન ઇતિહાસ–ગ્રંથની પ્રતિ કેડ. એ. દેસાઈ ૧૨. રકાબ (ગડા)નો ઇતિહાસ બાલાજી ગણોરકર ૧૭૯ ૧૩. સૌ પ્રથમ ગુજરાતી અખબાર “મુંબઈ સમાચાર” રતન રુસ્તમજી માર્શલ ૧૮૩ ૧૪. દક્ષિણ ગુજરાતના પાટીદાર અને અનાવિલેની જ્ઞાતિ સુધારણાની દિશાઃ ૨૦ મી સદીના પૂર્વાર્ધમાં શિરીન મહેતા ૧૮૯ ૧૫. અમદાવાદનાં કેટલાંક પરાં અને પિળો વિભૂતિ વિ. ભટ્ટ ૧૯૮ (રાયપુર–ખાડિયા વિસ્તાર) ગ્રંથ સમીક્ષા ૨૦૧ ચિત્ર સૂચિ ૧. મૈત્રકરાજા ધરસેન ૨ જાનું સરદાર પટેલ મ્યુઝિયમ તામ્રપત્ર ૧૬૦ સામે ૨. કલ્યાણ સુંદર મતિ, પાવાગઢ ૩. પાર્વતી–પરિણયનું આલેખન કરતું શિલ્પ, અમદાવાદ ૧૬ ૦ – ૬૧ વચ્ચે ૪. કાલિયમર્દન, માધવપુરા (સૌરાષ્ટ્ર) ૧૬૧ સામે ૫. કલિક, રાણીવાવ, પાટણ | ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન હ. કા. આર્ટસ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ૧૭૨ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રાચીન ભારતીય ઇતિહાસમાં અભિલેખવિદ્યાનું મહત્ત્વ± ભગવાનસિંહજી સૂર્યવંશી * ભારતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના અધ્યયન, સંશોધન અને નિરૂપણ માટે અભિલેખા એ અત્યંત મહત્ત્વનું સાધન છે. અભિલેખને ઉદ્દેશ અમુક વ્યક્તિ કે વૃત્તાંતને લગતી હકીકત ટકાઉ પદાર્થ પર ઊતરીતે એની કાયમી તૈાંધ રાખવાના હોય છે. આથી એ લખાણ તે તે વ્યક્તિ કે વૃત્તાંતના ઇતિહાસ માટે મહત્ત્વનુ` સમકાલીન સાધન ખની રહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐતિહાસિક ચરિતા કે વૃત્તાંતે નિરૂપનાર પ્રાચીન લેખકો પોતાની નજીકના ભૂતકાળના અભિલેખા વાંચી એમાંની હકીકત નોંધતા, પરંતુ પ્રાચીન અભિલેખ ઉકેલી શકતા નહીં અર્વાચીન પંડિતા અને લહિયાએ વધુમાં વધુ સાતમી સદી સુધીનાં જૂનાં લખાણ મહામહેનતે ઉકેલી શકતા. તારીખે ફ઼િરાજાહી’પ્રમાણે ઈ. સ. ૧૩૫૬ માં દિલ્હીના સુલતાન ફિરાજશાહ તુગલુકે ટોપરા (જિ. અંબાલા, પૂર્વ પંજાબ)માંથી એક જૂના શિલાસ્ત ભ ધણી જહેમતથી ખસેડાવી દિલ્હીમાં ‘ ફિરોઝશાહ કોટલા ' અને મેરઠ( ઉત્તર પ્રદેશ )માંથી ખીને શિલાસ્ત`બ ખસેડાવી દિલ્હીમાં ‘કુશ્ક શિકાર' પાસે ઊભા કરાવેલે, આ ખતે શિલાસ્ત ભો પર કોતરેલા લેખામાંની હકીક્ત જાણુવા સુલતાને ઘણા પ`ડિતાને એકઠા કર્યાં, પરંતુ અતિ પ્રાચીન લિપિમાં કાતરાયેલા આ લેખ કાઈ પડતથી વાંચી શકાયા નહિ. સૌ પ્રથમ ઈ. સ. ૧૭૮૧ થી ૧૭૮૬ દરમ્યાન યુરોપીય વિદ્વાન ચાલ્સ" દેવપાલદેવ( ઈ. સ. ૯ મી સદી )નું મેાંઘીર( બિહાર )નું તામ્રપત્ર અને મૌખરી વર્ષોંના નાગાર્જુની અને ખરાબરની ગુફ્રામાંના ત્રણ અભિલેખા ઉકેલ્યા. વિલિયમ વિકિન્સે વંશના રાજા અનંત ૧૭૮૦–૮૮ દરમ્યાન ચાહસ વિકિન્સે બગાળના દીનાજપુર જિલ્લાના ખદાલ પાસે મળેલ અંગાળના રાજા નારાયણુપાલના સમયને એક શિલાસ્તભ પરના લેખ ઉકેયા અને પ્રસિદ્ધ કર્યાં.૩ એ જ વર્ષે ૫. રાધાકાન્ત શર્માએ અજમેરના ચાહમાન રાજા વીસલદેવ-વિગ્રહરાજ ૪ થાના ત્રણ દિલ્હી સિવાલિક શિલાસ્તભ લેખ વાંચ્યા, જેમાંના એમાં વિ. સં ૧૨૨૦′ ઈ. સ. ૧૧૬૪)ની મિતિ આપેલી છે.જ ઈ. સ. ૧૮૧૮ થી ૧૮૨૩ દરમ્યાન કલિ જેમ્સ ટોડે રાજપૂતાના અને કાઠિયાવાડમાંથી ઈ. સની છ મી થી ૧૫ મી સદી સુધીના ભ્રૂણા પ્રાચીન લેખ શોધી કાઢયા. આ લેખ જૈન યતિ જ્ઞાનચંદ્ર વાંચ્યા.પ For Private and Personal Use Only ખી. જી. વૅલિગ્ટને મામલપુરના ધણા પ્રાચીન સંસ્કૃત અને તમિળ લેખા વાંચી ૧૮૨૮ માં એની વધુ માલા તૈયાર કરી. એ જ રીતે વૉલ્ટર ઇલિયટે પ્રાચીન કન્નડ અક્ષરા ઉકેલી ૧૮૩૩ માં એની વહુ માલા પ્રગટ કરી, ૧૮૩૪ માં કૅપ્ટન ટ્રોયરે અલાહાબાદના સમુદ્રગુપ્તના શિક્ષાસ્ત ભલે ખના + યુનિવર્સિટી વ્યાખ્યાનશ્રેણી ' હેઠળ ભો. જે. વિદ્યાભવનના ભારતીય સંસ્કૃતિ કેંદ્રમાં અપાયેલ ૧૯૮૬-૮૭ નું વ્યાખ્યાન . * પ્રોફેસર, ડિપા મૅન્ટ ઑફ આર્કિયોલાજી, મ. સ. યુનિવર્સીિટી, વડાદરા સામીપ્ય ઃ ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮] [૧૧૭ Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલેક ભાગ ઉકર્યો અને ડે. મિલોએ એ જ વર્ષે સંપૂર્ણ વાં. ૧૮૩૭ માં સ્કંદગુપ્તનો ભિતરી શિલાતંભલેખ વાં. ૧૮૩૫ માં ડબ્લ્યુ. એચ. બેથને વલભીના તામ્રપત્રો વાંચ્યા. ૧૮૩૭-૩૮ માં જેમ્સ પ્રિન્સેપે દિલ્હી, કહાઉ અને એરણના સ્તંભલેખ તથા ગિરનાર શૈલલેખના ગુપ્તકાલીન લેખ ઉકેલ્યા અને તે પછી તે અનેક ખ્યાતનામ ભારતીય વિદ્વાનો થયા, જેમણે પણ બ્રાહ્મી, ખરોષ્ઠી, કુટિલ અને નાગરી લિપિઓને પૂરેપૂરી ઉકેલી. ઈતિહાસના અધ્યયન માટે અભિલેખવિદ્યા અત્યંત આવશ્યક છે. વિશેષતઃ પ્રાચીન ભારતીય ઇતિહાસનું અધ્યયન તે અભિલેખાના જ્ઞાન સિવાય થઈ શકે જ નહીં. ઇતિહાસની દષ્ટિએ આ એક અત્યંત પ્રમાણભૂત સ્ત્રોત છે. તત્કાલીન રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના અધ્યયન, સંશોધન અને નિરૂપણુ માટે અભિલેખો એ એક ઘણું મહત્વનું સાધન છે. વણ્ય વિષયોને આધારે અભિલેખનું વગીકરણ આ પ્રમાણે થઈ શકે ? ૧, ધર્માનાસન ; મૌર્ય સમ્રાટ અશોકના મુખ્ય શૈલલેખ તથા સ્તંભલેખે ધમને લગતાં અનુશાસના( ઉપદેશ)રૂપે લખાયા છે. ૨, રાજશાસનો : અશોકના કેટલાક અભિલેખ અધિકારીઓને ઉદ્દેશીને કરાયેલાં રાજશાસનોરૂપે લખાયા છે, જેમ કે કલિંગના અલગ શૈલલેખે, “અલાહાબાદ-કોસમ સ્તંભ પરનો રાણીને લગતા લેખ તેમજ સંઘને લગતો લેખ.૮ ૨. પ્રતિમા લેખે : પ્રતિમાલેખે બે પ્રકારના હોય છે : ૧. પાષાણ પ્રતિમાલેખ ૨. ધાત પ્રતિમા લેખ. આ લેખમાં પ્રતિમાના નિર્માણ અને તેની પ્રતિષ્ઠાને લગતા લેખ કતરેલા હોય છે. લેખમાં પ્રતિમા ઘડાવનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, પ્રતિષ્ઠાને હેતુ, તત્કાલીન શાસકનું નામ, મિતિ વગેરે જણાવેલ હેય છે. ૪. પ્રશસ્તિ લેખ : પ્રશસ્તિ લેખમાં વિજય પામેલા નરેશનાં પરાક્રમો, શો, વિજિત રાજાઓ. વિજય કચનો માર્ગ વગેરેનું રચિર વર્ણન કરેલું હોય છે; જેમ કે ખારવેલને હાથીગુફા લેખ, સમુદ્રગુપ્તની અલાહાબાદ પ્રશસ્તિ, રુદ્રદામા અને સ્કંદગુપ્તના જૂનાગઢ શૈલલેખ, યશધર્માન મંદિર શિલાતંભલેખ, તેજપાળને આબુ લેખ, કુમારપાળને વડનગર લેખ, ડભોઈની વૈદ્યનાથ પ્રશસ્તિ. નાનાકની કેડિનાર પ્રશસ્તિ વગેરે. . પ. પૂર્તનિર્માણના લેખે : મંદિર, વાવ, કૂવા, તળાવ આદિ સાર્વજનિક પરમાર્થના બાંધકામને પૂર્ત કહે છે. બૌદ્ધ સ્તૂપમાંના અસ્થિપાત્ર પર, ચૈત્યગૃહના સ્તંભ અને વિહારના સ્તંભ ઉપર ઘણી વાર તેના નિર્માણને લગતા લેખ કોતરેલું હોય છે. બેસનગર ગરુડસ્તંભલેખમાં એક ભાગવત યવને વાસુદેવના મંદિર સામે ગરુડધ્વજ કરાવ્યાનો ઉલ્લેખ છે.૧૦ જૂનાગઢ શૈલલેખમાં ૧૧ મહાક્ષત્રપ રુદ્રદામાએ તથા ગુપ્ત સમ્રાટ સ્કંદગુપતે ત્યાંના સુદર્શને તળાવને સેતુ સમરાવ્યાની હકીકત છે. ચંદ્રગુપ્ત ર જાન મથુરા સ્તંભલેખ૨ બે શિવાલયોના નિર્માણને લગતે છે. મંદિરના શિલાલેખમાં, ઈ.સ. ૪૩૬ માં સૂર્યમંદિરનું નિર્માણ અને ઈ.સ. ૪૭૩ માં પુનનિર્માણ થયાનું જણાવ્યું છે.૧૩ એરણને સ્તંભલેખ(ઈ. સ. ૪૮૩) વિષ્ણુના વજસ્તંભને લગતો છે.૧૪ ગુજરાતના પ્રાચીન અભિલેખોમાં આવા અભિલેખ ખાસ કરીને સોલંકી કાલથી વધુ સંખ્યામાં મળે છે. પ્રભાસપાટણમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારને લગતા શિલાલેખ ૫ મેજૂદ છે, કુમારપાળે આનંદપુર(વડનગર)માં કેટ કરાવ્યાને ઉલેખ વડનગર લેખમાં છે. ૧૧૮] [સામીપ્ય : એકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra ૬ મારક લેખો : આવા શિલાલેખોમાં કઈ મહાપુરુષ અથવા નરેશનું એવું વર્ણન આવે છે, જે કોઈ વિશેષ અવસરની યાદ અપાવે છે, જેમ કે અશોકના રશ્મિન દેઈ લેખમાં ભગવાન બુદ્ધના જન્મસ્થળનું વર્ણન છે. અંધૌ જિ. કચ્છ)માંથી મળેલા કામક ક્ષત્રપ રાજા ચાષ્ટનના યટિલે પણ સંબંધીની સ્મૃતિ અર્થે યષ્ટિ ઊભી કરાવ્યાનું જણાવે છે. ૧૦ અ. દાનશાસને : બિહારના ગયા જિલ્લામાં આવેલા બરાબર ડુંગરની ગુફાઓમાં કોતરાયેલા મૌર્ય રાજા અશોકના તથા દશરથના ત્રણ અભિલેખ તે તે ગુફા આજીવિકેને દાનમાં આપી હોવાનું જણાવે છે. દાનને લગતાં આવા શાસનોને “દાનશાસન કહે છે, ઓરિસ્સામાં ઉદયગિરિખંડગિરિમાં તથા દખણમાં નાસિક અને કાલની ગુફાઓમાં ક્ષહરાત ક્ષત્રપ તથા સાતવાહન વંશના રાજાઓનાં દાનશાસન કોતરેલાં છે. આ દાનશાસન તાંબાના પતરાં પર કોતરાવીને પણ આપવામાં આવતાં. એને “ તામ્રપત્ર” કે “તામ્રશાસન' કહેતા. તામ્રપત્રો પર કોતરેલાં ટૂંકા દાનશાસનના સહુથી જૂના નમૂના ઉત્તર ભારતમાં પહેલી સદીના મળ્યા છે. ગુજરાતમાં મળેલું સહુથી પ્રાચીન તામ્રપત્ર ૪ થી સદીનું છે. વલભીના ત્રિક વંશના રાજાઓનાં એકસોથી વધુ તામ્રશાસન મળ્યાં છે. ગુજરે, ચાલુક્યો અને રાષ્ટ્રોન ઘણું તામ્રશાસને પ્રાપ્ત થયાં છે. સોલંકી વંશનાં પણ અનેક તામ્રપત્ર મળ્યા છે, જેમ કે સિદ્ધરાજ જયસિંહનું વિ. સં. ૧૧૯૩ નું દાનપત્ર, કુમારપાલનું વિ સં. ૧૨૦૧ નું દાનપત્ર, અજુનદેવનું વિ. સં. ૧૩૨૦ નુ દાન૫ત્ર વગેરે. આમ અભિલેખવિદ્યા પ્રાચીન ભારતીય ઇતિહાસને અત્યંત મહત્ત્વપૂર્ણ આધાર છે, જેને અનેક પ્રકારથી અભ્યાસ આપણે કરી શકીએ છીએ. પ્રસ્તુત લેખમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક દષ્ટિએ અભિલેખેના મહત્વ વિશે વિવેચન કર્યું છે. અભિલેખેનું સૌથી મહત્વનું અનુદાન ભારતને ઇતિહાસ છે. જે અભિલેખ ન હોત, તો ભારતની અનેક મહાન વિભૂતિઓ અજ્ઞાત રહી હત. દા. ત., સમ્રાટ અશોક, અશકને આપણે શિલાલેખેના આધારે જ જાણીએ છીએ. જો કે સિંહલી બૌદ્ધ ગ્રંથોમાં અશોકનું વર્ણન થયું છે, છતાં માત્ર સાહિત્યિક પ્રમાણેનું કોઈ મૂલ્ય હોતું નથી. પ્રાચીન સાહિત્યમાં અનેક રાજાઓને નામોલ્લેખ છે, પરંતુ પુરાતત્વીય પ્રમાણોના અભાવે આવા રાજાઓને પ્રાચીન ઇતિહાસમાં કોઈ સ્થાન અપાતું નથી. આ માટે રામાયણ અને મહાભારત મહત્ત્વનાં ઉદાહરણ છે. વામીકિ રામાયણમાં સૂર્યવંશી નરેશ દશરથ તથા રામ-લક્ષ્મણને ઇતિહાસ છે, જેમના વિષયની અનેક બાબતે નિશ્ચિત છે અને બહુસંખ્યક વિદ્વાને આમની ઐતિહાસિકતાને સ્વીકાર કરે છે. પરંતુ પુરાતત્વીય પ્રમાણોના અભાવે એને ઇતિહાસના પૃષ્ઠોમાં સ્થાન આપવું મુશ્કેલ છે. આ જ સ્થિતિ મહાભારતની છે. પરંતુ મહાભારતના અસ્તિત્વને બતાવનારાં કેટલાંક પુરાતત્ત્વીય પ્રમાણે મળે છે, તેથી મહાભારતને તે ઇતિહાસના પૃષ્ઠોમાં સ્થાન આપી શકાય છે, છતાં આ અંગે વધુ શોધને અવકાશ તો છે જ. પ્રાચીન ભારતના ઇતિહાસને ઘણે અંશ અભિલેખે ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે કલિંગના રાજા ખારવેલે દક્ષિણથી ઉત્તર સુધી વિજય મેળવ્યો હતો, પણ તેને સાહિત્યમાં કયાંય ઉલેખ મળતો નથી. અભિલેખેનું રાજનૈતિક ઈતિહાસમાં સૌથી મોટું પ્રદાન કાલગણના છે, જે સાહિત્યિક તથ્યથી બરોબર પ્રમાણિત બની શકતું નથી. દેશકાળ તથા કાલગણના વિના ઇતિહાસમાં દાદા-દાદીની વાત જે બની રહે છે. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં ઘણું બધા સંવત પ્રયોજાયા. સંવતને સાચે નિર્ણય સામીપ્ય : ઑફટેબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮]. [૧૧૯ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પણ અભિલેખે સિવાય સંભવિત નથી. બૌદ્ધ, જૈન, બ્રાહ્મણ તથા યુનાની ગ્રંથોના આધારે એવું મનાય છે કે નંદવંશીય નરેશ ધનનંદ મહાન સિકંદરને સમકાલીન હતું. આ તથ્ય સૌ કોઈ સ્વીકારે છે. અભિલેખવિદ્યા કેવી રીતે પ્રાચીન ભારતીય ઇતિહાસના કાલક્રમને નિર્ધારિત કરવામાં સહાયક બને છે એ અહી જોઈએ. સમ્રાટ અશોકના તેરમા શિલાલેખમાં ચાર યુનાની નરેશોને ઉલ્લેખ છે, જે અશોકના સમકાલીન હતા. જેમકે સીરિયાનો ઍન્ટીઓકસ ૨ (અંતક) જેણે ૨૬ ૧ ઈ. પૂ. થી ૨૪૬ ઈ. પૂ. રાજ્ય કર્યું. બીજે ઉત્તર આફ્રિકામાં સાઈરીનને શાસક, મેગાસ મક) જે ઈ. પૂ. ૨૫૦ થી ૨૪૨ ઈ. પૂ. સુધી રહ્યો. તુરમાય નામક ટેલેમી ૨ જો ઇજિપ્તને શાસક ઈ. પૂ. ર૭૭ થી ૨૪૭ ઈ. પૂ. સુધી રહ્યો. ચોથે અલિકમ્યુદર એપિરસનો એલેકઝાંડર ઈ. પૂ. ૨૭૨ થી ૨૨૫ ઈ. પૂ. અથવા કારેથને એલેકઝાંડર(ઈ. પૂ. ૨૫૫–૨૪૪). આ રીતે ઈ. પૂ. ૨૫૮ સુધી ચારેય રાજાઓ વિદ્યમાન હતા અને અશોક તેમને સમકાલીન હતિ, એ જાણી શકાય છે. એમ માની શકાય કે અશોકે પિતાને તેરમો લેખ શાસનકાલના તેરમાં વર્ષમાં લખ્યો હતો. અશોકના તેરમા શિલાલેખમાં લખ્યું છે કે તેણે આઠ વર્ષ સુધી રાજય કર્યું. ત્યારબાદ કલિંગ ઉપર વિજય મેળવ્યું, અર્થાત પિતાના રાજ્યાભિષેકના આઠ વર્ષ પછી તેણે કલિંગ ઉપર વિજય મેળવ્યું. સિંહલી ગ્રંથના અનુસાર પારસ્પરિક સંધર્ષને લીધે ચાર વર્ષ સુધી અશકે પિતાના રાજયાભિષેકના નવમા વર્ષમાં કલિંગ વિજય મેળવ્યો હોય, તો ૯+ ૪ = ૧૩ એમ ગાદી ઉપર બેઠા પછી ૧૩ માં વર્ષ પછી અથવા તે તેરમા વર્ષમાં શિલાલેખ લખાયો હોવો જોઈએ. ઉપયુક્ત યુનાની નરેશમાં મેગાસને મૃત્યુ ઈ. પૂ. ૨૫૮ માં થયું, એટલે તેરમે શિલાલેખ મેગાસના મૃત્યુથી અંદાજે બે વર્ષ પૂર્વ એટલે કે ઈ. સ. પૂર્વ ૨૫૬ માં લખાયે હૈ જોઈએ. આ રીતે ૨૫૬ + ૧૩ = ૨૬૯ ઈ. પૂ. અશાકનો રાજ્યાભિષેક થયો હોવો જોઈએ. દીપવંશમાં જશુળ્યા અનુસાર આંતરિક સંધર્ષને લીધે ૪ વર્ષ સુધી અશોક ગાદી ઉપર બેસી શકયો ન હતો. એથી ૨૭૦ + ૪ = ૨૭૪ ઈ, પૂ માં અશોક રાજા થયો. દીપવંશ અનસાર ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણુના ૨૧૮ વર્ષ પછી અશોક રાજા થયો. આમ ૨૧૮ + ૨૭૦ = ૪૮૮ ઈ. પૂ. માં ભગવાન બુદ્ધનું નિર્વાણ થયું. આ તિથિ(૪૮૮ ઈ. પૂ.) ચીનની કેન્ટોની પરંપરા સાથે પણ મળતી આવે છે. આ પરંપરા અનુસાર ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ પછી દરેક વર્ષે એક બિંદુ મૂકવામાં આવ્યું હતું. બધા મળીને કુલ ૯૭૫ બિંદુ છે તે પરંપરા ઈ. સ. ૪૮૯ સુધી ચાલી હતી. આથી (૯૭૫– ૪૮૯ = ૪૮૬ ઈ. પૂ.) ચીની પરંપરા મુજબ ભગવાન બુદ્ધનું નિર્વાણ ઈ. પૂ. ૪૮૬ માં થયું. આ રીતે ભગવાન બુદ્ધને સમય નક્કી થયા પછી, હવે મગધના રાજાઓ એટલે કે બિંબિસાર, અજાતશત્રુ વગેરેથી માંડી છેક અશોક સુધીના રાજાઓને સમય જાણી શકાય છે. આ સાથે અશોકના સમય વડે મૌર્ય સમ્રાટોનો સમય પણ સહેલાઈથી મળી રહે છે. દા. ત. અશોકના રાજ્યાભિષેક ઈ. પૂ. ૨૬૯-૭૦ માં થશે. ચાર વર્ષ સુધી તે રાજ્યાભિષેક કરી શક્યો નહીં, એટલે ૨૭૦ + ૪ = ૨૭૪ ઈ. પૂ. અર્થાત ૨૭૪ ઈ. પૂ. માં તે ગાદી ઉપર બેઠે. એટલે કે બિંદુસારને સ્વર્ગવાસ ૨૭૪ ઈ. પૂ. આસપાસ થયો હશે. બિંદુસારે ૨૫ વર્ષ સુધી રાજ્ય કર્યું, એટલે ૨૭૪ + ૨૫= ૨૯૯ ઈ. પૂ. ૨૯૯ થી ઈ. પૂ. ૨૭૪ સુધી. ચંદ્રગુપ્ત મૌર્ય ૨૪ વર્ષ સુધી રાજ્ય કયુ (૨૯૯ + ૨૪ = ૩૨૩ ઈ. પૂ.). ૨૩ ઈ. પૂ. થી ૨૯૯ ઈ. પૂ. સુધી અર્થાત નંદ સમ્રાટ ધનનંદે ક૨૪ ઈ. ૫. સુધી રાજય કર્યું. કલિંગરાજ ખારવેલના હાથીગુફા લેખમાં જણાવ્યું છે કે पंचमें च दानी वसे नंद-राज-तिवस-सत-ओ(घा)टितं તનસુરિયarer Torrfક નાનું સ ચ ]તિ (ઉં. ૬) અર્થાત ખારવેલે તનસુલિયવાટા નહેર જે નંદરાજે ત્રણ વર્ષ પૂર્વે ખેદાવી હતી, પિતાના [સામીપ્ય : કટોબર, ”૮૭ થી માર્ચ, ૧૯૮૮ ૧૨૦] For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાજ્યાભિષેકના પાંચમા વર્ષમાં રાજધાનીમાં આણી હતી. અહીં તિત્રસત શબ્દ અત્યંત મહત્ત્વપૂણુ છે, જેના વડે આપણે ખારવેલા સમય નિશ્ચિત કરી શકીએ. આનેા અનુવાદ જો ૧૦૩ વર્ષી કરવામાં આવે તેા નંદ(- ધનન')ના સમય ઈ. પૂ. ૩૨૪ માંથી ૧૦૩ વર્ષ બાદ કરતાં 'ખારવેલને સમય ઈ. પૂ. ૨૨૧ રહે છે. જ્યારે (આ સમયે) અશાકનું મગધમાં રાજ્ય હતું, તેથી આ અથ અસંભવ લાગે છે. આને ૩૦૦ વર્ષોં માનવામાં આવે, તેા ૩૨૪-૩૦૦ એટલે કે ૨૪ આવશે. ઈ. પૂ ૨૪ માં ખારવેલ વિદ્યમાન હતા. આજ સમય શાતણુને છે, અને આ જ હાથીગુફાના લેખની આઠમી પંક્તિમાં યવનરાજ ક્રિમિત સમય છે. શાતના સમય પશુ આજ રીૐ નિશ્ચિત કરી શકાય છે. પુરાણુઅનુસાર સિમુખ કણ્ડનરેશ સુશર્માંણુ(ઈ. પૂ. ૪૦ થી ૩૦)ના સમકાલીન હતા. સિમુખે ઈ પૂ. ૪૦ થી ઈ. પૂ. ૩૦ સુધી રાજ્ય કર્યુ. સિમુખ પછી કૃષ્ણે ઈ. પૂ. ૩૦ થી ૨૭ સુધી રાજ્ય કર્યુ અને તે પછી શાતકણિ ૧ લાએ ઈ. પૂ ૨૭ થી ૩૭ સુધી રાજ્ય કર્યું". આ જ્ઞાતકણિત દક્ષિગ્રાપથપતિ શાતકણિ` કહ્યો છે. આ રીતે એ સ્પષ્ટ થાય છે કે અભિલેખવિદ્યા વિના પ્રાચીન ભારતીય ઇતિહાસના કાળક્રમ નક્કી કરી શકાય તેમ નથી, ત પ્રાચીન ભારતમાં ધાર્મિ ક સહિષ્ણુતા અંગેનાં ઉદાહરણો પણ અનેક અભિલેખેમાંથી ઉપલબ્ધ થાય છે. એસનગર ગરુડ સ્તંભલેખમાં જણાવ્યા અનુસાર યવન રાજા અંતિલિકનના રાજદૂત હેલિયેદાર શું. નરેશ ભાગભદ્ર(ભાગવત ભદ્રક)ના દરબારમાં આવ્યા હતા. ભારતના વૈષ્ણુવ ધર્મોથી તે એટલે પ્રભાવિત થયા કે તેણે સ્વય... વૈષ્ણવ ધ સ્વીકાર કર્યાં અને એસનગરમાં જ ગરુડસ્તંભ સ્થાપિત કર્યાં, જે આજે પણ મેાજૂદ છે. આ લેખમાં હેલિયેાદોર પોતાને ભાગવત તરીકે વર્ણવે છે. ઇતિહાસના કેટલાંક તથ્યો આશિક રૂપમાં સાહિત્યમાંથી મળી રહે છે, પણ તેની સંપૂ માહિતી તા અભિલેખામાંથી જ મળે છે. દા. ત. કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર' નાટકમાંથી પુષ્યમિત્ર શુંગા યવનવિજય આપણે જાણીએ છીએ, પણ મહારાજા ધનદેવના અયોધ્યામાંના શિલાલેખ ઉપરથી જણાય છે કે પુષ્યમિત્રે યુવાને હરાવી, એ અશ્વમેધ યનેા કર્યાં હતા. જે સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિને રાજાઓના ઇતિહાસમાંથી જુદી કાઢી નાખવામાં આવે, તે ગુપ્તવ`શના ઇતિહાસમાં સમુદ્રગુપ્તના નામ સિવાય કંઈ બાકી રહે નહીં. સ્ક ંદગુપ્તના ભિતરી શિલાલેખ દ્વારા ણેના આક્રમણુ વિશે માહિતી મળે છે, મંસારમાંના યશેાધર્માંના શિલાલેખથી તત્કાલીન રાજનૈતિક ઇતિહાસ જાણવા મળે છે. મંસારના આ સ્તંભલેખ ન હોત તો, આટલા મોટા વિજય અંગે આપણે સૌ અજ્ઞાત જ રહેત. આ જ પ્રમાણે દિલ્હીના ચંદ્રગુપ્તના મેહરૌલ્લી લેાહસ્ત ભલેખ આ રાજાના વિજયની યશેાગાથારૂપે છે. રાજનૈતિક ઇતિહાસની સાથે સાથે અભિલેખા દ્વારા સાંસ્કૃતિક ઇતિહાસ અંગેની સામગ્રી પશુ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. દા. ત. કુમારગુપ્ત અવર્માંના મદસાર શિલાલેખમાં પ્રશસ્તિકાર વત્સટ્ટિએ મ'દસાર નગરનું સુંદર અને સજીવ વન કયુ` છે. મંદસૌર ગુપ્તકાલમાં એક ખૂબસૂરત નગર હતું. અભિલેખમાં આવતાં વર્ષોંન ઉપરથી ત્યાંના બાગ-બગીચા, સરિતા તટ અને ભવવિન્યાસની માહિતી મળે છે. પ્રશસ્તિકારનું ચિત્રણુ બહુ જ હૃદયસ્પશી છે. विचित्रतीरान्त - जलानि भान्ति प्रफुल्लपद्माभरणानि यत्र । सरांसि कारण्डवसंकुलानि ॥ ७ विलोलवीचिचलितारविन्दपतद्रजः पिज्जरितैश्व हंसे । ८ A ત્યાંના ભવા માટે કવિ લખે છે : प्रासादमालाभिरलंकृतानि धरां विदाय्यैव समुत्थितानि । विमानमाला सदृशानि यत्र गृहाणि पूर्णेन्दुकरामलानि ।। १२ Acharya Shri Kailassagarsuri Gyanmandir સામીપ્ટ : કટોબર, '૮૭થી માર્ચી, ૧૯૮૮] For Private and Personal Use Only ૧૨૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશસ્તિકારે લાટ વિષયથી રેશમી કાપડના વણકરોનું દશપુરમાં આવી રહેવું તથા ત્યાં પોતે કરેલા વ્યાપારનો પણ ઉલ્લેખ કર્યો છે. દશપુરની સુંદર યુવતીઓનું વર્ણન કરતાં તે લખે છે કે, नारीजन: प्रियमुपैति न तावदग्य यावन्त पट्टमयवस्त्र[य]गानि धत्ते ॥ २. B ઘણુ બધા શિલાલેખમાં ગવર્નર જેવા ઉચ્ચતમ કે ઉપરી પદાધિકારીઓનાં ગુણ તથા કર્તવ્યનું પણું વર્ણન છે, જેથી તે સમયના અધિકારીઓની રેગ્યતા જાણી શકાય છે. દા. ત. સ્કંદગુપ્તને જૂનાગઢને શિલાલેખ. आनृण्यभावोपगतान्तरात्मा सर्वस्य लोकस्य हिते प्रवृत्तः ।। ९ न्यायाजने[s * ]र्थस्य च कः समर्थः स्यादर्जितस्याप्यथ रक्षणे च गोपायितस्यापि [च] वृद्धिहेतौ वृद्धस्य पात्रप्रतिपादनाय ।। १० ઇતિહાસ તપાસતાં જણાય છે કે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હંમેશની છે. રુદ્રદામાં અને &યપ્તની ગિરનાર પ્રશસ્તિઓમાં શાસન તરફથી કરવામાં આવેલી સિંચાઈ યોજનાનું વિવરણ મળે છે. રુદ્રદામાની પ્રશસ્તિ પ્રમાણે મીય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય(ચોથી સદી ઈ. પૂ.)ના શાસનકાળ દરમ્યાન વૈશ્ય પુષ્યગુપ્ત નામના રાષ્ટ્રિકે સુદર્શન નામનું તળાવ ગિરિનગરમાં કરાવ્યું તથા અશોકના સમયમાં યવનરાજ તુષાફે તે તડાગમાંથી નહેર કઢાવી હતી. આ સુદર્શન તળાવ ઈ. પૂ. જેથી સદીમાં બન્યું તથા ઈ. સ. ની બીજી સદી સુધી રહ્યું. રુદ્રદામાના રાજકાળમાં માર્ગશીર્ષ મહિનામાં ભારે વરસાદને લીધે તે તૂટયું. સુવર્ણસિકતા અને પલાશિની નદીઓ પુરજોશથી વર્ષવા લાગી અને આખુંય નગર : થયું. રુદ્રદામાએ પિતાના કોષમાંથી અપાર ધન ખચીને તેનું પુનનિર્માણ કરાવ્યું. આ પછી સુદર્શન તડાગ ત્રણ વર્ષ સુધી સિંચાઈ માટે પર્યાપ્ત રહ્યું. વળી પાછું સ્કંદગુપ્તના રાજયકાળમાં ઉનાળાના દિવસોમાં ભારે વર્ષો થતાં સુદર્શન તડાગ પાછું તૂટ્યું અને પાંચમી સદીમાં સ્કંદગુપ્ત તેનું ફરી નિર્માણ કરાવ્યું. આ પછી સુદર્શન તડાગ કયારે તૂટયું અને શું થયું તેનો કઈ ઉલેખ મળતું નથી. જે સુદર્શન તડાગ અને નહેરોનો ઉલ્લેખ રુદ્રદામાં અને સ્કંદગુપ્તના શિલાલેખમાં પ્રાપ્ત ન થયો હોત, તો પ્રાચીન ભારતીય ઇજનેરાના આટલા મોટા પ્રદાનની બાબતમાં આપણે અજ્ઞાત જ રહ્યા હતા. આ શિલાલેખેથી જ આપણને પ્રાચીન ભારતના સિવિલ ઇજનેરોની પ્રતિભાને ખ્યાલ આવે છે. એ તે આશ્ચર્ય છે કે આજે આપણે આધુનિક વૈજ્ઞાનિક યુગની પ્રશંસા કરતાં થાકતા નથી, છતાં આજના ઇજનેરોના બનાવેલા ડેમ તે ત્રીસ વર્ષ જેવા ટૂંકા ગાળા સુધી પણ કામ આપતા નથી, જ્યારે પ્રાચીન ભારતીય સિવિલ ઈજનેરે દ્વારા બનાવેલા “તડાગ” લગભગ ૧૦૦૦ વર્ષ સુધી કામ આપતા હતા. જે અભિલેખમાં આવો ઉલ્લેખ ન હોત, તે ભારતની આટલી મોટી ઉપલબ્ધિ વિષે આપણે કાંઈ પણ જાણી શકત નહીં. અભિલેખવિધા આપણને ધાર્મિક ઇતિહાસ જાણવામાં પણ મદદગાર બને છે. અશોકના ચોથા શિલાલેખ ઉપરથી, તે સમયના સમાજનું વિકૃત રૂ૫ અને તેમાં સુધારા કરવા સમ્રાટો દ્વારા થયેલા પ્રયત્નોને ખ્યાલ આવે છે. સમાજમાં વિશેષ કરીને સ્ત્રીઓમાં ધાર્મિક ભાવના તથા તેમનામાં અનુશાસન લાગવા માટેના પ્રયત્નોનું વર્ણન અશોકના પાંચમા અને નવમા શૈલલેખમાં છે. અશોકની ધર્મનિરપેક્ષતા તથા બધા ધર્મોને આદર કરવો વગેરે વિશે માહિતી આપણને અગિયાર અને બારમા શૈલલેખમાં મળી આવે છે. કેટલાક વિદ્વાનોએ અશોકને વ્યક્તિગત ધર્મ બૌદ્ધધમ માન્ય નથી, પરંતુ વૈરાટ મ) શિલાલેખથી સ્પષ્ટ રીતે જણાય છે કે તે બૌદ્ધ હતો અને તેણે પોતાના શિલાલેખમાં ગૌતમ બુદ્ધના ધર્મોપદેશાનું જ પ્રતિપાદન કર્યું છે. દા. તનીચેની પંક્તિ ધ્યાનથી જોઈ એ. ૧૨૨] [સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ए केचिमते भगवता बुधेन भासिते से वसे सुभासिते वा । આટલુ` જ નહી, અશેકે પોતાના સમયમાં મળતા બૌદ્ધ ગ્રંથાતા પશુ ઉલ્લેખ કર્યાં છે. (પ્રથમ ઉપદેશ મૃગદાવમાં આપેલા.) (આર્યાંના ચરિત્રના નિયમેા) विनय समुकस (विनय समुत्कर्ष ) अलियवसाणि (आर्य'वासा) अनागतमयानि (अनागतमयानि ) (અંત્તરનિકાય માં વિષ્ણુ ત ભવિષ્યની સમસ્યાઓ) (સુત્તનિપાત ના અંશ) (અંગુત્તર નિાય ને અશ) ( सूत्रनिपात) सारिपुत्रसूत्र રાહુલને આપેલ ઉપદેશ મુનિગાથા (મુનિગાથા) મેનેયસુત (મેનેયસૂત્રમ્) उपतिसपन ( उपतिष्य प्रश्न ) लाघुलावाद ( राहुलोवाद ) મૂત્તાવાર (મુનાયાર) ૧૮ પેાતાના ધર્માંની બાબતમાં તેમનુ સ્પષ્ટ કથન છે કે યં મા સંધે સર્જાયતે વાઢ ૨ મે પતે । મૌર્યાં પછી ઉત્તર શુંગકાલના શિલાલેખે જોતાં જણાય છે કે ઈ. પૂ. ખીજા સૈકામાં ઉત્તર ભારતમાં વૈષ્ણવ ધર્માંતા પ્રભાવ હતા. ધેાસુ`ડીના શિલાલેખે માં સ'કલ્હણુ વાસુદેવની પુજા, શિક્ષાપ્રાકાર તથા નારાયણ-વાટિકા આદિનું વન આવે છે. તે શિલાલેખ ઉપરથી જણાય છે કે ઈ. પૂ. મીજી સદી સુધી દેવી-દેવતાઓના મંદિરા બનાવવાનું પ્રચલન હતું નહીં, એકમાત્ર ચબૂતરા ઉપર દેવ પ્રતિમા સ્થાપવામાં આવતી અને તેની આસપાસ સુંદર બાગ-બગીચાઓ કરવામાં આવતા ઉપર જોયું તેમ યુનાની રાજદૂત હેલિયેાદાર વૈષ્ણુવ ધથી એટલે પ્રભાવિત થયા કે તેણે પોતાના યુનાની ધમ ત્યજી વૈષ્ણવ ધર્માંના સ્વીકાર કર્યાં, મૌખરિવંશના બડવા યૂપ લેખ ઉપરથી જણાય છે કે ચૂપ સ્થાપિત કરવા તથા હજારે ગાયાને દાનમાં આપવાની પ્રથા સાથે સાથે પ્રચલિત હતી. વૈદિકધમની આ પ્રથાને ઉલ્લેખ તા વારુણ દ્વીપ (ખાનિયા)માં પણ મહારાજા મૂલવાઁના શિલાલેખ ઉપરથી પ્રમાણિત થાય છે. આ ઉપરથી કહી શકાય કે ભારતની સીમા પાર કરીને પ્રચાર માટે માત્ર ખૌદ્ધ ધર્માં જ ગયેા ન હતા, પણ વૈદિક ધર્મોનુયાયી પણ સુદૂર દેશા સુધી પ્રચાર માટે ગયા હતા. પ્રાયઃ બધા અભિલેખેના આંરભમાં રાજાના આરાધ્ય દેવની પ્રાના હોય છે, જેનાથી રાજાના વ્યક્તિગત ધર્મનું જ્ઞાન થઈ શકે છે. દ્દા. ત. ગુપ્ત રાજા પરમભટ્ટારક તેા કહેવાતા જ હતા, પરંતુ સ્કંદગુપ્તના જૂનાગઢ શિલાલેખમાં વિષ્ણુ તથા લક્ષ્મીની ઉપાસના પણ કરવામાં આવી છે. સ્ક ંદગુપ્તના ભિતરી સ્ત ંભલેખમાં કુમારગુપ્તને પરમભાગવત કહ્યો છે. ગુપ્તા પછી યશેાધમાં આદિના શિલાલેખમાં શિવની ઉપાસના છે. કાન્યકુબ્જેશ્વર મહારાજાધિરાજ ગાવિ ચદ્રદેવ ગડડવાલને ગજપતિ, નરપતિ, રાજત્રપાધિપતિની સાથે પરમમાહેશ્વર પણ કહેવામાં આવ્યા છે. આ જ રીતે ચાહમાન નરેશ વિગ્રહરાજ ૪ થાના શિલાલેખામાં તેને શિવના ઉપાસક બતાવાયા છે. અભિલેખો પરથી જણાય છે કે ચૈત્રમતની સાથે વૈષ્ણુત્રમત પણ પ્રચલિત રહ્યો હતેા ઉદાહરણ તરીકે ભેજ પ્રતિહારના ગ્વાલિયર લેખ ‘ઓમ્ નમે વિવે’થી શરૂ થાય છે. શિવ તથા વિષ્ણુની સાથે સૂર્ય'ની ઉપાસના પણ પ્રચલિત હતી. જેમકે હર્ષોંના બાંસખેડા અભિલેખમાં મહારાજા આદિત્યવર્ષાંતે પરમાદિત્યભક્ત કહ્યો છે. અભિલેખા પરથી ગુપ્તકાળ પછી વિશેષતઃ ઉત્તર તથા પશ્ચિમ ભારતમાં થયેલી સામાજિક ઉન્નતિ–અવનતિના ખ્યાલ આવે છે. ઇતિહાસનું નિરીક્ષણ કરતાં જણાય છે કે કનિષ્ક પછી બૌદ્ધ ધ વિદેશી શાસકાના ધમ' થઈ પડવો, જેમને ભારતની સંસ્કૃતિ પ્રત્યે કોઈ મમત્વ ન હતું. ઈ. સ. ની ખીજી સદીના અંત સુધી નાગા, ભારશિવ તથા વાકાટકોએ વૈશ્વિક પુનરુત્થાનનેા પાચા નાંખ્યા. સામીપ્ય : કટાખર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૨૩ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારાણસીમાં ગંગા તટે મહારાજા ભવનાગે દશ અશ્વમેધ યજ્ઞ કરી, વૈદિક પરંપરાઓને પુનર્જીવિત કરી. ગતોએ વૈદિક પરંપરાની અભિવૃદ્ધિ તે કરી, પરંતુ હર્ષવર્ધનને લીધે બૌદ્ધોએ ફરીથી પાછા ભારતમાં પગ જમાવ્યો. પરિણામે દેશમાંથી વીરતા, ધીરતા તથા દેશ માટે બલિદાન આપવાની ભાવના જતી રહી. અને જ્યારે સિંધવિજય પછી અરબસેનાએ મોટાભાગને ઉત્તર દક્ષિણ ભારત ખુંદી વળી ત્યારે ફરી એકવાર વૈદિક પરંપરાઓનું પુનરુત્થાન થયું અને પ્રતિહાર તથા ચાલુકય સમ્રાટોની તીક તલવારોના ભારથી અરબને ભારત વિજયની લાલસા છોડવી પડી. આ જ સમયમાં જગદગુરુ શંકરાચાર્યું કરી વૈદિક સંસ્કારોનું પ્રણિધાન કયુ". અનેક બ્રાહ્મણે વૈદિક પરંપરાઓના પ્રચાર માટે પિતપોતાના પ્રદેશ છોડી દૂર-દૂર જઈ ચડવ્યા, અને ત્યાં વૈદિક ધર્મનો પ્રચાર કરતાં કરતાં ત્યાં જ વસ્યા. આ રીતના આવાગમનનું પ્રમાણ આપણને અભિલેખોમાંથી જ મળે છે. ઉત્તર ભારતમાંથી જ નહીં, પણ ગુજરાતમાં પણ આ બાબતના અનેક અભિલેખ પ્રાપ્ત થયા છે, જેમાં વિદ્યા તથા વૈદિક કર્મકાંડના પ્રચાર માટે ઉત્તર ભારતથી ગુજરાત આવેલા વિદ્વાન બ્રાહ્મણોએ વેદિક પરંપરાઓને પુનઃજીવિત કરી. અભિલેખોમાં બ્રાહ્મએ પોત-પોતાના ગોત્ર પ્રવર, શાખા, પ્રશાખા ઈત્યાદિનો સગર્વ ઉલ્લેખ કર્યો છે. આ બ્રાહ્મણે જ્યાં ગયા, ત્યાં પોતાની પરંપરાઓ સાથે લેતા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. ગુજરાતમાં વસતા ઔદીચ્ય બ્રાહ્મણે અહીં વૈદિક સંસ્કૃતિના પ્રચાર માટે જ ઉત્તર ભારતમાંથી આવ્યા હતા. જેવી રીતે બ્રાહ્મણોએ પિતાને વશિષ્ઠ, ગૌતમ, કશ્યપ, ભરદ્વાજ જેવા ઋષિઓનાં સંતાને બતાવ્યાં અને પ્રાચીન ગરકલ પ્રણાલીની જેમ વિઘાયયન આદર્ય" તેમ ક્ષત્રિયોએ પણ પિતાને પ્રાચીન સૂર્યવંશી ક્ષત્રિયોના વંશજ તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવ્યો. આમ લગભગ આઠમી શતાબ્દીમાંના આ પુનરુત્થાનની જાણ માત્ર અભિલેખો ઉપરથી થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ સમયના પ્રારંભિક અભિલેખમાં બ્રાહ્મણોના ગત્ર પ્રવરને ઉલ્લેખ નથી. દા. ત. રણુગ્રહના કલચુરિ સંવત ૩૯૧(ઈ. સ. ૬૪૧)ના સંખેડા દાનશાસનમાં આદિત્યશર્મા નામના બ્રાહ્મણને આપેલા દાનનો ઉલ્લેખ છે, પરંતુ બ્રાહ્મણના ગોત્ર–પ્રવરનો ઉલ્લેખ નથી. આ જ પ્રમાણે દદ પ્રશાતરામના ખેડા દાનશાસન(ક. સં. ૩૮૫–ઈ. સ. ૬૩૪)માં અથવવેદી બ્રાહ્મણને અરેશ્વર વિષયમાં સ્થિત શિરીષ૫દ્રક ગામમાં ભૂમિદાન આપ્યાનો ઉલ્લેખ છે, પરંતુ બ્રાહ્મણના ગોત્ર પ્રવર આદિની ચર્ચા નથી. વૈકટક નરેશ દહનના કલયુરિ સંવત ૨૦૭(ઈ. સ. ૪૫૭)ના પારડી દાનશાસન તથા જયભટ્ટ ૪ થા(ક સં. ૪૮૬ ઈ. સ૭૩૬)ના કાવી દાનશાસનમાં બ્રાહ્મણના ગોત્ર આદિનો ઉલ્લેખ પરંતુ સાતમી શતાબ્દી પછીના લેખમાં ભારદ્વાજ, પારાશર, શાડિય, ભાર્ગવ, વત્સ, કૌશિક, કૌડિન્ય કશ્યપ, ગાયું, સુનક, કૌત્સ, ગાલવ, કૌશવસ, પ્રાવાયાણ, કૌડવ્ય, શાકંરક્ષિ વગેરે ગોત્રોને ઉલ્લેખ આવ્યો છે. લેખમાં વર્ણવેલા બ્રહ્મચારીઓની આશ્વલાયન, કર્વ વગેરે શાખાઓને પણ ઉલ્લેખ છે. આ શિલાલેખમાં ગુજરાતના અનેક ચતુર્વેદી બ્રહ્મચારીઓને પણ ઉલ્લેખ છે. શિલાલેખોમાં ઉહિલખિત ચતુર્વેદી બ્રાહ્મણો મથુરાથી આવ્યા હશે, જે કાળાંતરે અહીં વસ્યા છે. અહીં ધ્યાન રાખવું જોઈએ કે આમાં બધા પ્રાંતના બ્રાહ્મણ હતા, જે જુદા-જુદા પ્રદેશના નિવાસી હતા, અવનિજનાશ્રય પુલકેશી ક. સં. ૪૯૦(ઈ. સ. ૭૩૯)ના નવસારી તામ્રપત્રમાં વત્સગેત્રીય દ્રવિડ બ્રાહ્મણ ગોવિંદળિને દાનમાં આપેલ પદ્રક(પારડી) નામના ગામનો ઉલ્લેખ છે. આ જ રીતે શીલાદિત્ય ૨ જાના નવલખી દાનપત્રમાં વત્સગોત્રીય તૈલંગ બ્રાહ્મણ બપસ્વામીને મોર્ડનક નામનું ગામ દાન કર્યાના ઉલ્લેખ છે. આ બ્રાહ્મણે વાજસનેયી માધ્યન્દિન શાખાના હતા. આ રીતે અભિલેખે ઉપરથી અનેક બ્રાહ્મણનું દૂર-દૂર થી આવવું અને ગુજરાતમાં સ્થાયી થવું તેમ જ તેમના વેદના અધ્યયનની જાણકારી થાય છે. આ ૧૨૪] [સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રતિગ્રહીતાનું નામ ભટ્ટ ગામ છે. તેના સ્થાન, ગેાત્ર, વેદ અને પિતાની વિગત પહેલા પતરામાં લુપ્ત થઈ છે. પરંતુ આ ગામ ધરસેન ૨ જાતા શક વર્ષ ૪૦૦ ના પહેલા દાનશાસનને પ્રતિગ્રહીતા ભટ્ટ ગાવિંદ લાગે છે. તે એ દૃશપુર-વિનિગ ંત, કૌશિક-સગેાત્ર, છંદોગ-સબ્રહ્મચારી અને ભટ્ટ સર(ઈશ્વર)ના પુત્ર હાઈ શકે. * દાનશાસનની મિતિ શક સં. સંવતનું ૫૩૪ મું વર્ષ ચાલતું હતું. મી આવે. * * Acharya Shri Kailassagarsuri Gyanmandir દાનપત્રમાં આવતાં સ્થળ-નામેામાં ધરાય વિષયનું વડુ મથક ઘરાય એ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધલા ગામ સાથે બંધ એસે છે.૪ દાનમાં આપેલું ગામ વિકિલિસ માંગરેળ તાલુકાના વાલેસા ગામ સાથે બંધ એસે છે.૫ દેલ્લુદ્ર અને જીરૂકી અનુક્રમે કામરેજ તાલુકાનુ દેલાદ અને જયાર હોવાનું જણાય છે. પૂર્વ સીમાએ આવેલું ગામ બરાબર વંચાતું નથી. સ ંભવત તથરદે કે રખરો હોય તે। એ જ તાલુકાના ટીબા સાથે અંશતઃ બંધ બેસે, માંગરેાળ તાલુકામાં કીમ નદીના કાંઠે વેળાછાં ગામ આવેલું છે. ત્યાંથી નાના વાકળ નીકળીતે કામ નદીને મળતા હોય અને તે અહીં તૈરાષ્ટ નદી તરીકે જણાવેલ હાય.૮ ૪૦૦ ના ભાદ્રપદ માસની વદ છની છે. એ સમયે કાર્ત્તિકાદિ વિક્રમ આ દિવસે અંગ્રેજી તારીખ ઈ. સ. ૪૭૮ ના સપ્ટેમ્બર માસની ૫ આ રાજાનાં ૧૬ દાનશાસન વલભી સંવત ૨૫ર(ઈ. સ. ૫૭૧) થી ૨૭૦(ઈ. સ. ૧૮૯)નો મળ્યાં છે, જ્યારે એનું એક બનાવટી દાનશાસન શક વર્ષ ૪૦૦ ની વૈશાખ પૂર્ણિમાનું પ્રાપ્ત થયુ છે. ધરસેન ૨ જાનાં ૧૬ દાનશાસામાં ભૂમિદ્યાનને વિશે ત્રણ શ્લાક (વષ્ટિ વંસન્નાળિ॰; પૂર્વવત્તા ટ્વિગતિમ્પે અને દુમિર્થ્યસુધા મુસ્તા॰) આપેલા છે, જ્યારે એનાં શક વર્ષ ૪૦૦ નાં ખરૢ દાનશાસનામાં ષ્ટિ, યાનીā જ્ઞાનિ અને વત્તા વવત્તાં વા॰એ ત્રણ શ્લાક આપવામાં આવ્યા છે. આ રાજાનાં વલભી સેં. ૨૫૨-૨૭૦ સુધીનાં બધાં દાનશાસનામાં લેખક તરીકે સંધિવિગ્રહાધિકૃત સ્કંદભટનુ નામ આવે છે, જ્યારે શક સંવતની મિતિના એશિયાટિક સાસાયટી ફ્ર ખમ્મેવાળા દાનશાસનમાં અને પ્રસ્તુત જ્ઞાનશાસનમાં સંધિવિગ્રહાધિકૃત રેવનું નામ આવે છે. અહીં તેને ‘નારાયણુસૂત’ કહ્યો છે, જ્યારે એ. સા. ખૌ, દાનશાસનમાં તેને સંધિવિગ્રહાધિકૃત માધવસુત કહ્યો છે. સંધિવિગ્રહાધિકરણાધિકૃત તરીકે રેવનુ' નામ ગુર્જર રાજા ૪૬ ૨ જાના કાવી તાપ્રશાસન॰(ક. સં. ૩૮૦−ઈ. સ. ૬૨૯ અને ૩. સં. ૩૮૫–ઈ. સ. ૬૩૪) તે એના સંખેડા તામ્રશાસન૧૧(ક. સં. ૩૯૨-ઈ.સ. ૬૪૨)માં તેમજ ક. સં. ૩૯૯(ઈ. સ. ૬૪૮)નાં તામ્રપત્રામાં આવે છે, આ તામ્રપત્રોમાં એના પિતાના નામને। ઉલ્લેખ નથી, જ્યારે દ૬ ૨ જાનાં ખણુમરા તામ્રપત્ર ૩(શક વ૪૧૫–ઈ. સ. ૪૯૩)માં સ`ધિવિગ્રહાધિકૃત તરીકે રેવાદિત્યનું નામ આવે છે. એમાં એને 'દામેાદરસુત' કહ્યો છે, જ્યારે ફ્ ૨ જાનાં પ્રલાવ તામ્રપત્રા૪(શક વર્ષ ૪૧૭–ઈ. સ. ૪૫)માં સ`ધિવિગ્રહાધિકૃત તરીકે ‘રેવ' છે અને એને ‘માધવ-સુત' કહ્યો છે. દ૬ ૨ જાનાં ઉમેટા તામ્રપત્રા૧૫ (શક વર્ષ ૪૦૦-ઈ. સ. ૪૭૮)માં સંષિવિગ્રહાધિકૃત ‘ગિલકસુત માધવ ભટ્ટ' છે. આમ, ધરસેન ૨ જાનાં શક સંવતવાળાં તે દાનશાસનામાં તેમજ દ૬ ૨ જાતાં એ બનાવટી દાનશાસનામાં એ રાજશાસનેાના લેખક તરીકે સંધિવિગ્રહાધિકૃત રેવનું નામ આવે છે. શું આ આકસ્મિક હશે ? અલબત્ત એ પૈકી ધરસેનના પહેલા બનાવટી દાનશાસન(શકે વર્ષાં ૪૦૦)નાં અને ના ત્રીજા બનાવટી દાનશાસન(શક વર્ષ ૪ ૧૭)નાં રેવને માધવસંત કહ્યો છે, જ્યારે ધરસેનના આ દાનશાસન(શક વર્ષ ૪૦૦)માં સામીપ્ય : કટેખર, '૮૭થી માર્ચ, ૧૯૮૮] [૧૨૯ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સમયે નામ આટલું કપ્રિય છે તે આ ગુણ રેવને નારાયણ-સુત અને દદના બીજા બનાવટી દાનશાસન(શક વર્ષ ૪૧૫)માં દામોદર-સત કહ્યો છે. શું આ સમયે રેવ” નામ આટલું કપ્રિય હશે ને આ ત્રણ રેવ ભિન્ન ભિન્ન હશે ? કે આ બધી વિગત કપોલકલ્પિત હશે ને દરેક દાનશાસનમાં લેખકનું અને એના પિતાનું નામ ફાવે તેમ ક૯પી કઢાયું હશે? ધરસેન ૨ જાનાં વ સં. ૨૫૨ થી ૨૭૦ નાં ૧૬ દાનશાસનમાં દૂતકનું નામ આપેલું છે, જ્યારે એનાં શ. સં. ૪૦૦ નાં બંને દાનશાસનમાં નથી દૂતકનું નામ આપેલું કે નથી એ સ્વમુખાઝા હોવાને ય ઉલ્લેખ કરેલો. રાજાના સ્વહસ્તમાં શાક વર્ષ ૪૦૦ નાં બંને દાનશાસનમાં રાજાનું નામ “શ્રી ધરસેનદેવ’ જણાવ્યું છે પરંતુ તેની પહેલાં કોઈ રાજબિરુદ આપેલું નથી. શ્રી મણિભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ શ્રી ચક્રવતીએ આ દાનશાસનનો અભ્યાસ કરતાં એ બનાવટી હોવાનું ધાર્યું છે, પરંતુ શ્રી મણિભાઈ એ એનાં કોઈ કારણ દર્શાવ્યાં નથી. આ લેખના પહેલા લેખકે ‘પુરાતન દક્ષિણ ગુજરાતમાં પ્રકાશિત થયેલા ફોટોગ્રાફના આધારે લેખને પાઠ તારવી આ મતનું સમર્થન કર્યું હતું, મુખ્યત્વે શક વર્ષ ૪૦૦ ની મિતિ, લેખક તરીકે રેવનું નામ અને રાજાના સ્વહસ્તમાં ઉમેરાયેલા “દેવ” નામાન્તના આધારે. મૈત્રક વંશના રાજા ધરસેન ૨ જાનાં ૧૬ દાનસન વલભી સંવત ૨૫૨ થી ૨૭૦ ની મિતિ ધરાવે છે, ને એ મિતિઓ ઈ. સ. ૫૭૧ થી ૫૮૯ ની છે. આ રાજાનું એક દાનશાસન શક વર્ષ ૪૦૦ ની વૈશાખ પૌણમાસીનું મળ્યું છે. એનું પ્રાપ્તિસ્થાન નોંધાયું નથી, પરંતુ એ એશિયાટિક સોસાયટી ઑફ બૅએના સંગ્રહમાં રહેલું છે. એનાં બંને પતરાં ઉપલબ્ધ છે તે છે. ન્યૂલરે એને સંપાદિત કર્યું છે. વંશાવળી, નામાન્ત, રાજમુદ્રા, અમુક શબ્દપ્રયોગ, રાક વર્ષ ૪૦૦ ની મિતિ, લેખકનું નામ ઇત્યાદિ અનેક અસંગતિઓના આધારે સંપાદકે એ દાનશાસનને બનાવટી ઠરાવ્યું છે.૧૭ પ્રસ્તુત દાનશાસનનું માત્ર બીજ પતર ઉપલબ્ધ છે. આથી એના પહેલા પતરામાંની અસંગતિએ જાણવા મળી નથી. પરંતુ બીજા પતરામાંનું લખાણ ધરસેન ૨ જાના પ્રકાશિત બનાવટી દાનશાસનના લખાણુ સાથે ઘણું સામ્ય ધરાવે છે. આ દાનશાસન પણ શક વર્ષ ૪૦૦ નું હોવાનું જણુવાયું છે. વલભીના મૈત્રકોનાં દાનશાસનમાં હંમેશાં વલભી સંવત જ પ્રયોજાયો છે, શક સંવત માત્ર આ રાજાના પ્રકાશિત બનાવટી દાનશા સનમાં જ પ્રયોજાયેલે. વળી રાજાનાં દાનશાસન ઈ. સ. પ૭૧-૫૮૯ નાં મળ્યાં છે, જ્યારે શક સંવત ૪૦૦ ની મિતિઓ તે ઈ. સ. ૪૭૮ માં પડે છે. આ સમયે તે વલભીમાં મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટાક રાજ્ય કરતા હતા, જ્યારે ધરસેન ૨ જે તે એ વંશમાં ચોથી પેઢીએ થયેલે સાતમો રાજા છે. આથી શ. સ. ૪૦૦ માં એ રાજ્ય કરતો હોય એ લેશ માત્ર સંભવિત નથી. બનાવટ કરનારે શક સં. ૪૦૦ ને બદલે શ. સં. ૫૦૦ નું વર્ષ આપ્યું હોત, તે બંધ બેસત. વળી દાનશાસનની મિતિ મૈત્રકનાં દાનશાસનમાં લેખને અંતે અપાતી ને એમાં વર્ષ તથા તિથિની સંખ્યા અંકમાં આપવામાં આવતી, જ્યારે ધરસેનનાં શક સં. ૪૦૦ નાં બંને દાનશાસનમાં મિતિ લેખના મુખ્ય ભાગની અંદર આપી છે ને એમાં વર્ષ તથા તિથિની સંખ્યા પણ શબ્દોમાં આપેલી છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રથા અનુમૈત્રકકાલીન રાષ્ટ્રકૂટ રાજાઓનાં દાનશાસનમાં પ્રજાઈ છે. ધરસેન ૨ જનાં દાનશાસન(વ. સં. ૨૫-૨૭૦) અંદભટ નામે સંધિવિગ્રહાધિકૃત લખેલા છે. જ્યારે એનાં શક વર્ષ ૪૦૦ નાં બંને દાનશાસન રેવ નામે સંધિવિગ્રહાધિકતે લખેલાં હોવાનું જણાવ્યું છે. ગુર્જર વંશના દ૬ ૨ જાનાં શક વર્ષ ૪૧૫ અને ૪૧૭ નાં દાનશાસનોમાં પણ લેખક તરીક રેવનું નામ આવે છે. આ પૈકીનાં ત્રણ દાનશાસન બનાવટી હોવાનું માલુમ પડયું છે. ઉપર ૧૩૦] [સામીપ્ય : એકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાંખ્યા મુજબ આ રેવના પિતાનું નામ પણ ભિન્ન-ભિન્ન છે. શક સંવતવાળાં આ બધાં બનાવટી દાનશાસને લખનારે રેવનું નામ ગુર્જર વંશના રાજા દ૬ ૨ જાનાં પ્રમાણિત દાનશાસનમાં આપેલી વિગતમાંથી લીધું લાગે છે ક. સ. ૩૮૦, ૩૮૫ અને ૩૮૨(ઈ. સ૬૨૯, ૬૩૪ અને ૬૪૨)નાં એ દાનશાસનેમાં રેવને સંધિવિગ્રહાધિકૃત કહ્યો છે, પણ એના પિતાનું નામ જણાવ્યું નથી. આ રાજાનાં શક વર્ષ ૪૦૦ નાં બંને દાનશાસનમાં રાજાના સ્વહસ્ત “શ્રી ધરસેનદેવ'ના નામે આપેલા છે, જ્યારે એના વલભી સંવતવાળા ૧૬ દાનશાસનમાં એ “મહારાજ શ્રી ધરસેન’ નું નામ ધરાવે છે. મૈત્રક વંશના દાનશાસનોમાં રાજાના નામના અંતે “દેવ” શબ્દનો ઉમેરો ધરસેન ૨ જાના આઠમા ઉત્તરાધિકારી શલાદિત્ય ૩ જા(લગ ઈ. સ. ૯૬૦-૬૮૫) ના સમયથી શરૂ થયો છે. દક્ષિણુ ગુજરાતના રાજમાં મૈત્રકકાલના ગુજર રાજ્યનાં દાનશાસનમાં ય રાજાના નામમાં “દેવ” નામાન્ત દેખા દેતો નથી, જ્યારે અનુમૈત્રકકાલીન રાષ્ટ્ર રાજ્યનાં દાનશાસનમાં રાજાના નામના અંતે “દેવ” શબ્દ હમેશાં દેખા દે છે. આ ત્રણેય મુદ્દાઓ પરથી પ્રસ્તુત દાનશાસન ધરસેન ૨ જાના શક વર્ષ ૪૦૦ ના પહેલા દાનશાસનની જેમ તથા નાંદીપુરીના ગુર્જર રાજા દ૬ ૨ જાનાં શક વર્ષ ૪૦૦-૪૧૭ નાં દાનશાસનોની જેમ બનાવટી હોવાનું સારી રીતે સ્પષ્ટ થાય છે. ઉપર જણાવેલા ત્રણ મુદ્દાઓ ઉપરાંત બીજા કેટલાક મુદ્દા પણ આ અનુમા અને સમર્થન આપે છે. પ્રસ્તુત દાનશાસનનું પહેલું પતરુ' મળ્યું હોત, તો ધરસેન ૨ જાના શક સં. ૪૦૦ ના પહેલા દાનશાસનની જેમ એમાં પણ વંશાવળીની ગરબડ જોવા મળી હોત. સંબોધિત અધિકારીઓના હોદ્દાઓ પણ મૈત્રક રાજપને બદલે રાષ્ટ્ર રાજ્યને અનુલક્ષીને અપાયા હતા. વળી પ્રતિગ્રહીતાના સ્થાન, ગોત્ર, વેદ અને પિતાની એવી વિગત પણ મળી હત. આ તામ્રપત્ર સાથે રાજમુદ્રાની છાપ મળી હોત, તો તેમાં પણ એવી જ અસંગતિ જોવા મળત. ધરસેન ૨ જાનાં શ. સં. ૪૦૦ નાં બંને દાનશાસનોમાં તેમજ દ૬ ૨ જાનાં શ, સં. ૪૦૦૪૧૭નાં ત્રણેય દાનશાસનમાં પ્રતિગ્રહીતાના નામમાં ચતુથીને પ્રત્યય ઉમેરો રહી શકે છે. દાનશાસનમાં મુખ્ય હકીકત ૫છી આવતા અનેક શબ્દ પ્રયોગ પણ રાષ્ટ્રકૂટ દાનશાસનના અનુકરની ચાડી ખાય છે, જેમ કે રતુદાદાવિશુદ્ધ, પુત્ર પૌત્રાવાત્રામેથિક, સામ્યતfસદ્ધયા, बिन्दु (विद्यु?)ल्लोलान्यनित्यान्यैश्वर्याणि तृणाग्रलग्नजलबिन्दुचञ्चलं च जीवितमाकलय्य स्वदायनिविशेषः, શ્રાજ્ઞાનતિમિરાત-તિરાgિવાત ઇત્યાદિ. વળી, વ્યાસના શ્લોકમાં પણ પૂર્વત્તા બ્રિગતિ ચાતૃક્ષ gધષ્ઠિર ! ને બદલે હવવત્ત જરા યા જનાક્ષ નરાધિ ! એવો પાઠ પણ રાષ્ટ્રકૂટોનાં દાનશાસનમાં પ્રયોજાયો છે. આમાંના કેટલાક શબ્દપ્રયોગ મૈત્રકકાલીન ગુજરોનાં દાનશા સનમાં પણ પ્રયોજાતા, પરંતુ બીજા કેટલાક શબ્દપ્રયોગ તેમજ દનને લગતા મુખ્ય લખાણની અંદર સંવતમાં અપાતી મિતિ કેવળ રાષ્ટ્રોનાં દાનશાસનમાં જ આપેલ છે. પ્રસ્તુત દાનશાસનના અક્ષરોના મરોડાને મૈત્રકે, ગુર્જર અને રાષ્ટ્રકૂટોનાં દાનશાસનના અક્ષરોની મરોડ સાથે સરખાવતાં માલૂમ પડે છે કે (1) 7, ૧, ૨, , ૫, ૬, ૨, ૩, ૬ અને ૪ જેવા અક્ષરોના મરોડ ત્રણેય રાજવંશનાં દાનશાસનોમાં લગભગ સરખા છે, (૨) , ૪, ત અને ૪ ના મરાડ માત્ર ગુજરો અને રાષ્ટ્રોનાં આરંભિક દાનશાસનમાંના મરડે સાથે મળતા આવે છે, (૩) ચા, , , અને ૪ ના મરોડ માત્ર રાષ્ટ્રકટોનાં દાનશાસનમાંના મરોડ સાથે સામ્ય ધરાવે છે ને તે પણ રાષ્ટ્રકટ શાસનમાં પૂર્વાર્ધમાં પ્રયોજાયેલ દક્ષિણી શૈલીના મરોડ સાથે અને (૪) સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [1 For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , ઘ, ૨, ૩, ૪ અને 8 જેવા થડા અક્ષરોના મરોડ રાષ્ટ્રકૂટ શાસનના ઉત્તરાર્ધમાં પ્રયોજાયેલ ઉત્તરી શૈલીના મરોડ સાથે વધુ મળતા આવે છે. આમ લિપિવિજ્ઞાનની તુલનાત્મક દૃષ્ટિએ તપાસતાં પ્રસ્તુત દાનશાસનની લિપિ રાષ્ટ્રકુટ વંશનાં દાનશાસનમાંની દક્ષિણી શૈલીની લિપિ સાથે સહુથી વધુ સામ્ય ધરાવે છે. આ શૈલીની લિપિ દક્ષિણ ગુજરાતના રાષ્ટ્ર રાજ્યમાં કાઠમી સદીના અંતિમ ચરણ તથા નવમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન પ્રચલિત હતી.૫૮ આ બધા મુદાઓ લક્ષમાં લેતાં વલભીના મૈત્રક રાજ ધરસેન ૨ જાને આરેપિત આ દાનશાસનની બનાવટ રાષ્ટ્રકૂટ દાનશાસનના આધારે ઈ. સ. ૭૮૮-૨૫ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં થઈ લાગે છે. ધરસેન ૨ જાને વાસ્તવિક રાજ્યકાલને ત્યારે બે—અઢી સૈકા વ્યતીત થઈ ગયા હતા. અલબત્ત આ બનાવટ કરનારની ઉપર દક્ષિણ ગુજરાતનાં મૈત્રકકાલીન ગુર્જર દાનશાસનની ય થોડીક અસર વરતાય છે, જેમ કે સંધિવિગ્રહધિકૃત રેવના નામમાં તથા દાનશાસનના કેટલાક શબ્દપ્રયોગમાં. ગમે તેમ, ભદ્ર ગેમના વંશજને લાભ અપાવાય તે રીતે આ બનાવટ ઈ. સ. ૮૦૦ ના અરસામાં બસઅઢી વર્ષ પર થઈ ગયેલા મૈત્રક રાજા ધરસેન ૨ જાના નામે થઈ હોવાનું સ્પષ્ટ છે. આ રાજાને આરેપિત શક વર્ષ ૪૦૦ નાં દાનશાસન પરથી માલૂમ પડે છે કે મૈત્રક વંશના રાજાઓની સત્તા પ્રાયઃ ધરસેન ૨ જાના સમયમાં નહિ, તે તે પછી શીલાદિત્ય ૧લાના સમયમાં દક્ષિણ ગુજરાતમાં સહ્ય પ્રદેશમાં આવેલા કન્સારગ્રામ વિષય તથા ધરાય વિષય પર પ્રસરી હોવી જોઈએ. ધરસેન ૨ જાનાં બે અને દ૬ ૨ જાતાં ત્રણ બનાવટી દાનશાસને તુલનાત્મક અભ્યાસ કરતાં એ સર્વેમાં કેટલાક શબ્દપ્રયોગ તથા કેટલીક અસંગતિઓ સમાન હોવાનું માલુમ પડે છે, જેમ કે પ્રતિગ્રહીતાના નામમાં ચતુથીના પ્રત્યાયનો લેપ, યત્રાજ્ઞાતજિરાતમતિ , વત્તા વારતા વાળા લેકા અને એમાં અંતિમ શબ્દમાં સંબોધનને બદલે પ્રથમાનો અશુદ્ધ પ્રાગ. આ પરથી કાન્યકુજ, અહિચ્છત્ર અને દશપુર જેવાં સ્થળાના અમુક બ્રાહ્મણોના વંશજોએ રાષ્ટ્રકૂટ રાજ્યકાલના આરંભમાં ભૂતપૂર્વ મંત્રક રાજા ધરસેન ૨ જાના તથા ગુજ૨ રાજા દ૬ ૨ જાના નામે ભૂમિદાનને લગતાં બનાવટી રાજશાસને તૈયાર કરાવવાની પ્રવૃત્તિ આદરી લાગે છે. અલબત્ત એમાં અતીત રાજવંશોના દાનશાસનનું અનુકરણ કરવામાં ઘણી હોશિયારી અજમાવી હોવા છતાં એમાં સ્વાભાવિક રીતે કેટલીક એવી અસંગતિઓ આવી ગઈ છે કે જે અભ્યાસીઓ સમક્ષ આ બનાવટ છતી કરી દે છે. પાદટીપ ૧. મણિભાઈ દ્વિવેદી, પુરાતન દક્ષિણ ગુજરાત, નવસારી, ૧૯૪૦, પૃ. ૧૯૪-૯૫ ૨. તામ્રપત્રનું માપ, વજન, અક્ષરોનું કદ વગેરે વિગતે અંગેની માહિતી પૂરી પાડવા બદલ અમે પ્રા. . મુગટલાલ બાવીસી(સુરત)ના આભારી છીએ. ૩. શ્રી દિવેદીએ જણાવ્યા મુજબ શ્રી ચક્રવતીએ પૂર્વે આવેલા ગામનું નામ ટમ, દક્ષિણે આવેલા ગામનું નામ ગીર, પશ્ચિમે આવેલા ગામનું નામ રેવદ્ર અને ઉત્તરે આવેલી નદીનું નામ રાજી વચેિલું (પુરાતન દક્ષિણ ગુજરાત, પૃ. ૧૯૫). ૪. મણિભાઈ દ્વિવેદી, ઉપયુંક્ત, પૃ. ૧૯૫ ૫. શ્રી દ્વિવેદીએ વિકિલિસ માંડવી તાલુકાનું વીરપુર હોવાનું ધારેલું (એજન, પૃ. ૧૯૫). ૬. એજન, પૃ. ૧૯૫ ૧૩૨] [સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રાહ્મણોનાં નામ દેવસ્વામી, ધનપતિ, મહહ, આખણ્ડલમિત્ર, અદિતિશમ્મર્ણ તથા દત્તસ્વામી જણાવેલા છે. આ બ્રાહ્મણ દશપુર(મંદર, મધ્યપ્રદેશ), નવગ્રામ(નૌગરવા) દ્વીપ, જંબુસર, ખેટક આહારમાં કાસર ગ્રામ ઉ૫લેટ (ઉપલેટા) વગેરેના નિવાસી હતા. સામાજિક ઈતિહાસની સાથે સાથે આપણને અભિલેખમાંથી વ્યાપાર તથા સાર્થોના માગેની પણ જાણકારી થાય છે. વેદિકકાલથી જ વ્યાપારીવર્ગ વ્યાપાર કરવા માટે દૂર દૂર સુધી જતા. સંસ્કૃત પ્રાકૃત તથા અપભ્રંશ સાહિત્યમાં આ માટેના અનેક પ્રમાણે મળે છે. આ સિવાય અભિલેખે ઉપરથી પણ આ બાબતમાં ઘણો પ્રકાશ પડે છે. મહારાજાધિરાજ તરમાણના રાજ્ય કાળના ત્રીજા વર્ષને એક શિલાલેખમાં વ્યાપારીઓના એક સંઘે જયસ્વામીના મંદિરમાં ધૂપ, દીપ, નૈવેદ્યવાળા ચરુ વગેરે તથા મંદિરના સમાર કામ માટે આપેલા દાનને ઉલ્લેખ છે. આ લેખમાં અનેક વ્યાપારીઓનાં નામે પણ આપેલા છે. તથા બહારથી આવનારા યાત્રીઓ અને વ્યાપારીઓ માટે ગોળ, મીઠું, કાપડ, અનાજ વગેરેની વ્યવસ્થાનો પણ ઉલ્લેખ છે. આટલું જ નહીં માંદા યાત્રાળુઓ તથા બીજી રીતે અસ્વસ્થ બનેલી વ્યક્તિઓની સેવા માટે દવાની પણ વ્યવસ્થા કરાઈ છે. અભિલેખામાં ઘણી શ્રેણીઓનાં નામ આવે છે. એમાં અક્ષયનીવિજમા કરેલ રકમના વ્યાજ)માંથી ભેજન વગેરેની વ્યવસ્થાનો ઉલ્લેખ છે. દા. ત., હવિષ્કના મથુરા શિલાલેખમાં હવિષ્કના આધીન ખરાલેર તથા વકનના શાસકે ભૂખ્યા નિધન તથા યાત્રાળુઓના ભોજનની વ્યવસ્થા કર્યાની માહિતી મળે છે. આ કામ માટે વકનના શાસકે એ દાળ તથા ચેખા આપનારાઓની શ્રેણીમાં ૧૦૦૦ પુરાણ જમા કર્યા હતા. આ જ રીતે અભિલેખ દ્વારા આપણને અનેક શ્રેણીઓનો પરિચય પણ મળી રહે છે અને એથી પ્રાચીન ભારતની બૅક જેવી વ્યવસ્થાનો પણ ખ્યાલ આવે છે, જેમાં વ્યાપારી કે કોઈ અન્ય વ્યક્તિ પિતાનું ધન જમા કરાવે અને તેના નિર્ધારિત વ્યાજમાંથી પ્રાપ્ત થતા ધનમાંથી મંદિરો માટે ઉપદીપ, નૈવેદ્ય વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી. પ્રાચીનકાળમાં જુદી જુદી વસ્તુઓ ઉપર જુદી જુદી રીતે વ્યાજ ગણવામાં આવતું. સેના, ચાંદી વગેરે ઉપર વ્યાજનો દર વધુ ઊંચે હતો. કાઇ અભિલેખોમાં અનેક પ્રકારના ખાદ્યાન્નના ઉલ્લેખો પરથી તત્કાલીન જનજીવન ઉપર પણ પ્રકાશ પડે છે. હવિષ્કના મથુરા શિલાલેખમાં સક(સત્ત)ને ઉલ્લેખ છે. સત્ત જવ, ઘઉં અને મકાઈ ને શેકી તથા દળીને બનાવવામાં આવતો. આ લોટને પાણીમાં મીઠા-મરચા અથવા ખાંડ સાથે ઓગાળીને ખાવામાં આવતો. હવિષ્કના મથુરા લેખમાં મીઠું-મરચું તથા હરિત કલાપક(તાજુ લીલું શાક) સંભવતઃ તુવેરની સાથે ખાવાને ઉલ્લેખ છે. “વણુંક સમુચ્ચય” વગેરે ગ્રંથોમાં તે આનું વર્ણન છે જ, પણ અભિલેખોમાં આવા ઉલ્લેખ મળે છે, જે નોંધનીય છે. આ રીતે પ્રાચીન ભારતીય ઇતિહાસનું જ્ઞાન અભિલેખવિદ્યા વગર અપૂર્ણ છે. ભારતના અનેક વિશ્વવિદ્યાલયોમાં સ્નાતકોત્તર કક્ષાઓમાં આ અભિલેખવિદ્યાના અધ્યયનની વ્યવસ્થા છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે અભિલેખનું અધ્યયન કરતી વેળાએ વણ્ય વિષયનું વિશ્લેષણ જરૂર કરવું જોઈએ. ઘણી જગાએ પ્રશસ્તિકારો પોતાના આશ્રયદાતાની ખાટી કે વધુ પડતી પ્રશંસા કરવાનું ચૂકતા નથી. પણ જે ઇતિહાસની કસોટીમાં ખરા નથી ઊતર્યા તેવા ધણા અભિલેખોમાં વિજિત નરેશાના પરાજયને ઘણી ચાલાકીથી છુપાવીને અતિશયોક્તિપૂર્ણ બાટી–ટી પ્રશંસા પણ કરાય છે. આથી અભિલેખોનું વર્ણન સૂક્ષ્મ અભ્યાસ વગર પૂર્ણતઃ સાચું માનવું જોઈએ નહીં અને એતિહાસિક પ્રમાણોથી તેની સત્યતા શોધવી જોઇએ. અનેક અભિલેખમાં પૌરાણિક આખ્યાનોની એટલી પ્રચુરતા હોય છે કે જેથી ઐતિહાસિક તથ્ય જ લુપ્ત થઈ જાય છે અને વિદ્યાથી ભ્રમમાં રહે છે. આવા વર્ણનની સત્યતા સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૨૫ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જાણવા માટે પુરાણાની શૈલી તથા વણ્ય વિષયનું વિશદ અધ્યયન જરૂરી છે. જેથી વણ્ય' વિષયની સત્યતા સુધી પહેાંચી શકાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિલેખાના અધ્યયન માટે તે સમયની લિપિનું જ્ઞાન પણ અત્યંત જરૂરી છે. પ્રાચીન અભિલેખા બ્રાહ્મી, કુટિલ, અથવા જૂની દેવનાગરીમાં લખેલા હોય છે. પંજાબ વગેરે પ્રદેશાના પ્રાચીન લેખા ખરાબ્દી લિપિમાં છે. વિશ્વવિદ્યાલયેમાં હજુ સુધી લિપિના અધ્યયનની યોગ્ય વ્યવસ્થા નથી. અભિલેખાની ભાષા પ્રાકૃત અથવા સંસ્કૃત હોય છે. સંયાગની વાત તેા એ છે કે ધણા બધા ઈતિહાસવિદ્યાને સંસ્કૃત આવડતું નથી અને સંસ્કૃતનોને ઇતિહાસનુ જ્ઞાન નથી હતું. પરિણામ એ આવ્યું છે કે આજે આ(અભિલેખ) શાસ્ત્રની ઉન્નતિ પ્રાયઃ અટકી ગઈ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસના વિદ્વાને પ્રાચીન લિપિ અને ભાષાનું જ્ઞાન મળી રહે તેવી સુવિધા પૂરી પાડવી જોઈએ. આજે પ્રાચીન લિપિ સારી રીતે ઉકેલી શકે તેવા ગણ્યા ગાંઠયા વિદ્વાને છે. આ વિદ્યાના અધ્યયનની યેાગ્ય વ્યવસ્થા નથી. આ વિદ્યાના ઉત્કષ માટે સક્રિય થઈ વિશ્વવિદ્યાલયેામાં સરકારે યાગ્ય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, નહીં તો ધીરે ધીરે આ વિદ્યા અમુક વ્યક્તિ પૂરતી સીમિત થઈ જશે અને અધિકાંશ સમાજ તેનાથી અનભિજ્ઞ જ રહેશે. પાદટીપ ૧. H. M. Elliot, History of India, Vol. III, London, 1871, pp. 350 ff; ગૌ હી, ગોલા, મારતીય પ્રાચીન ત્તિવિમાના (માત્રાન્તિ,, વિન્ની, ૨૬૨૮, ૬ ૨૭; R B Pandey, Indian Palaeography, Varanasi, 1957, p. 59 ૨. ગૌ. ઢો. બોક્ષા, કર્યું હ્ર, ૬ ૨૮ ૩. Asiatic Researches (1788), Vol. I, pp. 131 ff; Epigraphia Indica, 160 ff; માત્રાલિ., પૃ.૨૮ 1890), Bombay, pp. 215 ff. ૬. નન, પૃ. ૨૮-૩૨ ૭. D. C. Sircar, Select Inscriptions (SI,), Calcutta, 1942, Book I, nos. 6–19 & 24-30 Vol. II (Delhi, reprint), 1970, pp. ૪. Indian Antiquary, Vol. XIX (July, ૫. માત્રાતિ., પૃ. ૩૮ ૮. Ibid,, nos. 20-21 & 33–33 ૯. Ibid., Book I, no. 46., Book II, nos. 1, 14, 20, 43, 44, 94 & 104 ૧૦. Ibid., Book II, no. 2 ૧૧. Ibid., Book II, no. 67; Book III, no. 25 ૧૨. Ibid., Book III, no. 9 ૧.. Ibid,, Book III no. 21 ૧૪. lbid., no. 35 ૧૫. ગ. વ. આચાય', (સ:), ‘ગુજરાતના ઐતિહાસિક લેખ', ભા. ૨ મુંબઈ, ૧૯૩૫, ન. ૧૫૫, ૨૦૪ ૧૬. એજન, નં. ૧૪૭ ૧૭. એજન, ભા. ૧, મુંબઈ, ૧૯૩૩, લેખ ૨ થી ૫; Journal of Ancient History, Vol. II, Calcutta, 1968–69, pp. 104 ff. ૧૮. D. C. Sircar, op cit, Book I, no. 22 ૧૨] [સામીપ્સ : ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રક રાજી ધરસેન ૨ જાનું સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત તામ્રપત્ર, શક સંવત ૪૦૦ હરિપ્રસાદ શાસ્ત્રી * ભારતી શેલત + વલભીના ભત્રક રાજ ધરસેન ૨ જાને નામના દાનશાસનનું બીજ પતરું વાંસદા રાજ્યના એક ગામમાં એક રાનીપરજ ખેડૂતને જમીન ખેડતાં ઉપલબ્ધ થયેલું; એનું પહેલું પતરું મળ્યું નથી. બીજું પતરું એની પાસેથી નવસારીના શ્રી મણિભાઈ દ્વિવેદીને મળેલું. એમણે પછી એ પતરું કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમના શ્રી ચક્રવતીને મોકલેલું. શ્રી ચક્રવતીના વાચન પરથી શ્રી દિવેદીએ પતરામાંની વિગતે અંગેની નોંધ તેમજ પતરાનો ફોટોગ્રાફ એમના “ પુરાતન દક્ષિણ ગુજરાત” પુસ્તકમાં રજૂ કર્યો છે. આ પતરુ વષોથી સુરતના સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમમાં રખાયું છે. લેખકને આ તામ્રપત્રને ફોટોગ્રાફ અને એનું રબિંગ સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત પાસેથી મળ્યાં છે. દાનશાસનનું આ પતરું વાંચી એનું લિવ્યંતર સાથેનું વિવેચન પતરાના ફોટા સાથે (ચિત્ર-૧) અહીં રજૂ કરવામાં આવ્યું છે. દાનશાસનના ફેટમાફ અને રબિંગ પૂરાં પાડવા બદલ અમે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરતના આભારી છીએ. ડે. પ્ર. ચિ. પરીખે સુરતની મુલાકાત દરમ્યાન આ તામ્રપત્રમાંના કેટલાક સંદિગ્ધ શબ્દો જાતે જોઈ તેનો પાઠ સૂચવ્યો તે માટે તેમને પણ આભાર માનીએ છીએ. દાનશાસનના આ બીજા પતરાનું માપ ૨૬.૫ સે.મી. × ૧૭ સે.મી. છે. એના લખાણવાળા ભાગનું માપ ૨૫.૫ સે.મી. × ૧૬.૫ સે.મી. છે પતરાની કિનારી ચારે બાજુથી ઉપસાવેલી છે. ઉપરના ભાગમાં કિનારીની નીચે કડી માટે બે ગોળ કાણું છે. પતરાનું વજન ૯૫૦ ગ્રામ છે. આ પતરા ઉપર કુલ ૧૫ પંક્તિ કોતરેલી છે. દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા ૪૫ થી ૪૬ ની છે. અક્ષરનું સરેરાશ કદ ૧ સે.મી. × ૦.૫ સે.મી. છે. ૨ દાનશાસનનું લખાણ અનુમૈત્રકકાલની પશ્ચિમી શૈલીની બ્રાહ્મી લિપિમાં કોતરેલું છે. લેખમાંના અક્ષરવિન્યાસની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે : 5. સંયુક્ત વ્યંજરામાં ૬ પછી આવતા વ્યંજનને બેવડાવવાનું વૈકલ્પિક વલણઃ જેમ કે પૂર્વતઃ (૫. ૨), ° ઇવ (પં. ૪), વર્ગ (૫. ૫), ° fમર્મ ° (૫. ૧૦), ઇમર્થ (૫.૧૨); ૨. અનસ્વારના સ્થાને કેટલીક વાર અનુનાસિકનો પ્રયોગ, જેમકે (૫. ૧); સેદ્ર (. ૩), ૦ માનદ્રા ૦ (૫. ૪), વિદ્° (૫ ૮), • જય ° (પં. ૮), રાજુમતા (પં. ૧૨); 2. વાકય કે પંક્તિના અંતે મ ને બદલે અનુસ્વારનો અશુદ્ધ પ્રોગ, જેમ કે (૫. ૯), જસં પં. ૧૦), gr (૫. ૧૪); * માનાર્હ અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ + રીડર, ભો છે. વિદ્યાભવન, અમદાવાદ સામીપ્ય ઃ એકબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮]. [૧૨૭ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪, ૬ અને મો પછી અવત્રહના ચિહ્ના અભાવ(પં. ૭, ૯, ૧૬); શ્લેાકા તથા શ્લોકના અંતે તથા વાકોના અંતે વિરામચિહ્નના અભાવ (૫. ૯, ૧૪, ૧૫); ૫. લહિયાએ લખાણુમાં સરતચૂકથી કેટલીક ભૂલેા કરી છે, જેમકે પં. ૧ માં માય તે બદલે ગામ; ૫. ૨, ૩, ૫ વગેરેમાં વિસગ` સંધિના લેપ; ૫. ૪ વગેરેમાં લિ ંગદોષ, ૫. ૪, ૫ માં વિસગના લાપ અને ૫. ૪, ૭, ૮, ૧૦, ૧૨-૧૫ માં બીજી કેટલીક પ્રકીણુ અશુદ્ધિ. દાનશાસન સંસ્કૃત ભાષામાં લખેલુ છે, પુરાણેાક્ત શ્લોકા સિવાય બાકીના બધા ભાગ ગદ્યમાં છે. પ્રસ્તુત દાનશાસન ભૂમિદાનને લગતું છે. દાનશાસનનું પ્રથમ પતરું ઉપલબ્ધ નહી હોવાથી શાસનસ્થળનું નામ તેમ જ મૈત્રક વંશ અને દાતાના પુરોગામી રાજાઓની વંશાવળી તથા પ્રતિગ્રહીતાનાં સ્થાન, ગેાત્ર, વેદ અને પિતાને લગતી વિગતના ભાગ લુપ્ત થયા છે. બીજા પતરા આરંભ તથ્ય સત્તુ મટ્ટ ગેમ એ વાકાંશથી થાય છે. ઘાય ભટ્ટ ગામ એ પ્રતિગ્રહીતા બ્રાહ્મણનું કામ છે. ધૈયદાનમાં આપેલું) ગામ વિષમાં આવેલું વિકિલ્લમ છે. આ ગામની પૂર્વે તથરા ગામ, દક્ષિણે જીરૂકી ગામ, પશ્ચિમે ઢેલ્લવ્દ્ર ગામ અને ઉત્તરે તેરાછ નદી આવેલાં છે (૫.૧-૩). આ ભૂમિ ઉદ્રંગ(જનીનદાર પાસેથી વસૂલ કરાતું સામટું મહેસૂલ), ઉપરકર(જમીન પર માલિકી હક ન ધરાવતા ખેડૂતા પર નાંખેલે કર), ધાન્યહિરણ્યાદેવ(ધાન્ય અથવા હિરણ્યના રૂપમાં લેવાતુ' મહેસૂલ), ઉત્પદ્યમાવિષ્ટ(જરૂર પડતાં વેઠ કરાવવાના હક) સહિત આપવામાં આવી છે (૫.૩–૪). એમાં સવ રાજકીયેાને હસ્તક્ષેપ કરવાની મનાઈ હતી. આ ભૂમિદાન ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદી, પર્યંત ટકે ત્યાં સુધીનું અર્થાત્ શાશ્વતકાલીન છે. પુત્રપૌત્રાદિકને એના ભાગવટાના હક હતા (૫. ૪-૫). એમાં જણાવેલું દાન શક સંવત ૪૦૦ ના ભાદ્રપદુ માસની કૃષ્ણે સપ્તમીએ જલ મૂકીને અપાયેલું છે (૫. ૬). ‘બ્રહ્મદાયની રૂએ એને પ્રતિગ્રહીતા ભાગવે, ખેડે, ખેડાવે કે બીજાને આપે તેમાં અંતરાય કરવા નહી. (૫. ૬-૭). આગામી રાજાએ અતે અમારા વંશના રાજાઓએ ભૂમિદાનનુ ફળ સામાન્ય(સહિયારુ) છે, ઐશ્વર્યાં બિંદુ જેવાં અનિત્ય અને અસ્થિર છે તે જીવન તૃણાશ્રમાં લગ્ન જલબિંદુ સમાન ચંચલ છે, એમ જાણી અમારા આ દાનને અનુમેાદન આપવું અને એનું પિરપાલન કરવું (પં. ૭–૯).’ ત્યાર ખાદ દાન દેવાથી અને દીધેલા દાનના પરિપાલનથી કેવું પુણ્ય મળે તે આપેલું દાન ઝૂંટવી લેવાથી કેવું પાપ લાગે તેને લગતા પાંચ લેક ટાંકવામાં આવ્યા છે (૫. ૯–૧૪). દાનશાસનનું લખાણ નારાયણસુત રેવે લખ્યું છે, ‘સ્વમુખાના' કે ‘દૂતક'ના નિર્દેશ નથી. અંતમાં દાન આપનાર રાજા ધરસેનના દસ્કત છે, જેમાં વસ્તા[ડ *]ય મમ શ્રીધરલેનવેવસ્ય લખેલું છે. દાતાની તથા તેના પુરાગામીઓની પ્રશસ્તિ લુપ્ત પહેલા પતરામાં આપેલી હોઈ આ પતરાના લખાણુના આરંભ પ્રતિશ્રૃહીતાની વિગતથી થાય છે. પર ંતુ દાનશાસનના અંતે રાજાના સ્વહસ્ત (સ્કત) માપેલા છે, એ પરથી આ ભૂમિદાનના દાતા ધરસેનદેવ હાવાનુ માલૂમ પડે છે. એશિયાટિક સાસાયટી આફ એના શક વર્ષ ૪૦૦ ના દાનશાસન પરથી આ રાજા વલભીના મૈત્રક વંશના ગુહસેન–પુત્ર ધરસેન ૨ જા હેાવાનું ફલિત થાય છે. ૧૨૮] [સામીપ્ય : ઑકટોબર, ’૮૭થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. શ્રી દ્વિવેદીને “દમ” વાચન મળેલું, તેને માટે પણ તેમણે હાલનું આ ટીંબા ગામ સૂચવેલું (मेलन, पृ. १४५) ८. मेन, पृ. १४५ k. G. Biihler, Valabhi Grants', Indian Antiquary. Vol. X (Oct., 1881), p. 277 १०-११ V.V. Mirashi, Corpus Inscriptionum Indicarom, Vol. IV, Part I (Ootacamund, 1955), nos. 16, 17, 19, 20; 1.व. मायाय, शुशतना शति बासिम'(असे.), सा.२ भुम१८३५ नं १०४, ११०, ११२, ११३ ૧૨. ૨. ના. મહેતા અને અ, મ, ઠક્કર, “મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં દ૬ પ્રશાંતરણનાં તામ્ર पत्रा,' “स्वाध्याय", पृ. १४(जन्यु., १८७७), पृ. १७२ था १३. गुमले., मा. २, नं. ११५ १४. मेनन, नं. 18 १५. मे, न. ११४ १६. ७.ग. शास्त्री, भै सीन गुजरात', अभावार, १८५५, पृ. ८१ १७. Indian Antiquary,, Vol X (Oct., 1881), pp. 277 ff. १८. शुभले., मा. २, नं. १०८, ११०, ११२ मत ११३ ૧૯. પ્ર. ચિ. પરીખ, “ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીને લિપિવિકાસ,” અમદાવાદ, ૧૯૭૪, પૃ. ૧૦ [ ४ १३७तु यातु] १५. खेचर्या मांसजिह्वाया आगलान्तप्रवेशनम् । मांसभुक्तिरिति प्राहुर्मद्यपानं यया सह ॥ संक्षिप्तशंकरदिरिवजय, १६,८ १६. गंगाजमुनयोमध्ये चरन्तं प्राणसंज्ञितम् । मत्स्यं तत्पूरये दन्तस्तन्मीनादनमुच्यते ।। मेगन १६, ९ १७. गुणत्रयादतीतः स्याद् ग्रंथित्रयविभेदकः । शिवशक्तिसमायोगाज्जायते परमा स्थितिः ।। योगबीज, १२७ १८. समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः । प्रेक्षयन्नासिकाग्रं स्वं मद्रायुक्त इतीयते ॥ संक्षिप्तशंकरदिग्विजय, १६, १० सन स२पावे। गीता ६,१३; हठयोगप्रदीपिका, ३. ६, ७, धेरंडसंहिता, ३, १, ३ १९. आहारशुद्धी सत्त्वशुद्धिः सत्त्ववाशुद्धौ ध्रुवा स्मृतिः स्मृतिलंभे सर्वग्रन्थीनां विप्रमोक्षः ॥ छान्दोग्य उप. ७. २६.२; हठयोगप्रदीपिका, १. ५८, ५९; धेरंडसंहिता; ५, १६-१९. २० यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति । सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ।। ईशोपनिषद्, ६; बृहदारण्यकोप० १, ४. १-७. सामीप्य : १२, '८७ था भा, १४८८] १३३] For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પતરું ૨ જુ પાઠ १. स्तस्य सु (सू) नु भट्ट गोम' बलिचरुत्रैश्वदेवाग्निहे । त्रपञ्चमहायज्ञादिक्रियासमुत्सर्पणात्य घरायविषयान्तः पाति २. विकिल्लिसग्रामस्याघाटनस्थानानि पूर्व्वतः २ त ( ट ) थ ( ब ) रदो ग्रामः दक्षिणतः 3 जीरूकीग्रामः पश्चिम३. त: ४ देल्लव्वद्र ग्राम : " उत (त्त ) रत: : नेराछ नदी एवमयं स्वचतुराघाटनविशुद्धो ग्रामः सेागः सेोपरिक४. रः सधान्यहिरण्यादेयं (यः) सेrत्पद्यमानविष्टिक [:] समस्त राजकीय (या) नामप्रवेश्यमा चन्द्राकर्ण क्षितिसरित्पर्वतसमकालीन (नः) पुत्रपौ - ५. ज्ञान्वयक्रमापभाग्य (यः) पूर्वप्रत्तदेव ब्रह्मदायवर्ज्जमभ्यन्तरसिद्धया Acharya Shri Kailassagarsuri Gyanmandir शकनृपकालातीत संवच्छ (रस) र शत चतुष्टये भा ६. द्रपदबहुलसप्तम्यां उदकातिसर्गेण प्रतिपादितं यतेास्याचितया ब्रह्मदायस्थित्या कृषतः कर्षयता भुञ्जतो ७. भोजयतः प्रतिदिशतो वा न १. वां सूनवे भट्टगामाय २. व ५. पांच ग्राम. ९. व १३४] व्यासेध: ( धे) प्रवर्तितव्य [ + ] तथा [ss * ]गामिभिरपि नृपतिभिरस्मद्वंश्यैरन्यैर्वा सामान्य (यं) भूमिदान - ८. फलमवेत्य बिन्दू (दु) लालान्यनित्यान्यैश्वर्याणि तृणाग्रलग्नजल बिन्दुचञ्चलण्च ( सं च ) जीवितमाकलय्य स्वदा निर्विशेषो [s] यमस्म ९.दाय [s * ]नुमन्तव्यः पालयितव्यच [1 * ] तथा चोक्तं [1 * ] बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः [1 * यस्य यस्य यदा भूमिस्तस्य त - १०. स्य तदा फलं (लम् ) [ 11 * ] यश्राज्ञानतिमिरावृतमतिराच्छिद्यादाच्छिद्यमानमनुमोदेता (त) वा स पञ्चभिर्महापातकैरुपपातकै ११. संयुक्तः स्यादिति [ 1 * ] उक्तं च भगवता वेदव्यासेन व्यासेन [1 * ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमि १२. द: [] * ] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् [11] यानीह दत्तानि पुरातनानि दानानि धर्म्मार्थ यशस्क १३. राणि [1] निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत []1 * ] स्वदत्तां परदत्तां वा यत्नाद्रक्ष न १४. राधिपः १० [[* ] महीं महीमतां श्रेष्ठ दानाच्छू यानुपालन [11] लिखितमिदं संधिविग्रहाधिकृतेन रेवेण १५. नार ( रा ) यणसुतेन [1] स्वहस्ता [s] यं मम श्रीधरसेन देवस्य - [ 1 * ] પાદટીપ पूर्व्वतस्त ६. वो उत्तरतो. ७ वांथे। प्रतिपादित : १० वां नराधिप ११. ३. वो दक्षिणतो. ४. व पश्चिमतो. म प्रवेश्य आ. ० ८. वो सप्तम्यामुदकां वायो • पालनम्. [ सामीप्य : मोटोर, १८७ थी भार्य, १८८८ For Private and Personal Use Only ० Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્યસંસ્કૃતિ અને પંચ-મકારી જયદેવ અ, જાની, * આર્યસંસ્કૃતિ જગતની પ્રાચીનતમ જીવંત સંસ્કૃતિ છે. આર્યસંસ્કૃતિના વેદ, વેદાંત, ધર્મશાસ્ત્ર જેવા સાહિત્યમાં દષ્ટિપાત કરતાં જણાય છે કે આર્ય સંસ્કૃતિ કાળક્રમે રાષ્ટ્રિય, સામાજિક અને વૈયક્તિક ધારાધોરણે પશતામાંથી માનવતા અને માનવતામાંથી દિવ્યતા તરફ વ્યક્તિને લઈ જવાના પ્રયાસ આપણા પ્રાચીન ઋષિમુનિઓએ અવિરતપણે કર્યા છે. સૃષ્ટિ, સૃષ્ટિને માનવ, માનવનું મન, મનનાં કાર્યો અને તેનું નિયમન અને તે નિયમન દ્વારા થતી ઉચ્ચ અવસ્થાઓનું આર્યગ્રંથમાં સર્વતગ્રાહી વિવેચન જોવા મળે છે. પ્રાચીન સમયથી સુષ્ટિના ક્રમથી સંપૂર્ણ જ્ઞાત ઋષિઓનો અભિગમ માનવલક્ષી રહ્યો છે. માનવની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસયાત્રામાં ઋષિઓનું અપૂર્વ યોગદાન છે. તેમાં રહેલી પ્રકતિતવની ઉપાસના, ઉપનિષદોની તાત્વિક વિચારધારા, પુરાણે માં વર્ણિત ઇતિહાસ વગેરેમાં એક અનોખી પણ અનુપમ શૈલીના દર્શન થાય છે. પંચ આકારનું સેવન આજે પણ કેટલાક સંપ્રદાયમાં જોવા મળે છે. પંચ મકાર એટલે મધસુરા, માંસ, મત્સ્ય, મિથુન અને મુદ્રા' આમ પંચ મકાર એટલે મ અક્ષરથી શરૂ થતા પાંચ પદાર્થો જેનું સેવન લેકે કરતા હોય છે. આ શબ્દો મૂળ અર્થમાં પ્રાચીન કાળમાં હતા. આર્યો આ પાંચ પદાર્થોનું સેવન કરતા. તાંત્રિક પરંપરાના કૌલ સંપ્રદાયમાં આજે ય આ પંચમકારનું સેવન થતું જોવા સાંભળવા મળે છે. વૈદિક કાળમાં હિંસા થતી તે વાતને નકારી શકાય તેમ નથી, કારણ કે ઘણું યામાં દેવને બલિ તરીકે પશુનું બલિદાન કરવામાં આવતું. પરંતુ તે પછીના શ્રોતસૂત્રો અને ગૃહ્યસૂત્રમાં હિંસાને મર્યાદિત કરવામાં આવી અને કેવળ યજ્ઞ પૂરતી મર્યાદિત રાખીને કહેવામાં આવ્યું કે યજ્ઞમાં થતી હિંસાને હિંસા ન કહેવાય. (યજ્ઞયા fફસા fફ્રકા), તેનું કારણ એ બતાવવામાં આવ્યું કે યજ્ઞની હિંસા વેદમાં વિહિત-વિધાન કરાયેલી છે. (વિહિતસ્વા.)* પરંતુ ઉપનિષકાળમાં આ હિંસાને તાત્વિક–આધ્યાત્મિક અર્થમાં ઘટાવવામાં આવી. તેનું વિશદ વ્યાખ્યાન બૃહદારણ્યક ઉપનિષદના પ્રથમ અધ્યાયના અશ્વમેધ યજ્ઞના સૃષ્ટિ પરક અર્થ પરથી સ્પષ્ટ થાય છે. ઉપનિષદના આધ્યાત્મિક અર્થ પ્રમાણે પંચ મકારનો અર્થ સંપૂર્ણ રીતે બદલાઈ ગયેલો જોવા મળે છે. તે મુજબ ૧. મઘ–પરમબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેનું આનંદમયરૂપ સાધકને મદ-હર્ષિત કરનારું હોઈ બ્રહ્મજ્ઞાન જ મઘ છે.' ૨, માંસ-આ શબ્દના બે ભાગ કરે છે. મા એટલે જીભ અને સ એટલે રસ તેને જે ભક્ષે એટલે કે જીભની ચટાકેદાર સ્વાદવૃત્તિનું જ ભક્ષણ કરી જવું એ જ માંસભક્ષણ છે ૫ આમ માંસભક્ષણ એટલે સ્વાદવૃત્તિ પર વિજય. જ અધ્યાપક સંસ્કૃત વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા સામીપ્ય : ઍકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮]. [૧૩૫ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org છે. ૩. મસ્ય-માછલી. મત આત્મસ્વરૂપ તેમાંથી જે સ્ય પ્રયુત કરે–પાડે તેવાં સુખ અને દુઃખ એ બે માછલીઓ છે જેના તરફ ઉપેક્ષાવૃત્તિ રાખી સહન કરવા અને હર્ષ કે ઉગ ન કરે, તે ભસ્મભક્ષણને અર્થ થયે. ૪ મિથુન-આત્મજ્ઞાનની તરવા વગેરે જેવી સાધનાઓ દ્વારા જીવાત્મારૂપ સ્ત્રી અને પરમાત્મારૂપ પરનો સંયોગ એટલે જ વેદાંતાનસાર મિથન થયું કહેવાય ૮ “તે સંયોગના પરિણામે જે બ્રહ્માનંદ અનુભવાય છે તેમાં પણ બાહ્યવસ્તુ કે વાતાવરણને ખ્યાલ રહેતી નથી. ૫, મુદ્રા-છા૫ મહેર, ઇજનના સંગની મહોર લાગવાથી સંસારના બંધને વધુ ગાઢ બને છે, તેથી સત્સંગની મહોર મનુષ્ય પોતાના જીવન પર મારે તે જ મુદ્રા છે ૫૦ વેદાંતની પરિભાષાને ઉપર્યુક્ત અર્થ કરતાં જુદે અર્થ યોગસંપ્રદાયમાં ખાસ કરીને ગોરક્ષનાથના ગ્રંથમાં દેખાય છે તદનુસાર હગના સાધકે(નાથગીએ , પંચ મકારનું સેવન કરવાનું હોય છે. એટલે હઠગી સાધક પિંડસાધના-ઘટસાધના કરનારા હાઈ પંચ મકાનો અર્થ તેમની રીતે તેમની પરિભાષા પ્રમાણે આપવામાં આવે છે. ૧, મધ-મનુષ્યના મસ્તકમાં સહસ્ત્રારચક્ર છે, ત્યાં સેમમંડળ છે. તે સેમમંડળમાંથી સતત અમૃત ટપકે છે. તે અમૃત મનુષ્યના જઠરાગ્નિ–અગ્નિમંડળમાં પડતાં બળીને ભસ્મ થઈ જાય છે. તેથી તેને ખેચરી મુદ્રા દ્વારા જીભ પર ઝીલી તેને આસ્વાદ માણવો તે મદ્યપાને છે.18 ૨, માંસ-ભ. ભ માંસપેશીઓને બનેલી છે. તેને કપાલકુહરમાં ખેચરી મુદ્રા દ્વારા લઈ જવાથી માંસ-જીભ ગળામાં પહોંચતી હોવાને લીધે માંસભક્ષણ થયું.૧૫ ૩મસ્ય-મનુષ્યના ડાબા અને જમણુ નસકેરામાં રહેલી ઈડા અને પિંગલા નામની નાડીએમાં ફરતો પ્રાણુ એ જ મત્સ્ય છે. તે પ્રાણને કુંભક કરીને રોકવો તે જ ભસ્મભક્ષણ છે.૧૬ ૪ મિશન-કડલિની શક્તિ અને પરમ શિવનું મિલન એ મિથુનક્રિયા છે. કરોડરજજ (સુષુમણા)ના નીચલા છેડે મૂલાધારચક્રમાં સુષુપ્ત રહેલી કુંડલિનીને પ્રાણાયામાદિ ગપ્રક્રિયા દ્વારા જાગૃત કરવી અને તેને મસ્તકમાં રહેલા સહસ્ત્રારચક્રમાં વિરાજમાન પરમશિવ સાથે મિલન કરાવવું તે જ મિથુન છે. ૧૭ ૫મુદ્રા-દયાનમાં બેસવું, શરીર, શિર અને ડોકને એક જ રેખામાં રાખી (ટટ્ટાર બેસી) નાસાગ્રદૃષ્ટિ થઈને સ્થિર બેસવું તે મુદ્રા છે.૧૮ આમ પંચ મકારના મૂળ અર્થ માંથી વેદાંતને આધ્યાત્મિક અર્થ અને તે પછી હોગીઓના (કે નાથગીઓના) તત્પરક અર્થનું તાત્પર્ય આર્ય સંસ્કૃતિની બહુહેતુક પરિવર્તનમાહ્યતા બતાવે છે. તેના હેતુઓ ઘણું ગણી શકાય તેમ છે. ઉપનિષદકાળથી અને પાતંજલ યોગસૂત્રના કાળ સુધીમાં ઋષિ-મુનિઓ અને યોગીઓના સ્વયં અનુભવને તારણ દષ્ટિગોચર થાય છે. પરમાત્મપાસનામાં આહારની શુદ્ધિ અગત્યને જ નહીં પરંતુ અનિવાર્ય ભાગ ભજવે છે. આહારની સારિવકતા પર બુદ્ધિની સ્વચ્છતા-શુદ્ધિને આધાર છે ૧૮ [જો કે આહારની સ્વચ્છતા અને સમતાને સ્વીકાર આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે જ છે.] બીજો હેતુ એ છે કે આર્યસંસ્કૃતિના યજ્ઞકાંડ અને પશુહત્યાજનિત હિંસાની સામે બૌદ્ધધર્મ અને જૈનધર્મને અહિંસાત્મક વલણને પડઘો પડયો. આર્યસંસ્કૃતિને અહિંસાની ઉપાદેયતા જણાઈ ત્રીજે હેતુ વેદાંતભાવના સાથે સંકલિત છે. વેદાંતમાં સર્વાત્મભાવ °-બ્રહ્મભાવ પર ભાર મૂકવામાં આવ્યો છે. જગતને પ્રાણિમાત્ર પરમાત્માના જ અંશે છે. તેથી એક બ્રહ્મ બીજા બ્રહ્મને હણે [સામીપ્ય ? ઑકટોબર, ”૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અથવા એક આત્મા બીજા આત્માતે હશે અને તેનું ભાજન કરે તે રાગપ્રાપ્ત હોય તેા સ્વીકાય ન હોવું જોઈએ પણ ધર્મપ્રાપ્ત કે પ્રકૃતિનિયુક્તિ હોય તે સ્વીકાર્ય ગણાય. આમ મકાર–સેવન નિષેધ કરવા ઉપનિષદના ઋષિઓએ આધ્યાત્મિક અ`વિવેચન કર્યું. રાગપ્રાપ્ત આજે વૈદિક સમયમાં માંસભક્ષણ અને મદિરાસેવન થતું જ હતું તેમ પૂરવાર કરવાના અથગ પરંતુ અનાવશ્યક પ્રયત્ને આય સંસ્કૃતિના સુધારાવાદી વલણુથી અજ્ઞાત વિદ્વાના કરી રહ્યા છે. તેની સાથે સાથે પંચ-મકારરૂપ દૂષણ હતું જ નહીં એવું પ્રતિપાદન કેટલાક રૂઢિચુસ્ત પ`ડિત વિદ્વાના કરે છે. પરંતુ સંસ્કૃતિ યથાકાલ સુધારાવાદી ખતે નહિ તે શાશ્વત ટકી શકે નહિ, અને તે સુધારાવાદી અભિગમ દૂષણ ન હોઈ શકે તે તે ભૂષણ જ છે. અને તે ભૂષણુ જ સિદ્ધ કરે છે કે જગતની બધી પ્રાચીન સંસ્કૃતિમાં આજે પણુ આ સંસ્કૃતિ પોતાનું આગવું ઉન્નત સ્થાન જાળવી રહી છે. પાદટીપ १. मद्यं मांसं च मीनं च मुद्रां मैथुनमेव च । मकारपंचकं. || संक्षिप्तशंकर दिग्विजय, १६-३ २. वैदिक (यागीया) हिंसा न हिंसा वा प्रयोग या हेत्वाभास - विभाग पर आये वी. वाय. ३. उषा वा अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुवतिः प्राणः ॥ अध्याय-१ श्राह्मयु-१ ४. यदुक्तं परमं ब्रह्म निर्विकारं निरंजनम् । तस्मिन् प्रमदनं ज्ञानं तन्मद्यं परिकीर्तितम् ॥ संक्षिप्तशंकर दिग्विजय, १६ -- १३ ५ मा - शब्दादुरसना ज्ञेया तदंशं रसितं तथा । सदा येऽद्यात् तमेवाह शंकरो मांससाधकम् ॥ १४ ६. मां स्यतः स्वस्वरूपाद्यौ सुखदुःखात्मकौ प्रिये । मत्स्य भक्षयेदित्यप्याहेशी मत्स्यसाधकम् ॥ न्न, १५ शास्त्रमां थयो छे. वधु यो तर्कसंग्रह ७. छान्दोग्योपनिषद्, ६.८. ७ ८. यथा स्त्रियं परिष्वज्य न ब्राह्मं वेद नान्तरम् । इति श्रुतेर्जीवपर- योगो मैथुनमीर्यते ॥ संक्षिप्तशंकर दिग्विजय, १६.१७ ९. कल्पद्रुकोश, ५.७२; मुद्राराक्षसनाटकम्, अंक १, अंक ५ १०. सत्संगेन भवेन्मुक्तिरसत्संगेन बंधनम् । सत्संगमुद्रणं यत्तु सा मुद्रा परिकीर्तिता ।। खेन, १६. १६ ११. सिद्धसिद्धान्तपद्धति, ६. ५१; हठयोगप्रदीपिका, ३. ४७ ४९ १२. तुम घेरंडसंहिता, १२.८ १३. जिह्वाप्रवेशसंभूतवनोत्पादितः खलु । चन्द्रात् स्रवति यः सारः सा स्यादमरवारुणी || हठयोगप्रदीपिका, ३ ४९ Acharya Shri Kailassagarsuri Gyanmandir १४. खेचर्यां मुद्रितं येन विवरं लम्बिकौर्ध्वतः । न तस्य क्षरते विन्दुः कामिन्याश्लेषितस्य च । न ३. ४२ सामीप्य : ऑस्टोर, '८७ थी भान्य, १७८८ ] For Private and Personal Use Only [ અનુસ'ધાન પૃષ્ઠ ૧૩૩ની નીચે] [28७ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘અમમસ્વામિચરિત’ના રચનાકાળ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચન્દ્રપ્રભસૂરિ ધર્માંધાષસિર ' સમુહ્યેષસૂર મધુસૂદન ઢાંકી પૂર્ણિમા ગચ્છના આચાય મુનિરત્નસૂરિની કૃતિ અગમસ્વામિચરિત ભાવી તીથંકર ‘અમમ' સંબંધી એક ધર્માંકથાનક ગૂંથી લેતી જૈન રચિત મધ્યકાલીન સંસ્કૃત કૃતિ છે. પ્રસ્તુત રચનાનું સાહિત્યિક દૃષ્ટિએ અમુકાશે મૂલ્ય જે હોય તે, ઐતિહાસિક દષ્ટિએ તે ત્યાં અપાયેલ જિનસિંહસૂરિ રચિત પ્રાન્તપ્રશસ્તિનું વિશેષ મૂલ્ય છે. પ્રશસ્તિમાં રચતવ શબ્દાંકમાં “દ્વિપંચદ્દિનવૃક્ષે” એમ બતાવ્યું છે, જેને (વાભગતિ નિયમ અનુસાર) સ. ૧૨૫ર(ઈ. સ. ૧૧૯૬) (સ્વ.) મુનિ પુણ્યવિજયજીએ, અને પ્રમાણે (સ્વ). પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ ઘટાવ્યુ` છે? તેા વળી પં. અંબાલાલ પ્રેમચંદ શાહ પ્રસ્તુત રચનાનું મિતિ વર્ષાં સં. ૧૨૫૫/ઈ. સ. ૧૧૯૯ બતાવે છે.પ બીજી બાજુ (સ્વ.) મેહનલાલ દલિચંદ દેશાઈએ તેને સ. ૧૨૨૫/ઈ. સ. ૧૧૬૯ માન્યું છે. રચના-મિતિ સધ પ્રસ્તુત ભિન્ન અભિપ્રાયા આથી પરિક્ષણીય બની જાય છે. એ BY * રચનાના શબ્દાંકમાં કથિત વથી વાસ્તવિક મિતિ શુ' ફલિત થઈ શકે તે સંબધમાં તે પ્રશસ્તિ અંત ત નોંધાયેલી ઘટનાએ, તેના ઐતિહાસિક સંદર્ભેĒની સાથે સકળાયેલ પાત્રાની સમયસ્થિતિને લક્ષમાં લેતાં ખ્યાલ મળી રહે છે. પૌ`મિક મુનિરત્નસૂરિની પ્રશસ્તિમાં દીધેલ ગુર્વાવલ નીચે મુજબ છે : For Private and Personal Use Only મુનિરત્નસૂર સુરપ્રભસૂરિ પૂર્ણિમાગચ્છની સંસ્થાપના ચન્દ્રપ્રભસૂરિ દ્વારા સં. ૧૧૪૯/ઈ. સ. ૧૦૯૩ માં થઈ હોવાનું અન્ય સાધના દ્વારા વિદિત છે. ચન્દ્રપ્રભસૂરિ-શિષ્ય ધાષસૂરિ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવાનુ અમમસ્વામિચરિત અતિરિક્ત પ્રસ્તુત ગુચ્છ પર પરામાં થઈ ગયેલા અન્ય મુનિઓની રચનાઓથી પણ સિદ્ધ છે. ધર્માંધાષના શિષ્ય સમુદ્રÀષ પણ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવા ઉપરાંત ગેાધ્રક(ગોધરા) ના રાજા દ્વારા, તેમજ માલપતિ પરમાર નરવર્માંની સભામાં વાદિશ્વેતા રૂપેણુ માનપ્રાપ્ત મુનિ હતા * સહાયક નિયામક, અમેરિકન ઇન્સ્યૂિયૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ, વારાણસી ૧૩૮ ] [સામીપ્ય : મઁકિટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ડી અને તે રીતે ભારતના એવું જિનસિંહસૂરિ પ્રશસ્તિમાં નોંધે છે. સ્વયં મુનિરત્નસૂરિએ પણ મહાકાલ મંદિરમાં નરવમાંની પરિષદ સમક્ષ શૈવ વાદિ વિદ્યાશિવને પરાજિત કર્યાની પણ પ્રસ્તુત પ્રશસ્તિમાં નેધ જોવા મ છે.૧૦ ઉપરની મહત્ત્વપૂણ એતિહાસિક હકીકતોના સન્દર્ભમાં જ અમસ્વામિચરિતની મિતિનો વિનિશ્ચય થવો ઘટે. એને ધ્યાનમાં રાખતાં ધર્મઘોષસૂરિને સમય સિદ્ધરાજના પ્રારંભિક બે દશકામાં પડે અને તેમના શિષ્ય સમુદ્રષસૂરિને સિદ્ધરાજનાં શાસનના ઉત્તરાર્ધમાં પડે. પરમાર નરવર્માનો કાળ ઈસવી સન ૧૧૦૫-૧૧૩૩ નો છે; આથી સમુદ્રષસૂરિની જ નહીં, મુનિરત્નસૂરિની ભાળવાની મુલાકાત પણ ઇ. સ. ૧૩૩ પહેલાના કોઈક વર્ષમાં થઈ હોવી ઘટે; સરાસરી તોર પર તેને ઈ. સ. ૧૧૩૦ ના અરસામાં માનીએ તો પ્રસ્તુત કાળે મુનિરત્નસૂરિ વૃદ્ધ નહીં તે જ્ઞાન અને વયમાં પરિપકવ અવસ્થામાં આવી ચૂકયા હશે. આ હકીકત ધ્યાનમાં લેતાં તેમણે છેક ઇ. સ. ૧૧૯૬ માં એટલે કે માળવામાં મેળવલ વાદ-જયથી લગભગ ૬૬ વર્ષ બાદ, અમભસ્વામિચરિતની રચના કરી હતી તેવી વાત, તો બિલકુલ વ્યાવહારિક, અને એથી તથ્યસંગત, જણાતી નથી; એ જ રીતે . સ. ૧૧૬૯ ની મિતિ પણ દર તો પડી જ જાય છે. વધુમાં એ બીજી ગણતરીમાં વામનગતિના નિયમનું પાલન પણ થતું નથી (છતાં તે સાચી હોઈ શકે કે નહીં તે વિષે આગળ જઈશ.), મિતિના પ્રારંભિક ગણિત-શબ્દનો અર્થ જરા જદી રીતે પણ ધટાવી શકાય ““fiા” નો અર્થ ગુણાકાર ક્રમે “૧૦” પણ થતો હોવાનું વાસ્તુશાસ્ત્રોમાં મેં જોયાનું સ્મરણ છે. એ રીતે ઘટાવતાં મિતિ સં. ૧૨ ૧૦/ઈ. સ. ૧૧૫૪ ની આવે છે. આ મિતિ મનિરત્નસૂરિની ભાલવાવાળી ઘટનાથી ૨૪ વર્ષ બાદનો સમય દર્શાવે છે, જે વ્યાવહારિક દૃષ્ટિએ તો એકદમ બંધ બેસી જાયું છે તેમ છતાં ઈ સ. ૧૧૬૯ નું વર્ષ પણ કુમારપાળના શાસનકાળ અંતર્ગત આવે છે. અને પ્રશસ્તિમાં ઉલખિત કુમારપાળના સમયની કેટલીક અન્ય વ્યક્તિઓ, જેમ કે કુમારપાળના મહામૌદ્ધિક રુદ્રને પુત્ર મંત્રી નિન, કુમારપાળના મંત્રી યશે ધવલનો પત્ર બાલકવિ જગદેવ, રાજાને અક્ષપાટલિક કુમારકવિ, ઈત્યાદિ ઈસવી ૧૧૬૯ માં હયાત હોવાનો ઘણે સંભવ છે. વસ્તુતયા આ બીજી મિતિને પ્રબળ સમર્થન તે મુનિરત્નસૂરિએ કરેલ હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રના ઉલેખથી સહજ રૂપે મળી જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં એક સ્થળે કુમારપાળ આહંત ચેત્યોથી પૃથ્વીને શણુમારશે એવી ભવિષ્યવાણી, અને બીજે સ્થળે શણગારી” એવી ભૂતવાણી પ્રકટ કરે ઉલ્લેખ થ છે.૧૨ કુમારપાળ દ્વારા પાટણમાં કુમારવિહાર, ત્રિભુવનપાલ વિહાર. ત્રિવિહાર ઇત્યાદિ જિનાલયે સૌ પ્રથમ બંધાયા હશે, પણ ક્યારે, તે વિષે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તારંગાના કુમારવિહાર અને જાલોરના કાંચનગિરિગઢના કુમારવિહારની મિતિઓ ઈ. સ. ૧૧૬૫-૬૬ ની હોવાનું જ્ઞાન છે. કુમારપાળની જૈન ધર્મ પ્રતિ વિશેષ રૂચિ ખાસ તો ઈ. સ. ૧૧૬ ૦ થી જ દેખાય છે. ૧૩ ત્રિષશિલાકાપુરુષ ચરિત્રની રચનાના સમયે કુમારપાળ દ્વારા નિર્મિત જુદા-જુદા સ્થળોના કુમારવિહાર બંધાઈ ચૂકેલા હોવા જોઈએ. તે જોતાં પ્રસ્તુત ગ્રંથની રચના ઈ. સ. ૧૬૬ પૂર્વેની હોવાનો સંભવ નથી. અને એથી તે ગ્રંથો ઉલ્લેખ કરનાર અમમસ્વામિચરિતનો સમય ઈ. સ. ૧૫૬૯ હોવાનો સંભવ દૃઢતર બને છે. અને એ મિતિ જ ગણિત--શબ્દના અર્થઘટન અનિરિક્ત ઐતિહાસિક પરિપ્રેક્ષણમાં વિશેષ બંધ બેસતી થાય છે. મુનિરત્નસૂરિ આથી સિદ્ધરાજ ઉપરાંત કુમારપાળના પણું સમકાલીન બને છે. જે અંગે અન્ય પ્રમાણ પ્રશસ્તિ અંતર્ગત મોજૂદ છે, જે હવે જોઈએ. અમસ્વામિચરિતનું સંશોધન ગૂર્જરનૃપાક્ષપાટબ્રિક કુમાર કવિએ કર્યાની નોંધ ત્યાં પ્રાન્તપ્રશસ્તિમાં છે. ૧૪ પ્રસ્તુત “કુમાર” તે દ્વિતીય ભીમદેવ તેમ જ વાઘેલા વરધવલ તેમજ વીસળદેવના રાજપુરોહિત, અને મંત્રી વસ્તુપાળના વિદુમિત્ર કવિ સંમેશ્વદેવના પિતા હોવાનું માનવામાં આવ્યું છે.૧૫ પરંતુ તે વાત અમચરિતના ઉપર નિશ્ચિત કરેલ ભિતિ અને આનુષંગિક સમય-વિનિર્ણયના મુદ્દાઓના સન્દર્ભમાં અમુકાંશે પ્રશ્નાર્થ રૂ૫ બની જાય છે. સામીખ : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮) [૧૩૯ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સદૈવ (દ્વિતીય) સેામેશ્વરદેવની પોતાની કૃતિ સુરથાત્સવમાં અપાયેા પ્રશસ્તિ અનુસાર તેમની પોતાની 'શાવળી નીચે મુજબ છે : સેલશમાં લલ્લશમાં મુજ (પ્રથમ) સેામેશ્વર (પ્રથમ) રામેશ્વર મહાદેવ www.kobatirth.org આમશર્મા 1 કુમાર (પ્રથમ) સર્વોદેવ (પ્રથમ) આભિગ કુમાર (દ્વિતીય)=લક્ષ્મી) (ચૌલુકય મૂલરાજને પુરાહિત) (ચામુ ડરાજતા પુરેાહિત) (દુલભરાજના પુરાહિત) (ભીમદેવ પ્રથમના પુરેાહિત) (કણુ દેવના પુરા હિત) (જયસિંહ સિદ્ધરાજતા પુરે હિત) (કુમારપાળતા સમકાલીન) (કુમારપાળના પુરેાહિત) [પ્રબન્ધચિત મણિ(ઈ સ. ૧૩૦૫)ના આધારે] (અજયપાળના સમકાલીન) (કવિ) સામેશ્વરદેવ (દ્વિતીય) (ચૌલુકય ભીમદેવ દ્વિતીય, વાધેલા વીરધવલ તેમજ વીસલદેવને સમકાલીન) Acharya Shri Kailassagarsuri Gyanmandir મુંજ (દ્વિતીય) For Private and Personal Use Only આડ વિજય સામેશ્વરદેવે પોતાના પિતા કુમાર વિષે જે તેાંધ આપી છે તે અનુસાર છે અજયપાળ, મૂળરાજ (દ્વિતીય) અને ભીમદેવ (દ્વિતીય)ના સમકાલીન હતા.૬ તેમને કુમારપાળના પુરાહિત વા અક્ષપાલિક હોવાનું અને તેએ ‘કવિ' હતા તેમ પણ ત્યાં ક્યું નથી. (જો તેમના સંબધ કુમારપાળ સાથે વસ્તુત: હોય તે આવી મહત્ત્વની નોંધ લેવી સેમેશ્વર કેમ ભૂલી ગયા હશે ?) જે કુમાર કવિએ ઈ.સ. ૧૧૬૯ માં અમઞસ્વામિચરિતનુ શૈધન કર્યુ, તે સેમેશ્વર પિતૃકુમાર હાય. તે તેમના પુત્ર સેમેશ્વર દેવે છેક ઈ. સ. ૧૧૫૫માં ડભોઈની હીરાભાગેાળની પ્રશસ્તિ લખી હતી, તે વાત પણ ધ્યાનમાં લેવી જોઈ એ. કેમ કે આ બન્ને મિતિએ વચ્ચે ખાસ્સા ૮૬ વર્ષી જેવડા માટા ગાળા પડી જાયું છૅ. સામેશ્વરની પ્રથમ કૃતિ કીત્તિ કૌમુદી ઈ. સ. ૧૨૨૫ ના અરસાની છે. ઈ સ ૧૨૨૦ માં મહામ`ડલેશ્વર વીરધવલ વાઘેલાને સહાય કરવા મન્ત્રી બધુ વસ્તુપાળ-તેજપાળ જ્યારે ભીમદેવ દ્વિતીયના અનુરાધથી ધાળકા આવ્યા તે અરસામાં સામેશ્વરદેવ પણ ત્યાં રાજપુરાહિત રૂપે આવી વસ્યા હોય તેમ જણાય છે. ૧૪૦] [સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra લાકોક્તિ અલંકાર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પી. ચુ. શાસ્ત્રી શબ્દો કાવ્યશરીરનાં ઘટક તત્ત્વો હોય છે. તેવી જ રીતે રૂઢ પ્રયાગ। પણ કાવ્યની રજૂઆતને આકર્ષીક બનાવનારાં તત્ત્વા છે. લેકવ્યવહારમાં પણ આવા રૂઢ પ્રયોગા ચલણી જોવા મળે છે, કારણ કે તેનાથી વક્તાના મુદ્દો અસરકારક રીતે રજૂ થઈ શકે છે. આમ રૂઢ પ્રયોગા અથની અભિવ્યક્તિ અથવા સૂચના સારી રીતે કરી શકે છે. ભાષામાંની કેટલીક કહેવતા પણ રૂઢ પ્રયોગેાના જેવી જ હોય છે. આવી કેટલીક કહેવતો અને રૂઢ પ્રયોગા કાવ્યની શાભા વધારતાં હોવાથી અલંકાર કહી શકાય. લાક વ્યવહારમાં પ્રચલિત આવા રૂઢ પ્રયોગ અને કહેવતો સૈકાઓથી જાણીતાં હાવા છતાં તેને લેાકેાક્તિ અલંકાર' કહી સ્વતંત્ર અલંકારના દરજો આપવાનું કાય' અપ્પય દીક્ષિતે પોતાના કુવલયાન”માં સ પ્રથમ માડે મોડે કર્યુ છે. પેાતાના ‘કુવલયાનન્દ’માં અપ્પય દીક્ષિતે લેાકેાક્તિ અલંકારને સર્વ પ્રથમ સ્વતંત્ર અલકાર ગણ્યા છે. લોકોક્તિ અલંકારની અપ્પય દીક્ષિતે આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. જ્યાં લાકામાં જાણીતી ઉક્તિનું અનુકરણ કરવામાં આવે ત્યાં લોકોક્તિ અલકાર થાય છે.”૧ આમ લેકમેલીમાં જાણીતી ઉક્તિ લેાકેાક્તિ અલકાર રચે છે, કારણ કે તેનામાં કાવ્યસૌંદય રહેલું છે. અલ્પય દીક્ષિતે લેાકેાકિત અલ`કારની વ્યાખ્યા આપ્યા પછી લેાકેાક્તિ અલંકારનાં એ ઉદાહરણા આપ્યાં છે. આમાંથી પહેલા ઉદાહરણમાં એક વિરહી વ્યક્તિને ચાર મહિના વધુ સહન કરી લેવાની વાત કરવામાં આવી છે. આ ઉદાહરણુ મહાકવિ કાલિદાસના ખડકાવ્યમાં મેચદૂતની યાદ આપે છે. કારણ કે મે‰દૂત ખંડકાવ્યમાં યક્ષ યક્ષપત્નીને વધુ ચાર મહિના અખા મીચીને” સહન કરવાની ભલામણ કરે છે; ત્યાં જ ‘નોને મીયિત્વા એ લેકમાં જાણીતી ઉક્તિ રજૂ કરવામાં આવી છે. તેતે જ પા અપ્પય દીક્ષિતના લેાકેાક્તિ અલંકારના પ્રથમ ઉદાહરણમાં આપણને સંભળાય છે, એ દૃષ્ટિએ જોતાં મેદૂતની પ્રગાઢ અસર અહીં અય દીક્ષિતે ઝીલી છે એમ કહેવમાં કશે વાંધે નથી. અહી ‘આંખે મી'ચીને' એવી લેાકેામાં પ્રચલિત ઉક્તિને રજૂ કરવામાં આવી હોવાથી સુંદર લેાકોક્તિ અલંકાર થયા છે. એવી જ રીતે અય દીક્ષિતે આપેલું ખીજું ઉદાહરણ પણ તેમણે રચેલા ‘વરદરાજસ્તવ’નામના સ્તાત્રકાવ્યના શ્લેાક છે. તેમાં વરદરાજ વરદાનમુદ્રા ધારણુ કરતા નથી, કારણ કે વરદરાજ નામ જ વરદાનની વાત સૂચવે છે. તેને સ્પષ્ટ કરવા માટે એવી લોકાક્તિ રજૂ થઈ છે કે બ્રાહ્મણ હાવાની સાબિતી માટે જતાઈ પહેરેલી બતાવવી એ જગતમાં ખૂબ જાણીતા બ્રાહ્મણકુળમાં જન્મ લેનારને માટે જરૂરી નથી.” આ લેક્તિ અલંકારની સે।દાહરણ વ્યાખ્યા સર્વાં પ્રથમ આપવાનું માન અપ્પય દીક્ષિતને ફાળે જાય છે. અય દીક્ષિત લોકોક્તિ અલંકારને સ્વતંત્ર અલંકાર માને છે. *** અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] For Private and Personal Use Only [૧૫૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપ્પય દીક્ષિત પછી દેવશંકર લેકેક્તિ અલંકારને રવીકારનારા બીજા આલંકારિક આચાર્ય છે. લોકોક્તિ અલંકારની અપગ્ય દીક્ષિતે આપેલી વ્યાખ્યાપ જ દેવશંકરે શબ્દશઃ સ્વીકારી છે. એટલે વ્યાખ્યાની બાબતમાં અપ્પય દીક્ષિતનું ઋણું દેવશંકરે સ્વીકાયું છે. પરંતુ ઉદાહરણની બાબતમાં દેવશંકરે પણ અપની જેમ મૌલિક ઉદાહરણુ લેકેતિ અલંકાર માટે આપ્યું છે. દેવશંકરે આપેલા ઉદાહરણમાં પોતાની ખાનગી વાત દુષ્ટને કહીને પાછળથી પસ્તાઈ રહેલા મનુષ્યને તેને મિત્ર જણાવે છે કે “હાથ વડે પેટ ચોળીને તેણે શળ ઉત્પન્ન કર્યું છે. અહીં પેટ ચોળીને શૂળ ઉપજાવવું' એવી લોકપ્રચલિત ઉક્તિ આપવાથી લોકોક્તિ અલંકાર થયો છે. ફલત:, લકેક્તિ અલંકારના એક મૌલિક ઉદાહરણને રજૂ કરવા સિવાય અપાય દીક્ષિતથી આગળ વધી દેવશંકરને કશું જ કહેવાનું નથી. દેવશંકર પછી કણ કવિએ લક્તિ અલંકારનો સ્વીકાર પિતાના “મંદારભરંદચંપૂમાં કર્યો છે. કણું કવિએ લેકે ક્તિ અલંકારની વ્યાખ્યા અપય દીક્ષિતને અનુસરીને આપી છે. પરંતુ આ કણ કવિએ દેવશંકરની જેમ લે કોક્તિ અલંકારનું ઉદાહરણ મૌલિક આપ્યું છે. આમ છતાં તેમાં રહેલી આંખે મી:ચીને એ લોકોમાં પ્રચલિત ઉક્તિ તો કણ કવિએ કાલિદાસ અને અ૫ય દીક્ષિતે આપેલી પ્રચલિત લોકોક્તિને જ સ્વીકારી છે. આથી ઉદાહરણમાં પણ ઉષ્ણ કવિએ અય દીક્ષિતનું ઋણું જ સ્વીકાર્યું છે. પરિણામે કૃણકવિને પણ લેકેતિ અલંકારની બાબતમાં અપ્પય દીક્ષિતથી આગળ વધી કશું જ કહેવાનું નથી ! સંક્ષેપમાં અ૫ય દીક્ષિતને ફાળે લક્તિ અલંકારને ક્ષેત્રે અત્યંત અગત્યને છે. અલંકારિએ કરેલી આ લોકોક્તિ અલંકારની ચર્ચા જોતાં એમ કહી શકાય કે મોડે મોડે રૂઢ પ્રયોગો અને કહેવત જેવાં લેકવ્યવહારમાં ચલણી બનેલાં વાકયે ૫ણું કાવ્યની શોભા વધારે છે એ વાતનો સ્વીકાર થયો છે. આવા રૂઢ પ્રયોગ અને કહેવતો કાવ્યમાં સૂચક અને અસરકારક રજૂઆત કરે છે. તેથી લોકોક્તિ અલંકારમાં કાવ્યસૌદર્ય રહેલું હોય છે. લોકેતિ ક્યારેક વ્યંગ્યાર્થવાળી, તે કયારેક જીવનના અનુભવના નવનીતવાળી હોય છે. અંગ્રેજી વગેરે વિવિધ ભાષાઓમાં આવા રૂઢ પ્રગ અને કહેવત ધરાવતી ભાષાને શોભાવાળી ભાષા માનવામાં આવે છે એ વાત કેક્તિ અલંકારને માનનારાઓને ખૂબ સ્વાભાવિક જણાય તેમાં કશી નવાઈ નથી. એટલે તમામ ભાષાઓમાં આ અલંકાર આદરપાત્ર બન્યો છે. છેલ્લે, લેકોક્તિ અલંકારને સ્વતંત્ર અલંકાર તરીકે સ્વીકારો જોઈએ, કારણ કે અર્થાતરન્યાસ અલંકારમાં સમર્થ્ય સમર્થકભાવ હોય છે, જ્યારે લોકકિત અલંકારમાં તેને અભાવ હોય છે. દૃષ્ટાન્ત અને નિદર્શન જેવા અલંકારોમાં દાખલે આપવાની વાત મુખ્ય હોય છે, જ્યારે લક્તિ અલંકારમાં તેનો અભાવ હોય છે. વળી વક્રોક્તિ અલંકારમાં લિષ્ટ અર્થ કે કાકુ હોય છે તેને લેકોક્તિ અલંકારમાં અભાવ હોવાથી આ અલંકારને વક્રોક્તિ અલંકારમાં સમાવી શકાય નહીં. એવી જ રીતે રોકોક્તિ અલ કારમાં લોકોક્તિ અલંકારને સમાવી ન શકાય, કારણ કે છેકેકિત અલંકારમાં કવિને વિશિષ્ટ અભિપ્રાય હેલે હે ય છે કે જેને અભાવ લેકેક્તિ અલંકારમાં હોય છે. વ્યક્તિ , ગૂઢક્તિ તથા વિવૃક્તિ અલંકારોમાં કશુંક છૂપાવવાની વાત હોય છે કે જે વાત લેકેતિ અલંકારમાં નથી. તેથી લોકોક્તિને જુદે અલંકાર માનવો ઘટે. છેલ્લે, નિરુક્તિ અલંકારમાં શબ્દના બીજા યૌગિક અર્થની વાત હોય છે, જ્યારે લોકોક્તિ અલંકારમાં તેવી વાત ન હોવાથી નિરુક્તિ અલંકારમાં લોક્તિ અલંકારને સમાવી ન શકાય. ફલત:, લેકોક્તિ અલંકારને સ્વતંત્ર અલંકાર તરીકે સ્વીકારે જોઈએ. [જુઓ અનુસંધાન પૃષ્ઠ–૧૬૩] ૧૫૮] [સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવવિવાહને લગતી ગુજરાતમાંથી પ્રાપ્ત બે વિરલ પ્રતિમા --પ્રવીણચંદ્ર પરીખ For Private and Personal Use Only * શિવવિવાહ દેવાના વિવાહે।માં અનોખી ભાત પાડે છે. વસ્તુત: શિવ સિવાય કોઈ અન્ય દેવતાનાં લગ્ન વિષે કર્યાંય પુરાણોમાં કે ખીજા શાસ્ત્રીય ગ્રંથમાં નિરૂપણ મળતું નથી. આ શિવ-વિવાહનું મૂર્તિવિધાન પુરાણા ઉપરાંત શિલ્પશાસ્ત્રોમાં પણ અપાયું છે. સ્ક ંદ પુરાણુ, શિવ મહાપુરાણુ, અંશુમદ્બેદાગમ, પૂર્વાંકારણાગમ, ઉત્તર-કામિકાગમ અને શ્રીતત્ત્તનિધિ જેવા ગ્રંથામાં શિવ-પાર્વતીના લગ્ન-પ્રસંગને કલ્યાણુ સુંદર' તરીકે ઓળખાવ્યા છે. હિંદુ મૂર્તિવિધાનના મૂધન્ય વિદ્વાન શ્રી ટી. ગોપીનાથ રાવે તેમના Elements ot Hindu Iconography નામના પ્રસિદ્ધ પુસ્તકમાંર આવી સાત મૂર્તિએ વણવી છે, જેમાંની એક ઇલેરામાં અને એક ધારાપુરી(એલિફન્ટા)ની પ્રસિદ્ધ છે. ગુજરાતમાં પાવાગઢમાંની આ સ્વરૂપની એક મૂર્તિને ઉલ્લેખ શ્રી ક. ભાવે અને ડૉ. ઉ. પ્રે. શાહે૪ કરેલા છે, પરંતુ તેઓએ એનું વણૅન આપ્યું નથી. અહીં પાવાગઢની એ મૂતિ ઉપરાંત અમદાવાદમાં પણ એક આ પ્રકારની મૂતિની જાણકારી અનાયાસ પ્રાપ્ત થતાં એ ખતેનું અહીં અવલાકન પ્રગટ કરવામાં આવે છે. આમાં પાવાગઢના શિલ્પપ (યિત્ર-૨)નું અભિધાન શ્રી ક. ભા. દવે અને શ્રી ઉ. પ્રે, શાહે ‘કલ્યાણુ સુંદર મૂર્તિ’ તરીકે કયુ`' છે, પરંતુ આ શિપનું અવલે!કન કરતાં એમાંને પ્રસંગ પાણિગ્રહણુતા નહિ પણ પાણિગ્રહણ પછીની વિધિ દર્શાવતા જાય છે. આ શિલ્પ પાવાગઢના લકુલીશ મંદિરના વાડામાં છૂટું પડેલું છે. આ શિલ્પા ફોટોગ્રાફ ઉપલબ્ધ કરવા માટે અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ, વારાણુસીતા હું...આભારી છું. શિવવિવાહને લગતા આ શિલ્પમાં શિવની ડાબી બાજુએ પાર્વતી ઊભાં છે. શિવ સમભગમાં અને પાર્વતી ત્રિભંગમાં ઊભેલાં છે. શિત્ર ચતુર્ભુજ છે, જ્યારે પાતી દ્વિભૂજ છે. શિવે જમણા ઉપલા હાથમાં ત્રિશૂલ (જેતા ઉપરમા ભાગ ખ`ડિત છે) અને ડાખા ઉપલા હાથમાં નાગ ધારણ કરેલ છે. તેઓ ડાબા નીચલા હાથ વડે પાવ તીને આલિંગન આપે છે. શિવને જમણા નીચલા હાથ અને પાતીના ખતે હાથ, આમ ત્રણેય હાથ વડે કોઈ વસ્તુ ધારણ કરેલ છે. એમાં શિવતા હાથ ઉપર અને પાતીના હાથ એની નીચે રાખેલ છે. શિવ અને પાવંતીના જાનુ પર થઈને પસાર થતુ વર-કન્યાનું છેડા-ગાંઠણું સ્પષ્ટપણે જોઈ શકાય છે. શિવ અને પાર્વતીના પગની વચ્ચેથી દેખાતા ગાળામાં બ્રહ્મા વીરાસનમાં બેસીને હેમ કરતા જોવા મળે છે. તેમનાં ત્રિમુખ સ્પષ્ટ દેખાય છે. તેમની સંમુખ નાનું સરખું ચારસ ઘટનુ વેદિપાત્ર રાખેલુ છે, જેમાં તેએ જમણા ઉપલા હાથમાં ધારણ કરેલા ધ્રુવ વડે આહુતિ આપી રહ્યા છે. તેમના જમણે નીચલા હાથ અસ્પષ્ટ છે, જ્યારે ડાખા ઉપલા હાથમાં પુસ્તક અને ડાબે નીચલા હાથ હૃદય આગળ રાખીને જાણે કે તે આહુતિ ગણુતા હોય એ પ્રકારનેા ભાવ દર્શાવે છે. તેમના હાથમાં અક્ષમાલા છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. * અધ્યક્ષ, ભા. જે. વિદ્યાભવન, અમદાવાદ સામીપ્ય : ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૫૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવના જમણા પગ પાસે જે નાની બેઠેલી આકતિ નજરે પડે છે તે વિષ્ણુની હોવાનું જણાય છે. એમાં ચતુર્ભુજ વિષ્ણુને જમણો નીચલે હાથ આશીર્વાદ મુદ્રામાં છે, જે પ્રસંગને અનુરૂપ છે. વિષ્ણુના જમણુ ઉપલા હાથમાં ગદા, ડાબા ઉપલા હાથમાં પુ૫ (કમળ) અને ડાબા નીચલા હાથમાં સંભવતઃ શંખ ધારણ કરેલ છે. પાર્વતીના ડાબા પગ પાસે જે આકૃતિ વીરાસન માં બેઠેલી છે, તે મૃદંગવાદકની છે. આ મૃદંગવાદક પિતાના બંને હાથ વડે નરધા–તબલાની જેમ બે અલગ-અલગ મૃદંગોને વગાડી રહ્યો છે. અહીં હામ કરતા બ્રહ્મા, આશીર્વાદ આપતા વિષ્ણુ, શિવ-પાર્વતીને સંયુક્ત કરતું છેડા ગાંઠણું તેમ જ પાર્વતી દ્વારા પોતાના બંને હાથ વડે શિવ દ્વારા અપાતી વસ્તુને સ્વીકાર આ બધાનો સમગ્ર રીતે વિચાર કરતાં આ પ્રસંગ શિવપાર્વતીનું પાણિગ્રહણ થઈ ગયા પછી શિવ દ્વારા પાવતીને આપતા સિંદ પાત્રનો સૂચક હોવાનું અનુમાની શકાય છે. શિવે અધોવસ્ત્ર તરીકે મૃગચર્મ ધારણ કરેલ છે. તેમના મસ્તકે ગમુક્ત જટામુક, નમાં સુવર્ણનાં ભારે કુંડલ, ગળામાં હાંસડી (હિક્કાસત્ર), કરવલય, સર્ષને બાજુબંધ, મૌક્તિકની કટિમેખલા, ઊરુદામ, બે પગ વચ્ચે લટકતી કટિમેખલાની સેર અને પગમાં પાદજાલક ધારણ કરેલ છે. જ્યારે પાર્વતીના મસ્તક પર વિશિષ્ટ પ્રકારની કેશરયના જોવા મળે છે. સેંથે પાડી ઊભા ઓળેલા વાળને ઉપરની બાજ બંધ બાંધી તેને ચૂડામણિ અને સુવર્ણાલંકારથી સુશોભિત કરેલ છે, જ્યારે બાકી રહેલા વાળને પાછળની બાજુ ગોળ અંડે લઈ તેને ડાબા ખભા પર ઝૂકતે રાખેલ છે. એ અંડાને ફૂલમાળાથી સજાવેલ છે. પાર્વતીએ કુંડલ, ગ્રીવા, હિકા સૂત્ર, પ્રલંબહાર કે મંગળસૂત્ર, કરવલય, બીજુબંધ, કટિમેખલા, ઊદામ, પારદર્શક ચુસ્ત અધોવસ્ત્ર અને પગમાં પાદજાલક ધારણ કરેલ છે. પાર્વતીનું મુખ ઘસાયેલું છે. વિષ્ણુ અને વાદક બંને આકૃતિઓની પાછળ લગ્નની ચોરીને ત્રણ-ત્રણ ઘડા સ્પષ્ટ નજરે પડે છે. આમ સમગ્ર આલેખન, સપ્રમાણ દેહરચના અને વાળ તેમજ અલંકારોની રચના શૈલીની દ્રષ્ટિએ આ વિરલ પ્રતિમા ઈ. સ. ની ૧૧ મી સદીના પહેલા ચરણમાં ઘડાઈ હોવાનું પ્રતીત થાય છે. અમદાવાદનું શિવ વિવાહ કે પાર્વતી–પરિણયનું આલેખન કરતું સુંદર શિલ્પ (ચિત્ર-૩) હ૫માં જની ટેલીગ્રાફ ઓફિસ પાસેની ભદ્રના કિલ્લાની જની દીવાલમાંથી મળી આવ્યું હતું. આ શિલ્પ હાલ અમદાવાદના શાહીબાગમાં શ્રી ગુણવંત મંગલદાસના અંગત સંગ્રહમાં સુરક્ષિત છે. આ શિપન ફોટોગ્રાફ શ્રી વસંત ગુપ્ત(ભદ્ર વિસ્તારના સામાજિક કાર્યકર)એ રો પાડવો છે તેની અત્રે સાભાર નોંધ લઉં છું. કલ્યાણસુંદર મૂર્તિ સ્વરૂપની આ પ્રતિમા ઉપયુક્ત પાવાગઢના શિ૯૫ની પરંપરાને વ્યક્ત કરે છે. પાવાગઢના શિ૯૫માં લગ્નમંડપ માટે કરેલી ચેરીમાં ત્રણ-ત્રણ કુંભ મૂકેલા છે, જેનો અહીં પૂર્ણ વિકાસ નજરે પડે છે. અહીં બંને બાજુ ચાર–ચાર કળશ ઊંચી પીઠિકા પર ગોઠવીને ઊતરડ બનાવી છે, જેના ટોચના કળશ પર હંસની આકૃતિ બેઠેલી દષ્ટિગોચર થાય છે. ઉપરના ભાગમાં અધ વર્તુળાકારે આમ્રપલવના તોરણની રચના કરેલી છે. આમ કળશ અને આમ્રપલવનાં તરણુથી બનેલા મંડપમાં શિવ-પાર્વતી ત્રિભંગમાં ઊભેલા છે. અહી શિવના મસ્તકે ઊંચે જટામુકુટ, કાનમાં વાસુકી સર્ષના કુડલ, લલાટમાં ત્રીજું નેત્ર હોવાની નિશાની સ્પષ્ટ નજરે પડે છે. શિવના ગળામાં સુવર્ણ હિક્કાસૂત્ર, ઉપરાંત કંધ-બંધ અને [૧૬૦ [સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાજુબધ દૃષ્ટિગોચર થાય છે. તેમણે કમર પર શકુ બ્રાનેા કટિબંધ બાંધ્યે છે. તેમના ઉત્તરીયના છેડા બંનેે ખાજુ લટકતા જોઈ શકાય છે. શિવે ડાખા હાથમાં ડમરુ ધારણ કયુ" છે. દેવી પાર્વતી દ્વિભંગમાં ઊભાં છે. તેઓએ પગની પીંડી સુધીની સકચ્છ સાડી પહેરી છે, એક લાંબુ ઉત્તરીય તેમના ખભા પરથી પસાર થઇ તે ઘૂંટણુ સુધી પહોંચે છે. તેમની કેશરચના ઉપર્યુક્ત પાવાગઢની પાવતીની કેશરચનાની જેમ બે ભાગમાં અર્થાત્ મસ્તક પર જટાજૂટ તરીકે અને મસ્તકની પાછળ અખેડા સ્વરૂપે ડાબા ખભા પર રહેલ નજરે પડે છે. મૌકિતક કુલ, કંઠમાં મૌક્તિક હાર, પયુક્ત પ્રલ બહાર, મૌક્તિક કેયૂર, મૌક્તિક કોરા અંતે પગમાં પાદવલય દૃષ્ટિગાચર થાય છે. દેવીએ પેાતાના ડાબા હાથમાં ફળ ધારણ કર્યુ છે. શિવે પાણિગ્રહણ માટે પાતાને જમશેા હાથ લંબાવીને પાવ તીનેા જમણા હાથ ગ્રહ્યો છે. આમાં પાણિગ્રહણ કરતા શિવના હાથ સ્પષ્ટપણે નીચે જોવા મળે છે. પાતીનું આલેખન અહીં પૂણુ યૌવના તરીકે થયુ છે. શિવ અને પાવતીની વચ્ચે પગ પાસે એક નીચા કદના ગણુની આકૃતિ દેખાય છે. એને ડાબે હાથ ખડિત છે અને જમણા હાથ વડે તે કાઈ વાજિંત્ર વગાડી રહ્યો છે. વર અને કન્યાના મસ્તક વચ્ચે જે વામાવત્ત કાટકાણુ-આકૃતિ જોવા મળે છે તે સ્વસ્તિકના નીચલા ભાગની સૂચક છે. શિવની પાછળ ઊભેલ ભૂિજ આકૃતિ પોતાના ડાબા ઉપલા હાથ વડે કાઈ વાજિંત્ર વગાડી રહી છે. એમાં વાજિંત્રતા કેટલાક ભાગ ખડિત થયેલા છે. આકાર પરત્વે એ. વાજિ ંત્ર વીણા હોવાનું જણાય છે. આ દિવ્ય આકૃતિના જમણા હાથમાં કરતાલની જોડી સ્પષ્ટ નજરે પડે છે. આ આકૃતિએ ત્રૈવેયક, હિંાસૂત્ર,પ્રલ બહાર, કુંડલ, મૌક્તિક કેયૂર અને મૌક્તિક વલય ધારણ કરેલાં છે. ટૂંકી ધેાતી અને નાનું ઉત્તરીય પણ દૃષ્ટિગચર થાય છે. આકૃતિના મસ્તકને તેમ જ ડાબા હાથના કેટલાક ભાગ ખ`ડિત અને ખવાયેલે છે. તેમ છતાં મસ્તક પરના ઊંચી થયેલી શિખા ધારણ કરતા જટાજૂટ સ્પષ્ટ વરતાય છે. એમના જમણા ખભા પર લાંખી ઝોળી લટકી રહી છે. આ આકૃતિતા સાધુ જેવા દેખાવ જોતાં તે પ્રસિદ્ધ ઋષિ નારદની હોવાનું અનુમાન થઈ શકે. સ્કંદ પુરાણમાં॥ મળતા વર્ષોંન અનુસાર શિવ-પા ́તીના વિવાહ પ્રસંગે નારદજી હાજર હતા. બન્યું હતુ એમકે પાČતીના પિતા હિમાલયે શિવતે તેમનું ગાત્ર અને કુલની માહિતી પૂછી ત્યારે એ સાંભળીને પ્રસન્ન મુખ શિવ ઉદાસ થઈ વિચારમાં પડી ગયા. આવી રીતે દેવ, ઋષિ, ગ ંધ, મુનિ અને સિદ્ધોએ પૂછ્યું અને શિવને નિરુત્તર જોતાં તે હસવા લાગ્યા, ત્યારે બ્રહ્માના પુત્ર નારદ વીણા વગાડવા લાગ્યા. પતરાજે નારદને એ વખતે વીણા વગાડતાં રાકવ્યા. ત્યારે નારદે કહ્યું, ‘તમે શિવના ગાત્ર અને કુલ ખાખત પૂછ્યું હતું, તે તેમનું ગેાત્ર અને કુલ ‘નાદ' છે અને તેથી હું વીણા વગાડીને નાદ ઉત્પન્ન કરુ છુ.' આ રીતે નારદે શિવપક્ષે શિવનાં ગાત્ર અને કુલ વિશે વકીલાત કરી હતી. શિવ મહાપુરાણમાં પશુ ઉપર્યુક્ત પ્રસંગને અનુરૂપ વન મળે છે. ૧ પ્રસ`ગે સ્કન્દ પુરાણુ અને શિવ મહાપુરાણુના ઉલ્લેખાના અનુસંધાનમાં લેતાં નારદની આ ઉપસ્થિતિ હતી એમ જણાય છે અને અમદાવાદના શિલ્પના શિલ્પીએ શિવ-પાર્વતીના લગ્નમાં બ્રહ્મા અને વિષ્ણુની ઉપસ્થિતિવાળા અન્યત્ર જોવા મળતા પ્રસંગ કરતાં અહીં અને વિશેષ મહત્ત્વ આપ્યું હાવાનું જોવા મળે છે. નારદજી અહીં શિવની બાજુએ ઊભા રહીને ડાબા હાથે વીણા અને જમણા હાથે કરતાલ વગાડીને નાદના સ્વામી શિવના લગ્નોત્સવને મધુર બનાવી રહ્યા છે. આ અપૂર્વ પ્રસ ંગ છે અને સામીપ્ટ : કટાખર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૬ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતમાં કોઈપણ જગ્યાએ આનું આલેખન થયાનું જાણમાં નથી. તેથી આ શિવવિવાહને લગતુ અનુપમ અદ્વિતીય વિરલ શિલ્પ ગણાય. અહીં પ્રસ્તુત પાવાગઢના તેમજ અમદાવાદનાં શિલ્પમાં લગ્નની ચોરીનું સ્વરૂપ જોતાં ૧૧મી સદીના (પાવાગઢ) શિપમાં એને પ્રારંભ થતે અને અમદાવાદના આ ૧૩ મી સદીના પૂર્વાર્ધના શિલ્પમાં એનો પૂર્ણ વિકાસ થતે નજરે પડે છે. ગુજરાતમાં લગ્નની ચોરીની રચના કરવાની પરંપરા ઓછામાં ઓછી એક હજાર વર્ષ જેટલી જૂની છે એ બાબત આ શિલ્પો ઉપરથી નિશ્ચિત કરી શકાય છે. ૧૫ પાદટીપ १. T. A. Gopinath Rao, Elements of Hindu Iconography, Vol. II pt. I, p. 337 २. Ibid., p. 343 3. ४. मा. हवे, “शुरातनु' भूतिविधान', पृ. २८० ૪. ઉ. એ શાહ, શિલ્પકૃતિઓ”, “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪ (સેલંકી क्ष)", ५ ५१७, ५४ ३१, पाति ७३ ५. ४. मा. हवे, उपयु, पृ. २४०; . शाल, उपयु, पृ. ५७ १. T. A Gopinath Rao, op. cit, p. 339 ७. Ibid., p. p. 342 f. ૮. આ વિધિ ઉત્તર ભારતમાં અને મહારાષ્ટ્ર તેમજ મધ્ય ભારતમાં અદ્યાવધિ પ્રચલિત છે. ८. T. A. Gopinath Rao., op. cit., p. 338 १०. २४६पुराण, भालेश्वर-मा२-13, अध्याय २५; कथ्यतां तात गोत्र स्वं कुलं चैव विशेषतः ।। कथयस्य महाभाग इत्याकर्ण्य वचस्तथा ॥ सुमुखो विमुखः सद्यो ह्यशोच्यः शोच्यतां गतः ॥७०।। एवंविधःसुरवरैऋषिभिस्तदानीं गंधर्वयक्षमुनिसिद्धगणस्तथैव ॥ दृष्टो निरुत्तरमुखो भगवान्महेशो हास्यं चकार सुभशं त्वथ नारदन ॥७१।। वीणां प्रकटयामास ब्रह्मपुत्रोऽथ नारदः ।। तदानीं वारितो धीमान्वीणां मा वादय प्रभो ॥७२।। इत्युक्तः पर्वतेनैव नारदो वाक्यमब्रवीत् ॥ त्वया पृष्टो भवः साक्षात्स्वगोत्रकथनं प्रति ।।७३।। अस्य गोत्र कुलं चैव नाद एव परं गिरे ।। नादे प्रतिष्ठितः शंभु दो ह्यस्मिन्प्रतिष्ठितः ।।७४।। तस्मान्नादमयः शंभर्नादाच्च प्रतिलभ्यते ।। तस्माद्वीणा मया चाद्य वादिता हि परंतप ।।७५।। ११. शिव महापुराण, २६ सहित, पावती 43, अध्याय ४८; स्वगोत्र कथ्यतां शम्भो प्रवरश्च कुलं तथा ।। नाम वेदं तथा शाखां माकार्षीस्समयात्ययम् ॥७॥ ब्रह्मोवाच ॥ इत्याकर्ण्य वचस्तस्य हिमाद्रेश्श करस्तदा ।। सुमुखाविमुखः सद्योऽप्यशोच्यःशोच्यतां गतः ॥८॥ एवंविधस्सुरवरमुनिभिस्तदानीं गंधर्वयक्षगणसिद्धगणैस्तथैव ।। दृष्टो निरुत्तरमुखो भगवान्महेशोऽकार्षीस्सुहास्यमथ तत्र स नारदत्वम् ॥९॥ वीणामवादयस्त्वं हि ब्रह्मविज्ञोऽथ नारद ॥ शिवेन प्रेरितस्तत्र मनसा शंभुमानसः ॥१०॥ तदा निवारितो धीमान्पर्वतेन्द्रेण व हठात् ॥ विष्णुना च मया देवमुनिभिश्चाखिलस्तथा ॥११॥ न निवृत्तोऽभवस्त्वं हिं स यदा शंकरेच्छया ॥ इति प्रोक्तोऽद्रिणा तर्हि वीणां मा वादयाधुना ॥१२॥ ...शिवो नादमयः सत्त्यं नादश्शिवमयस्तथा । उभयोरतरं नास्ति नादस्य च शिवस्य च ॥२८॥ सृष्टी प्रथमजत्वाद्धि लीलासगुणरूपिणः ॥ शिवान्नादस्य शैलेंद्र सर्वोत्कृष्टस्ततस्स हि ॥२९॥ अतो हि वादिता वीणाप्रेरितेन मयाद्य वै ॥ सर्वेश्वरेण मनसा शंकरेण हिमालय ॥३०॥ ११.२] [सामीप्य : ोप२, '८७ थी भाय', १४८८ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [અનુસંધાન પૃષ્ઠ−૧૫૮ નું ચાલુ'] ૧૨. કલ્યાણુસુંદર સ્વરૂપને વ્યક્ત કરતું એક નાનું (૯ ×૯ ઈંચ કનું) અપમૃત` શિલ્પ મેડાસાની સાય'સ અને આર્ટ્સ કૉલેજના સાંસ્કૃતિક સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ શિલ્પ ૧૨ મી સદીનું હોવાનુ` મનાયું છે. (જુએ કાંતિલાલ સામપુરા, મેાડાસા કૉલેજ મ્યુઝિયમ પરિચય' અને કૉલેજના સાંસ્કૃતિક નમૂનાઓનુ વગી રહ્યુ', ‘માજુમ”, માર્ચ, ૧૯૬૭). પરંતુ શિલ્પના રૂપાંકનને તેમ જ સમગ્ર શિક્ષાપટના સજાવટની ભાતને લક્ષમાં લેતાં આ શિલ્પ ૧૩ મી સદીના ઉત્તરાનું કે તે પછીનું હોવાનું પ્રતીત થાય છે. પાદટીપ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ લોપ્રવાવાનુøતિોિત્તિરિતિ મતે । યુથલયાનન્ય:-કવ્વય્યયીક્ષિતવિરચિત:-નિણુ યસાગર આવૃત્તિ(છઠ્ઠી), અલંકારચ‘દ્રિકા સાથે-૧૯૩૧, પૃ. ૧૬૧ ૨. સજ્જ કૃત્તિષિમાસાન્મીતવિદ્યા વિનોષને ! એજન ૩. શેવાન્ મસાત્ ગમય જંતુરો હોયને મીયિા । મેદ્યૂતમ્-વાલિયાસ:- ઉત્તરમેઘ નિષ્ણુયસાગર, આવૃત્તિ પંદરમી, ૧૯૪૭, પૃ. ૪૭ ४. मदीये वरदराजस्तवे नाम्नैव ते वरद वाञ्छितदातृभावं व्याख्यात्यंतो न वहसे वरदानमुद्राम् । વિશ્વપ્રસિદ્ધતરવિવુ સૂતેયંજ્ઞોપવીતવન f ૢ ન લવવેજ્ઞમ્ ! કુવલયાનન્ય. પૃ.૧૬। ૫. ભોજપ્રયાવાનુવ્રુતિ લોકોñિ વિઝ્યુલાવિદુ:। યેવશંકરાતા મલારમગ્વા–સિધિયાઓરીએન્ટલ સિરીઝ, ઉજ્જૈન, ૧૯૪૦, પૃ. ૨૧૦ સામીપ્ય : ટાબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮] ૬. મર્માળવેદ્ય તુલ્ટેડમિન્ અનુતાવમુપેયુવા । તેનોવરમામઈ ચૂલમુત્પાદિત થયા ! એજન ૭. લોનાવાલાનુગરનું લોકોર્યિવિ થતે । વિસામસ્વામવશ્વમ્પૂ । નિયસાગર આર્થાત્ત બીજી, ૧૯૨૪, પૃ. ૧૪૮ ८. अनुसरति ननान्दा नन्दकुमारं परापि सानन्दा | तव किं नीरजनयने पश्य मुदोन्मील्य माधवं नयने ।। એજન For Private and Personal Use Only [૧૯૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ગુજરાતમાંથી ઉપલબ્ધ “કાલિયમદન–શિલ્પમાં વિષ્ણુનું સ્વરૂપ હરિપ્રિયા રંગરાજનક ભગવાન વિષણુના દશ અવતારોમાં રામ અવતાર અને કૃષ્ણ અવતાર એ બે સંપૂર્ણ અવતાર મનાય છે. આ બંને અવતારોમાં ભગવાન વિષ્ણુએ સ્વયં મનુષ્ય સ્વરૂપમાં અવતાર ધારણ કરી અધર્મને નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. ભગવાન વિષ્ણુના અવતારોમાંના એકલા કૃષ્ણ અવતારમાં જ એમણે પોતાના જન્મથી માંડી જીવનની અંતિમ ઘડી સુધી પોતાની દિવ્ય લીલાઓને પ્રદર્શિત કરતા રહી અવતારના પ્રયજનને પૂર્ણતઃ સિદ્ધ કર્યું. શ્રીકણુના અવતાર અને એમની બાળ લીલાઓનું વર્ણન હરિવંશ પુરાણુ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણુ. અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં વિસ્તારથી મળે છે. શ્રીકૃષ્ણની બાળલીલાઓમાં સહુથી વધુ વાર ઉલ્લેખ કાલિયમદન અને ગોવર્ધનધારણને થયેલે છે. ગુજરાતમાં મંદિરની છતમાં કાલિયમનનું મહત્ત્વપૂર્ણ સ્વરૂપે પ્રદર્શિત કરાયેલું જોવા મળે છે. એમાં ઓડદર(તા. પોરબંદર જિ, જૂનાગઢ), વંથલી(જિ. જુનાગઢ), મણુંદ(તા. પાટણ, જિ. મહેસાણા), અંબાસણ, ભીમાસણ (જિ. મહેસાણા) અને મૂલમાધવપુર (સૌરાષ્ટ્ર) તેમજ ભે, જે. વિદ્યાભવન, અમદાવાદ અને જુનાગઢ મ્યુઝિયમમાં રજૂ થયેલ કલિયમનનું સ્વરૂપ અત્રે ઉલ્લેખનીય છે. ઓડદરમાં નવમી સદીના વિષ્ણુ મંદિરના દ્વારમંડપની છતમાં કાલિયમર્દનનું શિ૯૫ કંડારેલું છે.' એમ કૃષ્ણની મુખાકૃતિ બાલ સ્વરૂપની નહીં પરંતુ પ્રઢ સ્વરૂપની જણાય છે. મસ્તકે કિ મુકુટ, ગળામાં કંઠહાર અને મસ્તક પાછળ પ્રભામંડળ દેખાય છે. દ્વિભૂજ કૃષ્ણ વૃદ્ધ કાલીય નાગની ફણા પર વીરાસનમાં વિરાજમાન છે. શ્રીકૃષ્ણને જમણે હાથ કદંબ વૃક્ષની ડાળ પર છે અને ડાબો હાથ કાલીયની ઉણુ ઉપર રાખેલે છે. કાલીય વૃદ્ધ દેખાતા માનવના રૂપમાં રજૂ થયેલ છે અને અંજલિ મુદ્રામાં છે. બંને બાજુ ત્રણ ત્રણ એમ છ નાગણીઓ કૃષ્ણને પ્રાર્થના કરતી દર્શાવાઈ છે. કાલિયમનનું આ સહુથી પ્રાચીન શિલ્પાંકન હોવાનું જણાય છે. વંથલી (જિ. જૂનાગઢ)માંની બાણ વાવમાં ૧૦મી સદીનું કાલિયમર્દનનું શિલ્પ કંડારેલું છે. અહીં પણ કૃષ્ણનું સ્વરૂપ પ્રૌઢ માનવના જેવું લાગે છે. એમાં કૃષ્ણ ચતુર્ભુજ દર્શાવાયા છે. ઉપલા જમણા હાથથી પ્રાય: કદંબની ડાળને પકડી હોય તેવું લાગે છે. નીચલા જમણે હાથમાં ખત્ર સ્પષ્ટ જણાય છે. ઉપલે ડાબો હાથ તૂટેલે છે, જ્યારે નીચલા ડાબા હાથમાં ચક્ર છે. કાલિયનું સ્વરૂપ વૃદ્ધ દર્શાવાયું છે અને તેઓ અંજલિ મુદ્રામાં બેઠેલા છે. ૩ મણુંદ(તા. પાટણું, જિ. મહેસાણા)માં નારાયણ મંદિરની છતમાં કાલિયમર્દનનું ઈસવી સનની ૧૧ મી સદીન શિપ ઉપલબ્ધ છે. અહીં કૃષ્ણ ચતુર્ભુજ દર્શાવાયા છે અને એમનું સ્વરૂપ પ્રૌઢ * ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદના પોસ્ટ ડોકટરલ રિસર્ચ ફેલો. ૧૬૪] [સામીપ્ય : કટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કારણસર સંવાદે હમેશાં અનિચ્છનીય નથી. આ પ્રકારની પ્રતીતિ આનંદે આ સંવાદના ત્રણ પ્રકાર તથા તેની ટૂંકી સમીક્ષામાં આપણને કરાવી છે. હવે આપણે આ ત્રણ પ્રકારો ટૂંકમાં સમજી લઈએ. આનંદ કહે છે : तत्र पूर्वमनन्यात्म तुच्छात्म तदनन्तरम् । तृतीयं तु प्रसिद्धात्म नान्यसाम्यं त्यजेत्कविः ।। तत्र पूर्व प्रतिबिम्बकल्पं काव्यवस्तु परिहर्तव्यं सुमतिना । यतस्तदनन्यात्म तात्त्विकशरीरशून्यम् । तदनन्तरमालेख्यप्रख्यमन्यसाम्यं शरीरान्तरयुक्तमपि तुच्छात्मत्वेन त्यत्तव्यम् । तृतीयं तु विभिन्न कमनीयशरीरसद्भावे सति ससंवादमपि काव्यवस्तु न त्यक्तव्यं कविना । न हि शरीरी शरीरिणान्येन सदृशोऽप्येक एवेति शक्यते वक्तुम् । (૧) નામ – અભિનવ આ પ્રથમ પ્રકારનો સંવાદ આ રીતે સમજાવે છે अनन्यः पूर्व निबन्धकाव्यादात्मा स्वभावो यस्य तदनन्यात्म येन रूपेण भाति, तत प्राक्कविस्पृष्टमेव यथा येन रूपेण प्रतिबिम्बं भाति, तेन रूपेण बिम्बमेवैतम् । तत्कीदृशंमित्यत्राह - तात्त्विकशरीरशून्यमिति । न हि तेन किञ्चिदपूर्वमुत्प्रेक्षितं प्रतिबिम्बमध्येवमेव । અર્થાત “પૂર્વે જેની રચના થઈ છે તેનાથી જ નથી આત્મા એટલે કે સ્વભાવ જેને, તે અનન્યાત્મ જે રૂપે (કાવ્ય) પ્રતીત થાય છે તે આગલા કવિ દ્વારા રજૂ કરાયું જ છે, જેમ કે જે રીતે પ્રતિબિંબ પ્રતીત થાય છે. એ રૂપે જ આ બિમ્બ છે. પરંતુ તે સ્વયં કેવું હોય છે તે બાબત કહે છે-તાત્વિક શરીરથી રહિત. એ (નવા કવિએ) કશું જ અપૂર્વ (આપવાની) ઉઝેક્ષા નથી કરી, પ્રતિબિંબ પણ તેવા જ પ્રકારનું હોય છે.” અર્થ આ પ્રમાણે થશે. કાવ્યમાં બધી દષ્ટિએ એટલું અનુકરણ હેાય કે એક કાવ્ય મોટા ભાગે બીજાને સમાને લાગે; બીજુ કાવ્ય જુદા શબ્દોમાં હોય તો પણ આમ બને, આનંદ વૃત્તિમાં આને “પ્રતિબિંબને સમાન કાવ્યવસ્તુ' કહે છે અને તેને ત્યાજ્ય ગણે છે. સામાન્ય રીતે, જેમની પ્રતિભા ઓછી હોય તેવા કવિઓ આવું અન્ય ઉચ્ચતર કવિઓનું અનુકરણ કરે. દાખલા તરીકે અશ્વઘોષના કેટલાક કો કાલિદાસના લેકો સમાન લાગે છે. ત્યાં અલ્પષના શ્લોક પ્રતિબિંબક૯૫ છે અને આ કક્ષામાં આવે છે. બને છે એવું કે ઓછી પ્રતિભાથી અન્વિત કવિ, ડી કહે છે તેમ ભૂતે કહેને ...વાઘેવીની ઉપાસના કરે, ન પણ કરે અને મોટા કવિઓનું અનુકરણ કરે, ત્યારે જે કાવ્ય સર્જાય તે અનુકરણ રૂપે માત્ર હોય. આનંદને અનુસરણુને વિરોધ નથી, છતાં જ્યાં કેવળ અનુકરણ હોય, બીજુ કશું નહીં, તેવી કાવ્યરચના ત્યાજય છે. આવી બાબતમાં મૂળ કાવ્યના અનુકરણ કવિને મુશ્કેલ પડશે, તે કરે તે પણ વાચકને રૂચિકર નહીં બને એવો સંભવ છે. આમ અન-અન્યાત્મ એટલે પ્રતિબિંબતુલ્ય, એટલે એવું કાવ્ય જેમાં અનુકરણ કરનાર કવિનું પોતાનું વિત્ત જોવા ન મળે, એક અને બીજા કાવ્ય વચ્ચે જુદાપણું ન હોય, અભિનવે જે અર્થ કર્યો છે તેમાં– શ્રી વિપૂર્વમુવંહિત્ત પ્રતિવિશ્વમવેરમેવા એ વિધાન મહત્વપૂર્ણ છે. (૨) માયાવરવત - એક કાવ્ય બીજા કાવ્યના ચિત્ર સમું લાગે, નવા કાવ્યને આકાર મળ કાવ્યના ચિત્ર જેવો હોય તે બીજા પ્રકારનો સંવાદ. આ પ્રકારનું કાવ્ય પ્રથમ પ્રતિબિંબવત સામીપ્ય : ઑકટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮] [૧૪૯ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra અનન્યામ કાવ્યની તુલનાએ પ્રમાણમાં વધુ સારું હોય છે, કારણ, મૂળ કાવ્યના પ્રતિબિંબને બદલે કાવ્ય ચિત્ર સમું લાગે તેમાં મૂળનું અનુકરણ તે પ્રધાન છે જ, છતાં તેમાં ચિત્રકારની માફક જ કવિનું પિતાનું પ્રતિભાજન્ય સર્વ નિદાન અ૫ પ્રમાણમાં પણ આવે છે. કાલિદાસે રામાયણ, વગેરેનું જે અનુકરણ કર્યું છે તે આ કક્ષામાં શેકસપિયરે કર્યું છે, છતાં પોતાની અનેખી કવિપ્રતિભાથી તેને મંડિત કય" છે. આમાંનું કેટલુંક આ પ્રકારમાં આવી શકે. ““મેધદત” ની રચના બાબત ટીકાકાર મહિલનાથ કહે છે–સીતt afત રામ0 સૂનુમસ જે મનસિ નિધાય મેધસેટેલાં વ: તવાન્ | અર્થાત “સીતા પ્રત્યેના રામના હનુમાન દ્વારા મોકલેલા (પ્રણય) સંદેશને મનમાં રાખીને કવિએ “મેઘસ દેશ” ની રચના કરી”. આ વાત સાચી હોય તે પણ કાલિદાસનું “મેઘદૂત' રામાયણની પ્રસ્તુત કથાનું ચિત્ર નથી. આગળ જોઈશ તે ત્રીજા પ્રકારમાં આ કાવ્ય આવશે. પરંતુ “મેધદૂત” ની પાછળ બીજાં અનેક “ચંદ્રદત” વગેરે કાવ્ય રચાયાં છે તે પૈકી ઘણાં આના ચિત્રાકાર સમાં છે. આમાં કવિની પ્રતિભા મૂળના અનુકરણ છતાં પોતાનું આગવું કેટલુંક ઉમેરે છે તેથી તેને ચિત્રકાર સમું કહી શકાય. ચિત્રમાં મૂળને ક્ષણવાર માટે સાકાર કરી દેવાની ક્ષમતા હોય જ છે, અને તેથી જ તે શ્રીશંકકનો “ચિત્રતુરગન્યાય” જાણીતું છે. ચિત્રકારની પોતાની કલાની માફક કોઈકનું અનુકરણ કરવા છતાં કાવ્યમાં કવિનું પણ કશુંક ચોક્કસ પ્રદાન મળે છે. આથી આને કેવળ પ્રતિબિંબ સમા કાવ્ય કરતાં આનંદ વધુ સારું ગણે છે. છતાં તેને મતે આ કાવ્ય તુછાત્મક છે તુરછત્મક કહેવામાં આવ્યું છે તેનાં બે સંભવિત કારણે ગણી શકાય: (૧) મૂળનું હાર્દ ઝાંખું છતાં નવા કાવ્યમાં જોવા મળે છે. (૨) કવિ પિત મૂળના હાર્દને આધીન છે અને અનુકરણને ઢાંકી દે તેટલા પ્રમાણમાં પિતાની પ્રતિભાથી ક૯િ૫ત અવનવા હાદથી મંડિત કરી શકી નથી. આથી વાસ્તવમાં આ પ્રકારનું કાવ્ય પણ આનંદને મતે વર્યું છે. (૩) સુવિત –એક કવિ બીજા કવિતા કાવ્યના હાર્દનું વસ્તુ-વિષયનું અનુકરણ કરે અને કાવ્યની સંરચના, તેની આકતિ રીતિ, ભાષા વગેરે કવિનાં પિતાનાં હોય, આનંદને મતે આ પ્રકારનું અનકરણ આવકાર્ય છે. તાવિક કહી શકાય એવા આ અનુકરણમાં માનવજીવનના શાશ્વત અને તેથી પુરાણું છતાં સદાનવીન ભાવોની પ્રેરણા કવિ બીજેથી લે છે, તેને સંસ્કારે, ન ઓપ આપે અને સાથે તેના શરીરને પોતાની રીતે સાકાર કરે શરીરી એટલે આત્મા એટલે હાર્દનું અનુકરણ આ રીતે થાય તે છતાં આમાં કવિને વિશેષ અવકાશ પિતાનું સત્વ આપવા, જૂનાને સંસ્કારી તેમાં નવી ભાત પાડવાને રહે છે. કૃષ્ણ ચૈતન્ય કહે છે તેમ It is this creativity, Rajashekhar points out, that enables the poet to obliterate the ordinary distinctions between flaws and excellences. The real poet transmutes flaws ihto excellences. The poetaster ruins his poetry even with what are usually recognised as excellence." રામાયણ” ની કથામાં રામના સીતા પ્રત્યેના અનેરા પ્રણયને આધાર લઈ ભવભૂતિએ “ઉત્તરરામચરિત”ની રચના કરી તે આ જ પ્રકારનું ઉદાહરણ ગણુય. “રામાયણ” ની માફક “ ઉત્તરરામચરિત” માં | રામનો સીતા પ્રત્યેનો પ્રણય કેન્દ્રગત છે, છતાં એ પ્રણયકથાનું હાર્દ સંસ્કારાયું છે અને નવા ૧૫૦] [સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સ્વરૂ૫ તથા સંરચનામાં, જાણે નવા અવતારે નાટકમાં રજૂ થયું છે. આનંદ કહે છે કે આ પ્રકારના સામ્યનો ત્યાગ ન કરે, ન જ કર, Plagiarism વિષે ચર્ચા કરતાં “એન્સાઈકલોપીડિયા અમેરિકા”માં "However, the use of themes and ideas common to every educated man is considered inevitable, and is not plagiarism. The mere treatment of a subject identical with that dealt by someone else is not forbidden either”. એમ સ્પષ્ટ જણાવ્યું. એક વધુ દાંત લઈએ તો પ્રાચીન કવિઓએ ગાયેલા કૃષ્ણના રાધા પ્રત્યેના પ્રણયની કથાને આધારે જયદેવે “ગીતગોવિંદ” ની રચના કરી, સૂરદાસે હિન્દીમાં “ભ્રમરગીત” ની. બંને રચનાઓ આ કક્ષામાં આવે. કાલિદાસનાં “રઘુવંશ” અને તુલસીદાસનું અમર કાવ્ય “રામચરિતમાનસ” આ જ પ્રકારનાં કાવ્યો છે. આનંદ સ્પષ્ટતા કરે છે કે કેઈએ પણ બે આત્મા સમાન હોય તો પણ કાવ્યમાં તે સર્વથા સમાન હતાં નથી, તે સંદર્ભમાં સાચું છે. ત્રણેય પ્રકારોમાં પ્રથમ કરતા દ્વિતીયમાં અને દ્વિતીય કરતાં તૃતીયમાં, અનુકરણ કરનાર કવિની પિતાની આગવી, એવી પ્રતિભાની શક્તિ, સાત્વિકતા, મૌલિકતા પ્રગટ થવાને વધુમાં વધુ અવકાશ છે. સંવાદનું ત્રીજા પ્રકારનું સામ્ય તેને માન્ય છે તેથી તેને જરા વિગતે આનંદ આ રીતે રજૂ કરે છે– आत्मनोऽन्यस्य सद्भावे पूर्वस्थित्यनुयाय्यपि । वस्तु भातितरां तन्व्याः शशिच्छायमिवाननम् ॥ तत्त्वस्य सारभूतस्यात्मनः सद्भावेऽप्यन्यस्य पूर्वस्थित्यनुयापि वस्तु भातितराम् । पुराणरमणीयच्छायानुगृहीतं हि वस्तु शरीरवत्परां शोभां पुष्यति । न तु पुनरुजतत्वेनावभासते । तन्व्या: शशिच्छायमिवाननम् । ચંદ્રની આભા ધરાવતા સુંદરીના મુખની માફક અન્ય કોઈક કાવ્યનાં હાર્દ અને સૌંદર્યની છાયા ગ્રહણ કરતી વખતે નૂતન પ્રવર્તિત કાવ્યનું સૌદર્ય વિશેષ શોભે છે. અહીં મહત્ત્વ એ બાબતનું છે કે ચંદ્રની આભા સુંદરીના મુખમાં જોવામાં આવે છે તેનાથી મુખ જ સવિશેષ દીપી ઊઠે છે. આ જ રીતે આગલાં કાબેન હાની છાવાનું પ્રહ કરનારા અનુગામી કાવ્યમાં બની શકે છે. તુર કક્ષાના “શકુન્તલેપાખ્યાન” ઉપરથી કાલિદાસે “શાકુન્તલ” ની રચના કરી અને ઉચ્ચતર કક્ષાના “રામાયણ” ની પ્રેરણા લઈ તુલસીદાસે તેમના “રામચરિતમાનસ” નું સર્જન કર્યું આ બંને તેમની પોતપોતાની રીતે આ ત્રીજા પ્રકારનાં સંવાદમાં મૂકી શકાય. આ જગતમાં સ્કૂલ અને સૂક્ષ્મ રીતે જે કઈ રમ્યતા ભરી છે તે અનેક સહદોને આકષ્ટ કરે છે અને તેથી તે કોઈ એક જ કવિની મિલકત બની શકતી નથી. રમ્યતાની છાયા તમામ કવિઓ ગ્રહણ કરે, તે પછી તેની રજૂઆત, સાકારતા, સૌદર્યમંડન વગેરે તે દરેક કવિની પોતપોતાની પ્રતિભાને આધીન છે. આથી યોગ્ય જ રીતે ૪.૪ માં આનંદ કહે છે. दृष्टपूर्वा अपि ह्याः काव्ये रसपरिग्रहात् । सर्वे नवा इवाभान्ति मधुमास इव द्रुमाः ।। અને આ આખી ચર્ચાને અ તે આનંદ કહે છે તે પણ તેની વિદ્વત્તાના પ્રમાણુરૂપ છે? यदपि तदपि रम्यं यत्र लोकस्य किञ्चित स्फुरितमिदमितीयं बुद्धिरभ्य ज्जिहीते । अनुगतमपि पूर्वच्छायया वस्तु तादृक् सुकविरुपनिबध्नन्निन्द्यतां नोपयाति ।। વળી અહીં એ પણ નોંધપાત્ર છે કે જે કવિઓ બીજા કવિઓનું આટલું ૫ણું અનુકરણ કરતા નથી. કરવા ઈચ્છતા નથી, વાપીન શત fણ સિદ્ધિમત: ની માફક પોતાની પૂરી રચનાને શરીરી સામીપ્ય : ઓકટોબર, ”૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૫૧ For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને શરીર બંનેને સ્વાધીન એટલે કે પિતાની જ પ્રતિભાને આધીન રાખવા માગે છે, તેઓ તે ઉપરના ત્રીજા પ્રકારના સંવાદને અપનાવનારા કવિઓ કરતાં ઉચ્ચતર કક્ષાના હોઈ શકે એ બાબત આનંદ સ્પષ્ટ છે. દેખાઈ આવતા હાર્દના અનુકરણથી મુક્ત કાવ્યરચના કઈ રીતે થઈ શકે ? આ પ્રશ્નને પ્રત્યુતર આપતાં આનંદ કહે છે કે આમાં સાક્ષાત્ સરસ્વતી દેવી તેને મદદ કરે છે. તેનું વિધાન છે प्रतायन्तां वाचो निमितविद्यार्थामृतरसा न सादः कर्तव्यो कविभिरनवद्ये स्वविषये । परस्वादानेच्छाविरतमनसो वस्तु सुकवेः सरस्वत्येवैषा घटयति यथेष्टं भगवती ॥ . સિદ્ધહસ્ત કવિઓને અર્થાત, હદયમાંથી આપોઆપ જેમને સ્વતઃસિદ્ધ રીતે કુરણ થાય છે. તેવા કવિઓને તે વાસ્તવમાં બીજાનું ગ્રહણ કરવાની વૃત્તિ જ હોતી નથી; તેમને તેમને વા વ્યાપાર આપોઆપ મદદ કરે છે. અહીં એમ પણ સૂચિત છે કે કદાચ પણ સિદ્ધહસ્ત કવિઓને થોડું ઘણું પણ કઈકનું યે અનુકરણ કર્યું હોય, તો તે વાસ્તવમાં અનુકરણ લાગતું નથી; રસાસ્વાદકને, કાવ્યાસ્વાદકને આસ્વાદન સમયે આવા સંભવિત અનુકરણની પ્રતીતિ પણ થતી નથી. આનાં બે કારણે છે (૧) સિદ્ધહસ્ત કવિને આવી સંવાદની વૃત્તિ હોતી નથી, જરૂરિયાત પણ લેતી નથી. (૨) છતાં આવો કોઈ સંભવિત પ્રભાવ તેણે ઝીલ્યો , અને તેને તેણે કાલિદાસની માફક ઋણ સ્વીકાર કર્યો હોય તે પણ તેની પોતાની પ્રતિભાનું સત્વ એટલું ઉચ્ચ અને ઉજજવળ હોય છે કે તેનાથી જ કાવ્યસમગ્રનું સૌદર્ય રંજિત થયેલું હોવાથી તેનું અનુકરણ ૫ણ વિલુપ્ત સમું બની જાય છે. કાવ્યમાં સંવાદનો સ્વીકાર, તેના પ્રકારો, તેનાં ઈસિત અને અનીસિની આ ચર્ચા વિયો તેમજ સિદ્ધહસ્ત કવિઓ બંનેને આવરી લે છે. આનંદ બંનેના સંવાદની વાસ્તવિકતા સ્વીકારી તેના ભેદભેદ પણ ચર્ચે છે. નોંધપાત્ર એ છે કે આવી સ્પષ્ટ અને વાસ્તવિક ચર્ચા કઈ પણ જાણીતા પુરોગામીએ કરી નથી. અનુગામીઓ પૈકી હેમચંદ્ર વગેરેમાં આ વિષયની ચર્ચા મળી આવે છે. અ.નંદની પ્રસ્તુત વિષયની ચર્ચાને આપણે પ્રતિનિધિ ચર્ચા કહી શકીએ. ૧૫૨] [સામીપ્ય : ઍકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રનું મૂર્તિવિધાન : પુરાણ અને શિલ્પશાસ્ત્રીય ગ્રંથના પરિપ્રેક્ષ્યમાં કમલેશકુમાર છ, ચોકસી ક પૌરાણિક સાહિત્ય તપાસતાં જણાય છે કે ખાસ કરીને મત્સ્યપુરાણ, વિષ્ણુધર્મોત્તર પુરાણ વિષ્ણુપુરાણ અને અગ્નિપુરાણ એ ચાર પુરાણું ચંદ્રનું મૂર્તિવિધાન વર્ણવે છે. આ પૈકી મત્સ્યપુરાણમાં જુદાં જુદાં સ્થળોએ ચંદ્રનું મૂર્તિવિધાન આ પ્રમાણે દર્શાવાયું છે : (ક) નવગ્રહોની સાથે ચંદ્રની પૂજાના સંદર્ભમાં જણાવાયું છે તેમ ચંદ્રના શરીરને રંગત છે. તેને ત અશ્વવાળા વેત રથ છે. એના આભૂષણને રંગ પણ શ્વેત છે. તેને બે બાહુ છે અને તે પૈકી એકમાં ગદા અને બીજામાં વરદમુદ્રા છે, (ખ) આ પછી સુર્ય વગેરે ગ્રહોની ગતિના વર્ણન પ્રસંગમાં ચંદનું મતવિધાને ઉપર કરતાં : ડુંક ભિન્ન રીતે રજૂ થયું છે. અહીં જણાવ્યા પ્રમાણે ચંદ્ર ચતુબહુ છે, મહાતેજસ્વી છે, અને તેમનું વાહન દશ અશ્વ જોડાયેલે બે પૈડાંવાળો રથ છે. (ગ) આ પછી એક ઠેકાણે ચંદ્રના રથનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. અહીં જણાવ્યું. છે તેમ ચંદ્રનો રથ ત્રિા એટલે કે ત્રણ પૈડાં ધરાવે છે. વળી એની બંને બાજ, દક્ષિણ અને નામ પાશ્વમાં, અશ્વ જોડાયેલા છે. અને રંગ શુકલ છે, અને તેમની સંખ્યા દસ છે. આ દસ અશ્વોના નામ પણ અહીં આપ્યાં છે, જે આ પ્રમાણે છે : અજ, ત્રિપથ, વૃષ, વાજી, નર, હય, અંશુમાન, સપ્તધાતુ, હસ અને વ્યાઅમૃગ.' આમ અહીં નોંધપાત્ર બાબત એ છે કે એક ઠેકાણે ચંદ્રનું દ્વિભુજ, તો બીજે ઠેકાણે ચતુર્ભુજ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. વળી, એમના રથને એક ઠેકાણે બે પૈડાંવાળા તે બીજે ઠેકાણે ત્રણ પિડાંવાળે બતાવ્યો છે. આ પછી મૃતિ વિધાનશાસ્ત્ર તરીકે પંકાયેલા વિષ્ણુધર્મોત્તર પુરાણમાં જોતાં ત્યાં ચંદ્રના રૂપનિર્માણ માટે આ સ્વતંત્ર અધ્યાય મળી આવે છે.પ વજે કરેલી વિવિધ દેવતાઓના રૂપનિર્માણ માટેની પૃચ્છાના સંદર્ભમાં માકરડેયે જણાવ્યું છે તેમ ચંદ્રનું શરીર &ત છે, વસ્ત્ર પણ ત છે. બાહુચાર અને બધાં આભૂષણોથી ભૂષિત છે. ચાર હાથ પૈકી બે હાથમાં સફેદ કુમુદ(=પિયણું) છે. બીજા બે હાથમાં શું છે, તે અહીં સ્પષ્ટ કર્યું નથી. ચંદ્રની પ્રતિમાના દક્ષિણ પાર્શ્વમાં “કાંતિ અને વામ પાશ્વમાં શાભા ને અનુપમ રૂ૫ બક્ષીને મૂર્તિમંત કરવી, એમ ૫ણું અહીં જણાવેલ છે. સૂર્યના રામ પામાં જેમ સિંહ અને વજાનું ચિહ્ન મકવામાં આવે છે, તેમ અહીં ચંદ્રના વામપાશ્વમાં ‘સિહાંક મૂકવા જણાવ્યું છે. આ પછી અત્યંત રૂપસં૫ન્ન અઠ્ઠાવીસ પત્નીઓનું નિર્માણ કરવું. આ અઠ્ઠાવીસ પત્નીએ, એ અશ્વિની ભરણી વગેરે નક્ષત્ર છે. મક અધ્યાપક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ સામીપ્યઃ ઑકટોબર, ૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૫૩ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં વિષ્ણુધર્મોત્તર પુરાણમાં ચંદ્રના રથનું વર્ણન કરતાં મત્સ્યપુરાણને આશ્રય લેવામાં આવ્યો લાગે છે. મત્સ્યપુરાણમાં ચંદ્ર રથના દસ અશ્વોનાં નામ આપ્યાં છે, તેમ અહીં પણ આપવામાં આવ્યાં છે. ઉપલધ પ્રકાશિત વિષ્ણુધર્મોત્તરના પુસ્તકમાં આપેલાં નામે કરતાં મત્સ્યપુરાણના ચંદ્રરથના અશ્વોનાં નામ વધારે સંગત અને સ્પષ્ટ છે. વિષ્ણુધર્મોત્તરમાં મત્સ્યપુરાણના “અજ'ની જગાએ અજ; ત્રિપથની જગાએ ત્રિમન, “વા”ની જગાએ વાદી અને અંશુમાનની જગાએ અથવાફ શબ્દ વપરાયા છે; જેમને અર્થઘટન વધારે સંગત બનતું નથી. ચંદ્રરથના વર્ણનની બાબતમાં વિષ્ણુધર્મોત્તર પુરાણની વિશેષતા એ છે કે અહી રથના સારથિન પણ ખ્યાલ આપવામાં આવ્યું છે. વિષ્ણુધર્મોત્તર પ્રમાણે ચંદ્રના રથને સારથિ “અંબર” છે. " આમ મત્સ્યપુરાણમાં ચંદ્રનાં દ્વિબાહુ અને ચતુબહુ એમ બે સ્વરૂપો દર્શાવ્યાં હતાં, તે પૈકી સતબહ૩ પતો વિગણધર્મોત્તરમાં સ્વીકાર થયો છે. અને એ રૂપનિર્માણ અંગેની બાકીની વિગતે પાડવામાં આવી છે. આ પછી વિષ્ણુપુરાણમાં ઉપર મુજબ ચંદ્રના શરીરના રંગ તથા વાહન વગેરેને નિર્દેશ છે, પણ અહીં ચંદ્ર દ્વિભુજ છે કે ચતુર્ભુજ, એ સ્પષ્ટ નથી. વિષ્ણુપુરાણ મોટે ભાગે મત્સ્યપુરાણમાં (પ્રસ્તુત લેખમાં (ગ) માં) આપેલાં વરૂપને અનુસરતું હોય, એમ લાગે છે. આથી જ અહીં રથને ત્રણ પૈડાંવાળો અને તેના અશ્વો વામ અને દક્ષિણ પાર્શ્વમાં જવા, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વિષ્ણુપુરાણકાર ચંદ્રના રથમાં યોજાયેલા અશ્વોને કુંદાભા એટલે કે મેગરાના ફૂલ જેવા સફેદ બતાવે છે. આ પછી અગ્નિપુરાણમાં જો કે ચંદ્રનું મૂર્તિવિધાન અત્યંત સંક્ષેપમાં આપ્યું છે, છતાં એની વિશેષતા એ છે કે તે ઉપરનાં બધાં પુરા કરતાં જવું પડે છે. (અહીં સંભવતઃ ચંદ્રને દ્વિભુજ માનીને) ચંદ્રના બે હાથમાં, એકમાં કંડિકા(કમંડલ) અને બીજામાં જપમાળા બતાવી છે 6 ચંદ્રનાં વસ્ત્ર Aત અને વિદ્યુત્યુંજ જેવાં ચમકદાર બતાવ્યાં છે. આથી વધારે વિગત અહીં દષ્ટિગોચર થતી નથી. આમ પૌરાણિક સાહિત્યમાં ચંદ્રને કવચિત્ દ્વિબાહુ તે કવચિત્ ચતુબહુ બતાવેલ છે. આ પછી તેના શરીર, વસ્ત્ર, આભૂષણ વગેરેનાં રંગ, વાહન તથા વાહનમાં યોજાતા અશ્વ અને એના રંગ વગેરેની બાબતમાં અહીં પ્રાયઃ સમાનતા દેખાય છે. અલબત્ત, ચંદ્રના રથને કવચિત બે પૈડાંવાળો તો કવચિત ત્રણ પકાંવાળે વર્ણવ્યું છે, એ; તથા હાથમાં મૂકાયેલી વસ્તુઓમાં અહીં સમાનતા નથી, એ ઉલ્લેખનીય છે [૨] પૌરાણિક સાહિત્યમાં ચંદ્રનું મૂર્તિવિધાન તપાસી હવે, શિલ્પશાસ્ત્રના સ્વતંત્ર ગ્રંથો અને બીજા કેટલાક ધાર્મિક ગ્રંથમાં ચંદ્રના રૂપનિર્માણ વિષેની વિગતે જોઈએ. અહીં પ્રથમ તે એ ખુલાસો કરવે જોઈએ કે, જે કે શિલ્પશાસ્ત્રના ગ્રંથે મોટે ભાગે તે પુરાણસાહિત્યનું અવલંબન કરે છે. છતાં એ એક શાસ્ત્ર તરીકે રચાતાં હોઈ તેમનાં વિધાને કંઈક અંશે સંપૂર્ણ અને સ્પષ્ટ હોય છે, એ હકીકત છે. પૌરાણિક સાહિત્યને પગલે ચાલીને અભિલક્ષિતાર્થ ચિંતામણિમાં ચંદ્રનું સ્વરૂપ આ પ્રમાણે, દર્શાવ્યું છે : “વેત દશ અશ્વો યોજેલા સ્પંદન (=રય) ઉપર આરૂઢ ચંદ્રનાં વસ્ત્રોત છે. તે દ્વિભુજ છે, દક્ષિણ હાથમાં પૃષે દરી ગદા અને વામ હાથમાં વરદ(મુદ્રા) ધારણ કરે છે.”૧૦ ૧૫૪] [સામીપ્ય : ઓકટોબર, ”૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતામૃતિપ્રકરણ ૧૧ રૂપમંડન ૧૨ શિ૫રત્નાકર૧૩ વગેરેમાં પણ આવું જ રૂપવિધાન જોવા મળે છે. ઉત્તરની પરંપરાને ભુવનદેવ રચિત “અપરાજિત પૃચ્છામાનું અતિવિધાન પણ આવું જ છે, છતાં અહીં ગદા તથા વરદને બદલે બને હાથમાં કમળ’ મૂકવાનું સૂચવેલ છે, ૧૪ એ વિશેષ છે. હેમાદ્રિને ચતુર્વર્ગ ચિંતામણિ' ગ્રંથ અહીં સૌથી જુદા પડે છે. અહીં વિષ્ણુધર્મોત્તર પુરાણુમાંના ચંદ્રના મૂર્તિવિધાનને અનુરૂપ ચંદ્રને ચતુર્બાહુ અને મહાતેજસ્વી બતાવી તેમના બે હાથમાં સિતકુમુદ (=સફેદ પોયણું) કરવા, સુચન કર્યું છે. દસ અશ્વ જોડાયેલા ચંદ્ર રથના અહીં બે પૈડાં સ્વીકારાયાં છે. ૫ આ પછી દક્ષિણની દ્રવિડ શૈલીના શ્રીકુમારકૃત શિલ્પર ગ્રંથમાં ચંદ્રના બે જુદાં જુદાં સ્વરૂપ રજૂ થયાં છે. આ બે સ્વરૂપ નવગ્રહોની સાથેનાં છે, જ્યારે આ ઉપરાંત સોમ(=ચંદ્ર)નું એક સ્વતંત્ર દેવ તરીકેનું રૂપવિધાન પણ અહીં મળી આવે છે. ૧૪ નવગ્રહની સાથે જે બે જુદા જુદા સ્વરૂપ છે, તે પૈકી એક અભિષિતાર્થચિંતામણિ વગેરે પૂર્વનિર્દિષ્ટ ગ્રંથને મળતું આવે છે, જ્યારે બીજુ થોડક જ પડે છે. તે એ રીતે કે અહીં ચંદ્રના બે હાથ પૈકી એક વામ હાથ, વામ ઊ૨( = જાંઘ) તરફ નમેલે અને બીજા એટલે કે દક્ષિણ હાથમાં અભયમુદ્રા રાખવાનું જાવેલ છે.૧૭ આ જ શિપરામાં એક બીજે ઠેકાણે સોમ( = ચંદ્ર)નું રૂપ દર્શાવતાં કહ્યું છે તેમ “ચંદ્ર કમળમાં બેઠેલ છે. મુખ પ્રસન્ન છે. હાથમાં વરદ અને કુમુદ ધારણ કર્યા છે. ચારુહાર (સુંદર–મનહર હાર) વગેરેથી આભૂષિત છે, અને સ્ફટિક-ચાંદી જેવો તેમને વણું છે.”૧૮ આ રીતે અહીં ઉપયુક્ત રૂપવિધાનમાં ચંદ્રને એક હાથ પગ( = જધા) તરફ ઢળતે બતાવી અને અહીં બીજા રૂપમાં ચંદ્રને કમલાસનસ્થ બતાવ્યા હોવાથી આ બન્ને બાબતો, ઉપરના તમામ ગ્રંથ કરતાં જુદી પડે છે, એ નોંધવું જોઈએ. અંશુમભેદાગ મકારને પણ ચંદ્રનું દ્વિભુજ સ્વરૂપ માન્ય છે. પરંતુ અહીં સોમને સિંહાસન ઉપર આસીન બતાવ્યા છે, એ નવીનતા છે. આધુનિક શિલ્પશાસ્ત્રોમાં પ્રસિદ્ધ શ્રી પ્રભાશંકર સમપરાએ એમના “ભારતીય શિલ્પસંહિતા' નામના પુસ્તકમાં ચંદ્રનું વાહન “સિંહ” પણ સ્વીકાર્યું છે, તેને આધાર સંભવતઃ આ અંશમદભેદાગમ હોય, એમ જણાય છે. આ ઉપરાંત કેટલીક નવીન બાબતે પણ આ ગ્રંથ પૂરી પાડે છે. અહીં ચંદ્રતા મુખની ફરતે પ્રભામંડળ કરવાનું અને તેની આસીન લ) કે સ્થિત(=ઊભી) પ્રતિમા કરવાનું સૂચવાયેલ છે. વળી, સેનાને ય પવીત કરવાનું પણ અહીં જણાવ્યું છે.૧૯ આ પછી “ઈશાન શિવગુરુદેવપદ્ધતિ' જેવા પૂજા પદ્ધતિના ગ્રંથમાં ઉપર પ્રમાણે ચંદ્રને દિભુજ સ્વીકારી, આ જ દિભુજ ચંદ્રનાં બે જુદાં જુદાં રૂપ આપ્યાં છે. તે પૈકી એકમાં ચંદ્રના બને) હાથમાં પડ્યા છે, જ્યારે બીજુ રૂ૫ ગદાધર એટલે કે હાથમાં ગદા ધરાવે છે. ૨૦ રીતે શિલ્પશાસ્ત્રના ગ્રંથોનો અભ્યાસ કરતાં જણાય છે કે અહીં ચંદ્રનું દિભુજ સ્વરૂપ સર્વમાન્ય રહ્યું છે. પૌરાણિક સાહિત્યમાં વર્ણિત ચંદ્રના ચતુર્બાહુ કે ચતુર્ભુજ સ્વરૂપને અહીં ઓછું સ્વીકારવામાં આવ્યું છે. દસ વેત અવળે રથ અહીં વાહન તરીકે છે, પણ એના દ્વિચક્ર કે ત્રિચક્રનો વિવાદ નથી. ચંદ્રના હાથમાં વિલસતી વસ્તુઓમાં (“શિ૯પરત્ન” માંના એક સ્વરૂપને બાદ કરતાં) પ્રાયઃ પા, કુમુદ, ગદા કે વરદમુદ્રા એ ચાર પૈકીની વસ્તુઓને સૌ સ્વીકાર કરે છે, જે પૌરાણિક સાહિત્યની સાથે સંગત છે. આમ છતાં શિ૫રત્ન તથા અંશુમદભેદાગમ એ બે ગ્રંથે ચંદ્રને અનુક્રમે કમલાસનસ્થ સામીપ્યઃ એકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૫૫ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને સિંહાસના સીન કહીને, ચંદ્ર સ્વરૂપમાં એક નવું જ વિધાન ઉમેરે છે. આમ પૌરાણિક સાહિત્યને શિપશાસ્ત્ર અનુસરણ કરતું હોવા છતાં કેટલેક અંશે એ જુદું પડે છે, તે સ્વીકારવું જોઈએ. પાદટીપ १. मत्स्यपुराण, आनंदाश्रम संस्करण, अध्या. ४, श्लो. २ २. एजन, अध्या० १२५, श्लो. ८ 3. त्रिचक्रोभयतोऽश्वश्न...। एजन, अध्या० १२६, श्लो. ४८ . ४. अजश्च त्रिपथश्चैव वृषो वाजी नरो हयः । अंशुमान् सप्तधातुश्च हंसो व्योममृगस्तथा ॥ एजन, अध्या० १२६, श्लो. ५२ ५. विष्णुधर्मोत्तरपुराण, (संपा. प्रियबाला शाह), भा. ३, वडोदरा, १९५८; अध्या० ६८ १. द्विचक्रोऽम्बरसारथिः । एजन, ६८, ७४ ७. विष्णुपुराण, अंश-२, अध्या० १२, श्लो. १, गोरखपुर ८. कुण्डिकाजप्यमालींन्दुः । अग्निपुराण, आनंदाश्रम संस्करण, १९००, अध्या० ५१, श्लो. ११ ४. एजन, ३००, ९५ १०. अभिलषितार्थचिन्तामणि, सं. डो. आर. शामाशास्त्री, मायसोर, १९२६, श्लो. ८६३-८६४ ११. देवतामूर्तिप्रकरण, सं. उपेन्द्र मोहन, १९३६, कलकत्ता, पृ. ६९ (श्लो. ४७-४८) १२. रूपमडन, अध्या० २, श्लो. २०-२४ १३ शिल्परत्नाकर, (प्रका. सोमपुरा, नर्मदाशंकर), १९३९, ध्रांगध्रा; पृ. ४१५ १४. सोमः कमलहस्तः । अपराजितपृच्छा, वडोदरा, १९५०; पृ. ५४७-५४८ १५. चतुर्वर्गचिन्तामणि, ब्र. खं, अध्या० १, पृ. १४९-५० ११. द्रष्टव्य, शिल्परत्न भाग-२, (सं. साम्बशिव शास्त्री), १९२९, त्रिवेन्द्रम, पृ. १७२-१७३ १७. वामोरुन्यत्तवामकरलसिताः । अपरकराभयमुद्रा......। एजन, पृ. १७३ १८. विमलकमलसंस्थः सुप्रसन्नाननेन्दुर्बरदकुमुदहस्तश्चारुहारादिभूष । एजन, पृ. १५६ १९. प्रभामंडलसंयुक्तो...आसीनो वा स्थितो वापि...हेमयज्ञोपवीताङ्गः...॥ अंशुमद्भेदागम, पटल-४९ (yani; Elements of Hindu Iconograpy; Rao Gopinatha, Varanasi; 1971, Vol. I, Part II; P 93.] २०. ईशानशिवगुरुदेवपद्धतिः, (सं. टी. गणपति शास्त्री, १९२२, त्रिवेन्द्रम; भाग ३; पृ. १०१ (पटल १२) १५६] [साभाच्य : योमर, '८७ या भाय", १६८८ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra લોકોક્તિ અલકાર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પી. યુ. શાસ્રી * શબ્દો કાવ્યશરીરનાં ઘટક તત્ત્વા હોય છે. તેવી જ રીતે રૂઢ પ્રયોગા પણ કાવ્યની રજૂઆતને આકર્ષક બનાવનારાં તત્ત્વા છે લેકવ્યવહારમાં પણ આવા રૂઢ પ્રયોગો ચલણી જોવા મળે છે, કારણ કે તેનાથી વક્તાના મુદ્દો અસરકારક રીતે રજૂ થઈ શકે છે. આમ રૂઢ પ્રયોગા અથની અભિવ્યક્તિ અથવા સૂચના સારી રીતે કરી શકે છે. ભાષામાંની કેટલીક કહેવતો પણ રૂઢ પ્રયોગેાના જેવી જ હોય છે. આવી કેટલીક કહેવા અને રૂઢ પ્રયોગા કાવ્યની શાભા વધારતાં હોવાથી અલકાર કહી શકાય. લેક વ્યવહારમાં પ્રચક્ષિત આવા રૂઢ પ્રયોગા અને કહેવત સૈકાઓથી જાણીતાં હોવા છતાં તેને લેાકેાક્તિ અલંકાર' કહી સ્વતંત્ર અલંકારને દરજ્જો આપવાનું કાર્યાં અય દીક્ષિતે પેાતાના ‘કુવલયાન’માં સ પ્રથમ મેડે મેડે કર્યુ છે. For Private and Personal Use Only પોતાના ‘કુવલયાનન્દ'માં અપ્પય દીક્ષિતે લેાકેાક્તિ અલકારને સવ" પ્રથમ સ્વતંત્ર અલંકાર ગણ્યા છે. લોકોક્તિ અલકારની અય દીક્ષિતે આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. જ્યાં લેકામાં જાણીતી ઉક્તિનું અનુકરણ કરવામાં આવે ત્યાં લેકોક્તિ અલંકાર થાય છે.”... આમ લેાકમાલીમાં જાણીતી ઉક્તિ લેાકેાક્તિ અલ'કાર રચે છે, કારણ કે તેનામાં કાવ્યસૌદય` રહેલુ છે. અપ્પયદીક્ષિતે લોકોકિત અલંકારની વ્યાખ્યા આપ્યા પછી લેાકેાક્તિ અલંકારનાં બે ઉદાહરણા આપ્યાં છે. આમાંથી પહેલા ઉદાહરણમાં એક વિરહી વ્યક્તિને ચાર મહિના વધુ સહેન કરી લેવાની વાત કરવામાં આવી છે. આ ઉદાહરણુ મહાકવિ કાલિદાસના ખંડકાવ્યમાં મેઘદૂતની યાદ આપે છે. કારણ કે મે‰દૂત ખડકાવ્યમાં યક્ષ યક્ષપત્નીને વધુ ચાર મહિના આખા મીચીને” સહન કરવાની ભલામણ કરે છે; ત્યાં જ ‘તોષને મીયિત્વા' એ લેકમાં જાણીતી ઉક્તિ રજૂ કરવામાં આવી છે. તેને જ પડઘેા અપ્પય દીક્ષિતના લેાકાક્તિ અલ કારના પ્રથમ ઉદાહરણમાં આપણને સંભળાય છે. એ દૃષ્ટિએ જોતાં મેધદૂતની પ્રગાઢ અસર અહીં અય દીક્ષિતે ઝીલી છે એમ કહેવ માં કશા વાંધે નથી. અહી’ આંખે મીચીને' એવી લેાકામાં પ્રચલિત ઉક્તિને રજૂ કરવામાં આવી હોવાથી સુંદર લેાકેાક્તિ અલંકાર થયા છે. એવી જ રીતે અપ્પય દીક્ષિતે આપેલું ખીજું ઉદાહરણ૪ પશુ તેમણે રચેલા વરદરાજસ્તવ’નામના સ્તોત્રકાવ્યતે। શ્લોક છે. તેમાં વરદરાજ વરદાનમુદ્રા ધારણ કરતા નથી, કારણ કે વરદરાજ નામ જ વરદાનની વાત સૂચવે છે. તેને સ્પષ્ટ કરવા માટે એવી લેાકેાક્તિ રજૂ થઈ છે કે બ્રાહ્મણુ હોવાની સાબિતી માટે જતેાઈ પહેરેલી બતાવવી એ જગતમાં ખૂબ જાણીતા બ્રાહ્મણકુળમાં જન્મ લેનારને માટે જરૂરી નથી.” આ લેક્તિ અલંકારની સાદાહરણ વ્યાખ્યા સર્વ પ્રથમ આપવાનું માન અપ્પય દીક્ષિતને ફાળે જાય છે. અય દીક્ષિત લેાકેાક્તિ અલ કારને સ્વતંત્ર અલંકાર માટે છે. અધ્યક્ષ, સ ંસ્કૃત વિભાગ, એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ સામીપ્ય : કટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૫૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અય દીક્ષિત પછી દેવશંકર લેકેક્તિ અલંકારને સ્વીકારનારા બીજા આલંકારિક આચાર્ય છે, લોકોક્તિ અલંકારની અપુષ્ય દીક્ષિતે આપેલી વ્યાખ્યાપ જ દેવશંકરે શબ્દશઃ સ્વીકારી છે. એટલે વ્યાખ્યાની બાબતમાં અપ્પય દીક્ષિતનું ઋણ દેવશંકરે સ્વીકાર્યું છે. પરંતુ ઉદાહરણની બાબતમાં દેવશંકરે પણ અપની જેમ મૌલિક ઉદાહરણ લેકેતિ અલંકાર માટે આપ્યું છે. દેવશંકરે આપેલા ઉદાહરણમાં પિતાની ખાનગી વાત દુષ્ટને કહીને પાછળથી પસ્તાઈ રહેલા મનુષ્યને તેને મિત્ર જણાવે છે કે “હાથ વડે પેટ ચોળીને તેણે શૂળ ઉત્પન્ન કર્યું છે. અહીં પેટ ચોળીને શૂળ ઉપજાવવું' એવી લેકપ્રચલિત ઉક્તિ આપવાથી લેકેતિ અલંકાર થયો છે. ફલત:, લોકેક્તિ અલંકારના એક મૌલિક ઉદાહરણને રજૂ કરવા સિવાય અપ્પય દીક્ષિતથી આગળ વધી દેવશંકરને કશું જ કહેવાનું નથી. દેવશંકર પછી કુણુ કવિએ લેકોક્તિ અલંકાર સ્વીકાર પિતાના મંદારમચંદચંપૂમાં કર્યો છે. કૃષ્ણ કવિએ લેકેક્તિ અલંક રની વ્યાખ્યા અપય દીક્ષિતને અનુસરીને આપી છે. પરંતુ આ કૃષ્ણ કવિએ દેવશંકરની જેમ લે કેક્તિ અલંકારનું ઉદાહરણ મૌલિક આપ્યું છે. આમ છતાં તેમાં રહેલી “આખો મીચીને એ લોકોમાં પ્રચલિત ઉક્તિ તો કૃષ્ણ કવિએ કાલિદાસ અને અ૫ય દીક્ષિતે આપેલી પ્રચલિત લોકોક્તિને જ સ્વીકારી છે. આથી ઉદાહરણમાં પણ કૃષ્ણ કવિએ અય દીક્ષિતનું ઋણુ જ સ્વીકાર્યું છે. પરિણામે કૃષ્ણકવિને પણ લોકોક્તિ અલંકારની બાબતમાં અપ્પય દીક્ષિતથી આગળ વધી કશું જ કહેવાનું નથી ! સંક્ષેપમાં અપાય દીક્ષિતને ફાળો લેકે ક્તિ અલંકારને ક્ષેત્રે અત્યંત અગત્યનું છે. અલંકારિકોએ કરેલી આ લોકોક્તિ અલંકારની ચર્ચા જોતાં એમ કહી શકાય કે મેડે મોડે રૂઢ પ્રયોગો અને કહેવત જેવાં લેકવ્યવહારમાં ચલણી બનેલા વાકયે પણ કાવ્યની શોભા વધારે છે એ વાતનો સ્વીકાર થયો છે. આવા રૂઢ પ્રયોગો અને કહેવતો કાવ્યમાં સૂચક અને અસરકારક રજૂઆત કરે છે. તેથી લોકોક્તિ અલંકારમાં કાવ્યસૌદર્ય રહેલું હોય છે. જોકેક્તિ ક્યારેક વ્યંગ્યાથંવાળી, તો ક્યારેક જીવનના અનુભવના નવનીતવાળી હોય છે. અંગ્રેજી વગેરે વિવિધ ભાષાઓમાં આવા રૂઢ પ્રયોગો અને કહેવત ધરાવતી ભાષાને શોભાવાળી ભાષા માનવામાં આવે છે એ વાત લોકોક્તિ અલંકારને માનનારાઓને ખૂબ સ્વાભાવિક જણાય તેમાં કશી નવાઈ નથી. એટલે તમામ ભાષાઓમાં આ અલંકાર આદરપાત્ર બને છે. છેલ્લે, લેકેતિ અલંકારને સ્વતંત્ર અલંકાર તરીકે સ્વીકારવો જોઈએ, કારણ કે અર્થાન્તરન્યાસ અલંકારમાં સમર્થ્ય સમર્થકભાવ હોય છે, જ્યારે લેકેકિત અલંકારમાં તેને અભાવ હોય છે. દૃષ્ટાંત અને નિદર્શન જેવા અલંકારોમાં દાખલે આપવાની વાત મુખ્ય હોય છે, જ્યારે લેકેતિ અલંકારમાં તેને અભાવ હોય છે. વળી વકૅક્તિ અલંકારમાં શ્લિષ્ટ અર્થ કે કાકુ હોય છે તેને લેકેક્તિ અલંકારમાં અભાવ હોવાથી આ અલંકારને વૉક્તિ અલંકારમાં સમાવી શકાય નહીં. એવી જ રીતે છે કોક્તિ અલંકારમાં લોકપ્તિ અલંકારને સમાવી ન શકાય, કારણ કે છેકેકિત અલંકારમાં કવિને વિશિષ્ટ અભિપ્રાય રહેલો હોય છે કે જેનો અભાવ કેક્તિ અલંકારમાં હોય છે. વ્યાક્તિ , ગૂઢક્તિ તથા વિક્તિ અલંકારોમાં કશુંક છૂપાવવાની વાત હોય છે કે જે વાત લેકોક્તિ અલંકારમાં નથી. તેથી લોકોક્તિને જુદો અલંકાર માનવો ઘટે. છેલ્લે, નિરુક્તિ અલંકારમાં શબ્દના બીજા યૌગિક અર્થની વાત હોય છે, જ્યારે લેકેક્તિ અલંકારમાં તેવી વાત ન હોવાથી નિરુક્તિ અલંકારમાં લેકોક્તિ અલંકારને સમાવી શકાય. ફલત:, લેકોક્તિ અલંકારને સ્વતંત્ર અલંકાર તરીકે સ્વીકારવો જોઈએ. અનુસંધાન પૃષ્ઠ-૧૬ ૩] ૧૫૮] [સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવવિવાહને લગતી ગુજરાતમાંથી પ્રાપ્ત બે વિરલ પ્રતિમાઓ --પ્રવીણચંદ્ર પરીખ * શિવવિવાહ દેવાના વિવાહમાં અનોખી ભાત પાડે છે. વસ્તુત: શિવ સિવાય કોઈ અન્ય દેવતાનાં લગ્ન વિષે કયાંય પુરાણમાં કે બીજા શાસ્ત્રીય ગ્રંથોમાં નિરૂપણ મળd આ શિવ-વિવાહનું મૂર્તિવિધાન પુરાણ ઉપરાંત શિલ્પશાસ્ત્રોમાં પણ અપાયું છે. સ્કંદ પુરાણ, શિવ મહાપુરાણ, અંશુમભેદાગમ, પૂર્વકારણગમ, ઉત્તર-કામિકાગમ અને શ્રીતત્તનિધિ જેવા ગ્રંથમાં શિવ-પાર્વતીના લગ્ન-પ્રસંગને “કલ્યાણ સંદર' તરીકે ઓળખાવ્યું છે. હિંદુ મૂર્તાિવિધાનના મૂર્ધન્ય વિદ્વાન શ્રી ટી. ગોપીનાથ રા તેમના Elements of Hindu Iconography નામના પ્રસિદ્ધ પુસ્તકમાં આવી સાત મૂતિઓ વર્ણવી છે, જેમાંની એક ઈલેરામાં અને એક ધારાપુરી(એલિફન્ટા)ની પ્રસિદ્ધ છે. ગુજરાતમાં પાવાગઢમાંની આ સ્વરૂપની એક મૂતિનો ઉલ્લેખ શ્રી ક. ભા દવે અને ડે. ઉ. કે. શાહે કરેલું છે, પરંતુ તેઓએ એનું વર્ણન આપ્યું નથી. અહીં પાવાગઢની એ મૃતિ ઉપરાંત અમદાવાદમાં પણ એક આ પ્રકારની મૂર્તિની જાણકારી અનાયાસ પ્રાપ્ત થતાં એ બંનેનું અહીં અવલેકને પ્રગટ કરવામાં આવે છે. આમાં પાવાગઢના શિ૯૫૫ ( ચિત્ર-૨ )નું અભિધાન શ્રી ક. ભા. દવે અને શ્રી ઉ. કે. શાહે કલ્યાણ સુંદર મૂર્તિ તરીકે કયું છે, પરંતુ આ શિ૯૫નું અવલેકન કરતાં એમાંનો પ્રસંગ પાણિગ્રહણનો નહિ પણ પાણિગ્રહણ પછીની વિધિ દર્શાવતે જણાય છે. આ શિ૫ પાવાગઢના લકુલીશ મંદિરના વાડામાં છૂટું પડેલું છે. આ શિપને ફોટોગ્રાફ ઉપલબ્ધ કરવા માટે અમેરિકન ઈન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ, વારાણસીને હું આભારી છું. શિવ વિવાહને લગતા આ શિ૯૫માં શિવની ડાબી બાજુએ પાર્વતી ઊભાં છે. શિવ સમભેગમાં અને પાર્વતી ત્રિભંગમાં ઉભેલાં છે. શિવ ચતુર્ભુજ છે, જ્યારે પાર્વતી દ્વિભૂજ છે. શિવે જમણા ઉપલા હાથમાં ત્રિશૂલ (જેને ઉપર ભાગ ખંડિત છે) અને ડાબા ઉપલા હાથમાં નાગ ધારણ કરેલ છે. તેઓ ડાબા નીચલો હાથ વડે પાર્વતીને આલિંગન આપે છે. શિવને જમણે નીચલે હાથ અને પાર્વતીના બંને હાથ, આમ ત્રણેય હાથ વડે કોઈ વસ્તુ ધારણુ કરેલ છે. એમાં શિવને હાથ ઉપર અને પાર્વતીના હાથ એની નીચે રાખેલ છે. શિવ અને પાર્વતીના જાનુ પર થઈને પસાર થતું વર-કન્યાનું છેડા-ગાંઠણું સ્પષ્ટપણે જોઈ શકાય છે. શિવ અને પાર્વતીના પગની વચ્ચેથી દેખાતા ગાળામાં બ્રહ્મા વિરાસનમાં બેસીને હામ કરતા જોવા મળે છે. તેમનાં ત્રિમુખ સ્પષ્ટ દેખાય છે. તેમની સંમુખ નાનું સરખું ચોરસ ઘાટનું દિપાત્ર રાખેલું છે, જેમાં તેઓ જમણુ ઉપલા હાથમાં ધારણ કરેલા સૂવ વડે આહુતિ આપી રહ્યા છે. તેમનો જમણે નીચલે હાથ અસ્પષ્ટ છે. જ્યારે ડાબા ઉપલા હાથમાં પુસ્તક અને ડાબે નીચલે હાથ હૃદય આગળ રાખીને જાણે કે તેઓ આહુતિઓ ગણતા હોય એ પ્રકારનો ભાવ દર્શાવે છે. તેમના હાથમાં અક્ષમાલા છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. * અધ્યક્ષ, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ સામીપ્ય : કટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮] [૧૫૯ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શિવના જમણા પગ પાસે જે છે. એમાં તુ જ વિષ્ણુનેા જમણેા વિષ્ણુના જમણા ઉપલા હાથમાં ગદા, સંભવતઃ શંખ ધારણ કરેલ છે. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાની બેઠેલી આકૃતિ નજરે પડે છે તે વિષ્ણુની હોવાનુ જણાયું નીચલા હાથ આશીર્વાદ મુદ્રામાં છે, જે પ્રસગને અનુરૂપ છે. ડાબા ઉપલા હાથમાં પુષ્પ (કમળ) અને ડાભા નીચલા હાથમાં પાર્વતીના ડાબા પગ પાસે જે આકૃતિ વીરાસનમાં બેઠેલી છે, તે મૃગવાદકની છે. આ મૃગવાદક પોતાના બંને હાથ વડે નરધા-નખલાની જેમ બે અલગ-અલગ મૃગાને વગાડી રહ્યો છે. અહીં હામ કરતા બ્રહ્મા, ।, આશીર્વાદ આપતા વિષ્ણુ, શિવ-પાર્વતીને સંયુક્ત કરતું ખેડા ગાંઠણું તેમ જ પાતી દ્વારા પોતાના બંને હાથ વડે શિવ દ્વારા અપાતી વસ્તુને સ્વીકાર આ બધાના સમગ્ર રીતે વિચાર કરતાં આ પ્રસંગ શિવ-પાર્વતીનું પાણિગ્રહણ થઈ ગયા પછી શિવ દ્વારા પાવ'તીને આપતા સિંદૂર પાત્રના સૂચક હોવાનું અનુમાની શકાય છે. શિવે અધેાવસ્ર તરીકે મૃગચ ધારણ કરેલ છે. તેમના મતકે ચૂડામણિયુક્ત જટામુકુટ, કાનમાં સુવર્ણનાં ભારે કુંડલ, ગળામાં હાંસડી (હિક્કાસૂત્ર), કરવલય, સપા બાજુબધ, મૌક્તિકની કટિમેખલા, ઊરુદામ, બે પગ વચ્ચે લટકતી કટિમેખલાની સેરે। અને પગમાં પાદાલક ધારણુ કરેલ છે. જ્યારે પાતીના મસ્તક પર વિશિષ્ટ પ્રકારની કેશરચના જોવા મળે છે. સેથે પાડી ઊભા એળેલા વાળના ઉપરની બાજુ બંધ બાંધી તેને ચૂડામણિ અને સુવર્ણાલંકારથી સુશોભિત કરેલ છે, જ્યારે બાકી રહેલા વાળના પાછળની બાજુ ગાળ ભેડા લઈ તેને ડાબા ખભા પર ઝૂલા રાખેલ છે. એ અખાડાને ફૂલમાળાથી સજાવેલ છે. પાતીએ કુંડલ, ગ્રીવા, હિક્કાસૂત્ર, પ્રલંબાર કે મંગળસૂત્ર, કરવલય, બાજુબંધ, કટિમેખલા, ઊ ુદામ, પારદર્શીક ચૂસ્ત અધાવસ્ત્ર અને પગમાં પાદાલક ધારણુ કરેલ છે. પાવતીનું મુખ ઘસાયેલુ છે. વિષ્ણુ અને વાદક અને આકૃતિની પાછળ લગ્નની ચેરીના ત્રણ-ત્રણ ધડા સ્પષ્ટ નજરે પડે છે. આમ સમગ્ર આલેખત, સપ્રમાણુ દેહરચના અને વાળ તેમજ અલકારાની રચના શૈલીની દૃષ્ટિએ આ વિરલ પ્રતિમા ઈ. સ. ની ૧૧ મી સદીના પહેલા ચરણમાં ધડાઈ હેઠવાનું પ્રતીત થાય છે. અમદાવાદનુ શિવ વિવાહ કે પાવ તી–પરિણુયનું આલેખન કરતું સુંદર શિલ્પ (ચિત્ર-૩) ૧૯૫૬માં જૂની ટેલીગ્રાફ ઓફિસ પાસેની ભદ્રના કિલ્લાની જૂની દીવાલમાંથી મળી આવ્યું હતું. આ શિલ્પ હાલ અમદાવાદના શાહીબાગમાં શ્રી ગુણવ'ત મંગલદાસના અંગત સંગ્રહમાં સુરક્ષિત છે. આ શિલ્પા ફોટોગ્રાફ શ્રી વસંત ગુપ્તે(ભદ્ર વિસ્તારના સામાજિક કાય કર)એ રૂ। પાડયો છે તેની અત્રે સાભાર નોંધ લઉં છું. કલ્યાણુસુંદર મૂર્તિ સ્વરૂપની આ પ્રતિમા ઉપČક્ત પાવાગઢના શિલ્પની પર પરાને વ્યક્ત કરે છે. પાવાગઢના શિલ્પમાં લગ્નમંડપ માટે કરેલી ચેરીમાં ત્રણ-ત્રણ કુ ંભ મૂકેલા છે, જેના અહીં પૂણુ વિકાસ નજરે પડે છે. અહી' બંને બાજુ ચાર-ચાર કળશ ઊ'ચી પીઠિકા પર ગેાઠવીને ઊતરડ બનાવી છે, જેના ટાચના કળશ પર હંસની આકૃતિ બેઠેલી દષ્ટિગોચર થાય છે . ઉપરના ભાગમાં અધ વર્તુળાકારે આમ્ર-પલ્લવનાં તારણની રચના કરેલી છે. આમ કળશ અને આમ્રપલ્લવનાં રણુથી ખનેલા મંડપમાં શિવ-પાર્વાંતી ત્રિભંગમાં ઊભેલાં છે. અહીં શિવના મસ્તકે ઊંચા જામુકુટ, કાનમાં વાસુકી સ`નાં કુંડલ, લલાટમાં ત્રીજું નેત્ર હોવાની નિશાની સ્પષ્ટ નજરે પડે છે. શિવના ગળામાં સુત્રણ' હિક્કાસૂત્ર, ઉપરાંત સ્કંધ-બંધ અને [ [સામીપ્ય : ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only anh ARABAYA og de (dajme nga su SEINNAABI.E IIA. d 28 1, HIJWL C 10 A TUGU AJ J ༧AUT * PF+UA◓Aཌུཤྭ⇨༢༡ ́io£ ག¥¢KV{4,\» 28 J éják Az yaş de Hader? 017 We ne esde Haj¿? 248 ચિત્ર ૧ મૈત્રક રાજા ધરસેન ૨જાનુ. સરદાર પટેલ મ્યુઝિયમ તામ્રપત્ર [ સમજૂતી માટે જુએ આ અંકમાં હરિપ્રસાદ શાસ્ત્રી અને ભારતી શેલતના લેખ ] સૌજન્ય (ફાટાગ્રાફ) – સરદાર વ. પટેલ મ્યુઝિયમ, સુરત Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $43. { ચિત્ર ૨ કલ્યાણ સુંદર મૂર્તિ, પાવાગઢ [ સમજુતી માટે જુઓ આ અંકમાં પ્રવીણચંદ્ર પરીખને લેખ] સૌજન્ય ફોટોગ્રાફ) – અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયન સ્ટડીઝ, વારાણસી For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ba.JS, I'l ચિત્ર૩પાવતી – પરિણયનું આલેખન કરતું શિલ્પ, અમદાવાદ [ સમજૂતી માટે જુએ આ અંકમાં પ્રવીણચંદ્ર પરીખના લેખ ] સૌજન્ય (ફાટાગ્રાફ) – શ્રી વસંત ગુપ્તે, અમદાવાદ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra - પ.પો * - For Private and Personal Use Only પN www.kobatirth.org : રક દt? I I ! Sિી - * તા. ચિત્ર ૪ કાલિયમર્દન, માધવપુર (સૌરાષ્ટ્ર) [ સમજૂતી માટે જુઓ આ અંકમાં હરિપ્રિયા રંગરાજનને લેખ] ( બ્લેક જે. જે. વિદ્યાભવન) ચિત્ર ૫ કલ્કિ, રાણીવાવ, પાટણ [ સમજૂતી માટે જુઓ આ અંકમાં બાલાજી ગણોરકરને લેખ ] સૌજન્ય (ફોટોગ્રાફ) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને અમેરિકન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયન સ્ટડીઝ, વારાણસી Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાજુબંધ દૃષ્ટિગોચર થાય છે. તેમણે કમર પર શંકુ ઘાટને કટિબંધ બાંધે છે. તેમના ઉત્તરીયના છેડા બંને બાજુ લટકતા જોઈ શકાય છે. શિવે ડાબા હાથમાં ડમરું ધારણ કર્યું છે. દેવી પાર્વતી દિલંગમાં ઊભાં છે. તેઓએ પગની પીંડી સુધીની સફર છ સાડી પહેરી છે. એક લાંબુ ઉત્તરીય તેમના ખભા પરથી પસાર થઈ ને ઘૂંટણ સુધી પહોંચે છે. તેમની કેશરચના ઉપર્યુક્ત પાવાગઢની પાર્વતીની કેશરચનાની જેમ બે ભાગમાં અર્થાત મસ્તક પર જટાજુટ તરીકે અને મસ્તકની પાછળ અંબોડા સ્વરૂપે ડાબા ખભા પર રહેલ નજરે પડે છે. મૌકિક કુંડલ, કંઠમાં મૌક્તિક હાર, પદયુક્ત પ્રલંબહાર, મૌક્તિક કેયૂર, મૌક્તિક કંદોરો અને પગમાં પાદવલય દષ્ટિગોચર થાય છે. દેવીએ પોતાના ડાબા હાથમાં ફળ ધારણ કર્યું છે. શિવે પાણિગ્રહણ માટે પિતાને જમણે હાથ લંબાવીને પાર્વતીને જમણો હાથ ગ્રહ્યો છે. આમાં પાણિગ્રહણ કરતે શિવનો હાથ સ્પષ્ટપણે નીચે જોવા મળે છે. પાર્વતીનું આલેખન અહીં પૂર્ણ યૌવના તરીકે થયું છે. ૯ શિવ અને પાર્વતીની વચ્ચે પગ પાસે એક નીચા કદના ગણની આકૃતિ દેખાય છે. એને ડાબે હાથ ખંડિત છે અને જમણ હાથ વડે તે કઈ વાજિંત્ર વગાડી રહ્યો છે. વર અને કન્યાના મસ્તક વચ્ચે જે વામાવત્ત કાટકોણ આકૃતિ જોવા મળે છે તે સ્વસ્તિકના નીચલા ભાગની સૂચક છે. શિવની પાછળ ઊભેલ દ્વિભૂજ અકૃતિ પોતાના ડાબા ઉપલા હાથ વડે કઈ વાજિંત્ર વગાડી રહી છે. એમાં વાજિંત્રના કેટલાક ભાગ ખંડિત થયેલ છે. આકાર પરત્વે એ વાજિંત્ર છે જણાય છે. આ દિવ્ય આકૃતિના જમણું હાથમાં કરતાલની જોડી સ્પષ્ટ નજરે પડે છે. આ અકૃતિએ શૈવેયક, હિંકાસૂત્ર, પ્રલંબહાર, કંડલ, મૌક્તિક કેયૂર અને મૌક્તિક વલય ધારણ કરેલાં છે. ટૂંકી ધોતી અને નાનું ઉત્તરીય પણ દષ્ટિગોચર થાય છે. આકૃતિને મસ્તકને તેમ જ ડાબા હાથને કેટલેક ભાગ ખડિત અને ખવાયેલ છે. તેમ છતાં મસ્તક પર ઊંચી થયેલી શિખા ધારણ કરતે જટાજૂટ સ્પષ્ટ વરતાય છે. એમના જમણા ખભા પર લાંબી ઝોળી લટકી રહી છે. આ આકૃતિને સાધુ જેવો દેખાવ જોતાં તે પ્રસિદ્ધ ઋષિ નારદની હેવાનું અનુમાન થઈ શકે. સ્કંદ પુરાણમાં મળતા વર્ણન અનસાર શિવ-પાર્વતીના વિવાહ પ્રસંગે નારદજી હાજર હતા. બન્યું હતું એમકે પાર્વતીના પિતા હિમાલયે શિવને તેમનું ગોત્ર અને કુલની માહિતી પૂછી ત્યારે એ સાંભળીને પ્રસન્ન મુખ શિવ ઉદાસ થઈ વિચારમાં પડી ગયા. આવી રીતે દેવ, ઋષિ, ગંધર્વ, મુનિ અને સિદ્ધોએ પૂછયું અને શિવને નિરુત્તર જોતાં તેઓ હસવા લાગ્યા, ત્યારે બ્રહ્માના પુત્ર નારદ વીણા વગાડવા લાગ્યા. પર્વતરાજે નારદને એ વખતે વીણું વગાડતાં રોકળ્યા. ત્યારે નારદે કહ્યું, ‘તમે શિવના ગોત્ર અને કુલ બાબત પૂછ્યું હતું, તે તેમનું ગોત્ર અને કુલ “નાદ” છે અને તેથી હું વીણા વગાડીને નાદ ઉત્પન્ન કરે છું.' આ રીતે નારદે શિવપક્ષે શિવનાં ગોત્ર અને કુલ વિશે વકીલાત કરી હતી. શિવ મહાપુરાણમાં ૫ણ ઉ૫યુક્ત પ્રસંગને અનુરૂ૫ વર્ણન મળે છે. ૧ દ પુરાણ અને શિવ મહાપુરાણુના ઉલ્લેખોના અનુસંધાનમાં જોતાં નારદની આ પ્રસંગે ઉપસ્થિતિ હતી એમ જણાય છે અને અમદાવાદના શિ૯૫ના શિપીએ શિવ-પાર્વતીના લગ્નમાં બ્રહ્મા અને વિષ્ણુની ઉપસ્થિતિવાળા અન્યત્ર જોવા મળતા પ્રસંગ કરતાં અહીં એને વિશેષ મહત્ત્વ આપ્યું હેવાનું જોવા મળે છે. નારદજી અહીં શિવની બાજુએ ઊભા રહીને ડાબા હાથે વીણુ અને જમણા હાથે કરતાલ વગાડીને નાદના સ્વામી શિવના લગ્નોત્સવને મધુર બનાવી રહ્યા છે. આ અપૂર્વ પ્રસંગ છે અને સામીપ્ય : એકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [1 For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતમાં કોઈપણ જગ્યાએ આનું આલેખન થયાનું જાણમાં નથી. તેથી આ શિવવિવાહને લગતું અનુપમ અદ્વિતીય વિરલ શિલ્પ ગણાય. - અહી પ્રસ્તુત પાવાગઢના તેમજ અમદાવાદનાં શિલ્પોમાં લગ્નની ચોરીનું સ્વરૂપે જોતાં ૧૧મી સદીના (પાવાગઢ) શિ૯૫માં એને પ્રારંભ થતા અને અમદાવાદના આ ૧૩ મી સદીના પૂર્વાર્ધના શિલ્પમાં, એને પૂર્ણ વિકાસ થતા નજરે પડે છે. ગુજરાતમાં લગ્નની ચોરીની રચના કરવાની પરંપરા ઓછામાં ઓછી એક હજાર વર્ષ જેટલી જૂની છે એ બાબત આ શિલ્પો ઉપરથી નિશ્ચિત કરી શકાય છે.' पाही १. T. A. Gopinath Rao, Elements of Hindu Iconography, Vol. II pt. I, p.337 २. lbid., p. 343 3. ७. भा. हवे, “शुभरातनुभूतिविधान', पृ. २५० ४. ७. ग्रेस, शिपतिमा', "शुशतना ४५ अने सांति तिखास, अ५ ४ (साब। )", ५ ५७, ५४ ३१, भाति ७३ । ५. ४. मा. वे, उपयु, पृ. २८०; 8. शार, उपयु, ५. ५१७ १. T. A Gopinath Rao, op. cit, p. 339 ७. Ibid., p. p. 342 f. ૮. આ વિધિ ઉત્તર ભારતમાં અને મહારાષ્ટ્ર તેમજ મધ્ય ભારતમાં અદ્યાવધિ પ્રચલિત છે. ४. T. A. Gopinath Rao., op. cit., p. 338 १०. २४६५शष्य, भाडेश्वर-मार-43, अध्याय २५; कथ्यतां तात गोत्र' स्वं कुलं चैव विशेषतः ।। कथयस्य महाभाग इत्याकर्ण्य वचस्तथा ॥ सुमुखो विमुखः सद्यो ह्यशोच्यः शोच्यतां गतः ॥७०|| एवंविधःसुरवरऋषिभिस्तदानीं गंधर्वयक्षमुनिसिद्धगणस्तथैव ॥ दृष्टो निरुत्तरमुखो भगवान्महेशो हास्यं चकार सुभृशं त्वथ नारदन ।।७१॥ वीणां प्रकटयामास ब्रह्मपुत्रोऽय नारदः । तदानीं वारितो धीमान्वीणां मा वादय प्रभो ॥७२॥ इत्युक्तः पर्वतेनैव नारदो वाक्यमब्रवीत् ॥ त्वया पृष्टो भव: साक्षात्स्वगोत्रकथनं प्रति ||७३।। अस्य गोत्र कुलं चैव नाद एव परं गिरे ॥ नादे प्रतिष्ठितः शंभुर्नादो ह्यस्मिन्प्रतिष्ठितः ॥७४।। तस्मान्नादमयः शंभर्नादाच्च प्रतिलभ्यते ।। तस्माद्वीणा मया चाद्य वादिता हि परंतप ॥७५।। 11. शिव महापुराण, २६ संहिता, पावती 43, अध्याय ४८ स्वगोत्र कथ्यतां शम्भो प्रवरश्च कुलं तथा ॥ नाम वेदं तथा शाखां माकार्षीस्समयात्ययम् ॥७॥ ब्रह्मोवाच ॥ इत्याकर्ण्य वचस्तस्य हिमाद्रेश्शंकरस्तदा ।। सुमुखाविमुखः सद्योऽप्यशोच्यःशोच्यतां गतः ॥८॥ एवंविधस्सुरवरमुनिभिस्तदानीं गंधर्व यक्षगणसिद्धगणस्तथैव ।। दृष्टो निरुत्तरमुखो भगवान्महेशोऽकार्षीस्सुहास्यमथ तत्र स नारदत्वम् ॥९॥ वीणामवादयस्त्वं हि ब्रह्मविज्ञोऽथ नारद ।। शिवेन प्रेरितस्तत्र मनसा शंभुमानसः ॥१०॥ तदा निवारितो धीमान्पर्वतेन्द्रेण व हठात् ॥ विष्णुना च' मया देवमुनिभिश्चाखिलस्तथा ॥११॥ न निवृत्तोऽभवस्त्वं हिं स यदा शंकरेच्छया ॥ इति प्रोक्तोऽद्रिणा तर्हि वीणां मा वादयाधुना ॥१२॥ ...शिवो नादमयः सत्त्यं नादश्शिवमयस्तथा ।। उभयोरतरं नास्ति नादस्य च शिवस्य च ।।२८॥ सृष्टौ प्रथमजत्वाद्धि लीलासगुणरूपिणः ॥ शिवान्नादस्य शैलेंद्र सर्वोत्कृष्टस्ततस्स हि ॥२९॥ अतो हि वादिता वीणाप्रेरितेन मयाद्य वै ॥ सर्वेश्वरेण मनसा शंकरेण हिमालय ॥३०॥ १९२] [सामीप्य : योमर, "८७ या भाय, १९८८ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨. કલ્યાણસુંદર સ્વરૂપને વ્યક્ત કરતું એક નાનું (૯ ૪૯ ઈચ કદન) અ૮૫મત શિ૯૫ મોડાસાની સાયંસ અને આર્ટસ કોલેજના સાંસ્કૃતિક સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ શિ૯૫ ૧૨ મી સદીનું હેવાનું મનાયું છે. (જુઓ કાંતિલાલ સેમપુરા, મોડાસા કોલેજ મ્યુઝિયમ પરિચય અને કોલેજના સાંસ્કૃતિક નમૂનાઓનું વર્ગીકરણ”, “માજુમ', માર્ચ, ૧૯૬૭). પરંતુ શિલ્પના રૂપાંકનને તેમ જ સમગ્ર શિલાપટના સજાવટની ભાતને લક્ષમાં લેતાં આ શિ૯૫ ૧૩ મી સદીના ઉત્તરાર્ધાનું કે તે પછીનું હોવાનું પ્રતીત થાય છે. [અનુસંધાન પૃષ્ઠ–૫૮ નું ચાલું] - પાદટીપ ૧ નોવાકવાવાઝતિિિરતિ મણ | કુવનયાનઃ-acqધ્યરીક્ષિતવિરવિત:-નિણયસાગર આવૃત્તિ (છઠ્ઠી), અલંકારચંદ્રિકા સાથે–૧૯૩૧, પૃ. ૧૬૧ ૨. સાવ તરિમાનું મીત્રકિરવા વિનોને ! એજન . શેષાદ્ માતાનું જમવ સોને નીયિત્વ | મેઘદૂત-થાનિકાસ:-૩રરપ નિર્ણયસાગર, આવૃત્તિ પંદરમી, ૧૯૪૭, પૃ. ૪૭ ४. मदीये वरदराजस्तवे नाम्नैव ते वरद वाञ्छितदातृभावं व्याख्यात्यतो न वहसे वरदानमुद्राम । विश्वप्रसिद्धतरविप्रकुलप्रसूतेर्यज्ञोपवीतवहनं हि न खल्वपेक्षम् ।। कुवलयानन्द. पृ. ११ ૫. તોગવવાત તો વિવુar વિદ્યુઃ | તેવાં વારતા અન્નવારમગ્નg-સિંધિયા ઓરીએન્ટલ સિરીઝ, ઉજજૈન, ૧૯૪૦, પૃ. ૨૧૦ : १. मर्माण्यावेद्य दुष्टेऽस्मिन् अनुतापमुपेयुषा । हस्तेनोदर मामर्थ शूलमुत्पाटितं त्वया ॥ अनन ૭. સોનાવાલાનવર નોચિંદ્રિ | sortવતા મત્તામરહૂઃ | નિર્ણયસાગર આવૃત્તિ બીજી, ૧૯૨૪, પૃ. ૧૪૮ ८. अनुसरति ननान्दा नन्दकुमारं परापि सानन्दा । तव कि नीरजनयने पश्य मुदोन्मील्य माधवं नयने।। એજન સામીણ : ઓકટોબર, ૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૬૩ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra ગુજરાતમાંથી ઉપલબ્ધ “કાલિયમનશિલ્પમાં વિષ્ણુનું સ્વરૂપ હરિપ્રિયા રંગરાજન * ભગવાન વિષ્ણુના દશ અવતારોમાં રામ અવતાર અને કરુણ અવતાર એ બે સંપૂર્ણ અવતાર મનાય છે. આ બંને અવતારમાં ભગવાન વિબણુએ સ્વયં મનુષ્ય સ્વરૂપમાં અવત કરી અધર્મને નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી.. ભગવાન વિષ્ણુના અવતારોમાંના એકલા કૃષ્ણ અવતારમાં જ એમણે પિતાના જન્મથી માંડી જીવનની અંતિમ ઘડી સુધી પોતાની દિવ્ય લીલાઓને પ્રદર્શિત કરતા રહી અવતારના પ્રજનને પૂર્ણતઃ સિદ્ધ કર્યું. શ્રીકૃષ્ણના અવતાર અને એમની બાળ લીલાઓનું વર્ણન હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં વિસ્તારથી મળે છે. શ્રીકૃષ્ણની બાળલીલાઓમાં સહુથી વધુ વાર ઉલ્લેખ કાલિયમન અને ગોવર્ધનધારણને થયેલે છે. ગુજરાતમાં મંદિરની છતોમાં કાલિયમર્દનનું મહત્ત્વપૂર્ણ સ્વરૂપ પ્રદર્શિત કરાયેલું જોવા મળે છે. એમાં ઓડદર(તા. પોરબંદર જિ. જૂનાગઢ), વંથલી(જિ. જૂનાગઢ), મણુંદ(તા. પાટણ, જિ. મહેસાણા), અંબાસણ, ભીમાસણ (જિ. મહેસાણા) અને મૂલમાધવપુર (સૌરાષ્ટ્ર) તેમજ જે. જે. વિદ્યાભવન, અમદાવાદ અને જૂનાગઢ મ્યુઝિયમમાં રજુ થયેલ કાલિયમનનું સ્વરૂપ અત્રે ઉ ઓડદરમાં નવમી સદીના વિષ્ણુ મંદિરના દ્વારમંડપની છતમાં કાલિયમર્દનનું શિ૯૫ કંડારેલું છે. એમાં કણની મુખાકૃતિ બાલ સ્વરૂપની નહીં પરંતુ પ્રૌઢ સ્વરૂપની જણાય છે. મસ્તકે કિરીટ મકટ, ગળામાં કંઠહાર અને મસ્તક પાછળ પ્રભામંડળ દેખાય છે. દિભૂજ કૃષ્ણ વૃદ્ધ કાલીય નાગની કુણા પર વીરાસનમાં વિરાજમાન છે. શ્રીકૃષ્ણને જમણે હાથ કદંબ વૃક્ષની ડાળ પર છે અને ડાબા હાથ કાલીયની ફણા ઉપર રાખે છે. કાલીય વૃદ્ધ દેખાતા માનવના રૂપમાં રજૂ થયેલ છે અને અંજલિ મદ્રામાં છે. બંને બાજ ત્રણ ત્રણ એમ છ નાગણીઓ કાણુને પ્રાર્થના કરતી દર્શાવાઈ છે. કાલિયમનને આ સહુથી પ્રાચીન શિલ્પકિન હોવાનું જણાય છે. વંથલી (જિ. જુનાગઢ)માંની બાણ વાવમાં ૧૦મી સદીનું કાલિયમર્દનનું શિલ્પ કંડારેલું છે. અહીં પણ કૃષ્ણનું સ્વરૂપે પ્રૌઢ માનવના જેવું લાગે છે. એમાં કૃષ્ણ ચતુર્ભુજ દર્શાવાયા છે. ઉપલા જમણા હાથથી પ્રાય: કદંબની ડાળને પકડી હોય તેવું લાગે છે. નીચલા જમણા હાથમાં પણ સ્પષ્ટ જણાય છે. ઉપલે ડાબે હાથ તૂટેલે છે, જ્યારે નીચલા ડાબા હાથમાં ચક્ર છે. કાલિયનું સ્વરૂપ વૃદ્ધ દર્શાવાયું છે અને તેઓ અંજલિ મુદ્રામાં બેઠેલા છે.૩ મણુંદ(તા. પાટણ, જિ. મહેસાણા)માં નારાયણ મંદિરની છતમાં કાલિયમર્દનનું ઈસવી સનની ૧૧ મી સદીનું શિપ ઉપલબ્ધ છે. અહીં કૃષ્ણ ચતુર્ભુજ દર્શાવાયા છે અને એમનું સ્વરૂપ પ્રૌઢ * ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદના પોસ્ટ ડોકટરલ રિસર્ચ ફેલો. ૧૬૪] [સામીપ્ય : કટોબર, ”૮૭થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવનું જણાય છે. કૃષ્ણના નીચલા અને ઉપલા જમણા હાથમાં અનુક્રમેશ'ખ અને ચક્ર તેમજ ઉપલા ડાખા અને નીચલા ડાખા હાથમાં અનુક્રમે ગદા અને પદ્મ ધારણ કરેલાં છે, મસ્તક પર કિરીટ મુકુટ અને કર્ણાંમાં કુંડળ શાભે છે. જમણેા પગ વૃદ્ધ સ્વરૂપવાળા કાલિય નાગના ખભા પર રાખેલા છે અને ડાબે પગ પાછળ વાળીને નૃત્યની મુદ્રામાં દર્શાવાયા છે. નાગની બંને બાજુ એ નાગણીએ છે, જેમની પૂછડી સાથે નાગની પૂ’ડી લપેટાઈ વૃત્ત આકાર બનેલ છે. કિનારીની અંદર નાનાં એ લખગાળ વતુ ળામાં વરાહ અને નૃસિ'હુની મૂર્તિ કોતરેલી દૃશ્યમાન થાય છે.જ મૂળ માધવપુર(સૌરાષ્ટ્ર)ના એક મંદિરની(ઈ.સ. ૧૧ મી સદી) છતમાં · કાલિયમનનું સુંદર શિલ્પાંકન જેવા મળે છે." આ શિલ્પમાં શ્રીકૃષ્ણે તદ્દન ખાલ સ્વરૂપમાં દર્શાવાયા છે (ચિત્ર-૪). કાલિય અંજલિ મુદ્રામાં બેઠેલા છે. કૃષ્ણે એકાવલી હાર, કેયૂર, કટિબંધ, અને વાંકિડયા વાળથી શાભાયમાન લાગે છે. દ્વિભુજ કૃષ્ણે જમણા હાથથી કદંબને પકડયું છે અને ડાભે હાથ છાતી પર રાખેલા છે. કાલિય નાગની તે બાજુ એક એક નાગણી બદ્ધાંજલિ ખેડેલી છે. નાગ અને નાગણીઓની પૂછડીએના ગૂંચળાથી એક વર્તુળ જેવું બન્યુ' છે. આ વર્તુળમાં અંદર નાનાં નાનાં ૧૨ ખીજા વૃત્તો બનેલાં છે, જેમાંનાં દસ વૃત્તોમાં-મિથુન, કર્ક, ધનુસ, મીન, તુલા, મિથુન, તુલા, મકર, વૃષભ અને મેષ એમ જમણી બાજુથી આરંભ કરતાં રાશિઓની આકૃતિઓ કોતરેલી છે બાકીનાં બે વૃત્તોમાંના એકમાં હાથીની આકૃતિ કોતરેલી છે, જે કૃષ્ણુના ડાખા પગ પાસે છે. બીજા વૃત્તમાં કપિની આકૃતિ કોતરેલી છે, જે કૃષ્ણના મસ્તક પાસે ડાબી તરફ છે. આમ મૂળ માધવપુરનું રાશિઓના અંકન સહિતનુ કાલિયમનનું આ શિલ્પ ઉત્કૃષ્ટ છે અને ગુજરાતમાં ઉપલબ્ધ નાત કાલિયમનના શિÒામાં અતિ વિરલ છે. આ ઉપરાંત અંબાસણ(જિ. મહેસાણા)માં ઈ.સ. ની ૧૨મી સદીનું કાલિયમનનું શિલ્પ શીતળા માતાના મંદિરમાં મળ્યું છે. એમાં કૃષ્ણ ચતુર્ભુ જ દર્શાવાયા છે. ઉપલા જમણા હાથમાં ગદા ધારણ કરી છે. અને નીચલે જમણા હાથ કાલિયની પૂછડીને સ્પર્શે છે. ઉપલા ડાબા હાથમાં ચક્ર છે અને નીચલા ડાબે હાથ તૂટેલા છે. કૃષ્ણે પાતતા જમણા પગ કાલિયના જમણા ખભા પર રાખ્યા છે અને ડાબો પગ પાછળ વાળીને નૃત્યની મુદ્રામાં છે. કાલિય 'જલિ મુદ્રામાં છે. અહી કૃષ્ણનું સ્વરૂપ પ્રૌઢ વયનુ લાગે છે. આજુબાજુ આ નાગણીએ અધ` માનવીય સ્વરૂપમાં કોતરેલી છે.૮ ભીમાસણ(તા. લાલ, જિ. મહેસાણા)માં ચામુંડા માતાના મંદિરના બહારના ભાગમાં કાલિયમ નવું શિલ્પ છૂટુ પડેલુ છે. એ ઈ.સ. ની ૧૩ મી સદીનુ છે. ભુિજ કૃષ્ણે કાલિય પર નૃત્ય કરે છે. જમણા હાથ મસ્તકની ઉપર ઊંચા ઉઠાવેલા છે અને ડાબા હાથથી નાગની પૂંછડી પકડેલ છે. જમણા પગ નાગની કૃષ્ણા પર ટેકવેલા છે અને ડામે પગ ઘૂટણથી વાળને નૃત્ય મુદ્રામાં રાખેલા છે. ચારે બાજુ કિનારી ઉપર કીતિ`મુખ કોતરેલાં જણુાય છે. કૃષ્ણે અહીં બાલસ્વરૂપના દર્શાવાયા છે. ખતે બાજુ ચાર ચાર નાગણીઓ કોતરેલી છે. અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં ઈ.સ. ની ૧૧મી–૧૨ મી સદીનું શિલ્પ સંગૃહીત છે. એમાં કૃષ્ણે મૂળ વિષ્ણુના સ્વરૂપમાં શેષ નાગ પર બેઠેલા છે. ચતુર્ભુ`જ કૃષ્ણના ઉપલા જમણા હાથમાં ગદા અને ઉપલા ડાબા હાથમાં પ્રાય: ચક્ર ધારણ કરેલ છે. નીચલા જમણા હાથ કોણીથી તૂટેલા છે. અતે નીચલા ડામેા હાથ કાલિયના ખભા પર મૂકેલા છે. કૃષ્ણે જમણા પગ કાલિયની છાતી પર સામીપ્ય : ઑકટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮] [૧૫ For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખેલો છે. અને ડાબે પગ વાળીને પાછળ રાખેલ છે. કાલિયનું મુખ માનવીય દર્શાવાયું છે. કૃષ્ણ કિરીટ મુકુટ, કર્ણકુંડળ, કંઠહાર, કેયૂર, નપુર વગેરેથી સુશોભિત છે જૂનાગઢ મ્યુઝિયમમાં સંગૃહીત કાલિયમનના શિલ્પમાં કૃષ્ણનું શરીર દશ્યમાન છે. પરંતુ મસ્તકનો ભાગ ખંડિત છે. કઠણના બે આયુધ ગદા અને ચક્ર વર્તુળની કિનારીની નીચેના ભાગમાં ખૂણામાં રાખેલાં જણાય છે.૧૧ આમ ગુજરાતમાં જે કાલિયમર્દનના શિલ્પો ઉપલબ્ધ થાય છે, તેમાં શિપીઓએ શ્રીકૃષ્ણને વિષ્ણુના અવતારના રૂપમાં દર્શાવ્યા હોય તેમ જણાય છેપુરાણમાં આવતા ઉલ્લેખ અનુસાર કાલિયમ પ્રસંગે શ્રીકૃષ્ણનું બાલ સ્વરૂપે વર્ણવાયું છે, જ્યારે ગુજરાતમાં ઉપલબ્ધ કાલિયમર્દનના શિમાં કૃષ્ણને વિષ્ણુના સ્વરૂપમાં દર્શાવાયા છે. આયુધોમાં શંખ, ચક્ર ગદા, પદ્મ, ખન્ન વગેરે અને મસ્તકે કિરીટ મુકુટ દર્શાવાય છેઅહીંના શિલ્પકારોએ કૃષ્ણના બાલ સ્વરૂપને રજૂ કરવાને પ્રયાસ કર્યો છે, પરંતુ અલૌકિક ભાવોનું પ્રાગટ્ય તે વિષ્ણુના સ્વરૂપનું જ છે. પાદટીપ 9. K. F. Somapura, Structural Temples of Gujarat, Ahmedabad, 1968, p. 467 2. Haripriya Rangarajan, Historical and Cultural study of the spread of Vaisnavism in Gujarat upto 1600 A.D. (an unpublished thesis, Ahmedabad, 1986), part II, p. 663 ૩. Ibid, p. 664 7. Burgess, Archaeological Antiquities of Northern Gujarat, London, 1903, p. 100, Fig 10; Haripriya Rangarajan, Ibid., pp. 668 f. 4. K. F. Somapura, op. cit., p. 170 1. H. Rangarajan, op. cit, pp. 665 f. ૭. ભગવાનદાસ મકવાણા, ભીમાસણ અને અંબાસણની નાગદમન છતો,” “સ્વાધ્યાય”, પુ. ૨૦, પૃ. ૪૧૪–૧૫ 6. H. Rangarajan, op. cit. pp. 667 f. ૯. “સ્વાધ્યાય”, પુ. ૨૦, પૃ. ૪૧૪-૧૫ 20. H. Rangarajan, op. cit., pp. 673 f. ૧૧. Ibid,, p. 674 ૧૬૬] [સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org માતડ, માણેકનાથ અને અમદાવાદ ૨ના મહેતા * રસેશ જમીનદાર+ પ્રાસ્તાવિક - પંદરમી સદીના બીજા દાયકાના પ્રારંભે રાજકીય અને સામાજિક કારણોસર પાટણથી આશાવલ પાસેના વિસ્તારમાં આવી પોતાને રાજમહેલ બંધાવનાર અહમદશાહે એ વિસ્તારનું નામ પિતાના નામ ઉપરથી અહમદાબાદ રાખ્યું, જે લેક જીભે અમદાવાદ તરીકે રમતુ રહ્યું અને કાલાંતરે એ જ નામ પ્રસિદ્ધ થઈ પ્રચારમાં રહ્યું; જ્યારે આશાવેલ નામ માત્ર સ્મૃતિમાં અને હસ્તપ્રતોમાં સચવાઈ રહ્યું. ત્યારના અમદાવાદ પાસે આશાવલના સ્થળનિર્ણયની બાબતમાં અનવેષણ કરતાં આજના અમદાવાદમાં તે સ્થળ રામનાથ, દેવની શેરીના પૂર્વ ભાગમાં કામનાથની ઉત્તરે તથા માણેકચોકની પશ્ચિમે હોવાનું પુરવાર કરવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, માણેકનાથની કથા અમદાવાદના આજના ભદ્ર વિસ્તારમાં અહમદશાહે ત્યારે રાજમહેલ બાંધે તે સમયથી અદ્યાપિ તેની સાથે માણેકનાથની વાત સંકળાયેલી છે. આ વાતના સારરૂપ મુખ્ય મુદ્દા એ છે : ૧. માણેકનાથ બાવાએ અહમદશાહના રાજમહેલના બાંધકામનો વિરોધ કર્યો હતો. આ વિરોધના પ્રતીકરૂપે તે દિવસ દરમ્યાન ગોદડી અથવા સાદડી તૈયાર કરતે અને રાત્રે તે છોડી નાંખતો તેથી દિવસે થયેલુ રાજમહેલનું બાંધકામ તૂટી પડતું. ૨. સુલતાન અહમદશાહને આ વાતની ખબર પડી એટલે માણેકનાથને પાઠ શિખવવાના આશયથી એણે ઝારીના નાળચામાંથી બહાર નીકળી જવાને ચમત્કાર બતાવવા કહ્યું અને તેમ કરવા જતાં અહમદશાહે માણેકનાથને નાળચાનું મેં બંધ કરી પૂરી દીધો અને રાજમહેલનું બાંધકામ આગળ વધાયું. જે સ્થળેથી બાંધકામ શરૂ થયું હતું તે સ્થળ આજના માણેક બુરજથી સુપરિચિત છે (જે ઍલિપુલના પૂર્વ તરફના છેડે આવેલું છે.) અષણને પ્રયાસ પ્રસ્તુત કથાને ઉલ્લેખ ફારસી પરંપરામાં નહી હોવા છતાંય સ્થાનિક પરંપરામાં આ વાત ઘણી જાણીતી છે. સામાન્યતઃ આવી લોકકથાઓને ઇતિહાસ ગણવાની આપણી વૃત્તિ હોતી નથી, એટલું જ નહીં પરંતુ ઘણીવાર તેનો ઉલ્લેખ કરીને કે કર્યા વિના તેની ઉપેક્ષા કરવામાં આવે છે. પરંતુ વડેદરા, વડનગર કે એવાં બીજા સ્થળની તપાસ કરવાથી લોકકથાનાં મળમાં કેટલીક ભોગોલિક, * નિવૃત્ત અધ્યક્ષ, ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલોજી ઍન્ડ એન્સિયન્ટ હિસ્ટરી, ફેકલ્ટી ઑફ આર્ટ્સ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા + પ્રાધ્યાપક, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૬૭ For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐતિહાસિક વગેરે માહિતી સચવાયેલી જોવામાં આવી છે. આથી આ અનુભવના આધારે માણેકનાથની પ્રસ્તુત કથાધટકના મુદ્દાઓની તપાસ સ્થળનામ, પુરાવસ્તુ તથા ભૂંગાળનાં સાધનાના બળે કરવાને અત્રે અમે પ્રયાસ કર્યાં છે. સ્થળનામ અને ભૌગાલિક સ્થિતિ સ્થળનામની દૃષ્ટિએ માણેક બુરજ, માણેકચાક અને માણેક નદીનાં નામેા તપાસવાં જરૂરી છે. માણેક નદીના પ્રવાહને તપાસતાં તે કાલુપુર ટાવર પાસેથી નીકળીને ઢીંકવા વિસ્તાર, દેશીવાડાની પાળ, કાગદી આળ, ચાંલ્લા આળ વગેરે સ્થળા પાસેથી વહીને માણેકચોક વિસ્તારમાં થઈ તે સાબરમતી તરફ ચોમાસાનુ પાણી લઈ જતુ નાળુ હોય તેમ જણાય છે.૪ રતનપોળ, સાંકડી શેરી, માંડવીની પાળ તરફનાં ખીજાં નાળાં તેને મળતાં હોવાં જોઈએ અને તે સંયુક્ત પ્રવાહ પછી ભદ્રની દક્ષિણે સાખરમતી નદીને મળતા હોય તેમ જણાય છે. આ પ્રવાહી નદી કહેવાની રીતને લીધે તેને માટે ઓગણીસમી સદીમાં વિવિધ કલ્પનાએ ઊભી થઈ હતી, જે માટે ભાગે કલ્પિત છે. આ પ્રવાહને સહુથી ખુલ્લે ભાગ જુમા મસ્જિદના વિસ્તારમાં હોવાથી આ વિસ્તારને માણેકચાકપ નામ આપ્યુ. હાય તેવું જણાય છે. અહીં માણેકનાથની મઢી તથા મસાણિયા હનુમાન છે. આ પ્રવાહના સૌથી સાંકડા નાળચા જેવા ભાગ માણેક બુરજ પાસે છે. પુરાવસ્તુ માણેક બુરજના નીચેના ભાગ પથ્થરને છે તેની પાસે ગણેશ ખારી છે જ્યાં થઈ ને ઇંટ અને માટીની એક દીવાલ ભદ્રના આઝમખાનની સરાઈ પાસે જતી, જેના કેટલાક ભાગ હજી અસ્તિત્વ ધરાવે છે. આ ભાગ સત્તરમી સદીમાં આઝમખાનની સરાઈ તરફ પાણી લઈ જવા મિષે આખી ભીંત તૈયાર કરી હાવાનું સૂચવે છે. રહે`ટથી સાખરમતી નદીનું પાણી માણેક મુરજ ચઢાવીને તે સરાઈમાં પહેાં ચાડાતું હશે તે કારજ(ફુવારા) ઉડાડવા માટે વપરાતું હશે એવું સાધાર અનુમાન તાજમહાલ, આરામબાગ તથા જૂની દિલ્હીના આ જ પ્રકારના નમૂનાઓ ઉપરથી કહીએ તે। તે અતિશયોક્તિ નહીં ગણાય. આ વિસ્તારમાં માણેક બુરજની પાસેના સાંકડા નેળિયાની દક્ષિણે હાલમાં પંચનાથ મહાદેવના નામથી ઓળખાતું એક દેવાલય છે. આ મહાદેવમાં ૬૬.૫ × ૩૪ સે.મી.ની સૂર્ય'ની આરસની એક મનેાહર પ્રતિમા સ્થિત છે. કવચ અને કિરીટધારી, અને હાથમાં કમળ ધારણુ કરેલી સમલંગમાં ઊભેલી સૂની પ્રસ્તુત પ્રતિમા સામાન્ય રીતે શિવમદિરમાં હાઈ શકે નહીં; છતાં આ પ્રતિમા આ જ વિસ્તારમાંથી પ્રાપ્ત થઈ હોવા બાબત શંકાને કોઈ કારણ નથી; કેમ કે ‘પદ્મપુરુ’માં આ સ્થળે સૂર્ય'તીથ હોવાની વિગત/કથા આલેખેલી છે,F પદ્મપુરાણ નિર્દિષ્ટ સૂતી આ પુરાણના અધ્યાય ૧૫૮ માં દુધેશ્વર પછી લુપ્ત થયેલા પિપ્પલાદ તી'ની કથા નાંખ્યા પછી પિ’ચુમન્દા તી'ની કથા વર્ણાવેલી છે. સાભ્રમતી તટનું આ તીથ બ્રાહ્મણુતે ધનાઢય અને વેદ પારણુ બનાવનાર, ક્ષત્રિયને રાજ્ય આપનાર, વૈશ્યને ધન આપનાર અને શૂદ્રને ભક્તિ આપનાર તરીકે ઓળખાવાયુ' છે. પદ્મપુરાણમાં ઉલ્લેખ્યા પ્રમાણે તથા દર્શાવેલી દિશા પ્રમાણે રો।ધવાના પ્રયત્ન કરતાં અમને આ તીથ ભૌગાલિક રીતે પંચનાથ મહાદેવના વિસ્તારમાં હોવાનું જણાયું. તેથી આ વિસ્તારમાં સૂર્યની પ્રતિમા કે એવા અવશેષો મળવાની શકયતા રહેલી છે. આથી સ્થળ તપાસ કરતાં પહેંચનાથમાંની ૧૬] [સામીપ્ય : કટોખર, '૮૭થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તુત સંય પ્રતિમા આ શકયતાને પુષ્ટિ આપે છે. તેથી પિંચુમન્દા તીર્થ આ સ્થળે હેવાને મત દઢ થયો. અમદાવાદમાં સાબરમતીને કિનારે ઉપરવાસમાં અર્થાત દુધેશ્વર અને પંચનાથની વચ્ચેના ભાગમાંથી સૂર્યની કોઈ પ્રતિમા પ્રાપ્ત થઈ નથી તેથી પણ સૂર્યતીર્થ અંગેને પ્રસ્તુત મત દૃઢતર બને છે. અમદાવાદ અને સૂર્ય પૂજા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ચાલતા અમદાવાદના ઇતિહાસનાં અન્વેષણ દરમિયાન વાઘેશ્વરીની પિળમાં વાઘેશ્વરી માતાના મંદિરમાં, કામનાથ મહાદેવ(રાયપુર દરવાજા બહાર)માં, ગાયકવાડની હવેલીના બુરજની ભીંત ઉપર, ઢાળની પોળમાંના અંબા માતાના મંદિરમાં, ગંગનાથ મહાદેવમાં એમ વિવિધ સ્થળોએ સર્વ પ્રતિમા અમને જોવા મળી છે. આ ઉપરાંત રન્નાદેની પ્રતિમાઓ પણ અમારા જોવામાં આવી છે. શૈલીની દષ્ટિએ આશરે આઠમી નવમી સદીથી આશરે તેરમી સદી સુધીના સમયગાળામાં મૂકી શકાય તેવી આ પ્રતિમાઓ પૈકી ઘણી વિવિધ મંદિરોમાં પૂજાતી મૂતિઓ હોવાનું જોવા મળ્યું છે, તો કેટલીક જગ્યાએ તેની ઉપાસના આજે પણ ચાલુ રહી છે. આ પરિસ્થિતિ જોતાં અમદાવાદના પુરોગામી આશાવલમાં સૂર્યની ઉપાસનાનું બળ હતું તેથી સાબરમતી નદીને કિનારે સૂર્યોપાસકોનું મંદિર હોય એ બાબત સ્વાભાવિક છે. અમદાવાદ પાસેના સરખેજ ગામની ભાગોળે પણ સૂર્યની ખંડિત પ્રતિભા અસ્તિત્વ ધરાવે છે. આ માહિતી ઉપરથી અમદાવાદ પ્રદેશમાં સૂર્યની ઉપાસના અને તેની સાથે તેના રત્ન માણેકનું નામ પણ પ્રચારમાં હોવાને સાધાર અભિપ્રાય બાંધી શકાય, અર્થઘટન અત્યાર સુધી વર્ણવેલી માહિતીના આધારે અમદાવાદના ઇતિહાસ વિશે કેટલાંક અર્થધટને રજૂ કરવાની મોકળાશ જણાય છે; જેમાં માણેક નામ અને સૂર્ય પૂજા, રાજમહેલના બાંધકામની ચર્ચા, રૂપકની નિષ્ફળતા, કથાઘટકની ભૌગોલિક સ્થિતિ, માણેકનાથ શબ્દની ચર્ચા જેવા મુદ્દાઓ સમાવિષ્ટ થઈ શકે, જે અહી' અમે પ્રસ્તુત કરી છે. માણેક નામ અને સૂર્ય પૂજા : આ તમામ પરિસ્થિતિને લક્ષમાં લઈને માણેકનાથની કથા અને માણેક નદીના નામના પ્રચારનું અર્થધટન સરળતાથી થઈ શકે એમ છે. આશાવલના સૂર્યોપાસકે અહીં લાંબા વખતથી વસતા હતા. તેમણે તેમના પ્રદેશનાં નાનાં નાળાંને માણેક નદી નામ આપ્યું હોવાનો સંભવ છે. આ નાળું નાનું પણ મહત્વનું હતું. તેને રતનપળ, સાંકડી શેરી, માંડવીની પિોળ, દાણાપીઠને ઢાળ તથા રતનપોળથી પશ્ચિમના વિભાગના ઉંચાણવાળા ભાગનાં પાણી જે ખુલ્લી જગ્યામાં મળતાં તેનું નામ આ પરંપરા અનુસાર માણેકચોક આપવામાં આવ્યું હશે. રાજમહેલનું બાંધકામ : આશાવલના સૂર્યોપાસકેના મહત્ત્વના તીર્થ પાસે જ્યારે અહમદશાહનો રાજમહેલ બાંધવાનું આયોજન થયું હશે ત્યારે કેટલીક ચર્ચા-વિચારણા કે સંઘર્ષ ઉભય પક્ષે સ્વાભાવિક રીતે થયું હશે. પરિણામે જમીન બાબતની ચર્ચા સંદર્ભે પલટાતા વિચારોને કાલાંતરે માણેકનાથની ગોદડીના રૂપક દ્વારા રજૂ કરવાનો પ્રયાસ થયો હોવાનું સૂચિત થાય છે. નિષ્ફળતા રૂપક અને તેનું મૂળ: સૂર્યોપાસક અને સુલતાન વચ્ચે થયેલી ચર્ચા વિચારણાના અંત પણ રાજમહેલ બાંધવાનો નિર્ણય તો લેવાયો હોવાથી, તેમાં માણનાથ બાવાની નિષ્ફળતા સ્વાભાવિક રીતે જોવી પ્રાપ્ત થાય છે. આ નિષ્ફળતા સંદર્ભે, વ.મનને સાડાત્રણ પગલાં પૃથ્વી આપવાની વાતનો વિરોધ કરવા સારું વિશ્વામિત્ર કરવામાં પેસી ગયા હતા તે કથા ઉપરથી માણેકનાથનું રૂપક પ્રચારમાં મૂકાયું હોવાનું અનુમાન કરી શકાય. સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૬૯ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રૂપકની ભૌગોલિક પરિસ્થિતિ : આ પ્રકારનું રૂપક પસંદ કરવા માટે લાક્ષણિક ભૌગાલિક કારણ જવાબદાર હોવાનું અનુમાન થઈ શકે એમ છે. ગણેશ ખારી અને પચનાથ મહાદેવની વચ્ચેની જગ્યા આજે સાંકડી નેળ જેવી છે. તેની પહેલાંનાં માણેક નદીને વિસ્તાર પ્રમાણમાં મેાટા અને પહેાળા છે, તેથી તેનું ભૌગોલિક સ્થાન અધ્યપાત્ર કે કરવડા જેવું રૂપક સૂચવી શકે તેમ છે. આ રૂપકમાં સાંકડી નેળ એ ઝારીના નાળચાનું રૂપ સરળતાથી ધારણ કરે છે, જેમાં માણુકેનાથના ચમત્કારની નિષ્ફળતા સૂચવાય છે. માણેકનાથ શબ્દના વિનિયોગ : આમ આ આખી કથા, સુલતાનના અધિકારીઓ વચ્ચે થયેલી ચર્ચા દ્વારા, ઐતિહાસિક તથ્ય રીતે થઈ શકે. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ કથાષટકમાં માણેકનાથ થયું. આ બાબતે એ અનુમાન હાથવગાં જણાય છે : Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમી સદીમાં સૂર્ય[પાસકે અને સાચવતી હાવાનું અનુમાન સહેજ શબ્દના વિનિયોગ કયા હેતુસર (૧) એક અનુમાન મુજબ સુલતાન સાથે સાઁપાસા વતી ચર્ચા કરનાર વ્યક્તિ કેાઈ માણેકનાથ નામની હોય અથવા સૂર્યમંદિરના પૂજારી માણેક નામધારી હાય. સંભવ છે મેં ‘નાથ’ સંપ્રદાયના પ્રભાવ હેઠળ માણેક નામના પૂજારીને કે વ્યક્તિને માણેકનાથ નામ આપ્યુ. હાય. (૨) ખીજું અનુમાન એવુ' થઈ શકે કે માણેકના નાથ એટલે સૂર્યાં અને સૂત્રૈ નાથ અથવા ઇષ્ટદેવ તરીકે સ્વીકારનાર સમૂહ, આ વિચારાણામાં વ્યક્તિ વિશેષતે સ્થાનેે સૂર્યદેવને પ્રાધાન્ય મળે. આ ખતે અનુમાના પૈકી કોઈપણ રીતે અથધટન કરવામાં આવે ા પણ તે દ્વારા પંદરમી સદીના બીજા દાયકાના પૂર્વાધમાં સાબરમતીને કિનારે ટેલી ઘટનાને ઇતિહ્રાસ ગૃહીત છે, જે આ પ્રમાણે આલેખી શકાય. ઐતિહાસિક સદાન અહમદશાહે પાટણમાં પોતાના દાદાનેા વધ કર્યાં અને તેથી ત્યાં મુઝફ્ફરના પુત્ર અને એના અન્ય સગાંસંબંધીઓથી ઉદ્દભવેલા ભયને લીધે તથા વણુસેલી કૌટુંબિક પરિસ્થિતિને કારણે અહમદશાહને માટે અણુહિલવાડ પાટણમાં લાંખો સમય રહેવામાં જોખમકારક પરિસ્થિતિ નિર્માંઈ હશે; તેને પરિણામે ત્યાંથી સ્થળાંતર કરી ગુજરાતમાં અન્યત્ર સલામત સ્થળે જવાનું વિચારી અહમદશાહે સાબરમતીતે કિનારે આવેલા આશાવલને પસંદ કર્યુ હોવાનુ` સૂચવાય છે. પ્રસ્તુત પસંદગી પાછળનું મુખ્ય કારણુ એ હાઈ શકે કે આશાવલમાં અહમદશાહના પિતા તાતારખાનના કેટલાક મિત્રો અને મદકર્તા લેાકેા રહેતા હતા, જેમની ક્અહમદશાહને મળશે એવી સ્વાભાવિક મનેવૃત્તિથી તે પરિસ્થિતિને લાભ લીધા હશે. અહમદશાહે કે તેના સમર્થકોએ આશાવલ આવવાના વિચાર કરીને પોતાના નિવેશ માટેની યોગ્ય જગ્યા સાબરમતીને કિનારે પસંદ કરી હશે ત્યારે તે સ્થળની નજીક સ્થિત સૂ`મ ંદિર અને તેના ઉપાસકો સાથે તેમને રાજમહેલના બાંધકામ સંદર્ભે` ચર્ચાવિચારણા કે સંધ'ની પરિસ્થિતિ ઉદ્ભવી હશે અને તે પછી આખરી નિ`ય લઈ તે આજના ભદ્ર વિસ્તારમાં અહમદ આબાદ અથવા અહમદાબાદ અથવા અમદાવાદ વસાવ્યું હશે. For Private and Personal Use Only પ્રસ્તુત સંધ કે ચર્ચાવિચારણામાં સત્તાના બળ પાસે સૂપાસકતે નમતું જોખવું પડ્યું હાવાની અટકળ થઈ શકે અને માણેક નદીના તળિયા પાસે થયેલી તેમની આ નમતું જોખવાની [૧૭૦ [સામીપ્ય : ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રક્રિયાને, પછીથી માણેકનાથ નાળચામાં ખૂંધ થયાના કે નાથ સંપ્રદાયની સમાધિ લેવાની પ્રક્રિયાના કથાટક તરીકે ઓળખાવી હશે. પૂર્વકાલીન અ ઘટના આમ માણેકનાથનું' રૂપક (કથાઘટક) અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં વસતીના થયેલા ફેરફારનું સૂચિત રૂપક હોવાનું જણાય છે અને માણેક બૂરજ અહીની સૂર્યંપાસનાની પરપરાની સ્મૃતિને સાચવતા અડિખમ ઊભા છે. ઘણીવાર સ્મૃતિ લુપ્ત થયાનાં દૃષ્ટાન્તો પણ મળે છે, તેનું આ ઉદાહરણ છે. પિચુમંદાક તીથ'ની હકીક્તતા નિર્દેશ કરતાં રત્નમણિરાવે એવી તૈાંધ કરી છે કે ખીલીમાં શિવ, પીંપળામાં વિષ્ણુ, લીંમડામાં પ્રભાકર રહેલા છે. આ તીથને નિખાકર પણ કહે છે. આ તીથ હાલ કયાં છે તે જાયુ' નથી. પ્રાચીનકાળમાં કેઇ સૂર્યમંદિર હશે. પ્રસ્તુત નોંધના આધારે ઈસવી સન ૧૯૨૯ સુધીમાં આ તીર્થ અ ંગે કાઈ તપાસ થઈ નથી એ સૂચિત થાય છે. આ શબ્દની તૈાંધ માત્ર ઉમાશંકર જોશીએ કરી છે પણ તેની વધુ તપાસ થઈ નથી. પદ્મપુરાણુનાં તીર્થાંની સ્થળતપાસ કરતાં પિચુમંદાક`તી'ના સ્થળનિણુય અમે કરવા સદ્ભાગી બન્યા. આ સ્થળનિણુય થયા પછી માણેકનાથની પ્રચલિત કથા રૂપક હોવાનું અઘટન શકય બન્યુ. સમાપન માણેકનાથની કથાની કેટલીક સારી વિગા રત્નમણિરાવે એમના ગ્રંથમાં૧૦વષ્ણુવી છે. તેમાં તેમણે કેટલાંક અ ઘટના કરવાના અસફળ પ્રયાસ કર્યાં છે; કેમ કે તેમને પિચુમંદાક' તીનાં સ્થળેાતા ખ્યાલ આબ્યા નથી. આ બાબતે વિચાર કરતાં એવું જણાય છે કે એમના જમાનામાં ઇતિહાસની વિભાવનામાં સંચયનની પ્રક્રિયાå વધુ મહત્ત્વ આપવામાં આવતુ` હતુ`; અને સંચિત સામગ્રી પરથી સદન માટેના પ્રયાસે। આછા થતા હશે. વળી ત્યારે સચયન મેાટે ભાગે વાણીગત રહેતુ. અને પદાર્થોંગત પુરાવસ્તુનું અન્વેષણ પણ પ્રમાણમાં ઓછું. વિકસિત હોવાથી આવી ઘણી લોકકથાએ કે કથાઘટકો ઓછાં સમજાતાં પરંતુ ઇતિહાસની અન્વેષણની પદ્ધતિ વધુ સુક્ષ્મ થતી જાય છે, તેથી આ ક્ષેત્રનાં સંદના પણુ બદલાતાં જાય છે. આ લેખ આ દિશાનેા એક પ્રયાસ છે. પાદટીપ ૧. વધુ વિગત માટે જુએ, રમણુલાલ નાગરજી મહેતા, આશાવલ, કર્ણાવતી અને અમદાવાદ,' વિદ્યાપીઠ, વ` ૨૪, અંક ૩, ૧૯૮૬, પૃ. ૯ થી. ૨. અપભ્રંશ સાહિત્યમાં સાદડી કે ગેાદડી ગૂચવાનાં અને ઉકેલવાનાં તથા રાત્રે તેને છેડી નાંખવાથી દિવસ દરમ્યાન થયેલાં ચણતર તૂટી પડવાનાં દૃષ્ટાંતા જોવા મળે છે. પ્રસ્તુત માહિતી આપવા માટે અમે પ્રાધ્યાપક હરિવલ્લભ ભાયાણીના આભારી છીએ. ૩. આ કથાની વધુ માહિતી માટે જુએ, રત્નમણિરાવ ભીમરાવ જોટ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ, ૧૯૨૯, પૃ. ૩૦-૩૩, ૪૪, ૧૭૧. ૪. માહિતી માટે જુએ, ૨. ના. મહેતા, અમદાવાદના વિકાસ,’સંબધિ,” પુ. ૨, ન. ૧ થી ૪ (એપ્રિલ, ૧૯૮૨ થી જાન્યુ., ૧૯૮૩), પૃ. ૮૧–૧૦૧ ૫. માણેકચેક નામની માંધ ‘મિરાત-એ-સિકંદરી'માં હોવાની વિગત રત્નમણિરાવે ગુજરાતનુ પાટનગર : અમદાવાદ ગ્રંથમાં પૃ. ૩૪ ઉપર આપી છે. તેથી આ તાંત્ર આ નામ સત્તરમી સદી પહેલાનું હાવા વિશે મજબૂત પ્રમાણુ પૂરુ પાડે છે. સામીપ્ટ : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] For Private and Personal Use Only [ જુએ અનુસધાન પૃષ્ઠ-૧૭૮] [૧૭૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સઉદી અરબસ્તાનમાંની ગુજરાતના બે ફારસી સલ્તનતકાલીન ઇતિહાસ–ગ્રંથની પ્રતો ઝેડ, એ, દેસાઈ* ગુજરાત જેવા શિક્ષણ તેમજ ઈતિહાસ પ્રત્યે સારો એવો અભિગમ ધરાવતા ભારતના મહત્વના પ્રાંતમાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, સિવાય બીજા કોઈ વિરવવિદ્યાલયમાં ભારત કે ગુજરાતના મધ્યકાલીન ઈતિહાસને તેને મળવું જોઈએ તે સ્થાન અભ્યાસક્રમમાં આપવામાં આવ્યું નથી તે ય સર્વવિદિત છે. ગુજરાતના એ છામાં ઓછા પાંચ વર્ષના ઇતિહાસનો અભ્યાસ કે અધ્યયન(સંશોધનની વાત તે જવા દઈએ) પ્રત્યેની આ ઉપેક્ષા તરફ ગુજરાતના ઇતિહાસકારો કે ઇતિહાસપ્રિય શિક્ષિત જનતા દ્વારા સહેજ પણ વિરોધનો અવાજ ઊઠત કે ઊઠયો નથી તે ખેદજનક કહેવાય. ફારસી ભાષાને છેલ્લા ચારેક દાયકાથી અભ્યાસક્રમમાંથી ક્રમે ક્રમે દૂર કરવાની શૈક્ષણિક નીતિને પણ આ ભાષામાં વિવિધ વિષયે પર લખાયેલાં પુસ્તકમાં જે કાંઈ ઇતિહાસ-સામગ્રી ઉપલબ્ધ છે તેને સમગ્ર ભારત તેમજ ગુજરાતમાં ઈતિહાસ સંશોધનમાં જે ઝડપી પ્રગતિ થઈ છે અને થઈ રહી છે તેમાં યથાવત ઉપગ નહીં' થઈ શકવાનું એક કારણ ગણી શકાય. વધુ ખેદની વાત તો એ છે કે આજના ગુજરાતના ફારસી ભાષાના ગણ્યા ગાંઠવા જાણકારમાં પણ દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી કે ભરૂચનાં કાઝી નુરુદ્દીન સાહેબ શીરાઝી (જેમનું સમૃદ્ધ પુસ્તકાલય આ શતકના ચેથા દાયકા સુધી પ્રખ્યાત હતું) અથવા ફારસી ભાષા ને નહિવત જાણનારા મહૂમ મુહંમ્મદ ઉમર કોકિલ અને સદ્ભાગ્યે આપણી વચ્ચે આજે વિદ્યમાન છે, તે સૈયદ ઈમામુદ્દીન સદરૂદ્દીન દરગાહવાલા (નવસારી) જેવી ઇતિહાસ પ્રત્યે અભિરૂચિ રાખનાર વિભૂતિઓની ઊણપને લઈને પણ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના ક્ષેત્રે નહિવત કામ થઈ રહ્યું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં પણ પ્રારંભમાં સદ્ગત ડે. સતીશચંદ્ર મિશ્રની સ્તુત્ય પ્રયાસેથી જે થોડું ઘણું અને અગત્યનું કામ થયું તે પણ ધાર્યા પ્રમાણે આગળ વધી શકયું નહી.. . મિત્રે મૂળ ફારસી તારીખે મહમૂદશાહીનું સંપાદન કરી તેનું પ્રકાશન કરવા પગલાં લીધાં, બકે પુસ્તક છપાઈને આઠ–દસ વર્ષથી યુનિવર્સિટી પ્રેસમાં પડવું છે પણ હજુ સુધી તે પ્રસારિત થયું નથી કે કયારે પ્રસારિત થશે તે પણ અનિશ્ચિત છે. આને લઈને ગુજરાતના સરતનનકાલમાં કારસી ભાષામાં લખાયેલા વિપુલ એતિહાસિક સામગ્રીને સહેજ પણ ઉપયોગ સદગત પ્રોફેસર એમ. એસ. કેમિસરિયેટને મૂલ્યવાન અંગ્રેજી પુસ્તક History of Gujarat, Vol I કે શેઠ ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવનની ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ શ્રેણીના ભાગ–પ સહતનતકાલ જેવા ગુજરાતના ઇતિહાસ પરને અદ્યતન પુસ્તકમાં થયો હોવાનું જણાતું નથી. અહીં એ સૂયન અસ્થાને નહીં લેખાય કે ગુજરાત વિદ્યાસભા (જેને ગુજરાતના ઇતિહાસના અમુક કારસી પુસ્તકને ગુજરાતી અનુવાદ કરાવી તેમજ દિલ્હી સલતનત આધીન * નિવૃત્ત નિર્દેશક (અભિલેખ), ભારતીય પુરાતત્વ સર્વેક્ષ. નાગપુર ૧૭૨ ] [ સામી : ઓકટોબર, '૮૮ થી માર્ચ, ૧૯૮૯ For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના ઇતિહાસ પર મમ મૌલાના સૈયદ અબૂઝફર સાહેબ નદીના ઉર્દૂમાં લખાયેલા પુસ્તકનુ ગુજરાતીમાં ભાષાંતર કરાવી ગુજરાતને ઇતિહાસ, ભા. ૧ અને ૨ ના શીર્ષીક હેઠળ તેમજ એક સમકાલીન ફારસી ઇતિહાસ તારીખે મુઝફ્ફરશાહી'' તથા તેનું ગુજરાતી ભાષાંતર કરાવી છપાવવાનું શ્રેય જાય છે) કે તે દ્વારા સંચાલિત શેઠ ભેા, જે. અધ્યયન-સ'શાધન વિદ્યાભવન કે ફ્રાસ ગુજરાતી સભા મુંબઈ કે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ઇતિહાસ વિભાગ જેવી સસ્થાઝ્મા ઈલિયટ અને ડાઉસનના આઠ ભાગમાં (History of India as told by its Historians) અથવા તેના અનુસરણમાં સૈયદ અતહર અબ્બાસ રિઝવીની ભારતકા અદ્યકાલીન ઇતિહાસ, ભારતકા ખલજીકાલીન ઇતિહાસ, ભારતકા તુગ્લુકકાલીન ઇતિહાસ, ભારતકા ઉત્તર તુલુકકાલીન ઇતિહાસ, ભારતકા મુત્રલકાલીન ઇતિહાસવાળી હિંદી શ્રેણીઓમાં ફારસી અરબી સાધન સામગ્રીના ઐતિહાસિક 'શાના અંગ્રેજી અથવા હિંદી ભાષાંતરે। આપવામાં આવ્યાં છે તે પ્રમાણે ગુજરાતના જે ફારસી ઇતિહાસ-પુસ્તકો ઉપલબ્ધ છે તેમના જરૂરી ભાગા ગુજરાતી કે અંગ્રેજીમાં અનુવાદ કરાવી ગુજરાતના સતનતકાલીન ઇતિહાસની અત્યંત ઉપયેાગી શ્રેણી તૈયાર કરી પ્રગટ કરે તે ગુજરાતના ઇતિહાસનાં સમગ્ર પાસાંએતે આવરી લેતી સભર માહિતી પ્રકાશમાં આવે તેમાં શકાને લેશમાત્ર સ્થાન નથી. ગુજરાતના સુલતાનેાના સમયમાં વિવિધ કાળે ઓછાંમાં એછાં અડધા ડઝન જેટલાં ફારસી પુસ્તકાનું નિર્માણું થયું હતુ`.૧ આ બધાંમાં નિમ્ન પ ́ક્તિઓમાં જેનું વણ ન અપેક્ષિત છે તે એ પુસ્તક તારીખે મહમૂદશાહી' અને તેની પૂરવણી લે તારીખે મહમૂદશાહી' કે આસિરે મહમૂદશાહી'' અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. ઉક્ત ફારસી ગ્રંથેાની હસ્તપ્રતેા આમ પણ્ અતિ અલ્પ સંખ્યામાં મળે છે એટલું જ નહી. પણ ભારતમાં તેા એક બે અપવાદ સિવાય મળતી પણ્ નથી, યુશપમાં લંડન, રશિયામાં તાક, પાકિસ્તાનમાં પેશાવર કે અરબસ્તાનમાં મદીના જેવા દૂર દૂર સ્થાનામાં આ પ્રતા સચવાઈ છે. આ પ્રતે સ્વાભાવિક રીતે ભારતમાં કે ગુજરાતમાં લખવામાં આવી હશે. અહીથી તેમનું યુરેશપ, રશિયા કે અરબસ્તાન જેવા પ્રદેશામાં સ્થળાંતર થવાના કારણેા પણ જાણીતા કે કલ્પનામાં આવી શકે તેવાં છે. પશુ ‘“તારીખે મહમૂદશાહી'' અને તેની પૂરવણી જેવાં ધામિક નહી" પણ ઇતિહાસનાં પુસ્તકાની નકલા ગુજરાત અને ભારત બહાર અને તે પણ ફારસી ભાષા જે વિસ્તારમાં કદાપિ પ્રચલિત ન હતી, તેવા અરબસ્તાનના મુસ્લિમેાના પવિત્ર ધાર્મિક સ્થાન મક્કામાં તૈયાર થઈ હતી તે તેની પુષ્પિકાના લખાણ પરથી ફલિત થાય છે. મક્કા જેવા સેએ સે ટકા અરખીભાષી શહેરમાં ગુજરાતના ઇતિહાસનુ* ફારસીભાષાના પુસ્તકેાની નકલ તૈયાર કરાવવામાં આવે તે અત્યંત સૂચક હાવા છતાં તેનું સવિસ્તર વર્ષોંન કે તેના પર ટિપ્પણી અહી' અસ્થાને છે. આ પ્રતાની બીજી મહત્ત્વની વાત એ છે કે તેના સ્થળાંતરને રસપ્રદ ઇતિહાસ એક જ ગ્રંથમાં બંધાયેલ પ્રતેાના મુખપૃષ્ઠ પર તેના ધારકા કે માલિકાએ લખેલી તૈધા દ્વારા આલેખાયેલે છે.૨ તે મુજબ ઉક્ત પાડુલિપિ તેના ઉદ્ભવસ્થાન મક્કાથી તેના વિષય-ઇતિહાસ—ના સ્થાન ગુજરાતમાં પહોંચી. ત્યાંથી તેના ઉદ્ભવસ્થાન મક્કાના જોડિયા ગણાતા મદીના શહેરમાં પાછી ફરી તે પાંડુલિપિના ઇતિહાસમાં અતિવિરલ લેખાય. આ પ્રતનાં આ સ્થળાંતર કે પ્રવાસ વનને! આ ઇતિહાસ વાચકગણુ સમક્ષ રજૂ કરવાતા આ લેખને મૂળ ઉદ્દેશ્ય છે. તુ સ્તાનના ખલીફાના અરબસ્તાન-પજિપ્ત સહિતના મધ્યપૂર્વના અરખદેશા પરતા વસ્ત્ર કાલ દરમ્યાન એક તુક વિદ્વાન અને અધિકારી શેખુઇસ્લામ અહમદ આફ્રિ હિમતુલ્લાહ બિન ઇસ્મતુફ્લાહુ અલ-હુસૈની થઈ ગયા. તેમણે પોતાના હસ્તલિખિત તેમજ મુદ્રિત પુસ્તકને સમૃદ્ધ સ ંગ્રહ હિં. સ. ૧૨૬૬(ઈ. સ. ૧૮૪૯-૫૦)માં વકફ્ કરી દીધેા. આ સ`ગ્રહ આફ્રિ એ ડ્રિંકમત પુસ્તકાલયના સામીપ્ટ : આકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮ ] [ ૧૭૩ For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામે અત્યારે (અને કદાચ શરૂઆતથી જ) ઇસ્લામના પેગમ્બર સાહેબ(સ. અ. સ.)ના રાત્રે આવેલે છે તે હરમેનખવી (અર્થાત્ પેગમ્બર સાહેબની મસ્જિદ)ની પાછળના ભાગમાં આવેલી એક વિશાળ ઐતિહાસિક ઇમારતમાં સ્થિત છે. તેમાં ધમ, ભૌતિક જ્ઞાન, ઇતિહ્વાસ, ભાષા, સાહિત્ય, કાવ્ય, છંદશાસ્ત્ર ઇત્યાદિ બધા વિષયેા પર અરબી, ફારસી અને તુકી ભાષામાં લખાયેલા આશરે સાડા ચાર હાર હસ્તલિખિત ગ્રંથામાં સારી એવી સખ્યા ભારતીય વિદ્વાને રચિત છે જેમાં મુખ્યત્વે પ્રતિદ્વાસ, કાવ્ય, સંતાનાં જીવન વૃત્તાંત જેવા વિષયાને લગતાં પુસ્તકોને સમાવેશ થાય છે. આ પુસ્તકાલય તરફ ભારતીય વિદ્વતા અને વાચકાનું સર્વોપ્રથમ ધ્યાન મારી માહિતી મુખ દારૂલમુલસન્નિફીન આઝમગઢ(ઉત્તર પ્રદેશ)ના તત્કાલીન વડા અને ગુજરાતના ઇતિહાસવિદો જેમના નામથી પરિચિત છે તે મમ મૌલાના સૈયદ અબૂઝફર નવી સાહેબના પિતાના વડીલ બધુ અલ્લામાં સૈયદ સુલેમાન નદીએ તેમના ત ંત્રીપણા હેઠળ નીકળતા ઉર્દૂના વિખ્યાત માસિક મઆરિફ દ્વારા ઈ.સ. ૧૯૨૬ માં દોર્યુ હતુ.જ ત્યાર પછી મુંબઈ ફાસ ગુજરાતી સભા સાથે સંકળાયેલા તેમજ ગુજરાતના ઇતિહાસના સમર્થ અભ્ય!સી તેમજ કેક્રિશ્ન ઍન્ડ કં પની નામની અપ્રાપ્ય પુસ્તક વિક્રેતા સસ્થાના આદ્યસ્થાપક મમ મુહમ્મદ ઉમર કૈાકિલનું ધ્યાન ‘મગ્માફિ' દ્વારા ઘેરાયું તેના ફળસ્વરૂપે કે તેમને સ્વતંત્ર રીતે માહિતી મળી તેના પરિણામે તેમણે મદીનાવાળી પ્રત વિષે હજ પ્રવાસે જતા અમદાવાદના સુપ્રસિદ્ધ સામાજિક કાય*કર તથા ધાર્મિ*ક નેતા અને ગુજરાતની માસિક ‘આક્ષેહયાત''ના તંત્રી મમ મૌલાના હબીબુર હુમાન ગઝનવીને વાત કરી તેમને તે વ્રતની નકલ ઉતારી લાવવા સૂચન કર્યુ.. મૌલાના ગઝનવી તેની નકલ ઉતારીને લાવ્યા પણ હતા. આ નકલ અત્યારે કાં છે તે વિષે કેાઈ માહિતી મળતી નથી. પણ મૌલાના ગઝનવી પાસેથી વડેદરાના ડૉ. સતીશચંદ્ર મિત્રે થાડા સમય માટે લીધી હેવાનુ` કહેવાય છે. અને સભવતઃ તેમણે આ નકલ પરથી નકલ કરાવી ઉપર જણાવ્યું તેમ પ્રકાશિત કરાવવાનું પગલું ભયુ હતું.પ આમ અત્યંત ઇચ્છા હેાવા છતાં આ તારીખે મહુમૂદશાહી' તેમજ તેની પુરવણીની નકલ જોવામાં સફળતા મળી ન હતી. પ્રસગાપાત્ત ઑગસ્ટ--સપ્ટેમ્બર ૧૯૮૪ માં હુજ પ્રસ`ગે અરબસ્તાન જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે દસેક દિવસ(સપ્ટેમ્બર ૨૧-૩૦)ના મદીનાના નિવાસ દરમ્યાન આરિફ મે વાળા પુસ્તકાલયની ઊડતી મુલાકાત લેવાનું શકય બન્યું. સઉદી અરબસ્તાનના વક્ ખાતા દ્વારા સ'ચાત્રિત આ ગ્રંથાલયના ક્રમચારીઓના ઉપેક્ષાભર્યાં વતન કરતાં વધુ તે સમયના અભાવને લઈ ને તેના યથાચિત લાભ લઈ શકાય તેમ હતું નહી. માત્ર ત્યાં ઉપલબ્ધ મહમૂદ બેગડાના સમય સુધીના ગુજરાત અને તેના આડેશ પાડોશના રાજ્યનો ઇતિહાસ આલેખતી આ છે ફારસી કૃતિએ જેમના વિષે ઘણા સમયથી માહિતી હતી તે જોવાની તીત્ર ઉત્કંઠા સ ંતાષવા માટે ત્યાં થેડે! એક સમય ગાળી ઉક્ત ગ્રંથ જોયા તથા ત્યાં સંગ્રહાયેલ પુસ્તકાની યાદીનુ રજિસ્ટર પણ જોયુ. રજિસ્ટર જોતાં પ્રતીતિ થઈ કે અન્નામા સૈયદ સુલેમાન સાહેબના લેખ તેમજ તેમાં આપેલ પુસ્તકોની ટૂંકી યાદી પરથી આ પુસ્તકાલયની સમૃદ્ધિતા કે તેમાં સીધી અથવા આડકતરી રીતે ભારતને ઉપયેાગી તેવાં પુસ્તકોના મહત્ત્વ વિષે જોઈએ તેવા ખ્યાલ આવી શકે નહીં. આ પુસ્તકામાં હસન નિઝામીનું ઈલ્તુમિશના સમયમાં લખાયેલુ તાજુમા આસિર”, મુહમ્મદ બિન તુગ્લુકના સમયમાં રચિત “બસાતીનુંઉન્સ', અનુલ-ફ ઝલકૃત “અકબરનામા”, “તારીખે સલીમશાહ” (બહુધા તુઝૂકે જહાંગીરી' અથવા ‘ઇકબાલ-નામએ-જહ્વાંગીરી'), મુહમ્ભ અમીન રાઝીનું ૧૭૪ ] [ સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra હફત કલીમ”, બલી આફન્દીનું ૧૫ મા શતકમાં નકલ થયેલું “રીઝતુનાઝિર ફી મુકિલહિન્દ” સુલતાન બહાદુરશાહની પ્રશસ્તિવાળા રીસાલે, શેખ ખલીલ સરહિંદી રચિત મુદ્દિદી સિલસિલાના ભારતના સુફી સંતાનો જીવનવૃત્તાંતસંગ્રહ, પ્રખ્યાત સંત અને કવિ મિઝ મઝહર જાને જાનનું જીવનવૃત્તાંત તેમજ તેમના કાવ્ય સંગ્રહ (“દીવાન') ઈત્યાદિ પુસ્તકોનો સમાવેશ થાય છે. આ સંગ્રહનાં પુસ્તકોની સારી એવી સંખ્યા કલાની દષ્ટિએ પણ મહત્તવની હોવાનું જણાય છે. તેમાં સોનેરી રંગોથી આભૂષિત તેમ જ સુંદર સુલેખન શૈલીથી લખાયેલ પુસ્તક તેમજ કર્તાઓના હાથે લખાયેલી કૃતિઓની સંખ્યા પણ ઠીક ઠીક એવી છે, તેમ રજિસ્ટરની નોંધ પરથી જાણવા મળે છે. ઉપર્યુક્ત “તારીખે મહમૂદશાહી” તથા તેની પુરવણી સાવ અપ્રાપ્ય નથી પણ તેમની પ્રતે અતિવિરલ તે છે જ. “તારીખે મહમૂદશાહી”ની અત્યાર સુધી પ્રમાણમાં અર્વાચીન એવી એક પૂર્ણ પ્રતની ભાળ મળી છે જે પૂર્વેની લંડનની ઇન્ડિયા ફિક્સ લાઈબ્રેરી કે જેનું નવું નામ રાષ્ટ્ર સમૂહ સંબંધ પુસ્તકાલય છે, તેમાં સચવાઈ છે; જ્યારે તેના અર્ધા ભાગને આવરી લેતી બીજી અપૂર્ણ પ્રત લંડનમાં જ બ્રિટિશ મ્યુઝિયમના પુસ્તકાલયમાં છે. સદરહુ પૂર્ણ પ્રત તેના પુપિકાના લખાણ અનુસાર હિ. સં. ૧૨૯૯(ઈ. સ. ૧૮૮૧-૮૨)માં લખાઈ હતી. જ્યારે સંપૂર્ણ પ્રતમાં લેખન સમયને કાઈ નિર્દેશ નથી. પુરવણીની પણ માત્ર એક જ પ્રત રાષ્ટ્ર સમૂહું સંબંધ પુસ્તકાલયમાં છે. તે હિ. સ. ૧૨૯૯(ઈ. સ. ૧૮૮૧-૮૨)માં લખાઈ હતી. આમ મદીનાવાળી પ્રત સદરહુ બે પુસ્તકની વિશ્વમાં ઉપલબ્ધ દ્વિતીય પ્રતે છે તે સ્વયં અતિ મહત્વની વાત ગણાય, પણ તેથી વધુ મહત્ત્વની વાત તે એ બંને પ્રતની પ્રાચીનતા છે. “તારીખે મહમૂદશાહી”ની રચના સાલ હિ. સ. ૮૯૨(ઈ. સ. ૧૪૮૭) અને પુરવણીની રચના સાલ હિ. સ. (૧૬ (ઈ. સ. ૧૫૧૦-૧૧) છે, જ્યારે મદીનાવાળી પ્રતની નકલ લેવાનું કાર્ય ઈસ્લામના પહેલા નંબરના પવિત્ર સ્થાન મક્કામાં હિ. સ. ૯૮૬ ના શવ્વાલ માસની અનુક્રમે ૬ ઠ્ઠી તથા ૨૫ મી (ઈ. સ. ૧૫૭૮ ના ડિસેમ્બર માસની ૬ અને ૨૫ મી) તારીખે સંપૂર્ણ થયું હતું. આમ આ પ્રતે રચના સમયથી સે એક વર્ષ આસપાસ લખાઈ હતી. રાષ્ટ્ર સમૂહ સંબંધ ગ્રંથાલયની બંને પ્રતે મદીનાવાળી પ્રતોની નકલ હોવાનું જણાય છે. મદીનાવાળી પ્રતે સુંદર કહી શકાય તેવી નખ શૈલીમાં લખાઈ છે તથા તેની હાલત ઘણી સારી છે. આ બંને પુસ્તકન' ઐતિહાસિક મહત્વ તો છે જ પણ તે વિષે વધુ કહેવા માટે તેમને ગાઢ અભ્યાસ અનિવાર્ય છે. અહીં તે ઉપર જણાવ્યા મુજબ તેમના પ્રવાસ વર્ણનની કહાની તેમને જ શબ્દમાં કહેવાને અશય છે. ગુજરાતના ઇતિહાસના આ પુસ્તકોની મૂળ નકલ ભારતથી હજારો કિલેમીટર દૂર આવેલા મક્કા શહેરમાં થઈ, તે પછી તે પ્રતિએ મુઘલ સમ્રાટ અકબરના સમય (ઈ.સ. ૧૫૫૬ (૧૬૦૫)માં હિ. સ. ૮૮૭(ઈ. સ. ૧૫૭૯)માં ભારત આવી, અમદાવાદમાં કેલીકે મિલની દક્ષિણે નવા અસાવલમાં જેમને સુંદર રોજે છે તે મીર અબૂ તુરાબ શીરામી દ્વારા અમદાવાદમાં જ અકબરના બીજ અને અંતિમ ગુજરાત વિજય પશ્ચાત હિ. સ૧૯૪(ઈ. સ. ૧૫૮ ૬)માં કે તે પછીના ચાર પાંચ વર્ષ દરમ્યાન વિખ્યાત મધલ સુબેદાર અને સિપાહ સોલાર મિર્ઝા અબ્રહીમ ખાન ખાનાનને ભેટ મળી, પછી સોમનાથ પાટણમાં હિ. સ. ૧૦૦૧ ના જમાદી ઉઆખર માસની ૧૦ (ઈ. સ. ૧૫૯૩ ના માર્ચની ૧૪) તારીખે ગુજરાતના તત્કાલીન સુબેદાર અને અકબરને દૂધભાઈ ખાને આઝમ મિઝ અઝીઝ કાકાએ પિતાના તાબેન અમીર મીર અબ્દુરઝાક મઅઝૂરીને સ્મૃતિરૂપે આપી અને પછી કોઈ અનિશ્ચિત સામી : ઓકટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮ ] [ ૧૭૫ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમયે ભારતથી અરબસ્તાન પહેાંચી તે સમયે કે તપશ્ચાત્ ઉપયુક્ત તુર્ક અધિકારી શૈખુ¢ઇસ્લામ અહમદ આફ્રિના કબજામાં આવી, હિ.સ. ૧૨૬૬(ઈ. સ. ૧૮૪૯-૫૦)માં તેના સમગ્ર પુસ્તક સૌંગ્રહું સાથે મૂળ ઉદ્ભવસ્થાન મક્કાથી સાડા ત્રણસે। કિલેમીટર દૂર આવેલા મદીના શહેરમાં વરૂપે સચવાઈ. હિ. સ. ૯૮૬(ઈ. સ. ૧૫૭૮)માં લખાયેલા આ ગ્રંથ અરબસ્તાનથી ભારત કયારે આવ્યા તે લગભગ નિશ્ચિત રૂપે કહી શકાય તેમ છે. ગુજરાતના ઇતિહાસના અભ્યાસીએતે જ્ઞાત છે કે મહમૂદ ખેગડના સમયમાં ઈરાનના શીરાઝ શહેરથી ગુજરાત આવી ચાંપાનેરમાં વસેલા સલામી સૈયદ કુટુંબના એક નબીરા મીર અમ્રૂતુરાબશીરામને અકબરે હિ.સ. ૯૮૫(ઈ. સ. ૧૫૭૭)માં ‘અમીરે હાજજ' (હાજીઓના કાફલાના વડા) બનાવી અરબસ્તાન મેકલ્યા હતા. હજ કરી હિં. સ. ૯૮૭(ઈ. સ. ૧૫૭૯) માં ભારત પાછા ફર્યાં. આવતી વખતે તેએ મક્કા શરીથી પેગમ્બર સાહેબના ચરણપદ અકિત શિક્ષા (‘કદ્દમે રસુલ') ભારત સાથે લાવેલ જેનું ખુદ અકબરે તત્કાલીન રાજધાની ક્ત્તેહપુર સિક્રીથી થાડા અંતરે સ્વાગતાથે આવી, પૂજ્ય ભાવના પ્રતીકરૂપે પેાતાના શિરે મૂકી થાડાં ડગ ભર્યાં હતાં.૬ આ પરથી સહેજે અનુમાન થઈ શકે કે મક્કા શરીફના પેાતાના નિવાસ દરમ્યાન .િ સ. ૯૮૫-૯૮૦(ઈ. સ. ૧૫૭૭–૧૯૭૯)માં કોઈ સમયે મીર અબૂ તુરાખે જે પોતે ઇતિહાસકાર હતા, કાંતા આ પ્રા તૈયાર કરાવી અથવા તેમના લહિયા કે માલિક પાસેથી મેળવી ઈ. સ. ૧૫૭૯ માં પેાતાની સાથે ભારત લાવ્યા હાવા જોઈએ. ત્યાર પછી આ પ્રત મહાન પુસ્તકપ્રેમી અને સંગ્રાહ્વક મિર્ઝા અબ્દુર હીમ ખાનખાનાનને તેની ગુજરાતની સુખાગીરીના સમય(ઈ. સ. ૧૫૮૬-૧૫૮૮) દરમ્યાન ભેટ આપી હશે. ભેટ મળવાની નોંધ ખાનખાનાને સ્વહસ્તે ઉપયુક્ત ગ્રંથના મુખપૃષ્ટ પ્રુ. ૩ અ પર આ શબ્દોમાં લીધી છે અલ્લાહો અકબર (ઈશ્વર સવથી મહાન છે). ગુજરાતના બીજા વિજય પશ્ચાત્ આદરણીય મીર તુરામે ભેટમાં આપ્યું. દિનાંક ૧૩ રખી ઉઅવ્વલ હિજરી સન લિખિતંગ અબ્દુરહીમ ઈબ્ન મુહમ્મદ એરમ, ઈશ્વર તેમને માફ કરે.' ઉપર્યુક્ત નોંધ નીચે તેની સહી(Signature)ના પ્રતીકરૂપે તેની ગાળ મેાર મારવામાં આવી છે : ‘અબ્દુર્રહીમ ખિન મુહુમ્મુદ એરમ(હિ. સ.) ૯૯૪' આ પરથી પ્રતીત થાય છે કે આ પ્રત દ્ધિ. સ. ૯૯૪(ઈ. સ. ૧૫૮૬)માં કે તે પછી (પશુ તે પહેલાં તે નહીં જ) તેના ગુજરાતની સુમ્મેદારીના અંતિમ વર્ષોં હિં, સ. ૯૯૮(ઈ સ. ૧૫૮૯) પહેલાં કાઈ પણ સમયે ખાન ખાનાન પાસે આવી, ત્યાર પશ્ચાત્ આ પ્રત અકબરના દુધભાઈ અને ગુજરાતના બે વાર રહી ચૂકેલા સૂબેદાર ખાતે આઝમ મિર્ઝા અઝીઝ કાક! પાસે અમુક સમય રહી હતી, પણ ખાત ખાનાન પાસેથી તે સીધી ખાતે આઝમ મિર્ઝા અઝીઝ કાકા પાસે કે બીજા કેાઈ પાસેથી અને કયારે અને કેવી રીતે આવી તે કહેવુ મુશ્કેલ છે. બનવા જોગ છે કે ખુદ ખાન ખાનાને પોતાના સાળા ખાતે આઝમને ગુજરાતના સૂબાને ખીજી વારે ચાજ લેતા સમયે આપી હોય. પણ મિર્ઝા અઝીઝ કાકાએ આ પુસ્તક હિ. સ. ૧૦૦૧ ના જમાદી ઉઆખર માસની ૧૦(ઈ. સ. ૧૫૯૩ના મામાસની ૧૪મી) તારીખે સેમનાથ પાટણમાં આ ગ્રંથ મીર અબ્દુર ઝઝાક મઅસૂરીને સ્મૃતિ રૂપે આપ્યું તેની સદરહુ મીરની પૃ. ૨ બ પર આવેલી નિમ્નલિખિત ફારસી તૈધ પરથી ફલિત થાય છે. “અલ્લાહો અકબર. આ પુસ્તક તારીખે મહમૂદશાહી જેમાં ગુજરાતના બાદશાહેાતા અહેવાલ આપવામાં આવ્યા છે, નવ્વાલ આઝમખાને ૧૦ જમાદી ઉસ્સાની હિ. સ. ૧૦૦૧ ના દિને જૂનાગઢ ૧૭૬ ] [ સામીપ્ટ : કિટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથકમાં આવેલ પાટણ સેમિનાથ સ્થળે આ તુ અબ્દુરઝાક મસૂરીને એનાયત કર્યું જેની યાદદાસ્ત રૂપે આ વાકયો કલમબદ્ધ કરવામાં આવ્યાં.” | ગુજરાતના ઇતિહાસના અભ્યાસીઓને વિદિત હશે કે મુઘલ સમ્રાટથી નારાજ થઈ ખાને આઝમ મિર્ઝા અઝીઝ કાકા અકબરના તેને આગ્રા પાછા ફરવાના આદેશનું ઉલંધન કરી ઈ. સ. ૧૫૯૩ ના માર્ચની ૨૫ મી એ વેરાવળ બંદરેથી હજ કરવાના બહાના હેઠળ સમગ્ર પરિવાર સાથે મક્કા જવા રવાના થઈ ગયેલ. ઉપરની નોંધ પરથી એમ જણાય છે કે ખાન આઝમે પ્રસ્થાન સમયે આ ગ્રંથ મીર અબ્દુર્રઝાક મઅસૂરીને ભેટ આપો હતો. ખાને આઝમે આ ઉપરાંત બીજા ગ્રંથો મીર અબ્દુરઝાક (અને સંભવતઃ બીજા વફાદાર અનુચરે કે હાથ નીચેના અમલદારોને) આપ્યા હોય તેમ લાગે છે, કારણ કે ૧૧ મા શતકમાં થઈ ગયેલા વિખ્યાત સૂફી અને ફારસી ભાષાના મહાન કવિની પ્રસિદ્ધ ફારસી કાવ્યકતિ ““હદીતુલ-હકીકત” નામની મનનીની હિ. સ૬ (ઈ. સ. ૧૨૨૦૧૨૧)માં લખાયેલી પ્રતિ ખાન આઝમે પિતાના તેમજ કવિના વતન ગઝના ખાતેથી પિતાના સંગ્રહ માટે મંગાવી હતી. આ પ્રત પણ ખાને આઝમે મીર અબ્દુરઝાકને આપી દીધી હતી. આને અઝઝવાળી “હદીતુન્ હકીકત”ની પ્રત આ કાવ્યની સંશોધિત આવૃત્તિ તૈયાર કરનાર ગુજરાતના અને મૂળ અમદાવાદના વતની અબ્દુલતીફ બિન અબ્દુલ્લાહ અબાસીએ હિં. સ. ૧૩પ(ઈ. સ. ૧૦૨૫) માં મેળવી તેની નકલ કરાવી લઈ તેના વિભિન્ન શબ્દપાઠની નોંધ કરી તેમના પર હાંસિયામાં ટિપ્પણી વગેરે લખી સંશોધિત આવૃત્તિ તૈયાર કરી હતી. પાદટીપ 9. C. A. Storey, Persian Literature, Section II, Fascimele 3; History of India (London, 1939), pp. 725 f; B. M. Tirmizi, 'Are Tabagat-iMahmudshahi, Ma'athir-i-Mahmudshaha and the Tirikh-i Mahmudshahi identical ? Proceedings of the Indian History Congress, Session 10 (1947), pp. 325 f. આવી રસપ્રદ ઇતિહાસ ધરાવતી ઘણી હસ્તપ્રતો વિશ્વના પુસ્તકાલયમાં મળે છે. ખુદ અમદાવાદમાં દરગાહ હઝરત પીર મુહમ્મદ શાહની લાઈબ્રેરીને લગભગ ૨૫૦૦ હસ્તલિખિત પુસ્તકોમાં ઠીક ઠીક પુસ્તકો પર આવી ને દષ્ટિગોચર થાય છે. વકફનામાના અરબી લખાણનું ભાષાંતર આ પ્રમાણે છેઃ “જે કઈ પર નિર્ભર નથી તેવા ઈશ્વરના વાચક બંદા અહમદ આરિફ હિકમતુલ્લાહ બિન ઈસ્મતુલાહ અલ-હુસેની એ મહાન ઉચ્ચ પેગમ્બર સાહેબ (અલ્લાહના તેમના ઉપર સલામ અને વંદન હ)શહેર (મદીના)માં એ શરતે વકફ કર્યું કે તેને પુસ્તક ભંડારથી બહાર લઈ જવામાં આવે તેમજ તેની યાચિત સાચવણી માટે કર્મચારી રાખવામાં આવે.' ૪. ભઆરિફ' (ઉદૂમાસિક), ઑકટોબર-ડિસેમ્બર ૧૯૨૬ના અંકમાં હિજાકે કુતુબખાને' (હિજાઝનાં પુસ્તકાલયે) લેખ, મહૂમ અલામ સૈયદ સુલેમાન દેશ વિદેશમાં જ્યાં જ્યાં જતા ત્યાંના પુસ્તકાલય કે જોવાલાયક ઐતિહાસિક સ્થળોની અચૂક મુલાકાત લઈ તે પર સવિસ્તર નધિ કે લેખ ઉક્ત માસિકમાં પ્રગટ સામીપ્ય : ઍકટોબર, ”૮૭થી માર્ચ, ૧૯૮૮ ]. [ ૧૭૭ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતા. દાખલા તરીકે ગુજરાતની એક મુલાકાત દરમ્યાન લખેલે લેખ રિયાસત બંદા કે કુતુબખાને (વડોદરા રાજ્યના પુસ્તકાલયો) જે “ભઆરિફના ઈ. સ. ૧૯૨૪ ના મે માસના અંકમાં પૃ. ૩૭૮ -૮૦ પર પ્રગટ થયેલ છે. આ “કદમે, રસલ' મીર અબૂ તુરાબ હિ. સ. ૯૮૮(ઈ. સ. ૧૫૮૦)માં ગુજરાત પાછા ફર્યા ત્યારે પિતાની સાથે લાવેલ અને તેને તેના માટે અમદાવાદ બહાર આશાવલમાં ખાસ નિર્માણ કરેલી ઈમારતમાં રાખવામાં આવેલ તે જ ઈમારતમાં દફન થયા પછી મીરની કબર પર તેને મૂકવામાં આવેલ. ૧૮ મા શતકમાં મરાઠાઓના હુમલા વખતે મીર અબૂ તુરાબના વંશજો તે શિલા તેમના રહેણાકનાં સ્થળ ખંભાત લઈ ગયા હતા. (જુઓ, અલી મુહમ્મદ ખાન, મિરાતે અહમદી, પુરવણી, વડેદરા.) ભીર અબૂ તુરાબે સુલતાન બહાદુરશાહના સમયથી અકબરના ગુજરાત વિજય પર્વતને ઇતિહાસ આલેખતું પુસ્તક લખ્યું છે, જે “તારીખે ગુજરાતના શીર્ષક હેઠળ સર ડેનીસન પાસે એશિયાટિક સોસાયટી કલકત્તાની બિબ્લીશેક ઈન્ડિકા શ્રેણીમાં ઈ. સ. ૧૯૦૯ માં સંપાદન કરી પ્રગટ કર્યું છે. તેનું ઉર્દૂ ભાષાંતર પણ ઈ. સ. ૧૯૩૦ માં અલ્હાબાદથી પ્રગટ થયું હતું. ૭. ૨. છે. પરીખ અને હ. નં. શાસ્ત્રી (સંપા.), ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ', ભાગ-૫, “સતનતકાલ', અમદાવાદ, ૧૯૭૯, પૃ. ૫૦ આ પ્રતનો ઉપયોગ પ્રસ્તુત કાવ્યના અંગ્રેજી ભાષાંતરકાર જે. જે. સ્ટીફન્સને કર્યો હોવાનું પિતાના આમુખમાં લખ્યું છે (J. J. Stephenson, Hadiqatul-Haqiqat, Calcutta). સનાઈના કાવ્યની ટીકા સાથે સંશોધિત કરેલી આવૃત્તિને “લતાઈ કુહદાઈક મિન નફાઈસિદ કાઈક'નું નવું નામ આપવામાં આવ્યું હતું. આ પ્રત અરબી ભાષાના જર્મન વિદ્વાન , એડેફ એન્ગર પાસે હતી, તેમ તેમણે આ પ્રતનું વર્ણન કરતાં લખ્યું છે. (જુઓ A. Sprenger, A Catalogue of the Arabic Persian and Hiudustany Manuscripts in the Libraries of the King of Gudh, Vol. I, Calcutta, 1854, pp. 558 f. [અનુસંધાન પૃષ્ઠ ૧૭૧નું ચાલું] છે. માહિતી માટે જુઓ, પદ્મપુરાણુ, ગુરુગ્રંથમાળાની આવૃત્તિ, સં. ૨૦૧૫, ઉત્તરાખંડ, અધ્યાય ૧૫૪ થી ૧૫૯. ૭. વર્ણન માટે, જુઓ ર. ના. મહેતા અને રસેશ જમીનદાર, પૌરાણિક અમદાવાદ', સામી, વર્ષ ૨, અંક ૩, ૧૯૮૫, પૃ. ૧૩૧ થી; તથા R. N. Mehta and Rasesh Jamindar, 'Ahmadabad and Padma Purana,' Puranam, July, 1985, pp. 371 ft. ૮. ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૬ ૬૨ ૯. પુરાણોમાં ગુજરાત, ૧૯૬૪, પૃ. ૨૫ ૧૦. પાદનોંધ ૩ મુજબ. ૧૭૮ ] [ સામીપ્ય : કબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રકાબ(પેંગડા)નો ઇતિહાસ બાલાજી ગણેરકર યુદ્ધ અને શાંતિ કાળ દરમ્યાન પ્રાચીન કાળથી ઘોડે માનવીનો મિત્ર રહ્યો છે. જો કે સિંધુ સભ્યતામાં તેના અવશેષ મળતો નથી, છતાં ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં વેદકાળથી તેની ખ્યાતિ રહી છે સૌ પ્રથમ વેદમાં તેના અનેક પ્રસંગો મળી આવે છે. ઘોડાને સંબંધ કેવળ માનવજાતિની સાથે જ હોય એમ નથી, પરંતુ દેવતાઓની સાથે પણ તેનો સંબંધ છે. પાંડુપુત્ર નકુળે “અશ્વશાસ્ત્ર” માં કહ્યું છે તેમ જેમ ચંદ્ર વિનાની રાત્રિ રોભતી નથી, પતિ વિનાની સ્ત્રી પતિવ્રતા કહેવા તેમ ઘેડ વિનાની વિસ્તૃત હોવા છતાં પણ સેના શોભતી નથી. યંત્રયુગ પૂર્વે ઘોડો મનુષ્યનું ખૂબ જ મહત્ત્વનું વાહન હતું. બધાં પ્રાણીઓમાં એક માત્ર ચિત્તો જ ઘોડા કરતાં વધારે ઝડપથી દોડી શકે છે. આજે ત્વરિત ગતિનાં અનેક વાહનો હોવા છતાં ઘોડાનું મહત્ત્વ ઓછું થયું નથી. નાગરિક તથા સેનિક સેવાઓમાં કરવામાં આવતા એને ઉપયોગ આની સાક્ષી પૂરે છે. : ઘોડા ઉપરની સવારી તેને રથમાં જોડવા અને પાલન કરવા અંગેની તથા ઘેડાના જાતિ ભેદ, રાખર ખાવ વગેરે અને તે સંબંધિત શબ્દોને ઉલેખ ભારતીય સાહિત્યમાં સારા પ્રમાણમાં મળી આવે છે. આમ છતાં અતિપ્રાચીન સાહિત્યમાં “કાબ (પંગડું; Stirrup) માટે કોઈ શબ્દ કે નિર્દેશ પ્રાપ્ત થતું નથી. જો કે કેટલાક વિદ્વાનોએ આની પ્રાચીનતા ઈ. પૂ. ૮૫૨ સુધી માની છે; જ્યારે એસીરિયન રાજા સલમાનસર ૩ જ એ દોરડાથી બાંધેલા પાદપીઠ (Stirrup)ને પ્રયોગ કર્યો હતો. ભારતીય કળામાં આને સર્વ પ્રથમ પ્રયોગ સાંચી સ્તુપ-૨ ની વેદિકા(ઈ. પૂ. ૧૦૦ થી ૧૫૦)માં જોવા મળે છે. સ્તંભ સંખ્યા ૪૮ બી, ૮૧ બી, ૮૨ એ તથા ૮૪ બી માં પુરુષ આરોહીઓએ પોતાના પગ રકાબમાં રાખેલા છે.૪ રકાબના આ અંકનોને સર જહોન માર્શલે ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં સૌથી પ્રાચીન અંકનો માન્યાં છે. ઈરાનમાં સાસાની યુગ પૂરે રકાબનું જ્ઞાન હતું નહીં. ગ્રીક અને રમના પ્રાચીન સાહિત્યમાં પણ આને કઈ ઉલેખ જોવા મળતો નથી. ઈ.સ. પૂર્વે પહેલી શતાબ્દીના મથુરામાંના એક સૂચી પટ્ટ(રેખાંકન ૧) ઉપર કરવામાં આવેલા અંકનમાં સ્ત્રીએ રકાબમાં પગ રાખેલ છે. તેના પગ ચામડાની પટ્ટી ઉપર છે જે ખૂબ જ સ્પષ્ટ દેખાય છે. પ્ર. આનંદ કે. કુમારસ્વામીના મત પ્રમાણે પ્રાચીનકાળમાં સ્ત્રીઓ રકાબની સાથે તથા પુરષો રકાબ વિના ઘોડાની સવારી કરતા. શિપમાં જ્યારે રકાબનું અંકન થયું છે, ત્યારે ત્યાં વાળેલા પગ સીધા અને નીચે લટકતા દર્શાવ્યા છે. પ્રો. વાસુદેવ શ. અગ્રવાલે કુમારસ્વામીના મતનું સમર્થન કર્યું છે, પરંતુ મને મથુરાની ઉપર્યુક્ત સ્ત્રી-પ્રતિમા સિવાય બીજું કઈ ઉદાહરણ મળ્યું નથી, કે જેમાં સ્ત્રીએ રકાબમાં પગ રાખેલ છે. જો કે પુરુષના અંકને તે મળે છે મથુરાના કંકાલી ટીલાથી પ્રાપ્ત * સંશોધન સહાયક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ ] [ ૧૭૯ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનસ્તપની એક મૂતિ (વેદિકા ૯) ઉપર કંડારાયેલ શોભાયાત્રાના એક દશ્યમાં પુરુષ ઘોડેસવારના ઘૂંટણેના તળિયા સુધી દોરડા જોવા મળે છે. આ મૂતિ અત્યારે લખનૌ(ઉ. પ્ર.)ના સંગ્રહાલયમાં પ્રદર્શિત છે. રેખાંકન ૧ બ્રિટિશ સંગ્રહાલય, લંડનમાં પ્રદર્શિત કુલુખીણમાંથી પ્રાપ્ત એક પિત્તળના લેટા ઉપર ઉકીર્ણ એક અન્ય શાભાયાત્રાના દૃશ્યમાં પણ બે પુ ઘોડેસવારો રકાબ સાથે કંડારાયેલા છે. અહીં પણ દરવાનો પ્રયોગ રકાબ માટે થયો છે (રેખાંકન ૨). અધિકાંશ વિદ્વાનોના મતે આ લેટે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીન છે. રેખાંકન ૨ ૧૮૦ ] [ સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રીતે જોતાં ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીમાં ભારતમાં રકાબને ઉપયોગ થતો હતો, એ નિ:સંદેહ છે. ચીનમાં પાંચમી-છઠ્ઠી સદીમાં આને ઉપયોગ પ્રચલિત થયો.૧૦ મંગલેએ પણ મધ્ય એશિયામાં છઠ્ઠી શતાબ્દીમાં જ અને પ્રોગ કર્યો હતો.૧૧ મહાકવિ બાણે “હર્ષચરિત'માં માલતી દ્વારા શણુનદી પાર ઊતરવાના પ્રસંગમાં તેણીને ઘડા ઉપર ચઢેલી અને ઉરધ્રાપિત ચરણુયુગલા૨ કહી છે. - બાણે રાજાઓના પગના કડાની સાથે રકાબે ટકરાવાથી થતા ખણખણ (પ્રચલ પદ ફલિકા) ધ્વનિનું પણું વર્ણન કર્યું" છે.૧૩ આથી એ નિર્વિવાદ છે કે હર્ષના સમયમાં લેખંડની પટ્ટીવાળી રકાબ જાણીતી બની ગઈ હતી. અનામથી મળેલ આઠમી શતાબ્દીની એક પથ્થરની પ્રતિમા ઉપર પણ ઘોડેસવાર રકાબ સહિત કંડારાયેલે છે, જેની તુલના વિદ્વાનોએ મથુરાના જૈન સ્તૂપની પ્રતિમાં તથા કુલુના લેટાના અંકનો સાથે કરી છે. ૧૪ ગુજરાતમાં પાટણમાં રાણીવાવની સાફ-સફાઈ દરમ્યાન જે શિલ્પ જ્ઞાન થયાં છે, એમાં કટુકી અવતારનું શિપ મળી આવ્યું છે.૧૫ એમાં ઘોડેસવાર કરકીના પગ પેંગડમાં રાખેલા સ્પષ્ટ જોવા મળે છે અને એ પંગડાં નિશ્ચિતપણે લોખંડના જોઈ શકાય છે. આ દષ્ટિએ પુરાતત્વને આ અગિયારમી સદીનો પુરાવો ગુજરાતમાં લેખંડના પંગડાની પ્રાચીનતાને છેક અગિયારમી સદી એટલે વહેલા લઈ જાય છે (જુઓ ચિત્ર ૫). ચાલુક્ય નરેશ સોમેશ્વરે ૧૧૩૦ ઈ. સ.માં “ભાન હલાસની રચના કરી છે. આમાં તેમણે તાવાહ્યાલી વિદ(પલ (સંગે ઢફ)ને સંદર્ભમાં સ્વર્ણ નિમિત “પાદાધારને ઉલેખ કર્યો છે, જેમાં ઘડાની બન્ને બાજુ પગ લટકે છે. પોલોની રમત એશિયાના મુસલમાનોમાં પ્રચલિત હતી અને ભારતમાં સેમેશ્વર દ્વારા આ રમતનાં પ્રથમ ઉલ્લેખ ઉપરથી ડે. ગોડએ ભારતમાં રકાબની પ્રાચીનતા ફક્ત આઠ સે વર્ષની માની છે. ૧૮ પરંતુ આ મત અસંગત છે; કારણ કે આની પૂવે પ્રારંભિક ભારતીય શિલ્પ અને બાણ દ્વારા વણિત “પાદકલિકા' દ્વારા એ જણાય છે કે રકાબનું પ્રચલન ભારતમાં એથીય ઘણું પ્રાચીન છે. શિવાજીના નિર્દેશથી સને ૧૬૭૬ માં તૈયાર થયેલ રાજવ્યવહાર કોશ(પૂના ૧૮૮૦)માં રઘુનાથ પંડિતે ચતુરંગ વર્ણની અન્તર્ગત તે સમયના પ્રચલિત સૈનિક શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. અહીં “રકાબ” શબ્દનો અર્થ આરોહિણી ઉહિલખિત છે. સત્તરમી સદીમાં એક મુસલમાને જોધપુરમાં તૈયાર કરેલી ભાગવત પુરાણની પાંડુલિપિવાળી સચિત્ર હસ્તપ્રતમાં યુદ્ધક્ષેત્રના દશ્યમાં લે ખંડની રકાબનું અંકન દેખાય છે. સત્તરમી સદીને અન્ય ચિત્રોમાં પણ લોખંડની પટ્ટીવાળી રકાબ ચિત્રિત જોઈ શકાય છે.૧૯ આપ્ટે એ પોતાની અંગ્રેજી સંસ્કન ડકશનરીમાં૨૦ સ્ટિરને અર્થ વાદગ્રહણી અને પાદધારણી કર્યો છે, કિન્તુ સંસ્કૃત અંગ્રેજી શબ્દકોષમાં તેમણે આને ઉલેખ કર્યો નથી. પાદકલિકા, પાદાધાર, આહિણી, પાદધારણી વગેરે શબ્દના અર્થોમાં સમાનતા સ્પષ્ટ રીતે જણાઈ આવે છે, જે બધા શબ્દ રકાબના વાચક છે. મયકાળથી આજ સુધી લોખંડની રકાબ બધે પ્રચલિત હતી, તેની સાથે સાથે એ ઉલ્લેખનીય છે કે આજે પણ ગઢવાલની પહાડીઓ ઉપર લેક રકાબ માટે દેરડાને પ્રયોગ કરે છે. સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ ] [ ૧૮૧ For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " પારકી 1. चन्द्रहीना यथा रात्रिः पतिहीना पतिव्रता । अश्व हीना तथा सेना विस्तीर्णापि न शोभते ।। नकुल, अश्वशास्त्र, १/१४ 8. Gode, P. K. Studies in Cultural History, Vol. II (Poona, 1960) p. 78 3. Marshall, John, The Monuments of Sanchi, Vol. II, pl. 82, Pillar 40, pl. 89, Pillar 81B, pl. 90, Pillar 82 A & 84 B. ४. Marshall, John, A Guide to Sanchi (Delhi, 1936), p. 152, f.n.3 ५. Coomaraswamy, A.K, 'Early Indian Sculptures', Bulletin of Museum of Fine Arts : Bostan, (Bostan, 1926), p. 59, fig. 4 ६. Ibid. ७. अग्रवाल, वासुदेवशरण, हर्षचरित एक सांस्कृतिक अध्ययन,' (पटना, १८६३), पृष्ठ २३ ८. Smith, V.A., The Jain Stupa & Other Antiquities of Mathura, (Reprinted, Varanasi, 1969) pl. 15 t. Burgess, J, Report on the Buddhist Cave Temples & their Inscrip tions, (A.S.W.I.) (Reprinted Varanasi, 1964), p. 6., fig. 4 १०. Marshall, A Guide to Sanchi, p. 152, f. n. 3 91. Gode, op. cit. p. 77 १२. अग्रवाल, उपर्युक्त, पृ. २३ १३. एजन, पृ. १४८ १४. Gode, op. cit., p. 77 ૧૫. આ શિલ્પ તરફ મારું ધ્યાન દોરવા બદલ હું ડે. પી. સી. પરીખ, અધ્યક્ષ, જે. વિદ્યાભવનનો * छु. १६. 'मानसोल्लास' द्वितीय भाग़, (गायकवाड सीरिज; बडौदा, १९३९), पृ. २२१ १७. एजन, पृ. २२४ १८. Gode, op. cit, p. 73 १४. Ibid, p. 74 २०. Apte, V.S, English/Sanskrit Dictionary, (Second Edition), p. 413 १८२]] [साभाय : मौरीपर, '८७ या भाय, १९८८ For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌ પ્રથમ ગુજરાતી અખબાર “મુંબઈ સમાચાર • રતન રૂસ્તમજી માલ “મુંબઈ સમાચાર માટે નીચેનાં વર્ષો મહત્ત્વનાં છે ? - સન ૧૮૧૨ માં મુંબઈ સમાચાર છાપખાનું શરૂ થયું. પ્રથમ ગુજરાતી છાપખાનું –સન ૧૮૧૪માં એમાંથી સંવત ૧૮૭૧ નું પ્રથમ ગુજરાતી પંચાંગ બહાર પડયું–બીજે વર્ષે એમાંથી ફારસી ગ્રંથ દબેસ્તાનને ગુજરાતી તરજુમો પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયે–સન ૧૮૨૨ માં તા. ૧ લી જુલાઈ, સોમવારે પ્રથમ ગુજરાતી સમાચારપત્ર મુંબઈ સમાચારનો પ્રથમ અંક બહાર પડયો. પણ બસો વર્ષ ઉપર “મુંબઈ સમાચાર”ની મજલ આમ શરૂ થઈ તે આજ પર્યત વણથંભી આગળ વધતી રહી છે. એ છાપખાનું, એ પંચાંગ, એ પ્રસિદ્ધ પ્રવૃત્તિ, એ વૃત્તપત્ર સઘળું જ આજ પર્યત સતત ચાલુ છે, એટલું જ નહિ એ સૌ સમૃદ્ધ દશાને પામ્યું છે. એ સૌમાં સવિશેષ લક્ષ માંગી લે છે વૃત્તપત્ર “મુંબઈ સમાચાર”. “મુંબઈ સમાચાર”ને ગુજરાતી વૃત્તવિવેચનના ઇતિહાસમાં માનભર્યું અને મહત્ત્વનું સ્થાન છે. ગુજરાતી ભાષાનું એ સૌપ્રથમ વૃત્તપત્ર છે એટલા જ માટે નહિ પણ તે સાથે પત્રકારત્વને ક્ષેત્રે એણે જે અર્પણ કર્યું છે એ કારણે પણ. એના સ્થાપક, એના સ્તંભો, એની નીતિ-રીતિ, એણે જોયેલી ચડતીપડતી, પ્રજાહિતાર્થે એણે કરેલ અર્પણ વગેરે વિશે જાણવા-વિચારવાનું જિજ્ઞાસુને સ્વાભાવિક ગમે, પણ એ કથા એટલી લાંબી છે, એક દળદાર પુસ્તકને વિષય છે એટલે બને એટલા સંક્ષેપમાં એ ઉપર નજર નાંખીએ. છેક ૧૮૨૨ માં “મુંબઈ સમાચાર”ના સ્થાપક મોબેદ ફરદુનજી મર્ઝબાનને પિતાનું વૃત્તપત્ર પ્રગટાવવા પૂર્વે તેની મહેરનજર યાને “સ્પેક્ટસ” બહાર પાડવાને ખ્યાલ આવ્યો એ બાબત લક્ષ ખેંચે છે. આ મહેરનજરનું વાંચન આજેય રસમય બને એવું છે. પત્રમાં શું શું વાનગી પીરસાશે, એનું લવાજમ શું રહેશે વગેરે વિશે એમાં વિગતે જણાવ્યું છે, પણ આજે આશ્ચર્યજનક લાગે એવી વાત એ છે કે એમાં પત્રની નીતિ વિશે કશો ઉલ્લેખ નથી. આ પ્રથમ જ ગુજરાતી પત્ર હાઈ ફરદુનજીને આવો ઉલ્લેખ કરવાની આવશ્યકતા ન જણાઈ હય, બનવા જોગ છે કે ત્યારે એ વિષયમાં એમના ખ્યાલ પણ સ્પષ્ટ ન હોય, છતાં નોંધવા જેવી એક વાત એ પણ છે કે પત્રના પહેલા જ અંકમાં “અખબારની આઝાદી” એ વિષય પર લાંબો લેખ તંત્રીએ પ્રગટ કર્યો છે. કોઈ અંગ્રેજી પુસ્તકમાંથી માહિતી મેળવી લેખકે તેના પ્રકાશમાં પિતાના વિચાર વિસ્તારથી પ્રદર્શિત કર્યા છે. પ્રથમ જ અંક માટે તંત્રી અખબારની આઝાદી જેવો વિષય પસંદ કરે અને તે પણ જ્યારે ભારત ગુલામ હતું અને પત્રને શાસનકર્તાઓના સહારાની ઘણું ઘણું જરૂર હતી ત્યારે એ બાબત ઘણું ઘણું કહી જાય છે. કમનસીબ સંજોગોમાં ફરદુનજી મર્ઝબાને પત્ર સાથે સંબંધ છેડતા તા. ૧૩-૮-૧૮૩૨ ના અંકમાં જે નિવેદન પ્રગટ કર્યું છે અને તેમાં પોતાના સ્થાને અવારનવાર નવા તંત્રી તેમુલજી રૂસ્તમજી મિરઝાંને શિખામણના જે શબ્દ સુણાવ્યા છે તે એમની અખબારી નીતિને એકંદરે સારો ખ્યાલ આપી જાય છે. જ પ્રસિદ્ધ વૃત્તપત્રવિવેચક, સુરત સામીય ? ઑકટોબર ”૮૭ થી માર્ચ, ૧૯૮૮]. [૧૮૩ થમ જ ઘણી વારત ગુ જેને કન છે, For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ નિવેદન પ્રમાણે પત્રકારે વિના કારણે કેઈને માટે માઠું લખવું નહિ, પોતા માટે કોઈ અયોગ્ય બોલી બોલે તે તેને સામો કડક શબ્દ સંભળાવ નહિ, બિનઉપયોગી ભાંજગડમાં પડવું નહિ, ટંટા/પત્રોની ગરજ સારે એવાં ચર્ચાપત્રોને પોતાનાં છાપામાં સ્થાન આપવું નહિ, બને ત્યાં સુધી ધર્મની ચર્ચામાં પડવું જ નહિ અને તેમ કરવાની જરૂર જ જણાય તે જે ધર્મ સંબંધી વિવાદ ઉપસ્થિત થયે હેાય તે ધર્મને વડાની આજ્ઞા મેળવવી, સારા-માઠાને સત્વરે પિછાનવાની બુદ્ધિ ખીલવવી અને ગુજરાતી ભાષામાં અરબી કે ફારસી ભાષાના શબ્દો ભેળવવા નહિ જેથી બિનપારસીઓ, ખાસ કરી હિંદુ વાચકે પણ તે બરાબર સમજી શકે વગેરે. ૧૬૫ વર્ષ પ્રમાણમાં લાંબો સમયગાળે છે. આવા લાંબા ગાળા દરમ્યાન સમાજમાં, દેશમાં, પ્રજની વિચારસરણીમાં મોટું પરિવર્તન આવે એ સ્વાભાવિક છે. આ દેશમાં પણ આમ થયું જ છે. પરિવર્તન પામતા સમાજમાં પત્રની નીતિ પલટાય, પરંતુ “મુંબઈ સમાચાર” માટે એટલું કહી શકાય કે તેના પ્રથમ પ્રવર્તકે તેના માટે નીતિ-નિયમને જે માગ કંડારેલો તેના પર ચાલવાને તેમના સ્થાને આવનારાએ નિષ્ઠાભર્યો પ્રયાસ કર્યો છે. ફરદુનજી મર્ઝબાન સામાન્ય માનવી નહિ, એક ફિરસ્ત હતા. મુંબઈ છોડી દમણ જતાં ત્યાં એમણે પોતાનું બાકીનું જીવન જે રીતે પસાર કર્યું તે આ વાત સ્પષ્ટ કરી જાય છે. માનવસમાજ જેના માટે ગર્વ લે એવા આ મહામાનવ દ્વારા આ પત્રને ઉદ્દભવ થયો અને આ આનંદસંતોષની વાત છે કે એમના સ્થાને આવનારા ઘણા જીએ એમની વિચારસરણી-નીતિરીતિનું અનુસરણ કર્યું. ઉપરના લાંબા સમયગાળા દરમ્યાન પત્રના સઘળા જ માલિકે પારસીઓ રહ્યા છે અને અલ્પ સમયના બે અપવાદ બાદ કરતાં તંત્રીઓ પણ. આ બે અપવાદો તે જનાર્દન વાસુદેવ અને તેમના ભાઈ વિનાયક વાસુદેવ. બન્ને મહાવિદ્વાન, એમાંના પહેલા ત્યારની મુંબઈની વડી અદાલતના પ્રથમ હિંદી કામચલાઉ ન્યાયમૂતિ નિમાયા અને બીજા સરકારના “ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર” બન્યા. આશ્ચર્યજનક લાગે એવી આ વાત એ છે કે આ બન્ને વિદ્વાન મરાઠી હતા અને પારસી માલિકીના ગુજરાતી છાપાના તેઓ ટૂંક સમય માટે પણ તંત્રી બન્યા. આ બાબત અવશ્ય રસમય અને નોંધનીય છે. પણ વધારે માંધનીય વાત તો એ છે કે “મુંબઈ સમાચાર” સવિશેષ ગુજરાતી હિંદુઓનું અને તેમાંય હિંદુ વેપારી વર્ગનું અતિ પ્રિય પત્ર છે. છતાં, ઉપરનાં અ૮૫ સમયના તંત્રીપદના અપવાદને બાદ કરતાં. તેની માલિકી, સંચાલન, તંત્રી સ્થાન પારસીઓ હસ્તક રહ્યાં છે. આ પત્રે હિંદુ અને પારસી સમાજ વચ્ચે અને આમ જોઈએ તો સૌ સમાજ વચ્ચે, મીઠે સંબંધ બાંધવામાં અને જાળવવામાં સરસ ફાળે આપે છે. “મુંબઈ સમાચાર”ના સૂત્રધારો ભાઈબંધ સમાજોમાં કેટલો આદર અને વિશ્વાસ ધરાવે છે એની પ્રતીતિ વિવિધ પ્રસંગે પ્રજાએ આપી જ છે. આ વૃત્તપત્ર પ્રજાના ખાસ કરી ગુજરાત સૌરાષ્ટ્રની પ્રજાના સુખ-દુઃખનું સાથી રહ્યું છે. આ ભાગોમાં પડેલા કારમા કેપો પ્રસંગે જરૂર જણાતાં કે ગુજરાતને સાદ સંભળાતા એણે વિપત્તિઓમાં મુકાયેલાઓને સહાયભૂત થવા જુદે જુદે પ્રસંગે લાખ રૂપિયા ભેગા કરી આપ્યા છે. એના રાહત-વહીવટમાં પ્રજાનો એટલે વિશ્વાસ કે પત્ર પોતે જઈને કહે કે હવે કાળા સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે ત્યાં સુધી નાણોને ધોધ વહેતો રહે. પ્રજાએ આપેલાં નાણાંને પ્રામાણિક વહીવટ થાય અને પીડિતાનાં દુઃખ બને એટલાં પ્રમાણમાં ઓછાં થાય એ માટેની પત્રના સંચાલકોની ચીવટ અને કાળજી આદરપાત્ર બની છે. પત્રના વિશાળ વાચકવર્ગ હિંદુ છે. ખાસ કરી વેપારીઓ, પણ તે ભેગા ભાઈબંધ સમાજમાં પણ પત્રને સારો ફેલાવો છે. પારસી, હોરા, મુસ્લિમ વગેરે સમાજને લગતા વિભાગને પત્રમાં લાંબા સમયથી સ્થાન અપાતું આવ્યું છે. એમ કરતાં પત્રની સામાજિક અને ધાર્મિક ક્ષેત્રો જે સુધારક નીતિ છે એને ૧૮૪] [સામીપ્ય ? ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પષ્ટ પડશે આ વિભાગમાં પડતો આવ્યો છે. આ સમાજોને સારે એ ભાગ સામાન્ય રીતે જુનવટવાદી કે સ્થિતિરક્ષક વિચારો ધરાવે છે, જે કે એમાં કાળક્રમે પલટો આવતો રહ્યો છે, એટલે આ સમાજનાં સોના એક ભાગને પત્રની આ નીતિ નથી ગમતી. તેઓ તેને વિરોધ કરે છે. કેટલીક વેળા આ વિરોધ મર્યાદાની હદ ઓળગી જતાં, ખફા થયેલા જનવટવાદીઓના હસ્તે “મુંબઈ સમાચાર'ના તંત્રીઓને શારીરિક યાતના પણ સહન કરવી પડી છે. ફરદુનજી મર્ઝબાનને શહેનશાહીઓને સામને કરે પડે, કરસનદાસ મૂળજીને જદુનાથજી અને વિષ્ણુ મહારાજને રોષ વહાર પડે, નર્મદને પોતાના ભાઈઓના ખેફના ભોગ બનવું પડે એ તો ત્યારે સમય જોતાં સમજ્યા, પણ વીસમી સદીના અંત તરફ આપણે ઝડપી પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારેય સ્વતંત્ર દિમાગના પત્રકારને આવી પરિસ્થિતિનો ક્યારેક સામને કરવાનો થાય ત્યારે, વર્ષોના પ્રચાર પછી સમાજે “સુધારાને સાર” સ્પષ્ટ સમજ્યા છે ખરા ? એવો સવાલ પૂછવાનું મન થાય. મુંબઈ સમાચાર” એના પ્રારંભનાં વર્ષોમાં મુખ્યત્વે પારસીઓનું પત્ર હતું. ગુજરાતી પત્રકારત્વને લગભગ આખોય પ્રથમ યુગ એ પારસીઓને યુગ છે. પત્રની માલિકી, પત્રકારોની સંખ્યા, વાચકવર્ગ વગેરે દષ્ટિએ પણ સમય વહેતા ગયે, “મુંબઈ સમાચાર” વેપારી વર્ગનું વાજિંત્ર બન્યું, પારસીઓ વ્યાપાર ગ છેડી નોકરીઓ તરફ વળ્યા અને “મુંબઈ સમાચાર”ની લેકપ્રિયતા ભાઈબંધ વ્યાપારી સમાજમાં વધવા માંડી. એમાં સ્વાભાવિક પારસી પ્રશ્નોની ચર્ચા છણાવટ ઓછી થતી ગઈ અને વખત જતાં લગભગ બંધ થઈ ગઈ. વરસો પછી, પારસી સમાજના સુધારક ગણાતા વર્ગને એમ લાગવા માંડયું કે તેમના અવાજને ગુગળાવવામાં આવે છે, તેમની વિચારણાને વાચા આપનારુ કોઈ નથી. “કયસરે હિન્દ” બંધ થઈ જતાં આવી સ્થિતિ વિશેષ સ્પષ્ટ બની. મીનું દેસાઈના તંત્રી પદ દરમ્યાન “મુંબઈ સમાચાર”માં “પારસી તારી આરસીએના વિભાગ શરૂ થયો અને ધીમેધીમે જોર પકડતો ગયો. એથી ઉત્તેજિત થઈ પત્રના સંચાલકાએ પારસી ચર્ચા સપ્તાહમાં બે વેળા આપવા માંડી-ગુરુવારે ગુજરાતીમાં અને રવિવારે અંગ્રેજીમાં. આ કતારોનું આકર્ષણ પારસી સમાજમાં દિનપ્રતિદિન વધતું રહ્યું છે. નિયમિત “મુંબઈ સમાચાર” ન વાંચનારા પણ આ કતારે વાંચવા જિજ્ઞાસા ધરાવે છે. “જામે જમશેદ” દૈનિકનું કદ કથળતું જાય છે તે હકીકતમાં વખતના વહેવા સાથે “મુંબઈ સમાચાર” પારસી સમાજમાં વિશેષ પ્રસાર પામે પણ ખરું. કમબઈ સમાચાર” સામાન્ય રીતે સુધારક પ્રવૃત્તિઓનું, વિચારધારાનું પુરસ્કર્તા છે, પણ વિરોધી વિચારોને ગુગળાવવાનું એણે હિતાવહ માન્યું નથી. પિતે સુધારક વિચારોને પ્રસાર કરે તો સામે સ્થિતિરક્ષક કે જનવટવાદી વિચારધારાનું સમર્થન કરતો પ્રત્યુત્તર આવે તો પત્ર તેને ખેલદિલીપૂર્વક આવકારે છે અને તેને પોતાની કતારોમાં સ્થાન આપવાની કાળજી રાખે છે. એમ કરતાં પત્રને અંતે સંપાદકની નોંધ” ઉમેરી સંપાદક કેટલીક વેળા સાથોસાથ પોતાના વિચારો દર્શાવે છે અને ચર્ચાને જીવંત બનાવે છે. એક સદી અને સાડા છ દસકા દરમ્યાન આ પત્રની મજલને આગળ લઈ જવામાં તથા તેની ઉપયોગિતા અને પ્રતિષ્ઠા વધારવામાં અનેક નિષ્ઠાવાન પત્રકારોને હિસ્સો છે. એ સૌને આ લધુ લેખમાં સંભારવાનું શક્ય નથી, પણ જે ત્રણ તંત્રીઓએ આ દિશામાં ભારે મૂલ્યવાન અર્પણ કર્યું છે તે વિશે સંક્ષિપ્તમાં જોઈએ. ફરદુનજી મર્ઝબાન વિશે ઉપર ઉલ્લેખ થઈ ગયો. ૧૮૬૬ ના જૂન માસના પાછળના ભાગના અંકમાં પત્રને છેક છેવટે આ પ્રમાણેની નોંધ વંચાય છે: “આ મુંબઈ સમાચાર પત્ર” મુંબઈની કોર્ટમાં દેવળના મહેલામાં “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા”ની પાસે નંબર ૧ સામય : કટોબર '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૮૫ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાળા ધરમાં પેાતાને વાસ્તે માણેકજી બોરજી મીનાચહેરહેામજીનાએ છાપ્યું છે.” તા. ૨૭-૬-૧૮૬૬ થી માણેકજી મીનાચહેરહેામજીના આ પત્રના માલિક અને તંત્રી બને છે. તા. ૨૯-૩-૧૮૯૮ ને દિને એમના દેહાંત થયા, યાને લાગટ ૩૨ વર્ષ સુધી તેઓએ આ સ્થાન સંભાળ્યુ. પત્રના ઉદ્દયકાળ એમના સમયમાં થયે. માણેકજી એમના સમયના સંસ્કારવામી હતા. એક બાજુ સમાજના હિતની કાંઈ કેટલીય પ્રવૃત્તિએ સાથે એમણે પેાતાની જાતને સાંકળી તો ખીજી બાજુ કાંઈ કેટલાંય નાનાં-મોટાં પત્રા, સામયિકા કાઢયાં, વેચાણુ લીધાં, ખીલવ્યાં અને ન ચાલ્યાં એ બંધ પણુ કર્યા. “દાતરડું” અને “હિંદી પંચ” [અંગ્રેજી-ગુજરાતી] જેવાં પ્રકાશના દ્વારા આપણા પત્રકારત્વની હળવી બાજુ ખીલવવામાં પણ એમણે ફાળા આપ્યા. આર. પી. કરકરીઆ જેવા પત્રકારત્વના અભ્યાસીએ તેમને “મુંબઈ સમાચાર”ને તેની અત્યારની ઊંચાઈએ પહોંચાડનાર અને હિંદમાં પત્રકારત્વની બાબતમાં અનુપમ સેવા બજાવનાર માનવી તરીકે ઓળખાવી ઉમેર્યુ છે કે આવા ખ્રુદ્ધિશાળી અને ઊંચા ચારિત્ર્યવાળા માનવીએ મુંબઈના જાહેર આગેવાનામાં ઊંચું સ્થાન મેળવ્યું હેાત, પરંતુ પેાતાના કેટલાક સમકાલીનેાની માફક ભાષણે કરીને આગળ આવવાનું પસંદ કરવાને બદલે તેમણે પેાતાના અખબાર મારફત લેાકમત પર અસર કરવાનું અને એને ઘડવાનું વધારે પસંદ કર્યુ છે.” આ પત્ર સાથે પૂરા ચાર દસકા સુધી સંકળાયેલે બીજો મહારથી તે મહેરજીભાઈ પાલનજી માદન. નાની પાયરીએથી શરૂઆત કરી એ પત્રના તંત્રીસ્થાને પહેાંચ્યા તે ભેગા આદશ પત્રકાર તરીકે ભારે કીર્તિ કમાયા. *બઈ સમાચાર' વેપારીવર્ગનુ વાજિંત્ર હેાઈ મહેરભાઈ વેપારી વિષયાના ઊંડા અભ્યાસ કરવાની આવશ્યકતા પિછાનતા. પરિણામે તેમના લેખે અને વેપારી વિષયે વિશેની પત્રની રજૂઆત જાણકાર અને લાગતાવળગતા વર્ગમાં આદરપાત્ર બનતી. મહેરજીભાઈની આ દિશામાંની જાણકારી અને અભ્યાસ એટલાં ઊંડા હતાં કે એ પત્રકાર હેાવા છતાં મહત્ત્વના વેપાર વાણિજ્યના વિષયમાં વેપારી વર્ગ" કે તેમના મ`ડળા એમનું મા દર્શીન માંગતા અને ઇન્ડિયન મન્ટ્સ ચેમ્બરે તેમને તેની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન આપ્યું. સાવ સામાન્ય શાળા શિક્ષણ મેળવનાર, અગિયાર વર્ષની વયે માસિક રૂપિયા બારના પગારે મુંબઈ સમાચાર” સાથે સબધ જોડનાર આ જીવ સાચા અર્થમાં પત્રકારત્વના જીવ હતા, એટલે ૧૮૭૫ થી ૧૯૧૫ ના ચાર દાયકા દરમ્યાન વૃત્તવિવેચનને ક્ષેત્રે એ આગળ વધતા ગયા, “મુંબઈ સમાચાર”ને આગળ લેતા ગયા અને ગુજરાતી પત્રકારત્વની આલમમાં એવું સ્થાન પ્રાપ્ત કર્યું કે અમદાવાદના પ્રેમાભાઈ હાલમાં ગુજરાતી પત્રકાર પરિષદ મળી ત્યારે એ તેના પ્રમુખસ્થાને હતા. આ પ્રસંગે તેમણે કહ્યુ હતું : એક સાચા પત્રકારની ફરજ પ્રામત કેળવવાની, તેને દરેક દિશામાં આગળ વધવાને માર્ગ બતાવવાની અને સરકાર તથા પ્રજાને એક બીજાની નેમ સમાવી તેએ વચ્ચેના સબંધને બની શકે એટલેા વિશ્વાસ અને એખલાસ ભર્યા બતાવવાની છે.” ૧૯૧૫ માં મુંબઈ સમાચાર” સાથેના સબંધ તેમણે છે।ડતા આ પત્રના એક વધુ તબક્કો-યાદગાર તબક્કો પૂરા થયા. એ પછીથી આ પત્રને કા ભાર કથળે છે. માણેકજી બરજોરજી મીનાચહેરહેામજીના જેવા પતિ પત્રકારના પુત્ર કેખુશરૂ, જેએ પિતા પછી પત્રના માલિક બન્યા છે તેમનું નબળુ` સ્વાસ્થ્ય અને ખીજાય કારણેાને લઈ પત્રનું સૉંચાલન કરવું તેમના માટે મુશ્કેલ અને આર્થિક જવાબદારી વધતાં સન ૧૯૨૧ માં તેએ છાપખાનુ અને પત્ર નવરાજી હેારમસજી બેલગામવાળાને વેચી નાંખે છે. બેલગામવાળા ૉંગ્રેસ તરફી વિચારા ધરાવતા, ગાંધીજી માટે એમને ધણુા આદર હતા તે ભેગા ભારતના રાજકારણને ક્ષેત્રે આગળ આવવાની તેમની તીવ્ર ઇચ્છા હતી. સરકારપક્ષી આગેવાન અંગ્રેજી અખબાર “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા”ને સબળ સામના કરતું ગુજરાતી પત્ર પેાતાનું મુંબઈ સમાચાર' અને એ વિચારે એ ડાલી ઊઠતા. આ વિચારણાને ૧૮૬] [સામીપ્ટ : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમલમાં મૂકવા તેમણે પીઢ પત્રકાર સોરાબજી પાલનજી કાપડિયાની પત્રના તંત્રી સ્થાને નિમણૂક કરી. બેલગામવાળાના જીવનનાં અરમાનો જદાં હતાં, પત્ર પર એ ધ્યાન આપી શકયા નહિ, પત્ર ભંયકર આર્થિક ભીંસમાં સપડાયું અને છેવટે ત્યારના ભાંગ્યા- તૂટયા જેવા બની ગયેલા આ પત્રનું સંચાલન ૧૯૩૩ થી મંચેરછ નસરવાનજી કામાના હાથમાં આવ્યું. એમણે ભસ્મમાંથી ભવ્યતા સજી જે આખા પુસ્તકનો વિષય છે. તેમના આ પુરુષાર્થમાં તેમના તંત્રી સોરાબજી કાપડિયાનું અપૅણ મૂલ્યવાન હતું. સત્તરેક વર્ષની વયે પત્રકારના વ્યવસાયમાં પિતાની જાતને સાંકળનાર સોરાબજી ૮૦ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી પત્રકાર જ રહ્યા, જેમાં ૧૯૨૧ થી ૧૯૬૧ સુધી પૂરા ચાર દાયકા, એમણે “મુંબઈ સમાચાર”ને આપ્યા. “મુંબઈ સમાચાર”ની કીતિકથામાં એમનાં નામ-કામ ગવાતાં રહેશે. “મુંબઈ સમાચાર”ની મજલને નીચે પ્રમાણેના તબક્કાઓમાં વહેંચી શકાય ? – ૧૮૨૨ થી ૧૮૩૨ સુધીને ફરદુનજી મર્ઝબાનના સમયગાળાને પ્રથમ તબકકે . - ૧૮૩૨ થી ૧૮૬૬ સુધીને ચાર માલિકો અને તેર તંત્રીઓના સંચાલન હેઠળનો સામાન્ય તબક્કો – ત્યાર પછી મીના ચહેરામજીના બાપ-બેટાના સંચાલનવાળો એકંદરે તેજસ્વી તબક્કો – ૧૯૩૩ થી મંચેરછ કામાના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ અને આજ પર્યત ચાલુ રહેલ સુવર્ણ તબક્કો. એક સદી અને છ દસકાના આ સારા એવા લાંબા સમયગાળામાં લગભગ એક બાર વર્ષ એની સાથે નિષ્ઠાથી સંકળાયેલા રહ્યા માણેકજી મીને ચહેરામજીના, મહેરજીભાઈ માદન અને સોરાબજી કાપડિયા. ત્યાર પછી કામાજી અને તેમના સુપુત્રો ને શીર અને રુસ્તમે આપણું પ્રથમ ગુજરાતી અને બીજા ભારતીય અખબારને સ્થિર સંગીન પાયા પર મૂકવા કરેલ પુરુષાર્થ અને અર્પણ હજી તાજી વાત છે. ગુજરાતી વૃત્તવિવેચનની વિકાસગાથામાં એનું અવશ્ય અગત્યનું સ્થાન રહેશે. આજે તે સમય ઘણે બદલાઈ ગયો છે, પણ પત્રના પ્રારંભના વર્ષોમાં જ્યારે પરિસ્થિતિ ઘણી જદી હતી, જ્ઞાન-વિદ્યાને પ્રસાર નામનો જ હતો, જનવટ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની સમાજમાં કોઈમાં તાકાત નહોતી, અંધ ધર્મશ્રદ્ધા એ જ ધર્મ મનાતો ત્યારે પણ “મુંબઈ સમાચાર” ત્યારને વખત વિચારીને, ધીરેધીરે સુધારાનો સાર પોતાની રીતે સંભળાવ્યો–સમજાવ્યો હતો. ત્યારે પ્રજાને જ્યોતિષ પર ભારે શ્રદ્ધા હતી, સતીપ્રથા, બહુપત્નીત્વ, દહેજ, બાળલગ્ન વગેરે કુરિવાજો પ્રચલિત હતા, વહેમી માન્યતાઓ સુમાર વિનાની હતી, “સમાચારે” પ્રજાને-સમાજને એગ્ય માર્ગે દોરવવા માટે પ્રયત્ન કર્યો. તેનું આ દિશામાંનું કાર્ય કોઈ આદર્શ ધર્મનાયક કે સમર્થ સમાજસુધારક કે નિષ્ઠાવાન દેશહિતચિંતકને શોભે એવું હતું. આમ કરતાં પ્રજાની ધર્મ પરની શ્રદ્ધાને ધક્કો ન લાગે એ માટે તે કાળજી રાખતું. આવી શ્રદ્ધાની હિમાયત કરતાં શરૂના વર્ષોમાં તેણે જણાવેલું : “બીમારીના વક્ત ઉપર પોતાના ધરમશાસતારને જે કાંઈ શરીર શાંનતી તથા તેનદરશતી ઈશવર પાસે માંગવાનું ભણતર હોએ તે ભણવું અથવા ભણાવવું તથા ગરીબ અને કંગાલ લોકોને અનવદંતર લખશમી દાન તથા પુન કરવું એ બીમારના હકમાં ઘણું ફાદાવાળું છે હેમાં કશે શક નથી.” સમયને સુસંગત સુધારાનો પ્રસાર કરતાં માનવની તેના ધર્મ પરત્વેની સાચી – શ્રદ્ધા તૂટે નહિ, ઘટે નહિ અને સાચા ધર્મને એ જાણે પિછાને-સમજે અને તે અનુસાર આચરણ કરે એ આ પત્રને પ્રયાસ આજ પર્યત રહ્યો છે. મુંબઈ સમાચાર” આરંભથી રાષ્ટ્રવાદી પત્ર રહ્યું છે. એનાં દૃષ્ટાંતો એના જૂના અંકે ઉથલાવતાં જાણવા મળે. અત્રે એક જ નાંધીએ. ૧૮૫૭ના બળવા પછી દેશીઓ પરની પકડ વધુ મજબૂત કરવા સામય : ઓકટોબર '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૮૭ For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શાસનકર્તાએ કાંઈને કાંઈ કદમ ભરતા જ રહ્યા. આ સત્તા દિનપ્રતિદિન વધુ અને વધુ આપખુદ બનતી જતી, પણ તેણે જ્યારે અખબારની આઝાદી પણ ખૂંચવી ત્યારે “મું બઈ સમાચારે' તેના તા. ૧૫-૩-૧૮૭૬ ના અંકમાં કડક ટીકા કરી. એના સાર ભાગ આ પ્રમાણે છે. બ્રિટનમાં શાસન રાજાના હાથમાં હેાવા છતાં ત્યાં પ્રાસત્તાક સરકાર છે, પણ આ દિલગીરીની વાત છે કે હિંદુસ્તાનની સરકારના સ્વરૂપમાં ફેરફાર કરી અહી' સાવ આપખુદ સરકાર સ્થાપવામાં આવી રહી છે. કેટલાક સમયથી દેશમાં અદાલતેાને કારાબારીના કબામાં મૂકવામાં આવી રહી છે.........હાઈ કોર્ટ ગવન ર પર જે સત્તા ભાગવે છે તે સાવ દૂર કરવા કાજે અને ગવર્નર જનરલને હાઈકોર્ટ ઉપર સત્તા આપવાની માંગણી થઈ રહી છે. આ માગણી વિચિત્ર નહિ લાગે કારણ કે બંગાળન! માજી લેટેનન્ટ ગવર્નર સર જયેાજ કૅમ્પબેલે પાર્લામેન્ટમાં હિંમતથી જણાવી દીધું છે કે ભારતના વાઈસરાયનુ ગૌરવ મુધલ શહેનશાહ જેટલું જ રાખવુ જોઈએ. આમ એવી ઇચ્છા રાખવામાં આવી છે કે ભારતના વાઈસરાય મુઘલ શહેનશાહ જેટલેા જ આપખુદ હૈ।વે જોઈએ. ભારતમાં વાઈસરાય આવી સત્તા તા ધરાવે જ છે. દેશના હેર વર્તમાનપત્રાને એના કામકાજની ટીકા કરવાના હક્ક છે-પણ એમ લાગે છે કે અખબારની આઝાદી પણ ખૂ'ચવાઈ જશે વગેરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ અગાઉ લગભગ સાડા પાંચ દસકા પૂર્વે આ પત્ર પ્રારંભ અખખારની આઝાદી'ના લેખથી કરેલે. તેણે તેની સ્વતંત્ર વિચારસરણી ત્યાર પછીય ચાલુ જ રાખી તેનું આ નોંધનીય દૃષ્ટાંત છે. પ્રજાના હક્ક અધિકારની રક્ષા કરવા પત્ર સારી સજાગતા રાખી છે. દેશના આગેવાનાની હાકલને તેની કતારામાં સારું સ્થાન મળતું અને તંત્રો-નાંધામાં તેનું સમન થતું. કોંગ્રેસના કબજે ગાંધીજી હસ્તક આવતાં દેશની સ્વત ંત્રતા માટે તેમણે જે શસ્ત્રો ઉપાડયાં તેનું પત્રે જોરદાર સમર્થન કર્યું.... આમ કરતાં તેના તંત્રી સારાબજી કાપડિયાએ જેલવાસા વડેા. પ્રશ્નમાં સારા ફેલાવા અને વગવસીલેા ધરાવતાર “મુંબઈ સમાચાર' જેવા પત્રને સબળ ટેકા કોંગ્રેસને આશિષરૂપ થઈ પડયે પત્રની રાજકીય વિચારસરણી આમ પ્રથમથી સ્વતંત્ર હતી, રાષ્ટ્રીય હિતની હતી, પ્રાના સ્વમાનને પાના ચઢાવતારી હતી, ગુલામીની ખેડીએ તેાડવામાં સીધી કે આડકતરી રીતે રાજકીય આગેવાનેતા પ્રયાસાને સમર્થન આપનારી હતી. પત્રની આ સ્વતંત્ર નીતિ આજે ય ચાલુ જ છે. આજની પ્રજાકીય સરકાર પ્રજાના હક્ક-અધિકાર પર તરાપ મારવાના કોઈ પ્રયાસ કરે તેા આ સાગ અખબાર તે સામે જોરદાર અવાજ ઉઠાવે જ છે, ૧૮૮] આ પત્રની જન્મતિથિએ, તેની ૧૪૦ મી વર્ષગાંઠે, તેના ૧૯ મા તત્રી મીનુ દેસાઈએ લખેલ વિચાર પ્રેરક વચનાથી આપણું સૌપ્રથમ ગુજરાતી વૃત્તપત્ર વિશેના લેખ પૂરા કરીએ : “પત્રકારત્વ જનતાની સેવાનું એક અને અજોડ સાધન છે અને તેથી જ પત્રકાર જનતાને સેવક લેખાય છે. એ સેવા તેણે નિરપેક્ષભાવે કરવાની છે...... : પત્રકારત્વ હુન્નર લેખે પુણ્યશાળી હેાઈ શકે યા પાપમય પણ બની શકે છે. સમાજના એક અંગ લેખે એ સર્વાં ́ગી સેવાભાવી હેાઈ શકે યા તમામ અનિષ્ટાનું એ સાધન પણ બની શકે, પર`તુ જે લેાકેા એક પવિત્ર સાધન તરીકે એ વ્યવસાયને ઝડપી લઈને પેાતાના દેશમાંધવાના હિંતમાં તેના સર્વવ્યાપક ઉપયોગ કરવા ઉત્સુક હાય તેમને માટે આ વ્યવસાય એક અજોડ સાધન છે.” “મુંબઈ સમાચાર” સફળ ધંધાદારી વ્યવસાય રહેવા સાથે પ્રાહિતાર્થે કામ કરતું અને જાગૃતિ દાખવતું સબળ સાધન પણ રહ્યું જ છે.' [સામીપ્સ : કટાબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દક્ષિણ ગુજરાતના પાટીદારો અને અનાવિલોની જ્ઞાતિ સુધારણાની દિશા : ૨૦ મી સદીના પૂર્વાર્ધમાં શિરીન મહેતા દક્ષિણ ગુજરાત બ્રિટિશ હકુમત હેઠળ લગભગ ૧૮૧૭ માં આવતાં સામાજિક સુધારણાની ભૂમિકા ઘડાઈ. બ્રિટિશ રાજે તે માટેની બાહ્ય પરિસ્થિતિ પૂરી પાડી. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને વલસાડ જિ૯લાને આવરી લેતાં સને ૧૮૦૦ સુધીમાં વાહનવ્યવહાર સાધને ઊભા ર્યા'. સુરત તાપી રેલવે લાઈન નંખાઈ. આધનિક કેળવણી પણ દાખલ કરાઈ. ગુજરાતમાં કેળવણી પામેલાની સંખ્યામાં સુરત જિલ્લાનું ૨૦ મી સદીની શરૂઆતમાં પ્રથમ સ્થાન હતું. આમ અંગ્રેજોએ એક પ્રકારનું અવસ્થાપન-infrastructure ઊભું કર્યું. સામાજિક સુધારણા માટે બાહ્યબળ ઊભું કરવા ઉપરાંત આંતરિક દબાણ પણ આપ્યું. જેને પરિણુમે દક્ષિણ ગુજરાતના સમાજના જ્ઞાતિ જેવા સૂકમ સંગઠને Micro Institutions ઉપર વ્યાપક અસર થઈ. ૧૮૫૦ માં જ્ઞાતિની અક્ષમતા દૂર કરતો કાયદે (Castes Disabilities Removal Act) પસાર કર્યો જે દ્વારા એક વ્યક્તિ બીજ ધર્મને સ્વીકાર કરે કે બીજી જ્ઞાતિમાં પ્રવેશ મેળવે તે મિલકતમાંથી તેને હક રદ ના થાય. બ્રિટિશ સરકારે કાયદા વિષયક તેમજ ન્યાયકીય ક્ષેત્રે એવાં પગલાં લીધાં કે જ્ઞાતિએના કાયદાઓ અને વ્યક્તિ માટેની તેની છેવટની નિર્ણય સત્તા ઉપર તરાપ પડી. ૧૮૫૬ માં ધારવાડની સરકારી શાળામાં મહાર જ્ઞાતિના બાળકને દાખલ કરીને હુકમ મુંબઈ સરકારે આ. ૧૮૭૨ માં વિશિષ્ટ લગ્નધાર કર્યો. જે દ્વારા કોઈપણ વ્યક્તિ ગમે તે ધર્મ કે કેમની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે લગ્ન કાયદેસર ગણાવ્યું. ૧૮૭૬ માં મુંબઈની હાઈ કોર્ટ જાહેર કર્યું કે વિધવાને પુનર્લગ્નની છૂટ આપતી કે વ્યક્તિના લગ્નને નકારી કાઢતી જ્ઞાતિની સત્તાને માન્ય નહીં કરે. આમ એક તરફથી જ્ઞાતિની વાયકીય સત્તા છીનવી લીધી જ્યારે બીજી બાજ સરકારે જ્ઞાતિના સંગઠનોને અનુમોદન આપતી પ્રવૃત્તિ પણ કરી. ૧૮૫૭ ને બળવા બાદ de-Brahmanisation બ્રાહ્મણપ્રણાલી વિરુદ્ધ નીતિ અપનાવી. જે દ્વારા નોકરી માટેની અરજીઓમાં જ્ઞાતિનો ઉલ્લેખ જરૂરી બન્યો. વળી ૧૮૭૨ થી વસતિ-ગણતરીમાં જ્ઞાતિ પ્રમાણેની નોંધણીને પ્રાધાન્ય મળ્યું. કેટલાક અંગ્રેજોએ વળી જ્ઞાતિની પદ્ધતિમાં ખૂબ રસ દાખવી સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ કર્યો. આ અભ્યાસ કરનારા Elliot, Dalton, Sherring, Nesfield વગેરે હતા. આમ જ્ઞાતિપ્રથાનું ૨૫ષ્ટ વ્યવસ્થિત ચિત્ર ઊભું થયું. અંગ્રેજોએ જ્ઞાતિ પ્રત્યે એક તરફ Labelling અને બીજી તરફ pigeonholing અનુમોદન અને સત્તા ઉપર તરાપ મારતી નીતિ અપનાવી આને પરિણામે બંગાળ અને મુંબઈ પ્રાંતમાં કેટલાક બુદ્ધિજીવીઓએ સમાજ-સુધારણાની પ્રવૃત્તિ આદરી. દક્ષિણ ગુજરાતની જ્ઞાતિસુધારણ Macro Development–વિસ્તૃત ફલક ઉપર ઊભી થયેલી પ્રવૃત્તિના ભાગરૂપે આવી. ૧૯ મી સદીના પૂર્વાર્ધમાં બંગાળના elites-ભદ્ર વગેર બ્રહ્મોસમાજની સ્થાપના કરી. સર્વધર્મસમભાવ, વિશ્વબંધુત્વ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર ભાર મૂકે. બ્રહ્મોસમાજના સુધારકોએ આગ્રહ રાખે કે કોઈપણ બ્રહ્મોસમાજ લગ્ન કરે, ત્યારે તેણે લેખિત આપવું કે તે કોઈપણ જ્ઞાતિ કે * રીડર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સામીય ? ઑકટોબર '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૮૯ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મમાં માનતો નથી. બંગાળની સમાજ સુધારણાને પડઘો ૧૯ મી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈ પ્રાંતમાં પણ પડે. મુંબઈમાં ૧૮૬૭ માં બ્રહ્મસમાજના જ પાયા ઉપર પ્રાર્થના સમાજની સ્થાપના પ્રગતિશીલ માનસ ધરાવતા, અંગ્રેજી કેળવણી પામેલા વગે કરી. આમ બ્રિટિશ શાસનની અસરને પરિણામે ૧૯ મા સૈકામાં ઊભી થયેલી સમાજસુધારણાની પ્રવૃત્તિની બે દિશા વિશેષ કરીને રહી. એક બ્રહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ જેવી પ્રવૃત્તિએ પાશ્ચાત્ય સંસ્કૃતિના મુલ્ય ભારતીય સમાજમાં દાખલ કરવા પ્રયત્નો કર્યા. કારણ આ પ્રવૃત્તિના સૂત્રધારે અંગ્રેજી કેળવણી લીધેલા, પશ્ચિમની સંસ્કૃતિ, સાહિત્ય અને જ્ઞાતિપ્રથા વગરને સમાજથી આકર્ષિત થયેલા હતા. જ્યારે બીજી બાજુ રામકૃષ્ણ મિશન અને આયસમાજ જેવા સંગઠનેએ હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિના પાયા ઉપર સમાજ સુધારણા રજૂ કરી. આયસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીએ ૧૮૭૦ ના અરસામાં આ આંદોલન ગુજરાતમાં સ્થાપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળતા મળી હતી. ગુજરાતમાં આ આંદોલન પંજાબમાંથી પરાવર્તિત થઈ આવ્યું. વિશેષ કરીને ખ્રિસ્તી ધર્મગુરુઓની વટાળ પ્રવૃત્તિ સામે વિરોધ કબળ ઊભું કરવા કૃદ્ધિ આંદોલન જે આર્યસમાજે જાગૃત કર્યું હતું, તે પ્રવૃત્તિ વડોદરા રાજ્યમાં શરૂ થઈ. ૧૯૦૫ માં પંજાબના આત્મારામ પંડિતની વડોદરાના મહારાજા સયાજીરાવે હરિજનોમાં સમાજ સુધારણાની પ્રવૃત્તિ ચલાવવા નિમણુંક કરી. આર્યસમાજે જ્ઞાતિપ્રથાને વિરોધ કર્યો પણ વર્ણવ્યવસ્થાને ટેકો આપે. બાળલગ્નો નિષેધ ગણ્યા, વિધવા વિવાહ અને લગ્ન વિષયક છોકરા-છોકરીની ઉંમર વધારવા ઉપર ભાર મૂકે. કન્યા વિક્રયનો વિરોધ કર્યો. સ્ત્રી, પુરુષને સમાન દરજજો ગણી સ્ત્રીકેળવણીની હિમાયત કરી. આયસમાજની કેળવણીની પ્રવૃત્તિ ખૂબ મહત્વની રહી અને ગુજરાતમાં આર્યસમાજ ગુરુકુળ સ્થાપવામાં આવ્યા. ખેડા જિલ્લાના અને દક્ષિણ ગુજરાતમાં પાટીદાર, અનાવિલો અને ઔદિચ્ય બ્રાહ્મણોમાં ખૂબ ફેલાયું. સુરત જિલ્લામાં ગામડાઓમાં આર્યસમાજ આંદોલનની પ્રવૃત્તિના કેંદ્રો જેવાં કે બાજીપુરા, સૂપ, મોચા, વાંઝ, શિકર વગેરે સ્થળોએ ઊભાં થયાં. ૨૦ મી સદીની શરૂઆતમાં નગીનદાસ ત્રિભુવનદાસ માસ્તર, ભક્તિભાઈ દુર્લભભાઈ, ખુશાલભાઈ મકનભાઈ, અમાઈભાઈ વગેરે જાણીતા દક્ષિણ ગુજરાતના આર્યસમાજી હતા. સુપ આર્યસમાજ ગુરુકુળની સ્થાપના થઈ હતી. આર્યસમાજ મંદિરો સ્થપાયા હતા. દક્ષિણ ગુજરાતમાં જ્ઞાતિસુધારણાની પ્રવૃત્તિ આર્યસમાજ આ દેલનની અસરરૂપે આવી. પ્રાર્થનાસમાજ કે બ્રહ્મોસમાજના વિચારોના પાયા ઉપર આ પ્રવૃત્તિ ચાલતી ન હતી. જ્ઞાતિસુધારણની પ્રવૃત્તિ ચલાવનારા સૂત્રધારો આર્યસમાજીએ હતા.૪ આમ બ્રિટિશરાજને પરિણામે જે બાહ્ય તેમજ આંતરિક દબાણ ઊભું થયું અને તેના પરિપાકરૂપે જે વિસ્તૃત ફલક ઉપર સમાજસુધારણાની પ્રક્રિયા ઊભી થઈ તેનું પ્રતિબિંબ સ્થાનિક કક્ષાએ દક્ષિણ ગુજરાતમાં ઝીલાયું અને જ્ઞાતિ સુધારણું હાથ ધરાઈ. આ પ્રવૃત્તિ શહેર પૂરતી મર્યાદિત ન રહેતા ગામડા તરફ ફેલાઈ. સુધારણાના સૂત્રધારો કેવળ શહેરના બુદ્ધિજીવીઓ જ ન હતા. પરંતુ ગામડાના કેળવાયેલા શિક્ષિતોને સમાવેશ થતો હતો. આમ દક્ષિણ ગુજરાતની જ્ઞાતિ સુધારણાનું બળ કેન્દ્રગાર્મ Centripetal ના રહેતા કેન્દ્રો પસારી Centrifugal બન્યું. આ પૂર્વભૂમિકામાં backdrop માં આ લેખને હેતુ દક્ષિણ ગુજરાતની મહત્ત્વની અનાવિલ અને પાટીદાર કોમમાં જ્ઞાતિ સુધારણની પ્રવૃત્તિ કયા પરિબળોને લીધે આવી અને એમાં કાયકરાની સામાજિક ભૂમિકા કેવી હતી તે તપાસવાને છે. જ્ઞાતિના રૂઢિગત પ્રણાલિકાગત માળખામાં આવેલા પરિવર્તનનું સ્વરૂપ અને સુધારણાની દિશાનું વિશ્લેષણ કરવાનું છે. - દક્ષિણ ગુજરાતમાં પાટીદારો અને અનાવિલેમાં જ્ઞાતિસુધારણાની ઝુંબેશ શરૂ થઈ તેનું મુખ્ય કારણ સામાજિક માળખાના ઉચ્ચસ્તરમાં તેઓ હતા. ૨૦ મી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણ ગુજરાત મુખ્યત્વે ખેતીપ્રધાન હતો. તેની ૭૬ ટકા વસ્તી ખેતી ઉપર નભતી હતી. સુરત જિલ્લામાં જાફરઅલી મિલ ૧૯૦૮ માં શરૂ થઈ હતી. કપાસ લોઢવાના પ્રેસીગ અને જીનીંગ કારખાનાં શરૂ થયાં હતાં. પરંતુ અમદાવાદમાં આ ૧૯૦] [સામીય ? ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org સમયે લગભગ ૩૦ જેટલી મિલે હતી. વડોદરામાં એલેમ્બિકનું રાસાયણિક કારખાનું હતું. અને આસપાસના વિસ્તારોમાં ખાંડ બનાવવાના કારખાનાં હતાં. મુંબઈ પણ એક ઔદ્યોગિક શહેરની પ્રતિભા પ્રાપ્ત કરતું જતું હતું, પરંતુ દક્ષિણ ગુજરાતની કાળી જમીનમાં થતા કપાસ, શેરડી, તમાક જેવી ખેતપેદાશો ઈગ્લેંડમાં કાચા માલ તરીક જતી. આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઈંગ્લેંડના સંલગ્ન સંસ્થાની જિલ્લાઓ બની રહ્યા હતા. (Colonial adjunct).૧ આ ખેડૂત સમાજના પિરામિડ આકારના માળખામાં પાટીદાર અને અનાવિલો ઉપલા સ્તરે બિરાજમાન હતા, પરંતુ અંગ્રેજોએ અહીં રેયતવારી પ્રથા દાખલ કરવાથી તેઓ નાની જમીનના ટુકડા ધરાવતા મધ્યમવર્ગી જમીન માલિકે હતા. અંગ્રેજોએ occupancy rights-જમીન ભેગવટાના અધિકારો આપ્યા હતા. આ સમાજમાં મોટા જમીનદાર કે સ્થાપિત મઠાધીશે ધર્મગુરુઓ જેવી Macro Institutions -બૃહતસંસ્થાઓને અભાવ હતો. જ્ઞાતિસંગઠન, મહાજનો, મહોલ્લાપાળ સમિતિઓ જેવી સૂમ સંસ્થાઓ Micro Institutions ની સમાજમાં પકડ હતી. આ સમાજમાં પાટીદાર અને અનાવિલોનું જ્ઞાતિ વગ તરીકેનું સ્થાન ઓતપ્રોત હતું. પાટીદારોને સામાજિક અને આર્થિક દરજજો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલો હતે. વળી આ વગમાં ખેતીની ઉપજ કરતાં દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, બર્મા વગેરે જગ્યાએ જઈ વસેલા કુટુંબીજને તેમને દર વર્ષે ઘણું નાણું મોકલતા. તેથી વિદેશી નાણુના સંચારને પરિણામે પાટીદાર અને અનાવિલો દક્ષિણ ગુજરાતમાં આર્થિક મોભો પણ ધરાવતા. અહીં રાજકીય સભાનતા વાતાવરણમાં ખૂબ વર્તાતી હતી. ૧૯૦૭ માં હિંદી રાષ્ટ્રીય મહાસભા અથવા કેંગ્રેસની બેઠક સુરત ખાતે ભરાઈ હતી. કોંગ્રેસના બેય જૂથ–મવાળવાદી તેમજ ઉદામવાદીની વિચારસરણી પ્રચલિત હતી. જિલ્લા કેંગ્રેસ, તાલુકા કોંગ્રેસ સમિતિઓ તેમજ સુધરાઈઓમાં મવાળવાદીઓનું સંખ્યાબળ સારા પ્રમાણમાં રહેતું. સુરતમાંથી મવાળવાદીઓનું મુખપત્ર “ગુજરાતી” નીકળતું. સુરતમાં આ સમયે ઉદામવાદી વિચારસરણીનું જોર પણ ઓછું હતું. સુરતના વિખ્યાત ત્રણ ડોકટર (trio) મગનલાલ મોતીરામ મહેતા, મોહનનાથ કેદારનાથ દીક્ષિત અને મનંતરાય મદનરાય રાયજી ઉદામવાદી સંસ્થા (Nationalist Association) નેશનાલીસ્ટ એસોસીએશન” અથવા “સ્વદેશી સંધ” ચલાવતા. તેઓ “શક્તિ' નામનું પત્ર કાઢતા.9 ૧૯૦૬ ના અરસામાં વડોદરા કોલેજમાં બંગાળના વિખ્યાત કાંતિવીર અરવિંદ ઘોષ પ્રાધ્યાપક હતા ત્યારે વડોદરામાં Terrorist Activities આત્યંતિક આંદોલનને લગતી પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. ૧૯૦૫ માં પડેલા બંગાળના ભાગલાના આંદોલનનું તે સ્વરૂપ હતું. વડોદરા રાજ્યના સુબા કે. જી. દેશપાંડેએ યુવાનોને ક્રાંતિકારી ઢબે તાલીમ આપવા “ગંગાનાથ ભારતીય વિદ્યાલય' નામની સંસ્થાની સ્થાપના કરી હતી. લગભગ ૬૦ જેટલા યુવાને તાલીમ લેતા હતા. દક્ષિણ ગુજરાતના કેટલાક પાટીદાર અનાવિલ યુવાનો પણ જોડાયા. ખેડા જિલ્લાના ત્રણ મહારથીઓ પણ વડોદરા રાજ્યમાં નોકરી કરતા. પૂજાભાઈ ભટ્ટ, મોહનલાલ પંડયા અને નરસિંહભાઈ પટેલની ક્રાંતિકારી વિચારસરણી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફેલાઈ હતી. નરસિંહભાઈ પટેલે બોંબ બનાવવાનાં સૂત્રો “સાબુ બનાવવાની રીત અને વનસ્પતિ દવા' એ શીર્ષક હેઠળ પત્રિકાઓ વહેચી હતી.૮ દક્ષિણ ગુજરાતમાં બ્રિટિશ રાજ્યને પરિણામે તેમ જ સમાજસુધારણાની પ્રવૃતિ બંગાળ, મુંબઈ પ્રાંતમાંથી રાજકીય ક્રાંતિકારી પ્રવાહોની અસરના પરિપાકરૂપે આવી. બીજી કોમો કરતાં પાટીદાર અને સામીપ્ય : ઑકટોબર ૧૮૭ થી માર્ચ ૧૯૮૮ [૧૯૧ For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાવિલેએ આ પ્રવાહે ઝીલ્યા તેનું મુખ્ય કારણ તેમનો સામાજિક દરજજો અને આર્થિક મોભે ઊંચા હતા. આ વાતાવરણનાં પરિબળો ઝીલનારાઓમાં મહત્ત્વના બે પાટીદાર ભાઈઓ કુંવરજી વી. મહેતા (ઈ. સ. ૧૮૮૬-૧૯૮૦) અને કલ્યાણજીભાઈ વી. મહેતા (ઇ. સ. ૧૮૯૦-૧૯૭૩) હતા. તેઓ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામના હતા અને બીજા અનાવિલોમાં દયાળજી નાનુભાઈ દેસાઈ (ઈ. સ. ૧૮૭૭–૧૯૯૪). દક્ષિણ ગુજરાતના સુધારક તરીકે “દલ-કલ”ની જેડીથી પાછળથી વિખ્યાત બનેલા. શરૂઆતમાં તેમનો ઝોક બંગભંગના આંદોલનોથી ૨'ગાઈ ક્રાંતિકારી તરફ ઢળેલો હતો. કુંવરજી અને કલ્યાણજી નાળિયેરની કાચલીમાં કાણું પાડી બોંબને પાવડર ભરી બૅબ બનાવતા. જો કે તેમણે કદી તેને ઉપયોગ ન કર્યો, પરંતુ પાછળથી દક્ષિણ આફ્રિકાથી નીકળતું ગાંધીજીનું સાપ્તાહિક “ઈડિઝન ઓપિનિયન’ના પરિચયમાં આવતા આ પ્રવૃત્તિને તેમણે પિતાના કાર્યક્રમનો ભાગ બનાવી હતી. રાજકીય વિચારસરણીમાં તેઓ ઉદ્દામવાદી હતા. તિલક, લાલા લજપતરાય તેમના વીરપુરુષો હતા. ૧૯૦૭માં તેમણે કેંગ્રેસમાં હાજરી આપી હતી. ફ્રેંચ ગાર્ડનમાં ઊભા કરાયેલા કાંગ્રેસ મંડપમાં જ્યારે મવાળવાદી અને ઉદ્દામવાદીઓ વચ્ચે ધાંધલ-ધમાલ થતાં તિલકને ખભા ઉપર ઊંચકી લઈ મંડપમાંથી બહાર કાઢનારા કુંવરજી* ભાઈ અને તેમના સાથીદારો હતા. વળી કુંવરજીભાઈના પતા વિઠ્ઠલભાઈ અને કાકા મવાળજી પ્રખર આર્યસમાજી હતા. વાંઝ અને તેના પડોશમાં આવેલું બાજીપુરા આર્યસમાજને અહી હતું. કલ્યાણજીભાઈના શબ્દોમાં કહીએ તે “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાંથી જે ચિનગારી મળેલી, તે આર્યસમાજની પ્રેરણાથી સમાજ સુધારણાની ઝુંબેશમાં પરિણમી.”e ના લારપુરુષો હતા. ૧૯૦૭માં તે ઉદ્દામવાત - ''T 91. ૬ચ ગાર્ડનમાં ઊભા કાર આ બે પાટીદાર ભાઈઓએ વાંઝ ગામમાં ૧૯૦૮ માં સાત વ્યક્તિઓથી “પાટીદાર યુવક મંડળની સ્થાપના કરી. આ મંડળને દયેય પાટીદાર કોમમાં કેળવણી ફેલાવવી, સમાજસુધારણ કરવી, કુરિવાજે નાબૂદ કરવા અને તે અંગે લોકજાગૃતિ કે સભાનતા કેળવવી, તેમજ ખેડૂતહિતોનું રક્ષણ કરવાના હતા. કુંવરજી અને કલ્યાણજી લેઉવા પાટીદાર હતા અને શરૂઆતની મંડળની પ્રવૃત્તિ લેઉવા પાટીદાર જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેની પ્રવૃત્તિને વ્યાપ Coil ની માફક કેંદ્રમાંથી શરૂ થઈ વર્તુળાકારે ચારે બાજ ફેલાઈ જાય તેમ ફેલાતા વાર ના લાગી. પાટીદાર કેમના યુવાવગના જીવંત પ્રગતિશીલત અહીં એકત્રિત થતા વાર ના લાગી. મંડળે પિતાના વિચારે પાટીદાર સમાજ સમક્ષ રજુ કરવા પોતાનું મુખપત્ર “પાટીદાર હિતેચ્છુ” માસિક, વાંઝ ગામે શરૂ કર્યું. આ પત્રને દયેય તેના મુખપૃષ્ટ ઉપર જ સુંદર કાવ્યમય શૈલીમાં છપાત ઊઠે પાટીદારો તમે હાંસ ધરો કરો પ્રેમથી જ્ઞાતિ મળે સુધારે, સુધારો સુધાને જમાન લૂટે છે, ઊંઘે જાણજે ભાગ્યદેવી રૂઠે છે.” બરાબર આ જ સમયે વડોદરા રાજ્યમાં સિનેર ગામમાંથી ગોરધનભાઈ કહાનદાસ અમીન “પટેલ બધ' માસિક કાઢતા. જ્ઞાતિ સુધારણ માટે પ્રજામત કેળવવામાં આ માસિકને કાળા મહત્ત્વને હતા. શરૂઆતમાં લગભગ ૧૯૧૫ સુધી આ માસિકને અવાજ મવાળવાદી ૨ો. બ્રિટિશ સરકારને વફાદારી દર્શાવતા સૂત્ર પણ લખાતા. વખતો વખત “માયાળુ સરકાર” તરીકે ઉલ્લેખ થતો. “બાળ લગ્ન” નિષેધ ઉપરના લેખમાં વાંઝના શિક્ષક રામભાઈ કાળીદાસ નેધે છે-“મુસલમાન બાદશાહના વખતોવખત થતા હુમલાને પરિણામે સામીપ્ય : ઑકટોબર '૮૭ થી માર્ચ ૧૯૮૮ ૧૯૨ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યયુગમાં સહીસલામતી ખાતર દીકરીઓ નાની વયે પરણાવી દેવાતી, પણ હવે માયાળુ સરકારના રાજ્યમાં સલેહ છે.” પાટીદાર હિતેચ્છના વિષયે મુખ્યત્વે ત્રણ રહ્યા હતા. (૧) જ્ઞાતિ-સુધારણ-કુરિવાજોની નાબૂદી (૨) કેળવણીનો પ્રચાર (૩) ખેડૂત સમાજની સમસ્યાઓની રજૂઆત. છતાં પણ આ સમયને પાટીદાર સમાજ આર્થિક દષ્ટિએ એક વર્ગ તરીકેની સભાનતાવાળો "Class in itself' હતો અને રાજકીય જાગૃતિને અભાવ હતો એટલે “Not class for itself' કહી શકાય.૧૧ જ્ઞાતિ સુધારણા અંગેનું વ્યવસ્થિત આંદોલન લેક જાગૃતિ કેળવવા આ માસિકોએ શરૂ કર્યું. વાંઝ ગામના શિક્ષક અને દક્ષિણ ગુજરાતના પાટીદાર કામના સુધારકોના લેખો માસિકમાં છપાવા માંડયા. આ લેખોના મુખ્ય વિષયો બાળલગ્ન, કન્યાવિક્ય, મરણ પાછળનાં બારમા વગેરે હતા. લખાણ કાવ્ય, વાર્તા કે નિંબધ રૂપે રહેતું. લખાણની ભાષા સાદી, સરળ લોકભોગ્ય હતી. ઓકટોબર ૧૯૦૯ ના અંકમાં એક વૃદ્ધના બારમા પાછળ જમણવાર કર્યા પછી ડોસીમાં કેવા ખુવાર થઈ જાય છે તેનો ચિતાર આપતું સુંદર કાવ્ય ડોસીમાની હૈયાવરાળ’એ શીર્ષક હેઠળ લખાયેલું છે.૧૨ જ્ઞાતિ સુધારણાની ઝુંબેશ આર્યસમાજની સમાજ સુધારણાના પાયા ઉપર હતી. આયસમાજે વર્ણ | હતી, જ્ઞાતિને વિરોધ કર્યો હતો. બાળલગ્ન અને કન્યાવિક્રયને વિરોધ કર્યો. લગ્ન વિષયક છોકરા-છોકરીની ઉંમર વધારવા ઉપર ભાર મૂક્યો. વિધવાવિવાહને ટેકે આયે. સ્ત્રીપુરુષોને સમાન દરજજો ગણી સ્ત્રીકેળવણીને ખૂબ પ્રચાર કર્યો. આ મૂલ્યો ઉપર પાટીદારોની સમાજસુધારણાની પ્રવૃત્તિઓ ચાલી. પાટીદારોમાં કેળવણીનું પ્રમાણ વધારવા “પાટીદાર હિતેચ્છુ”એ કેળવણું ઉપર column શરૂ કરી. વળી ખેડા જિલ્લાના પાટીદારોમાં કેળવણી ઘણી ફેલાયેલી છે એમ વખતો વખત લખવામાં આવતું અને દક્ષિણ ગુજરાતમાં માત્ર આંગળીને વેઢે ગણાય તેવા ઉચ્ચ શિક્ષણ પામેલાઓનાં નામ પ્રસિદ્ધ કરતા. કુંવરજીભાઈની ઈચ્છા સુરતમાં ગામડાના વિદ્યાર્થીઓને રહેવા કરવાની સગવડ આપી શહેરી કેળવણીનો લાભ મેળવી શકે તે માટે બોડિગ હાઉસ સ્થાપવાની ઉત્કટ ઇચ્છી હતી, પરંતુ ફડને અભાવ હતો. માટે કેળવણીની જરૂરિયાત પાટીદારોમાં પેદા થાય તે અંગે લખાણ લખ્યાં.૧૩ અંગ્રેજી કેળવણીની તેમજ અંગ્રેજી ભાષાના શિક્ષણની હિમાયત કરવામાં આવી. ખેડૂતોએ ધંધાકીય શિક્ષણ લેવું જોઈએ અને કૃષિ શિક્ષણ અંગ્રેજીમાં અપાય છે માટે અંગ્રેજી શીખવું જરૂરી છે. કેળવણીને અભાવ ખેડૂતોની દૂરદશાનું કારણ છે એમ જણાવ્યું. પાટીદાર યુવકમંડળ Direct Action - સીધી જ કાર્યવાહી કરવામાં માનતું. ૧૯૦૯ પાટીદારોની પેટા જ્ઞાતિ બલેશ્વર પંચની એક સભા પલસાણ તાલુકાના ધરમદા ગામે મળી ત્યારે કુંવરજીભાઈએ વિદ્યાથી માટે બેંકિંગ હાઉસની જરૂરિયાત ઉપર ભાષણ કરી સારી અસર ઉપજાવી. પાટીદારો પેતાનો ફાળો આવાં સારાં કામમાં નોંધાવા તત્પર થયા. કાર્યને વરેલા કુંવરજીભાઈ લખાણેથી બેસી ના રહેતા મંડળના સાથીદારો સાથે નીકળી પડી તક જોઈ યાં બારમાના જમવાર થતાં ત્યાં ગાડા ઉપર ચઢીને બાળલને બંધ કરવા, મરણ પાછળના “હીના લાડવા” બંધ કરવા, રડવા ફૂટવાનું બંધ કરવા અને નાના નાના જ્ઞાતિ–પેટાજ્ઞાતિઓના ગોળ તેડી વિશાળતા પ્રાપ્ત કરવા ભાષણ આપતા.૧૪ નવેમ્બર, ૧૯૦૯ માં પાટીદાર હિતેચ્છું અને પટેલબંધુ એક થયા. ૧૯૧૨ થી કેવળ પટેલબંધ નામથી જ માસિક નીકળતું થયું. પટેલબંધુનો ફેલાવો ઘણું વધ્યો. વિષયનું વૈવિધ્ય આવ્યું. તેમાં પાટીદાર સામીપ્ય : ઑકટોબર ૮૭ થી માર્ચ ૧૯૮૮ [૧૯૩ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરાંત બીજી જ્ઞાતિના લેખકોને પણ સમાવેશ કરવામાં આવતો. જ્ઞાતિ સુધારણાની પ્રવૃત્તિને વેગ મળે. પાટીદારોની Caste Identity – જ્ઞાતિ સાથે તાદાત્મ્ય ઓળખની મજબૂત ભૂમિકા ઘડાઈ. સાથે સાથે ધંધાકીય તાદામ્ય Occupational Identity - પણ આવ્યું. ખેડૂતોની દુર્દશા માટે જવાબદાર પરિબળામાં તેમની અજ્ઞાનતા, કેળવણીને અભાવ, જ્ઞાતિના કુરિવાજો, દેવું–કરજ, લગ્ન અને મરત્તર ક્રિયા માટે થતા લખલૂટ ખર્ચા વગેરે જણાવવામાં આવતા. તેમની દુર્દશાને રાષ “પ્રપંચી પાપી વેપારીઓ” “હુરચા વાણિયાઓ”, “કપટી ઠગ શાહુકારો” હતા. પરંતુ સરકાર સામે કોઈપણ પ્રકારનો રોષ ન હતો. કવિ દલપતરામ ડાહ્યાભાઈની કવિતા “ખેડૂતો દરેક દેશમાં સ્તભંરૂપ છે' એ બતાવવા નાંધાતી કે “કણબી પાછળ ક્રોડ, કણબી નહિ કોઈની પાછળ'; પરંતુ એક વર્ગ તરીકે રાજકીય જાગૃતિનો અભાવ હતો. પરંતુ પાટીદાર પ્રતિનિધિ સમાજ અમદાવાદના વિખ્યાત બેરીસ્ટર પટેલ મગનભાઈ ચતુરભાઈના નેતૃત્વ હેઠળ ૧૯૦૯ માં સ્થપાયો હતો. જેનો હેતુ બીજા ગામના પાટીદારોને પણ જ્ઞાતિ સુધારણામાં ભેળવવાને હતિ. પટેલ બંધુમાં પણ નડિયાદના વિઠ્ઠલદાસ ધનજીભાઈ પટેલના ક્રમબંધ લેખે “ગુજરાતના પાટીદારોએ શીર્ષક હેઠળ આવવા માંડયાં હતા. પાટીદારોની એકતા, સંપ અને સુધારા ઉપર ભાર મૂકાતા.૧૫ પટેલબંધમાં ૧૯૦૯ થી કર્મવીર ગાંધીના ફેટા છપાવવા માંડયા. દક્ષિણ આફ્રિકાની લડતના સમાચાર સવિસ્તારથી આવતા. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ટકે અને મદદ કરવા પાટીદારને વિનંતી થતી. સાથે સાથે ખેતી વિષયક વૈજ્ઞાનિક માહિતી ૨જૂ થતી. “ખેતીવાડી વિજ્ઞાન' પત્રના તંત્રી દુલેરાય સી. અંજારિયા અને મદ્રાસના ડેપ્યુટી ડાયરેકટર ઑફ એગ્રીકલ્ચર ગણપતરામ દયારામ મહેતાના લેખે છપાતા. જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, બીજ સુધારણું, સહકારી દુકાન, કૅ-પરેટીવ ક્રેડીટ સોસાયટી તેમજ ખેતીને માટે ઉપયોગી જાનવરોની પેદાશ સુધારવા વિષે લેખો આવતા. ૧૬ આ પ્રયાસોથી સંતોષ ના માનતા ૧૯૧૦ માં પાટીદાર યુવક મંડળે સુરતના પાટીદારોના સૂત્રધારાને વિશ્વાસમાં લઈ પહેલી પાટીદાર પરિષદ ૧૫, ૧૬, ૧૭ જાન્યુઆરી ૧૯૧૦ માં ચોર્યાસી તાલુકાના વાંઝ. ગામે બોલાવી. તેને ધ્યેય સમાજ સુધારણા અને ખેડૂતોના હિતને લગતા દરેક પ્રશ્નોની ચર્ચા કરવાને હતા. વખતોવખત ગુજરાતમાં લેઉવા, કડવા, માતીઆ, આંજણાની પેટાજ્ઞાતિ પરિષદો અલગ અલગ મળતી. જ્ઞાતિઓના કુરિવાજે વિરુદ્ધ અને ખેડૂતોને ખેતીવાડીનું શિક્ષણ આપતી ગુજરાતીના માધ્યમવાળી શાળા કૅલેજો ગામડા સુધી સ્થાપવા નામદાર સરકારને વિનંતી કરતા ઠરાવો પણ રજૂ થતા. પરતુ સમગ્ર ગુજરાતના પાટીદારોની પેટાજ્ઞાતિને આવરી લેતી પરિષદ પહેલી વાર મળી. હવે પછી તાલુકાઓ, જિલાઓને આવરી લેતી પાટીદાર પરિષદ થવા માંડી. ૧૯૧૩ માં બારડોલી તાલુકામાં મોટા ગામે, ૧૯૧૪ માં સુરત ખાતે પાટીદાર પરિષદ ભરાઈ. ૩-૪– અને ૫ ફેબ્રુઆરી, ૧૯૧૭ માં ચોથી પાટીદાર પરિષદ કાઠિયાવાડના પાટીદારોને આવરી લેતી કાઠિયાવાડમાં જૂનાગઢમાં મગનભાઈ ચતુરભાઈ પટેલના પ્રમુખપદ હેઠળ મળી. આ પરિષદમાં કાયમી મહેસૂલ, વેઠને પ્રતિબંધ, મફત ફરજિયાત કેળવણી, ગ્રામ પંચાયતની સ્થાપના તેમજ મરણેત્તર વરા, બાળલગ્ન, દહેજપ્રથા નાબૂત કરતા ઠરાવ પસાર થતા. પ્રતિનિધિઓની સલાહકાર સમિતિ સ્થાપવામાં આવી. આમ, ૧૯૧૪ થી પાટીદાર કોમની એક વર્ગ તરીકેની જાગૃતિ જોવા મળે છે. નાતિ પ્રથાના વર્ગ તરફ ઝડપથી પાટીદાર કોમે પ્રયાણ કરવા માંડયું. સાથે સાથે પાટીદાર જૂથની પ્રાદેશિક સુગ્રથિતતાના જોડાણાનો વ્યાપ પણ વધતો જતો હતો. ૧૯૧૩ માં હિંદભરના ખેડૂતોની કર્મ પરિષદ યુ. પી. ના બારાબાજી ખાતે ભરાઈ. તેમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર યુવક મંડળ તરફથી કવરજીભાઈએ ભાગ લીધે. પરિણામે કુંવરજીભાઈના પ્રયત્નથી ૧૯૧૪ માં ખેડા જિલ્લામાંના પ્રખ્યાત ૧૯૪] સામીય : ઑકટોબર ૮૭ થી માર્ચ ૧૯૮૮ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org બૅરિસ્ટર વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલના પ્રમુખપદ હેઠળ અમદાવાદમાં અખિલ હિંદ કૃમિ પરિષદ ભરાઈ.૧૭ ૧૯૧૪માં “પટેલ બંધુ'માં પહેલી જ વાર સરકારની ખેતી વિષયક જમીન મહેસૂલને લગતી ટીકાઓ કરતા બંગાળના આઈ. સી. એસ. થયેલા અર્થશાસ્ત્રીના છપાશે લખાયા છે. ૧૯૧૭ માં “જયસ્વદેશ'માં ન્હાનાલાલ કવિનાં કાવ્યો, ખેડા જિલ્લાને લીલો દુકાળ, સરકારની જમીન મહેસૂલ ઉઘરાવવાની નીતિની ટીકાઓ કરતા કલ્યાણજી વિ. મહેતાના લેખે છપાયા છે. ગાંધીજીના પ્રમુખપદે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મળેલી પહેલી રાજકીય પરિષદને પૂરેપૂરો વિગતે હેવાલ રજૂ થયો છે અને ગાંધીજીનું ભાષણ છપાયું છે. વળી એજ અંકમાં (ન., ૧૯૧૭) ગાંધીજીના પ્રમુખપણા હેઠળ ભરૂચ ખાતે મળેલી ગુજરાત કેળવણી પરિષદ જોગ તેમનું ભાષણ છપાયું છે. ખેડૂતોને અમલદારો સામે નિર્ભયી બનવા અંગેની રજૂઆત ઉપર પ્રકાશ પાડયો છે. ઓકટોબર, ૧૯૧૮ ના પટેલબંધુમાં નોંધાયું છે, “ખેડૂતો રાજ્યને મોટામાં મોટું જમીન મહેસૂલ આપે પણ તેમના બાળકે કેળવવા સરકાર દરકાર રાખતી નથી.” પટેલ બંધુ આ અરસામાં જાહેર કરે છે, “સઘળાં દુઃખોને એક જ રામબાણ ઉપાય સ્વરાજ્ય છે.” ૧૮ ૧૯૧૧ માં પાટીદાર યુવક મંડળ જ્ઞાતિપ્રવૃત્તિમાં મહત્ત્વનું પગલું લીધું. પાટીદાર બેડિગ હાઉસની સ્થાપના કરી. તેનું મુખ્ય ધ્યેય પાટીદાર વિદ્યાર્થીઓમાં કેળવણી વિકસે, શહેરી કેળવણી મેળવવા ગામડાના વિદ્યાર્થીને સુગમતા રહે એ હતો. વળી સમાજસુધારણા અને દેશદાઝની લાગણી સહેલાઈથી વિદ્યાથીંજગતમાં વિકસી શકે છે, એ કુંવરજી જાણતા. તેમની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને તેમજ તેમના માબાપના ટેકાની તેમને આવશ્યકતા જણાઈ. ૧૯૧૫ થી આ બોડિગ હાઉસનું નામ દક્ષિણ ગુજરાતમાં જે પાછળથી ખૂબ જાણીતી સંસ્થા બની તે “પાટીદાર આશ્રમ રખાયું. આરંભમાં આ સંસ્થા કેવળ લેઉવા પાટીદાર વિદ્યાથી ને દાખલ કરતી. પરંતુ પાછળથી બધી જ પેટાજ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ મળવા લાગ્યો. જ્ઞાતિની ચુસ્ત વાડાબંધીનું પ્રતિબિંબ અહીં પણ જણાવ્યું, લેઉવા સૌથી ઊંચા હાઈ માતી આ સાથે જમતા નહીં. પરંતુ કંવરજીએ પહેલેથી જ બધાને સાથે જ બેસી જમવાની પ્રથા પાડી. આને લીધે પાટીદાર કેમને રૂઢિચુસ્ત વર્ગ ઉશ્કેરાયો અને કુંવરજીને નાત બહાર મૂકવાની ધમકી પણ આપી. પરંતુ દક્ષિણ આફ્રિકાથી આવેલા વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થી ભેગા જમી ચૂક્યા હતા તેમના ટેકાથી, સમાગમ અને સંમિશ્રણની પ્રક્રિયા શરૂ થતાં કુંવરજીભાઈની જ્ઞાતિની સુધારણાની પ્રવૃત્તિએ સીમાચિહ્નરૂપ સફળતા પ્રાપ્ત કરી. આ Fusion ને પરિણામે બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી પ્રણાલી તરફ પાટીદાર આશ્રમની પ્રવૃત્તિ ઢળતી ગઈ. પાટીદાર જ્ઞાતિમાં એક જ્ઞાતિ તરીકેના તાદાસ્યની સાથે સાથે પિતાના સામાજિક દરજજનું પુનઃ અર્થકરણ Reinterpretation of social status એ ભાવના પણ જાગૃત થતા. પાટીદાર આશ્રમમાં સાંસ્કૃતિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ. બ્રાહ્મણોની માફક વિદ્યાથીઓને તેમણે યજ્ઞોપવીત વિધિ શરૂ કરાવી અને બધાને જનોઈ પહેરાવી. બરાબર આજ અરસામાં પટેલબધુમાં સુરતથી ગોરધનભાઈ ડાહ્યાભાઈ એંજીનિયરે પાટીદારોમાં પ્રચલિત “છૂટાછેડાના રિવાજ' વિરુદ્ધ નિબંધ લખ્યો. જેમાં તેમણે જણાવ્યું કે લગ્ન એ તો સ્ત્રી-પુરુષનું પવિત્ર બંધન છે અને જેમ બ્રાહ્મણ, વાણિયા અને બીજી ઉચ્ચ જ્ઞાતિમાં આ રિવાજ નથી તેમ આપણામાં પણ ના હોવો જોઈએ'. “પાટીદાર આશ્રમ” એ પાટીદારના યુવાન વર્ગને શિસ્તની સુંદર તાલિમ આપતું કેન્દ્ર બન્યું. આ વિદ્યાથીએ પટેલ બંધુમાં લખતા. ૧૯૧૨ માં તેમણે એવા સમાજની સ્થાપના કરી દુકાળ, ઈન્ફલ્યુએન્ઝા, કુદરતી આફતોમાં આ વિદ્યાથીઓ દક્ષિણ ગુજરાતમાં લેક સેવા કરવા કટીબદ્ધ રહેતા. આશ્રમમાં સાહિત્યિક પ્રવૃત્તિ, સામાજિક સુધારણાની પ્રવૃત્તિ ચાલતી. દક્ષિણ આફ્રિકામાં ચાલતા સભાગૃહને ફંડ મોકલવા મહિને એકવાર ભોજનને ત્યાગ કરતા. આમ આશ્રમની પ્રવૃત્તિ કુંવરજીભાઈએ શરૂ કરેલી સમાજ સુધારણાની વિશાળ પ્રવૃત્તિને ટેકારૂ૫ નીવડી.૧૯ સામીપ્ય : ઑકટોબર '૮૭ થી માર્ચ ૧૯૮૮ [૧૯૫ For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાટીદારોની માફક દયાળજીભાઈ નાનુભાઈ દેસાઈ (ઈ. સ. ૧૮૭૭–૧૯૪૩)એ અનાવિલ બ્રાહ્મણમાં પણ આ જ રીતે પ્રવૃત્તિ ઉપાડી. સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીથથી તેઓ આકર્ષાયા હતા. સરકારી મહેસૂલ ખાતામાં કારકુન હતા. બારડોલી તાલુકામાં વાલોડ ગામની સરકારી કચેરીમાં હતા. કુંવરજી કરતાં પણ પહેલાં કોંગ્રેસ સાથે તે સંકળાયેલા હતા. તિલક અને લજપતરાય તરફ ઢળતા તેમના રાજકીય વિચારે હતા. હોમરૂલ આંદોલન સાથે પણ તે સંકળાયેલા હતા. સમાજસુધારણાની ધગશ હતી અને જ્ઞાતિસુધારણું દ્વારા જ તે શકય બની શકે તેમ માનતા. પરિણામે અનાવિલ બ્રાહ્મણોમાં પણ તેમણે કુંવરજીભાઈની માફક મંડળ અને જ્ઞાતિ પરિષદની પ્રવૃત્તિ ઉપાડી.૨૦ ૧૯૦૬માં તેમણે “અનાવિલ વિદ્યાર્થી આશ્રમની સ્થાપના સુરતમાં કરી. તેમનો હેતુ તેમના જ શબ્દોમાં કહીએ તો “વિદ્યાથીઓમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી તેમના ચારિત્રનું ધડતર દેશ અને સમાજ સેવા માટે કરવું.” દયાળજીભાઈની આશ્રમની જીમખાના પ્રવૃત્તિ ખૂબ જાણીતી હતી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં તેઓએ પણ ભોજનનો ત્યાગ કરી ફંડ આપ્યું હતું. અનાવિલ આશ્રમ ખૂબ વિખ્યાત હતા. દક્ષિણ ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ઘર અનાવિલ બ્રાહ્મણનું હશે જેને પોતાને ત્યાંથી વિદ્યાથીને નહીં મેક હેાય. ૧૯૧૭માં દયાળજીભાઈના આશ્રમના જ કંપાઉન્ડમાં વનિતા-શાળા નાનીબેન ટી. ગજજર (ટી. કે. ગજજરના પત્ની)ની પ્રેરણાથી સ્થાપી. ૧ ૧૯૧૦ દયાળજીએ જ્ઞાતિ સુધારણાની પ્રવૃત્તિ માટે “અનાવિલ સેવક” નામનું મુખપત્ર શરૂ કર્યું. અનાવિલ સેવક જ્ઞાતિને લગતી અનેક પ્રવૃત્તિની જાણકારી, રાજકીય સમાચાર અને સમાજસુધારણાના લેખ છપાતા. સ્ત્રી કેળવણી, વિધવા વિવાહ, બાળલગ્ન નિષેધ અને દહેજપ્રથા સાથે તેમણે પણું વ્યવસ્થિત પાયા ઉપર પ્રચાર પ્રવૃત્તિ આદરી. દયાળજીએ અનાવિલ બ્રાહ્મણના “બ્રાહ્મણને જાગૃત કરવા પ્રયત્ન કર્યો. વેદકાલીન બ્રાહ્મણેનાં સમાજના જે કાર્યો અને ફરજો હતાં તે ઉપાડી લેવાં જોઈએ. અનાવિલ બ્રાહ્માને સામાજિક દરજજો પહેલેથી જ ઊંચે હોવાથી “જ્ઞાતિ તાદાસ્ય” Caste Identification ની સમસ્યા ન હતી. ૧૯૧૧ થી અનાવિલ આશ્રમના કંપાઉન્ડમાં જ અનાવિલ જ્ઞાતિપરિષદ બોલાવવી શરૂ કરી. દયાળજીભાઈએ રાવબહાદર ખંડભાઈ ગુતાભાઈ દેસાઈ જેવા ઉચ્ચ સરકારી અધિકારીઓ અને મુંબઈના વકીલ ભુલાભાઈ દેસાઈ જેવાની મદદથી આ જ્ઞાતિ પરિષદોની પ્રવૃત્તિ શરૂ કરી. દહેજપ્રથા, બહુપત્નીત્વ જેવા કુરિવાજો સામે તેમણે ખૂબ લખ્યું, પ્રચાર કર્યો પણ ઓછી સફળતા મળી. લગ્નના ઓછા ખર્ચા કરવા પણ તેમણે પ્રયાસ કર્યો. કેળવણીના ફેલાવા ઉપર ભાર મૂક્યો. આમ દયાળજીભાઈને કુંવરજીભાઈના પ્રમાણમાં જ્ઞાતિ-સુધારણાની ઝુંબેશમાં ઓછી સફળતા મળી. પરંતુ સમાસ્તરીય જ્ઞાતિ Horizontal solidarity સધાઈ. સંગઠન બળવાન બન્યું. અનાવિલ સેવકની માફક અનાવિલ પોકાર, અનાવિલ વિજય પત્રો શરૂ થયાં તેમણે પણ સમાજ સુધારણ તરફ ઝોક આપે. આમ અનાવિલોની પણ જ્ઞાતિનું બંધિયારપણું ખૂલ્યું અને પ્રગતિકારક બ્રાહ્ય પરિબળો ઝીલવા તત્પરતા આવી. અનાવિલે અને પાટીદારોની જ્ઞાતિ સુધારણાની દિશા સમાંતર રહી.૨૨ આમ ગાંધીજીના આગમન પહેલાં જ્ઞાતિના સંગઠનનું માળખું પરિવર્તન પામી ઉદાર, બિનસાંપ્રદાયિક લોકશાહી માને પોષક બને છે. પાટીદાર યુવક મંડળ કે અનાવિલ આશ્રમ જેવી વ્યક્તિઓને આવરી લેતી પ્રવૃત્તિને શરૂ કરી સામાન્ય પ્રજને જોડતી કડીરૂપ પત્ર, લખાણે અને પછીથી ૧૯૬] સામીપ્ય : ઓકટોબર '૮૭ થી માર્ચ ૧૯૮૮ For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શરૂઆતમાં તાલુકા અને જિલ્લાને આવરી લેતી જ્ઞાતિપરિષદની પ્રવૃત્તિ જ્ઞાતિના સગડનને સમસ્તરીય કક્ષાએ મજબૂત કરે છે સાથે તેનુ સ`કુચિતતામાંથી વિસ્તૃત ફલક ઉપર ઉદાર પરિબળા ઝીલે તેવા તેના માળખામાં પરિવર્તીત કરે છે. આમ દક્ષિણ ગુજરાતના અનાવિલે અને પાટીદારામાં જ્ઞાતિસુધારણાની આ પ્રવૃત્તિની વર્તુળાકારી પ્રક્રિયા Cyclical Process જે નાના બિંદુથી શરૂ કરી ગૂચળા આકારે એક પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિને ટંકે આપતી Symbiotic આગળ વધતી જાય તેમ Hermentic Circleમાં ફેલાઈ. આને પરિણામે ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલેલા આંદોલનોમાં પાટીદારા અને અનાવિલાના કાળા મહત્ત્વના રહ્યો હતા. ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ સમયે પણ આ જ જ્ઞાતિઓના સંગઠનાના ઉપયાગ કર્યા હતા. પાદટીપ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. G. S. Gurye, Caste, Class and Occupation, Bombay, 1961, pp. 178 ff. ૨. Stanley wallpert, A New History of India, Oxford, 1982, p. 49 3. David Hardiman, Peasants Nationalist of Gujarat, Kheda District : 1917–1934, New Delhi, 1981, pp. 63 ff. ૪. કલ્યાણજી વિ. મહેતા (સંપા.), વલ્લભ વિદ્યાર્થી આશ્રમ સુવણૅ જયંતી અંક’, સુરત, ૧૯૭૪, પૃ. ૨૧ Shirin Mehta, Peasantry and Nationalism: A Case Study of Bardoli Satyagrah, New Delhi, 1984, pp. 19 ff. ૫. ૬. Ibid, pp. 45 ff. ૭. Shirin Mehta, 'Gujarat Politics on the Eve of Congress session of Surat, 1907,' Indian History Congress Proceedings, Bodh Gaya, 1981, 42nd session, pp. 444 ff. '. વલ્લભ વિદ્યાર્થી આશ્રમ', પૃ. ૩૦ કવીર ભાઈએ', સુરત, ૧૯૭૪, પૃ. ૧૯ ૧ ૧૧. એજન, ૧૯૦૮-૯, અક ૧-૧૦ ૧૪. ‘વ. વિ. આ.', પૃ. ૨૮૬ ૯. ઈશ્વરલાલ છે. દેસાઈ અને રામનારાયણ ના. પાઠક, એ ૧૦. ‘પાટીદાર હિતેચ્છુ', ડિસેમ્બર, ૧૯૦૮, વાંઝ, અં.૧, પૃ. ૧૨. એજત, તવે., ૧૯૦૯, પૃ. ૪ ૧૩. એજન, પૃ. ૧૬ ૧૫. પટેલ અન્ધુ', એપ્રિલ, ૧૯૦૯, અં. ૪,×સુરત, પૃ. ૧૧ ૧૬. એજત, ફેબ્રુ., ૧૯૦૯, અ. ૨, સુરત, પૃ. ૧-૧૫ ૧૮. ‘પટેલ બન્ધુ' મે-ડિસેમ્બર, ૧૯૧૭, અ. ૫ થી ૧૨, સુરત ૧૯. Anil Bhatt Caste and Political Mobilization in Gujarat District', “The ૧૭. વ. વિ. આ.', પૃ. ૩૦ Caste in India (ed. Rajni Kothari)'', New Delhi, 1970, pp. 301 ff. ૨૦. Ghanshyam Shah, Traditional Society and Political Mobilization : The Experience of Bardoli Satyagrah, 1920–28', Contribution to Indian Sociology, No. 8, 1974, New Delhi, pp. 89 ff. ૨૧. કલ્યાણુજી ત્રિ, મહેતા, ઈશ્વરલાલ ઇ. દેસાઈ અને હુકૂમત દેસાઈ (સ‘પા.), મેાટાનાં મન', સુરત, ૧૯૭૨, પૃ. ૨૫ ૨૨. ‘અનાવિલ સેવક', જાન્યુ.-ડિસે., ૧૯૧૦, અંક ૧-૧૨, સુરત સામીપ્ય : આખિર '૮૭ થી માર્ચ ૧૯૮૮] For Private and Personal Use Only [૧૯૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અમદાવાદનાં કેટલાંક પરાં અને પિળે, (રાયપુર–ખાડિયા વિસ્તાર) વિભૂતિ વિ. ભટ્ટ * આ સંગ્રહના ૧૨૩ ખતપત્રે અત્યાર સુધીમાં નોંધાયેલા છે, ૧૨ અરબી-ફારસી ખતપત્રોની સામાન્ય વિગતે ગુજરાત વિદ્યાસભાના અરબી-ફારસી હસ્તપ્રતોના કેટલેગમાં પ્રગટ થયેલી છે. અહીં આ સંગ્રહના જ માત્ર અમદાવાદને લગતાં ખતપત્રોનો વિચાર આ વિષયની દષ્ટિએ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ સંગ્રહમાં અમદાવાદ શહેરને લગતાં લગભગ ૮૦ જેટલાં-સૌથી વધુ ખતપત્ર સંગ્રહીત થયેલાં છે. અહીં ગુજરાતી સંસ્કૃત મૂળ ખતપત્ર અને અરબી-ફારસી ખતપત્રોની તેના કેટલેગના આધારે વિગતો આપવામાં આવી છે. આ ખતપત્રમાં અમદાવાદમાંના કેટલાંક પરાં વિસ્તારનાં, પિળાના, ચકલાઓનાં નામોને ઉલ્લેખ કરીને તે મકાન કે જમીન કે એરડી કે ખેતરની ચોક્કસ સ્થાનવિશેષની વિગત આપવામાં આવતી હોય છે. તે પરથી એતિહાસિક દૃષ્ટિએ અમુક સમયને અમદાવાદના નકશાનું છું રેખાચિત્ર આપણને ઉપલબ્ધ થઈ શકે છે. આ સંગ્રહના ખતપત્રમાં અમદાવાદ શહેરની અંદરના અને એની બહાર આસપાસના પરા-વિસ્તારનાં કેટલાંક નામે પ્રાપ્ત થાય છે તેની વિગતે એકઠી કરીને રજ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જેથી આપણને અમદાવાદની તત્કાલીન ઐતિહાસિક ભૂગોળ સમજવામાં મદદ મળી શકે. અમદાવાદ શહેરની પશ્ચિમે વહેતી સાબરમતી નદી માટે “રેવના ' (રવી iા)નો પ્રયોગ વિ. સં. ૧૭૧૨ ના ખતપત્ર નં. ૮૮૨૦ માંથી પ્રાપ્ત થાય છે. આ શબ્દ પૃથ્વી પરની કોઈપણ વહેતી નદી માટે વપરાતો સામાન્ય શબ્દ હોય તે રીતે પ્રયોજાયે લાગે છે. તેમાં ધાર્મિકતા અને પવિત્રતા સૂચવાતી લાગે છે. “સરીતા ઝમતી ' (નં. ૮૮૪૮) જેવા શબ્દો પણ જાયેલા જોવા મળે છે. અમદાવાદ શહેરની કોટની અંદરના વિસ્તારનાં કેટલાંક નામો પ્રાપ્ત થાય છે. તેમાં ખાસ કરીને રાયપુરને સૌથી વધારે (૮-૯ ખતમાં ઉલ્લેખ જોવા મળે છે. - (૧) વિ. સ. ૧૮૩૫ ના મરાઠાકાલીન ખતપત્ર નં. ૮૯૧૪ માં રાયપુર, સાંકડીશેરી, લાખાપટેલની પોળમાં નથુ મુલજીની ખડકીમાં આવેલા મકાનના વેચાણની વિગત મંધાયેલી છે રાયપુર અંગેના આ ખતપત્રમાં સામાન્ય રીતે આવા પ્રકારના શબ્દ વાંચવા મળે છે.-“તન સુવે રાયપુર ફર (૧) જે () વવારના સે(૪)રી જશે...” તેમાં રાયપુરને કે , અને ભદ્રના વિસ્તારને a gતરે (૪) કે છે અને ગાલિલ ખાનનું ચકલું એ જમાનામાં કહેવાતું હશે એમ લાગે છે. આ ખતપત્રમાંના રાજદ્વારી અમલદારો તેમજ સ્થાન વિશેષની ચર્ચા . યતીન્દ્ર દીક્ષિત કરી તે દષ્ટિએ જોતા રાયપુરમાં આવેલી મુરલીધરની પળનું નામ “શ્રી ૫ મારલીધરના દીવાન’ના નામ પરથી પડયું હોવાની શકયતા છે.' લાખા પટેલની પોળ હાલમાં પણ રાયપુર, સાંકડી શેરીમાં છે. શ્રી મગનલાલ * મ્યુઝિયમ-ઈન-ચા, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ [સામીપ્ય : ઍકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ [૧૯૮ For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વખતચંદે સંધ્યા પ્રમાણે' એ પળમાં એ નામે પટેલ-કણબી રહેતો હશે. તે લાખા પટેલના નામથી પોળનું નામ પડયું હશે. એ પોળનું બારણું દક્ષિણુભિમુખનું છે. તેની પૂર્વે લાલા વસાની પિળ તથા ખાડિયામાં જવાને રસ્તા–“રાજમારગ', પશ્ચિમે એક પળ છે. ૫(ફ)તાસા પિળને જોડતા બે ગલીવાળો રસ્તો છે તે કદાચ અભિપ્રેત લાગે છે. એ પિળમાં નાગર, સેની, વાણિયા તથા કણબીની વસતી છે. શ્રી મગનલાલે કરેલા વર્ણન પ્રમાણે જ અત્યારે પણ સાચું લાગે છે, પરંતુ તેમના વર્ણનમાં આ સંદર્ભમાં સાંકડી શેરીનો ઉલ્લેખ મળતો નથી. આ ઉપરાંત (૨) મરાઠાકાલીન વિ. સં. ૧૮૩૬ નાં નં. ૮૯૧૫ માં, (૩) વિ. સં. ૧૮૪ ના નં. ૮૮૫૫ માં, (૪) વિ. સં. ૧૮૫૨ ના નં. ૮૯૧૬ માં તેમ જ (૫) વિ. સં. ૧૮ પર ના નં. ૮૯૧૭ માં રાયપુરમાં આવેલી સાંકડી શેરીના રસ્તે લાખા પટેલની પાળમાં આવેલી દેવની શેરીમાં આવેલી ખડકીનાં મકાનને ઉલ્લેખ મળે છે. આ બધાં ખતપત્રામાં “રાયપુર ચકલે ગાલિલ ખાનના વડે ચબુતરે”ને ઉલેખ લગભગ સમાન શબ્દોમાં પ્રાપ્ત થાય છે. લાખા પટેલની પિળમાં હજી પણ દેવની શેરી અને દેવની શેરીમાં હાલમાં પણ થોડીઘણું પ્રાચીન ખડકીઓ કાલના સપાટાથી બચેલી જોવા મળે છે. શ્રી મગનલાલ વખતચંદે દેવની શેરીની પશ્ચિમ લાલાભાઈની પોળ, દક્ષિણે હરકીશનદાસ શેઠની પોળ છે, તેમાં મેશરીની વસતી અને રામનાથ મહાદેવનું દહેરુ' છે (પૃ. ૯૬), એમ જણાવ્યું છે. હાલમાં દેવની શેરી અગાઉના ખતપત્રોમાં જોયું અને નેધ્યું તે પ્રમાણે સાંકડીશેરી લાખા પટેલની પોળમાં છે, પરંતુ લાલાભાઈની પોળ અને હરકિશનદાસ શેઠની પળનો મેળ આ રાયપુર વિસ્તાર સાથે બંસ બેસતો નથી. કેમકે તે બંને પિળ આસ્ટોડિયા, માડવીની પિળમાં આવેલી છે. કદાચ એ સમયે બધી પળના રસ્તા સળંગ હશે તેથી શ્રી મગનલાલે એવું લખ્યું હશે ? આ ઉપરાંત (૬) બ્રિટિશ કાલના ખતપત્ર નં. ૮૯૨૦ માં પણ રાયપુર, લાખા પટેલની પોળ, દેવની શેરીના ખાંચામાં આવેલું એક ઘર વણિક જ્ઞાતિના કુબેરદાસે પોતાની પત્નીને લખતરને નવું બંધાવી આપ્યું. સમય જતાં તેણીએ પિતાનું મકાન કાછિયા જ્ઞાતિના ગેરદાસ ના બે પુત્રોને વેચ્યું. એ વિગતો છે.(૭) બ્રિટિશ કાલના બીજા એક ખતપત્ર નં. ૧૬૦૮૬ માં પણ સાંકડીશેરી, લાલાવસાની પોળ નામ ઉહિલખિત છે. હાલમાં પણ સાંકડીશેરીમાં આ પળ છે અને તેનો ઉલ્લેખ શ્રી મગનલાલે પણ કર્યો છે તે ઉપર આપણે જોયું. તે પરથી તે પિળ પણ ઘણી પ્રાચીન છે. એમ કહેવાય. (૮) મરાઠાકાલનાં હિજરી સન ૧૦૯ (ઇ. સ. ૧૭૬૨, વિ. સં. ૧૮૧૮) ના અરબી-ફારસી ખતપત્ર નં. ૮૯૦૯ આકાશેઠકુવાની પોળ, રાયપુર ના એક મકાન અંગેનું છે. એમાં વડનગરા નાગર બ્રાહ્મણ ડે. પુરુષોત્તમદાસ ભગવતીદાસ પિોતે સંતાન રહિત લેવાથી પોતાનું મકાન રૂ. ૨૦૦માં સાઠોદરા નાગર શ્રી અંબારામ ભદ્રને વેચું હોવાની વિગત આપે છે. તેમાં છેલ્લે પાંચ કારસી મહેર છપાયેલી છે એને મતું–સાક્ષીમાં ગુજરાતી સહીઓ છે તે નોંધપાત્ર ગણાય. ઉર્દૂ ભાષાનું ચલણ મુખ્ય લાગે છે. (૯) બીજું ખતપત્ર નં. ૮૯૦૧ વિ. સં. ૧૭૩૦ નું આજ પોળના મકાન અંગેનું છે તેનું કાર્ય હૈ. યતીન્દ્રભાઈ દીક્ષિતે કર્યું છે. રાયપુરના એક બહાનાખતમાં કેટલીક રસપ્રદ બાબત આવે છે. તેમાં અમદાવાદ મળે, ચકલે રાયપુર, ખાડિયે પિળ (ખાડિયાની પોળ)નો ઉલ્લેખ મળે છે. (નં. ૮૮૯૭). ખાડિયામાં આવેલી આ પોળનું નામ હાલમાં સ્પષ્ટ સમજી શકાતું નથી, પરંતુ ખાડિયાગેટના વિસ્તારમાં હશે એમ લાગે છે. કદાચ દેસાઈની પિળ કે જેઠાભાઈની પોળ માટે કહેવાયું હશે ? એ ખતમાં વધુમાં જણુવ્યું છે કે એની દક્ષિણે નકેલ ગામ જવાનો રાજમારગ પડે છે આ નકેલ ગામ ચેકકસ કહી શકાતું નથી, પરંતુ રાયપુર દરવાજા તરફ આ ગામે જવા માટે જવાનું થતું હશે. નં. ૮૯૦૦ માં ચકલે ખાડિયે કચરિયાની પોળના રહેવાસીએ અસારવાના રહેવાસી પાસેથી ત્યાંની જમીન ગીરે લીધી હેવાનો ઉલ્લેખ આવે છે. આ પોળ ખાડિયા ચાર રસ્તાથી માણેકચોક જતાં, જૂની મૅડલ ટોકીઝ પાસે આવેલી છે. સામીપ્ય : ઑકટોબર, ”૮૭થી માર્ચ, ૧૯૮૮] [૧૯૯ For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અસારવા ‘અસારુઆ' તરીકે પણ જૂના ઉલ્લેખામાં આળખાય છે. તે અમદાવાદની ઉત્તરે આવેલુ‘ પુરુ' છે. શહેર અને પરાંત નિકટને સંબધ આ પરથી વરતાય છે. નં. ૮૯૧૭ ના વિ. સં. ૧૮૫૩ ના ખતપત્રમાં ‘રાયપુરે ચબુત્રે' કાહાંનગે...નગરશેઠે દીવાસ...”ના ઉલ્લેખ છે. તેમાં ‘રાયપુરને ચમ્રુતરા’ કહ્યો છે. ત્યાંના વિસ્તારમાં સ્થાનિક અમલદારા કાહાંનુગા વગેરે નીમાતા હોવાનું સ્પષ્ટ છે અને નગરશેઠ દીપાસ-એ દીપાસાં હોવાનું સ્પષ્ટ લાગે છે. ખતપત્ર ન, ૮૯૧૩ માં અહેમદાવાદ શહેરની મધ્યે ચકલે અકબરપુરે ખાડીયે રસ્તે હી'ગલેક જોસીની પોળના બહાર દક્ષિણ વિભાગે ઉત્તરાભિમુખની એક ખડકીમાં પૂર્વાભિમુખનું મકાન આડધરેણે મૂકાયાની વિગત આવે છે. શ્રી મગનલાલે જણાવ્યુ છે તે પ્રમાણે એ પાળતું બારણું પૂર્વાભિમુખનું છે. એની ઉત્તરે નાથાકાકાની પાળ, પશ્ચિમે ફતાસાની પોળ, દક્ષિણે લ ખા પટેલની પાળ છે. એ પાળમાં નાગરની વસ્તી છે.૪ હાલમાં પણ આ પાળ સાંકડીશેરીમાં છે. શ્રી ૨. બીજોટે ‘અકબરપુર'નુ'-વર્ણન' કર્યુ છે." પરંતુ તેનુ ચાક્કસ સ્થાન દર્શાવ્યું લાગતું નથી, પરંતુ તે શહેરની મધ્યમાં હશે. લાખા પટેલની પોળમાં નાગરેશની વસતી અત્યાર સુધી વધુ હતી. ‘અકબર પુર’ ખાડિયાને ઓળખવાનુ'; વળી તેને અદાવર પુર' પણુ જણાવાયું છે. શ્રી. જોટે કહે છે તે પ્રમાણે અમદાવાદ શહેરના દરવાજા અને ચકલા કે મુતરાનાં જુદાં જુદાં નામેથી ઓળખાતાં હતાં. તેમાં રાત્રે કોટવાલ અને ચોકીદાર રહેતા હતા. આવા ખતપત્રામાં રાયપુર ચકલા સદરજહાં ચકલે અકબરપુરે...ચકલે ગાલિબખાને વગેરે નામેા આપીને વર્ણન કરીને તે તે વિસ્તારના અમલદારતાં નામાતા ઉલ્લેખ કરાતા. આ ‘સદરજહાં'ની શોધખે,ળ શ્રી ૨. ના, મહેતા અને શ્રી રસેશ જમીનદારે કરી છે. તેમના મત પ્રમાણેઃ આ વિસ્તાર રિલીફ રાહ પર, પથ્થર કુવા પાસેા ભાગ છે. પરંતુ આ ખતપત્રામાં જણાવ્યા પ્રમાણેના સ્થાનની દૃષ્ટિએ એ બરાબર બંધ એસતું લાગતું નથી. કદાચ ખતપત્રાની દૃષ્ટિએ કંઈક જુદું' હોઈ શકે. (૧૦) હિજરી સં. ૧૨૧૬ (ઇ. સ. ૧૮૦૧)ના મુલકાલીન ખતપત્રમાં અમદાવાદના રાયપુર ચકલા રાજામહેતાની પોળના મકાનના વેચાણની વિગત (નં. ૨૧૯) તથા નં. ૨૨૩ ના હિજરી સં. ૧૦૯૧(ઈ. સ. ૧૬૮૦)ના અરબી-ફારસી ખતપત્રમાં પશુ રાયપુરમાં આવેલી ૧૨૬ ગજ જમીન અને મકાન વેચાયાની વિગત નોંધાયેલી છે. અત્યારે પણ ખાડિયા ચાર રસ્તાથી રિલીફ રોડ જતાં ડાબા હાથે આ નામે પાળ આવેલી છે. કાળુપુરમાં બ્રહ્મપુરીની પોળમાંથી જકરિયા મસ્જિદ તરફ જવાના રસ્તે આ પોળ આવેલી છે. તેનું સમન ર. ભી. જેટના ઉલ્લેખ પરથી વધુ મળે છે. જૂનાં પરાં કે ોળાને અત્યારનાં નવાં નામેા સાથે સાંકળીને ઓળખી બતાવવાના પ્રયાસ શ્રી ૨. બી. જોટેએ કર્યાં છે. સૈયદ અફઝલખાના સગાં-સ’બધીએ પૈકી સૈયદ ફયાઝખાનને ભાઈ ‘સજહાન” નામે હતેા. એ નામે તે। આ સદરજર્હાંના ચકલાનું નામ નહિ પડયું હોય ? સહાન' ઉપરથી ગુજરાતીમાં ‘સદરજŕ'' થયુ' હશે ?૧૦ પાદટીપ ૧. ‘વિદ્યા', અં. ૨૦, ઈ. સ. ૧૯૭૭, પૃ. ૩૦ ૨. અમદાવાદના ઇતિહાસ', પૃ. ૧૦૪ ૪. ૨. ભી, જોટ ‘ગુજરાતનું પાટનગર : અમદાવાદ', પૃ. ૩૩૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. એજન, પૃ. ૯૯ ૫. એજન, પૃ. ૩૨૮-૩૨૯ ૬. ‘સદર જતાં ચકલા(અમદાવાદ)ની નિસ્તાર પુરાવસ્તુ', 'સામીપ્ય', પુ. ૧, અં. ૪, પૃ. ૧૩૦-૧૩૪ છે. 'ગુજરાતનું' પાટનગરઃ અમદાવાદ,' પૃ. ૧૧ ૮. એજન, પૃ. ૨૧૩,૨૨૯,૩૨૮-૩૨૯ વગેરે. ૧૦, ગુજરાત ઇતિહાસ પરિષદ માટે તૈયાર કરેલા લેખતા થોડો અંશ. ૨૦૦] અને ૧૦૬ ૯. મિરાતે એહમદી, પૃ. ૨૯૩ (ગુજરાતી અનુવાદ). [સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથસમીક્ષા ગુજરેશ્વર-પુરાહિત કવિ સોમેશ્વર : જીવન અને કવન : લેખિકા : ડૉ, વિભૂતિ વિક્રમ ભટ્ટ, પ્રકાશક : શ્રી કેશવપ્રસાદ ચુનીલાલ ભટ્ટ, ‘સુનંદા સદન', રમણુનગર સેાસાયટી પાસે, મણિનગર, અમદાવાદ-૮, પૃ. ૧૨ + પર, કિ ંમત રૂા. ૬/- સપ્ટેમ્બર, ૧૯૮૧ સામેશ્વર-વિરચિત સુરથાત્સવ, એક અનુશીલન : લેખિકા અને પ્રકાશક ઉપર્યુક્ત, પૃ. ૮ + ૧૨૦, કિંમત રૂા. ૧૫/- મે, ૧૯૮૪, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતનાં સકાના ગૌરવભર્યાં. પ્રદાનની વાત કરતાં આચાય આનંદશંકર ધ્રુવે કહ્યું. તુ કે‘ગુજરાતે જે ભાગ લીધા છે તે પિરમાણુમાં અલ્પ નથી; અને ગુણામાં તે તે આપણને જરૂર મગરૂર ખનાવે એવા છે અને કેટલાક પ્રથાએ તે અન્ય પ્રાંતમાં અને પરિણામે આખા હિન્દુસ્તાનમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે.' ‘કીતિ કૌમુદી' અને ‘સુરથાત્સ’ જેવી પ્રશિષ્ટ સંસ્કૃતિ સાહિત્યકૃતિઓએ માત્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર ભારતીય સ ́સ્કૃતસાહિત્યમાં આચાય કુવ કહે છે તેવી સારી પ્રતિષ્ઠા મેળવેલી છે. સ`સ્કૃત સાહિત્યસર્જનની પરંપરા ગુજરાતમાં પ્રાચીન છે પણુ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યકામમાં એ સર્જન પરંપરા પ્રક પર પહેાંચી હતી અને ત્યાર પછી ભીમદેવ બીજાના તેમજ વીરધવલ અને તેની મંત્રીએલડી વસ્તુપાલ-તેજપાલના સમયમાં ફરીથી સાહિત્ય સર્જનના પ્રમળ જુવાળ વરતાય છે અને ગુજરાતમાં સંસ્કાર તેમજ સાહિત્યક્ષેત્રે અપૂર્વ ઉત્સાહથી પ્રવૃત્તિ થવા લાગે છે. કવિ સામેશ્વર આ સાહિત્યિક સમયગાળાને પ્રખર પ્રતિનિધિ છે. વસ્તુપાલના સમકાલીન સંસ્કૃત સજામાં સામેશ્વર અગ્રગણ્ય કવિ હતે. સામેશ્વરે કીતિ કૌમુદી'નામનું ઐતિહાસિક કાવ્ય, ‘સુરથાત્સવ’નામનુ પ્રશિષ્ટ પૌરાણિક મહાકાવ્ય, ઉલ્લાધરાધવ’ નામનું નાટક, ‘કાઁમૃતપ્રપા’નામના મેધાત્મક શ્લોકસ ગ્રહ, ‘રામશતક’નામનુ સ્તત્રકાવ્ય, ‘આયુપ્રશસ્તિ,’ વૈદ્યનાથપ્રશસ્તિ' અને બીજી કેટલીક શિલાલેખપ્રશસ્તિઓ આદિ અનેક સર્જનાત્મક સસ્કૃત કૃતિ રચીને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતના યેાગદાનને પરમાણુ તથા ગુણવત્તા બન્ને દૃષ્ટિએ નક્કર તથા નેધિપાત્ર ઠેરવ્યું છે. સામેશ્વરની કાવ્યકળાનાં એમના સમકાલીન કવિઓએ પણ વખાણુ કર્યાં છે અને, તેમણે એક પ્રહરમાં જ એક નાટક રચી કાઢચુ` હતુ` તેવી તેમની પ્રશંસા, તેમની પ્રબળ સિરક્ષા તથા શીઘ્ર કવિત્વશક્તિની શાખ પૂરે છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં વિપુલ અને વિવિધતાસભર પ્રદાન કરનાર, સેમ ગુર સર્જક, સામેશ્વર કવિના જીવન તથા સાહિત્યનું ડૉ. વિભૂતિ વિક્રમ ભટ્ટ ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે. અને એમના અધ્યયન-સંશોધનના ળસ્વરૂપે, ગુ રેશ્વરપુરાહિત કવિ સેામેશ્વર : ‘જીવન અને કવન' અને સામેશ્વરવિરચિત સુથાત્સવ : એક-અનુશીલન” એ બે પુસ્તકો આપણુંતે મળ્યાં છે. આ બન્ને મહત્ત્વનાં પુસ્તકોના પ્રકાશનથી, આપણાં મહાવિદ્યાલયેા, વિદ્યાભવને તથા વિશ્વવિદ્યાલયામાં, સંસ્કૃત સાહિત્યના સમાલાચનની તથા સંસ્કૃત સાહિત્યસ્વામીએ અને તેમની પ્રશિષ્ટ કૃતિયાના સંધના સપ્રમાણ અને સૂક્ષ્મ અધ્યયનની પ્રવૃત્તિ, છેલ્લાં પંદર-વીસ વર્ષોંમાં કેટલી પરિપકવ અને દૃઢ બનતી રહી છે તેની આપણને પ્રતીતિ થાય છે. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી જેવા આપણા ગણ્યમાન્ય વિદ્વાનના ભાદ'ન હેઠળ ડૉ. વિભૂતિ ભટ્ટ કવિ સોમેશ્વરના જીવન-સાહિત્યનું સ`શેાધનકાય' પ્રારંભ્યું હતુ. અને તેમને મહાનિબધ સ્વીકારાઈ ગયા પછી પણ તેમણે સામેશ્વરના ગ્ર^થેનુ પરિશીલન ચાલુ રાખ્યુ તેને પરિણામે સામીપ્ટ : કઢાખર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૨૦૧ For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમનાં આ બંને પ્રકાશનું સંશોધનમૂલ્ય ઘણું ઊંચું આંકી શકાય તેવું બન્યું છે. સંશોધનની વૃત્તિ-પ્રવૃત્તિ કરનાર અભ્યાસીઓને તથા સંસ્કૃત સાહિત્યના વિદ્યાથીઓને કવિ સંમેશ્વરના સજન તથા જીવનને અનુલક્ષીને છે. વિભૂતિ ભારે પ્રકાશિત કરેલાં આ બંને પુસ્તકે માત્ર મહત્ત્વની માહિતી જ નહિ પણ કેટલાક દિશાસૂચન પણ પૂરાં પાડશે એમાં શંકા નથી. કવિ સંમેશ્વરના જીવન-કવન વિશેના પ્રથમ પુસ્તકમાં લેખિકાએ પ્રથમ બે પ્રકરણોમાં અનેકાનેક સંદર્ભો અને સ્ત્રોતોમાંથી, વિવેચનયુક્ત તપાસ તથા પરિશ્રમ દ્વારા, કવિનાં નામ, વતન, ગોત્ર, કુળઅટક તથા પૂર્વજો વિશે અને કવિની કારકિદી વિશે અત્યંત વિશ્વસનીય, ઐતિહાસિક-જીવનચરિત્રાત્મક માહિતી તારવીને પ્રસ્તુત કરી છે જ્યારે ત્રીજા અને છેલ્લા પ્રકરણમાં તે કાળે સાહિત્યને મળતા રાજ્યાશ્રયન, પ્રચલિત સંસ્કૃત લલિત સાહિત્યસ્વરૂપે તેમજ કવિ સોમેશ્વરની વિવિધ કૃતિઓને મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. આ ત્રણેય સંશોધનાત્મક-પરિચયાત્મક પ્રકરણો અનેકાનેક સંદર્ભોને આધારે તૈયાર થયાં છે અને સર્વ સંદર્ભે તથા અન્ય આવશ્યક વિવરણ, પુરક માહિતી–સામગ્રી આદિનો સમાવેશ પ્રકરણોના અનતે આપેલી સંખ્યાબંધ પાદટીપમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તક તૈયાર કરવામાં ઉપયોગી નીવડેલી સંદર્ભ સામગ્રીની વિગતવાર માહિતી આપતી વગીકૃત સંદર્ભ સૂચિ પણુ પુસ્તકની શરૂઆતમાં આપી છે જે અભ્યાસીઓને ઉપકારક નીવડે તેવી છે. ડો. વિભૂતિ ભટ્ટનું બીજ પુસ્તક કંઈક વધારે મહત્વકાંક્ષી અધયયન ઉપક્રમ દર્શાવે છે. એમાં, સોમેશ્વરકૃત “સુરત્સવ' મહાકાવ્યનું, સંસ્કૃત મહાકાવ્ય પરંપરા તથા અલંકારશાસ્ત્ર પરંપરાને અનુસરીને, શાસ્ત્રીય અધ્યયન-વિવેચન કરવાને, સમગ્ર રીતે જોતાં સળ, પ્રવાસ કરવામાં આવ્યો છે. સુરત્સવ” મહાકાવ્યને વિષય, માર્કડેય પુરાણાન્તર્ગત દેવીમાહાસ્યથી સંબદ્ધ છે. પોતાનું રાજપાટ ગુમાવી બેઠેલે અને હતાશ થયેલે સુરથ નામને રાજા પિતાનું રાજ્ય કેવી રીતે પાછું મેળવે છે તેનું સુરત્સવ’ના પંદર સર્ગોમાં નિરૂપણ છે. પૌરાણિક સંદર્ભ અનુસાર, સ્વારોચિષ મન્વન્તરમાં, ચૈત્ર વંશમાં જન્મેલ સુરથ સમસ્ત પૃથ્વીને રાજા હતો. તેનો શત્રુ સાથે સંગ્રામ થતાં, તે હાર્યો અને વેનમાં જઈ મેધા નામના ઋષિના આશ્રમમાં રહેવા લાગ્યો. ત્યાં પણ તેને મમતા અને ચિંતા કરી ખાતી હતી તેથી તે અસ્વસ્થ હતા. એવામાં, આશ્રમ નજીક, સમાધિ નામના એક વૈશ્ય સાથે સુરથ રાજાને સમાગમ થયો. ઋષિ પાસે જઈને એ બનેએ પોતપોતાની મનઃસ્થિતિનું નિવેદન કર્યું ત્યારે ઋષિએ તેમને દેવી માહાસ્ય સંભળાવ્યું અને આશ્વાસન આપ્યું કે “આ દેવી જ તમને છેડાવશે અને મુક્તિ આપશે.” આ સુરથ રાજા બીજ જનમમાં આઠમો સાવણુિં બજે (મા. . અ. ૭૮-૯૦). સુરથોત્સવ' મહાકાવ્યના અનુશીલનમાં લેખિકા પ્રથમ કવિના જીવન-કવનની ઝાંખી કરાવી પછી ગુજરાતમાં સંસ્કૃત મહાકાવ્યની પરંપરાને આછો પરિચય આપીને સુરત્સવના કથાવસ્તુને રસપૂર્ણ સાર આપે છે. તે પછી મૂળ પૌરાણિક કથાનકનું કવિએ કાવ્યોચિત રૂપાંતર કેવી રીતે કર્યું છે તેનું વર્ણન કરતાં લેખિકાએ દુર્ગાસપ્તશતી, દેવી ભાગવત અને સુરત્સવના વિવિધ પ્રસંગોની તુલના કરી છે અને કવિએ પિતાની લલિત સાહિત્ય કૃતિના ઉદેશોની પરિપૂતિ અથે કેવા કેવા ફેરફારો કર્યા છે તેનું નિદર્શન કરાવી, કવિની પ્રતિભા તથા મૌલિકતાને બિરદાવી છે. ત્યાર પછી “સુરત્સવ’ની, પ્રશિષ્ટ સંસ્કૃત મહાકાવ્ય તથા સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમેત “મહાકાવ્ય” તરીકે સમીક્ષા પ્રસ્તુત કરતાં, સુરથોત્સવના સર્ગબદ્ધ, પ્રસિદ્ધ વિષયવસ્તુની; અસંક્ષિપ્ત વિસ્તારની; માંગલિક, વસ્તુ નિર્દેશાત્મક, સત્યવિપ્રશંસાત્મક આરંભની; આનંદ તથા યશપ્રાપ્તિના ઉભયવિધ કાવ્ય પ્રજનની; “સુરત્સવ ૨૦૨] [સામીપ્યઃ કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીર્ષકના ઔચિત્યની, સર્ગોનાં નામકરણની તથા સગને ભાવિસણને કથાંશના સૂચનની, દબદ્ધ અને ઈ દેવિધ્યસભર કલાત્મક કાવ્યસ્વરૂપની; ત્રિવિધપુરુષાર્થસિદ્ધિની; વર્યવિષયોની પંચવિધ વિશિeતાની; મહાકાચિત ચરિત્રચિત્રણની; પંચસંધિયુક્ત વસ્તુગૂંથણીની અને શબ્દાર્થ સૌદર્યની વિવેચના કરી છે. મહાકવિઓ અનુપ્રાસ, યમક, શ્લેષ, ચિત્રબંધ આદિ શબ્દાલંકારોના દયભર્યા પ્રગો દ્વારા આશ્ચર્ય તથા ચમત્કૃતિ નીપજાવે છે અને ઉપમા-ઉઝેક્ષા-રૂપકાદિ અર્થાલંકારોના કુશળ પ્રયોગથી અગૌરવ તથા સૌંદર્ય સિદ્ધ કરે છે. “સુરત્સવ' મહાકાવ્યમાં પ્રયોજાયેલા શબ્દાલંકારો તથા અર્થાલંકારોને બે સ્વતંત્ર પ્રકરણમાં સદૃષ્ટાન્ત અભ્યાસ તથા સૂક્ષ્મ વિવરણ કરીને લેખિકાએ કવિ સંમેશ્વરનું ભાષા પ્રભુત્વ તથા કાવ્ય કલા વૈદવ્ય દર્શાવ્યું છે ત્યાર પછી એક સ્વતંત્ર પ્રકરણમાં સુરત્સવ’ના રસનિરૂપણની લેખિકાએ શાસ્ત્રીય સમીક્ષા કરી છે અને આ કાવ્યમાં “મુખ્ય કથાનકના નાયક સુરથરાજાની દૃષ્ટિએ જોતાં મુખ્ય રસ ધર્મવીર પ્રકરના વીરરસનું નિરૂપણ થયું છે.” એવો સ્પષ્ટ અભિપ્રાય આપે છે. જોકે મુખ્ય રસને ઉપકારક રીતે આવતા યુદ્ધવીર, ભયાનક, રૌદ્ર, બીભત્સ, કરુણ, અભુત, હાસ્ય આદિ રસોનાં અને ગૌણ પ્રસંગોમાં દેખાતી શંગારરસની છાંટનાં તથા સમગ્ર કતિને વ્યાપી રહેતા શાંતરસનાં દાક્તપૂર્ણ વિવરણે પણ રસનિરૂપણના પ્રકરણમાં મળે છે. છેલ્લે, બે પ્રકરણોમાં “સરથોત્સવ'ના કવિની કલા ઉપર એમના પુરોગામી કવિઓની નિરૂપણ પદ્ધતિ, વર્ણનકલા આદિને પ્રભાવ વર્ણવીને લેખિકાએ આ મહાકાવ્યનું સમગ્ર દૃષ્ટિથી મૂલ્યાંકન કર્યું છે અને તેની સિદ્ધિ મર્યાદાઓ દર્શાવી છે. સરથોનું આ એક શીલન પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની કાવ્ય પરંપરા તથા અલંકારશાસ્ત્ર પરંપરા એ ઉભય પરંપરાને અનુલક્ષીને થયેલું', શાસ્ત્રીય અધ્યયન હાઈ આપણું અદ્યતન અધ્યયન-સંશાધન વાડમયમાં નાંધપાત્ર સ્થાનનું અધિકારી ઠરે છે. સંસ્કૃત સાહિત્યમાં નક્કર ફાળો આપી પોતાનું કવિ તરીકેનું સ્થાન નિશ્ચિત કરી લેનાર ગુજર કવિ સંમેશ્વર વિશેનાં બે અભ્યાસ પૂર્ણ પુસ્તકો આપવા માટે છે. વિભૂતિ ભદ્રને અભિનંદન ઘટે છે. –અમૃત ઉપાધ્યાય નાગર સર્વસંગ્રહ (પ્રશ્નો), દર્શન પહેલું–લેખક શ્રી મુકુન્દરાય હરિદત્ત પાઠક, પ્રકાશક: પંકજ અને પરેશ, ૧૯૮૬ પૃ. ૧૩૫ આ પુસ્તકમાં લેખકે પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિનાં સંસ્કૃતિ, ઇતિહાસ, સમાજ અને ધર્મને લગતી સર્વવિધ માહિતી એકત્ર કરી ગ્રંથ રૂપે સંકલિત કરી છે, તે આવકાર પાત્ર છે. ગુજરાતના ઘડતરમાં નાગર જ્ઞાતિનાં અનેક નરનારીઓએ ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. તેમાં પ્રશ્નોરા નાગર નોંધપાત્ર સ્થાન ધરાવે છે. જોતિષ આયુર્વેદ પ્રત્યેની તેઓની અભિરુચિ સુપ્રસિદ્ધ છે. ઈતિહાસ પુરાતત્વ અને રાજકારણમાં પણ કેટલાંક પ્રશ્નોરાઓએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. લેખકે આ પહેલા દર્શનમાં ૨૩ શ્રવણ રજૂ કર્યા છે. એમાં હાટકેશ્વરની ઉત્પત્તિ, જ્ઞાતિનાં હાટકેશ્વરમંદિર, નાગરોની ઉત્પત્તિ, અહિaછત્ર નગર અને અહિ છત્ર જ્ઞાતિ, જ્ઞાતિનાં મુખપત્ર, વસ્તી ગણતરી, લહાણ, અવટંકે, સતીઓ, ગોત્ર, પ્રવર, શિલાલેખે ઇત્યાદિ અનેકવિધ વિષયોને લગતી માહિતી આપી છે કે કેટલીક સમસ્યાઓની તટસ્થતા પૂર્વક છણાવટ કરી છે. લેખક જટિલ પ્રશ્નોને લગતા વિભિન્ન મત રજૂ કરે છે તે પોતે એમાંના કોઈ મતને નિશ્ચિત ગણવાનો દુરાગ્રહ કે પૂર્વગ્રહ ધરાવતા નથી એ આ પુસ્તકનું વિશિષ્ટ લક્ષણુ ગણાય. સામી : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૨૦૩ For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા અંગત મત મુજબ “નાગર’ની ઉત્પત્તિ નગર (આનંદપુર) સાથે સંકળાયેલી હોય એ સહુથી વધુ સંભવિત છે. ગુજરાતના નાગરોનું મૂળ સ્થાન આનંદપુર (વડનગર) છે. ત્યાંના નાગરોમાંથી કેટલાક વીસનગર અને કેટલાક સાઠોદ (કે સાઠોદર) જઈ વસ્યા, જ્યારે કેટલાક વડનગરમાં સ્થિર રહ્યા તે પરથી નગરમાં વડનગરા, વીસનગરા, સાઠેદરા વગેરે વિભાગ પડવા લાગે છે. કૃષ્ણગોરા અને ચિત્રોડા નાગરોની વસ્તી પ્રમાણમાં ઓછી છે; એમના કોર અને ચિત્રોડ કયાં આવ્યાં એ સુનિશ્ચિત નથી' પ્રશ્નોર બ્રાહ્મણોની ઉત્પત્તિ આ અન્ય નાગર-વિભાગોની ઉત્પત્તિથી સાવ ભિન્ન લાગે છે, પ્રશ્નોરા” નામ પ્રમાણમાં ઉત્તરકાલીન છે; એ પહેલાં એ જ્ઞાતિ “અહિચ્છત્ર” નામે ઓળખાતી. આ નામના જ્ઞાત ઉલેખ વિ. સં. ૧૬૨૯ – ૧૬૩૦ થી ઉપલબ્ધ છે. “પ્રશ્નોરા” નામ લગભગ સં. ૧૮૦૦ ના અરસામાં પ્રચલિત થયું છે. અહિચ્છત્ર જ્ઞાતિનું મૂળ વતન અહિચ્છત્ર પાંચાલ દેશમાંનું કે જગલ દેશમાંનું એ વિશે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. સેલંકી કાલના અભિલેખામાં પ્રસનપુર નામે નગરનો ઉલ્લેખ આવે છે, પરંતુ એને સ્થળ નિર્ણય કરે મુશ્કેલ છે. કેટલાક એને હાલના “પછેગામ” તરીકે અને કેટલાક હાલના ૫સનાવાડા તરીકે ઓળખાવે છે, પરંતુ “પ્રસન્નપુર નામનું અર્વાચીન રૂ૫ વસ્તુતઃ પસાર” જેવું બને છે એવું નામ ધરાવતું કેઈ ગામ હાલ માલુમ પડતું નથી. પ્રસન્નપુરને લગતા પ્રાચીન ઉલ્લેખ “વિનિગત'ના સંદર્ભમાં આવતા હાઈ સ્થળાંતર કરેલા એ બ્રાહ્મણોનું મૂળ સ્થાન શોધવું મુશ્કેલ છે, બીજ, “આનન્દપુર-વિનિર્ગત” ને “આનન્દપુર વાસ્તવ્ય” બ્રાહ્મણના જે ઉલ્લેખ મૈત્રક કાલના અભિલેખામાં આવે છે તેમાં કયાંય નાગર' એવો જ્ઞાતિ વાચન શબ્દ પ્રયોજાયે નથી. ‘નાગર’ શબ્દનો એ પ્રયોગ નિશ્ચિત અર્થમાં વિ.સં. ૧૦૦૦ પહેલાં ભાગ્યે જ મળે છે. એવી રીતે “પ્રશ્નોરા' નામ સાથે બ્રાદા” શબ્દ પ્રયોજાયો છે પરંતુ “નાગર’ શબદ એને લગતા પ્રાચીન ઉલ્લેખમાં ભાગ્યે જ પ્રયોજાયો છે, તે મુદ્દો પણ લક્ષમાં લેવા જેવો છે. નાગર, અહિચ્છત્ર, પ્રશ્નોરા વગેરેની ઉત્પત્તિ વિશે લેખકે વિભિન્ન મતો જ કરતાં લેખકે ઘણી જહેમત ઉઠાવી છે. પ્રશ્નોરા અને દશેરા ભિન્ન હેવા વિશે એમણે સપ્રમાણ છણાવટ કરી છે. પ્રશ્નોરા નાગરો વિશે સર્વસંગ્રહાત્મક માહિતી સંકલિત કરી ગ્રંથાકારે પ્રકાશિત કરવાને લેખકે જે પુરષાર્થ આદર્યો છે તે ગુજરાત ની મહત્તવની જ્ઞાતિ વિશે ઘણે ઉપગી સંદર્ભ ગ્રંથ નીવડે તેવો છે. “આમુખમાં શ્રી. કે. કા. શાસ્ત્રીએ નગરોની સંભવિત વિદેશી ઉત્પત્તિ વિશે વિશેષ છણાવટ કરી છે. “ વસ ગોત્રને બદલે ‘વર છ (વત્સ) સગોત્ર” (દરેક ગાત્રતા નામ ૫છી “સગોત્ર” લખાતું, એમને “સ” ગોત્રના નામને અંતમાં ભાગ હોય એવી ગેરસમજ ધણું કરે છે) અને “ભો. જે. વિદ્યાસભાને બદલે “. જે. વિદ્યાભવન’ જોઈએ. શ્રી. મુકુન્દરાય પાઠકે આ સર્વ સંગ્રહ તૈયાર કરવા માટે પુસ્તક તથા વ્યક્તિઓને સંપર્ક સાધી જે જહેમત ઉઠાવી છે તે એમને પ્રબળ ઉત્સાહ દર્શાવે છે. આ સર્વસંગ્રહના અન્ય ભાગ તૈયાર થયે, તેઓએ પોતાની જ્ઞાતિની જ નહિ, ગુજરાતના સમાજની ય અમૂલ્ય સેવા કરી ગણાશે. નાગર સર્વસંગ્રહ, દર્શન બીજું અને ત્રીજું લે મુકુન્દરાય હ. પાઠક; પ્ર. સરલા મુ. પાઠક ધોળકા, ૧૯૮૮; પૃષ્ઠ ૧૮૬; કિંમત રૂા. ૪૦. આ પુસ્તકનું દર્શન પહેલું પ્રકટ થયા પછી એનું આ દર્શને બીજું તથા ત્રીજુ એક સંકલિત પુસ્તક રૂપે જલદી પ્રકાશિત થયું છે. ૨૦૪]. [સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પૈકીનું દૃ'ન ખીજુ મુખ્તે દશ ન પહેલાના અનુ ંસ ંધાનરૂપ છે. આ દર્શીન રૂપરેખાત્મક હાઈ આ પુસ્તકનાં માત્ર ૨૪ પૃષ્ઠ શકે છે. એમાં લેખકે શ્રીમદ્ ભાગવત પુરાણમાં નિરૂપિત શ્રીકૃષ્ણનું જીવન લયાન્વિત જીવનની ઝાંખી કરાવે છે તે નાગર સંસ્કૃતિમાં એ આદશ` આત્મસાત્ થયેા છે એવું પ્રતિપાદિત કરવા પ્રયત્ન કર્યાં છે, પરંતુ એમાં કૃલિતા' કરતાં ગૃહીતા અધિક રહેલે છે. અહીં નાગરાની જે લાક્ષણિકતાઓ ગણાવી છે તેમાં તમામ નાગરેના ઇષ્ટદેવ હાટકેશ્વર છે' અથાત્ ‘હાટકેશ્વર’ નામે ઓળખાતા શિવ છે એ જ નાગરાનું વિશિષ્ટ લક્ષણુ જણાય છે. બીજા લક્ષણા અન્ય જ્ઞાતિઓમાં ય વત્તાઓછા પ્રમાણમાં નજરે પડે છે. નાગર। સત્યના ઉપાસક છે તે તેઓનુ જીવન લયાન્વિત હોય એ પશુ આર્દશ રૂપે જ રજૂ થયેલ છે. લેખકમાં સંચય તથા સંકલનની સારી ફાવટ રહેલી છે. ‘વીણેલાં માતી' શીક નીચે નાગરાને લગતી જે કહેવતા અને ઉક્તિએ અપાઈ છે તે એનું ઉત્તમ દૃષ્ટાંત છે. નાગરાના ઇષ્ટદેવ શિવ છે, છતાં તેનાં માંગલિક ગીતામાં શ્રીકૃષ્ણે મહત્ત્વનું સ્થાન ધરાવે છે એવું લેખકનું અવલોકન નાંધપાત્ર છે. લેખકે પોતાના પ્રાસ્તાવિકમાં આભાર દર્શનમાં ‘ભે. જે. વિદ્યાસભા' જણાવી છે તેમાં ‘લો, જે. વિદ્યાભવન'ના પૂર્વાર્ધનું અને ‘ગુજરાત વિદ્યાસભા'ના ઉત્તરાધનું અજાણુતાં સ...મિશ્રણ થઈ ગયું લાગે છે. નાગરાની ઉત્પત્તિ વગેરે કેટલાક યક્ષ પ્રશ્નો' વિશે વિશદ વિચારણા શ્રી. માનશ'કર પી, મહેતાએ જ કરી છે (પૃ. ૨૦) એ વિધાન કરતાં આ પ્રશ્નોની છણાવટ કેટલાક અન્ય વિદ્વાનાએ ય કરી છે એ લેખકના લક્ષ બહાર રહ્યું છે. દા. ત. શ્રી. વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રીએ એમના ‘નાગર પુરાવૃત્ત’માં નાગર ગૃહસ્થા અને નાગર બ્રાહ્મણાના વિભાગ કેવી રીતે પડયા તે દર્શાવ્યું છે ને થાડાં વર્ષોં ઉપર મુ`બઈ યુનિવર્સિ ટીમાં રજૂ થયેલ નાગરોને લગતા શોધ પ્રાધમાં આમાંના ઘણા ‘યક્ષપ્રશ્નો’ ચર્ચાયા છે. દર્શીન ત્રીજું' એ આ પુસ્તકના મહત્ત્વતા અને ચિર'જીવ ખંડ છે, એમાં નાગરાના જુદાજુદા વિભાગામાં માંગલિક પ્રસ’ગાએ ગવાતાં વિવિધ પ્રચલિત ગીતામાંથી કેટલાંક પસંદ કરીને સંકલિત કરવામાં આવ્યાં છે. આ ગીતાની પસંદગી લેખકે કઈ કઈ દષ્ટિથી કરી છે તે પ્રાસ્તાવિક’માં સ્પષ્ટ કપુ" છે. પસંદ કરેલાં ગીતાને એમણે વિવાહ સંસ્કાર, સીમન્તા નયન, યજ્ઞાપવીત અને રન્નાદે એ ચાર સમૂહોમાં વગીકૃત કરી તે તે પેટાપ્રસંગના ક્રમ અનુસાર ગાઠવ્યાં છે. વિવાહસંસ્કારને લગતાં ગીત ૧૦૭ છે, સીમન્તાન્નયનનાં પાંચ અને યાપવીત જેનેા પ્રસંગ પહેલાં લગ્નની જેમ ચારેક દિવસ ચાલતે તેનાં માત્ર સાત ગીત અપાયાં છે, જ્યારે રન્નાદેને લગતાં ગીત ૨૯ જેટલાં છે. પુરવણીમાં ત્રણ ગીત ૨૯ જેટલાં છે. પુરવણીનાં ત્રણ ગીત ઉમેરતાં, આ ગીતાની સંખ્યા ૧૫૨ થાય છે. પરિશિષ્ટ ૩ માં અધરા શબ્દોના અર્થ ટિપ્પણુરૂપે આપ્યા છે તે પરિશિષ્ટ ૪ માં સંદ` ગ્રન્થોની સૂચિ આપી છે. આ ગીતાનેા સંચય અનેક પ્રકાશિત ગીત સંગ્રહે ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ કચ્છનાં વિવિધ સ્થળાએ ગવાતાં ગીતા પરથી કરવામાં લેખકે ભારે જહેમત ઉઠાવી છે. એમાં એમનાં સધમાઁચારિણી શ્રી. સરલાબહેનને સક્રિય સાથ સાંપડયા છે. માંગલિક પ્રસંગાના સમયાવધિ એકદમ ધકી ગયા છે તે પરિણામે એને લગતાં અનેક ગીતા લુપ્ત થતાં જાય છે ત્યારે લેખકે પરિશ્રમ લઈ પસંદ કરેલાં ગીતાને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કર્યાં છે તે ધણું આવકાર પાત્ર છે. પરિશિષ્ટ ૫ માં આ સંગ્રહમાં આપેલાં ગીતાની પ્રથમ પંક્તિના અકારાદિ ક્રમે સૂચિ આપવામાં આવી છે. માંગલિક ગીતાના આ સંગ્રહની ઉપયેાગિતામાં એનાં પરિશિષ્ટ તૈાંધપાત્ર રીતે ઉમેરા કરે છે. અગાઉ લગ્નના ઉત્સવ ધણા ટ્વિસ ઊજવતા ત્યારે સવારે પ્રમાતિયાં અને સાંજે સાંજી ગવાતાં, ચાક વધાવતાં, વાડી મૂકતાં, પાપડ વણુતાં તે માંગલિક પ્રસ`ગ માટે ખરીદી કરવા જતાં ય ગીત ગવાતાં સામીપ્ય : ઢાખર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮] [પ For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉકરડી નાંતરતાં અને ઉઠાડતાં, પસ ભરતાં, ગ્રહશાંતિની વિધિ કરતાં, મંડપારોપણું અને કલેકા સમયે, જાન ઉઘલતાં, જતાં અને કન્યાને ગામ પહોંચતાં ય વિવિધ ગીત ગવાતાં. “સેનાની સળી એ માંડવો” (પૃષ્ઠ ૨૭)માં “વાસુદેવના સૂત” છપાયું છે, તેમાં “વસુદેવને બદલે “વસુદેવ” વાંચવાનું શુદ્ધિપત્રકમાં દર્શાવ્યું છે, પરંતુ “સૂત ને બદલે “સુત’ સુધારવું રહી ગયું છે. સૂત એટલે તે સારથિ, જ્યારે અહીં સુત” અર્થાત્ પુત્ર અભિપ્રેત છે. “ગળિયા ગોળ વહેચાય રે, દૂધમાં સાકર ભેળાય રે' એ વેવિશાળનું ભાવવાહી ગીત છે. સાંજીમાં વસુદેવે રાયજંગ માંડિયે, નંદના કુંવરને કાજ રે' નેધપાત્ર છે. જાનપ્રસ્થાનનાં ગીતમાં રણછોડજીની જાન અને દશરથની જાનનાં ગીત કપ્રિય છે. સામૈયાનાં ગીતોમાં ‘ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણ” જાણીતું છે. સ્ત્રીઓ કરે છે લઈને આવે ત્યારે ય ગોકુળના ગોવિંદ દ્વારકાના કૃષ્ણજીને સંભારે છે. કન્યા પધરાવતાં પુરોહિત સાવધાનના સૂર પછી મંગલ લેક ગાય છે. હવે મંગલાષ્ટકની એકેક કડી બંને પક્ષનાં નારીવૃંદ ગાવા લાગે છે. આ પ્રથા નાગોમાં ખાસ લે કપ્રિય છે. મંગલાષ્ટકમાં લગ્નજીવનની ઉદાત્ત ભાવનાઓ તથા વરવધૂને આપવાની આશિષ વ્યક્ત કરાય છે. એમાં કુર્યાત્ સદા મંત્રમ્ એ પ્રાયઃ દરેક કડીને અંતે પ્રજાનું પ્રવપદ બની રહે છે. આ ગીત સંગ્રહમાં સિદ્ધહસ્ત કવિઓએ રચેલાં મંગલાષ્ટકોના કેટલાંક સુંદર નમૂના આપવામાં આવ્યા છે, પરંતુ કેટલીક વાર વર કે કન્યાના કુટુંબ માટે કઈ સગા સંબંધી વિના આવડત પોતાના નામે મંગલાષ્ટક રચી, સૂંઠના ગાંગડે ગાંધી થવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમાં ઘણી વાર પ્રસ્તુત કુટુંબના સભ્યોના નામનો અતિરેક જોવા મળે છે ને એ કહેવાતી પદ્યરનામાં નથી હોતી ઈદની કંઈ ગતાગત કે નથી હોતું કાવ્યનું કોઈ ખરું તત્ત્વ. અલબત્ત એમાં પિતાનાં નામ જોઈ કુટુંબીજનો હરખાય છે તે ગાવામાં કુશળ નારીઓ લય દ્વારા એ ગાવામાં ગમેતેમ મેળ મેળવી લે છે. સિદ્ધહસ્ત કવિએ રચેલાં શુદ્ધપદ્યમય ભાવવાહી મંગલાષ્ટક ગાનકુશલ નારીઓ નિછાથી ગાય ત્યારે એ સાંભળવામાં ખરેખર મઝા આવે છે. કન્યાવિદાયના હૃદયદ્રાવક પ્રસંગે ‘ઢેલીડા ધક્યા લાડી ચાલે આપણે ઘેર રે' એ ગીત અસરકારક બની રહે છે. સીંભનયનને સંસ્કાર લુપ્ત થતાં તેને લગતાં ગીત પણ હવે લુપ્ત થતાં જાય છે. યજ્ઞોપવીતને સંસ્કાર પણ હવે ઘણી વાર લગ્ન પ્રસંગના આરંભે પતાવી દેવામાં આવે છે. રન્નાદે (રાંદલ)ની આરાધના સૌરાષ્ટ્રમાં સવિશેષ પ્રચલિત છે. માંગલિક પ્રસંગોને લગતાં ગીતને લુપ્ત થતો જતો આ સાંસ્કૃતિક વારસો સચિત અને સંકલિત ગ્રંથ રૂપે પ્રકાશિત કરવા માટે શ્રી. મુકુન્દરાય પાઠકને ઘણા ધન્યવાદ ઘટે છે. આ ગીતમાં સામાજિક, આર્થિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક વિભાવના અને વિરલ અને વિપલ ખજાનો રહેલો છે. એ વિવિધ દૃષ્ટિઓને અનુલક્ષીને કેઈ અભ્યાસી આ ગીત સંગ્રહનું તલસ્પર્શી અધ્યયન અને વિવેચન કરે, તે તેમાંથી ગઈ પેઢીના માંગલિક પ્રસંગેનાં વિવિધ અંગો તેમજ તેને સ્પર્શતી સાહિત્યિક તથા સાંસ્કૃતિક ભાવનાઓ પર ઘણો પ્રકાશ પડી શકે તેમ છે. ૨૫–૯–૮૮ -હરિપ્રસાદ શાસ્ત્રી બાદે એવામી [ગુજરાતને સંક્ષિપ્ત ઇતિહાસ તારીખે ગુજરાત’ : લેખક, મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હય હસી (રહ), અબ્દુલકાદિર ફાસીવાલા (ગુજ. અનુ.), પ્રકાશક, મજલિસે તહકીકાત વન રહી વાતે ઇલામ' (ઇસ્લામી સ શેધન અને પ્રકાશન અકાદમી') પ. બો. નં. ૧૧૯ (નદવસુલ ઉલમા) લખનવ(યુ.પી.) ઝીલ હજજ, હિ. સ. ૧૪૦૬; ઓગસ્ટ, ૧૯૮૬; પૃષ્ઠ સંખ્યા ૨૨૪, મૂલ્ય દર્શાવ્યું નથી. અવલે કન હેઠળનું આ પુસ્તક સર્વ પ્રથમ ૧૯૧૯માં “ઓલ ઈન્ડિયા મેહમેડન એજયુકેશન કોન્સ' (અખિલ હિંદ મુસ્લિમ શિક્ષણ પરિષદ), અલીગઢ ભારફતે અલીગઢ કેલેજને ઇન્સ્ટિટ્યૂટ ૨૦૬] [સામીપ્ય ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir પ્રેસમાં, લેખકની હયાતીમાં છપાયું હતું તેમાં ગુજરાતને નકશો મુકવામાં આવ્યું હતું પણ આ અનવાદમાં તેનો સમાવેશ કરાયો નથી. આ પ્રકાશનના સાત વર્ષ પછી, શિગ્લી બુક ડેપ, લખનવે તેને ફરીથી લખનવથી પ્રગટ કર્યું, જેમાં લેખકના સુપુત્ર છે. સૈયદ અબ્દુલ અલી સાહેબે લેખકને વિસ્વત પરિચય આપ્યો હતો, અનુવાદક શ્રી અબ્દુલકાદિર જાતીવાલા મુજબ “યાદે અયામ”ને આ ચોથે ગુજરાતી અનુવાદ છે. તેને પ્રથમ ગુજરાતી અનુવાદ જનાબ મુસ્તફાબાદીએ કરેલો જે રાંદેરના માસિક “સાદિકમાં હસતાવાર પ્રગટ થયા હતા. બીજો અનુવાદ જનાબ સૈયદ કાસિમ અલી પીરાનાવાલા સાહેબે કર્યો હતો તે અમદાવાદથી પ્રગટ થતા ‘આબે હયાત”ના ફેબ્રુઆરી, ૧૯૬૩ થી ફેબ્રુઆરી, ૧૯૬૪ ના સમયગાળાના અંકમાં હસતાવાર પ્રગટ થયો હતો. એમનો ત્રીજો અનુવાદ : ગુજરાત સાથે ઇસ્લામી સંબંધ” શીર્ષક હેઠળ સુરતને “એલ ઈલાહ' માસિકમાં એપ્રિલ, ૧૯૫૮ થી જાન્યુઆરી, ૧૯૬૦ સુધી હફતાવાર પ્રગટ થયું હતું. મૌલાના સૈયદ અબ્દુલ હયનો જન્મ ૧૮, રમઝાનુલ મુબારક, ૧૨૮૬ હિજરી સન (૨૨, ડિસેમ્બર, ૧૮૯)ના દિવસે રાયબરેલી શહેરની હદ બહાર આથેલા દાઈરહ હઝરત શાહ અલમુલાહમાં થયેલ હતા. તેઓ હસની સાદાતના ખાનદાનના હતા. તેમના પિતા મૌલવી હકીમસૈયદ ફખ્રદીન ખ્યાલી' એક નિણાત તબીબી, ચિંતનશીલ શાયર, મોટા લેખક, ફારસીને સાહિત્યકાર અને સાહિત્ય રસિક હતા. મૌલાના સૈયદ અબ્દુલ હયે હંસવહ અને રાયબરેલીમાં ફારસી અને અરબીનું પ્રાથમિક શિક્ષણ લીધું. તે પછી ઈલાહાબાદ, ભોપાલ અને લેખનમાં આગળ અભ્યાસ કર્યો હતે. તેમણે ગણિતશાસ્ત્ર. અરબી સાહિત્ય, હદીસ નિબ (વેદકશાસ્ત્ર), કાનૂન” ઊંડે અભ્યાસ કર્યો હતો. ૧૯૧૫માં “નરવતલ ઉલપાના વહીવટદાર તરીકે ચૂંટાયા અને જીવનની અંતિમ પળ સુધી એ પર રહ્યા. તેઓ સાહિત્ય, હઠીલ, કરઆન અને તિબ્બ (વૈદકશાસ્ત્ર), ફિલસૂફી (દર્શનશાસ્ત્ર) વગેરે વિષય શીખવતા. તેમને શેર અને શાયરીમાં રસ હતો. ઉર્દૂ ભાષા અને સાહિત્યના ઈતિહાસ પર એમની વ્યાપક અને ઊડી નજર હતી. મૌલાના ઉ, ફારસી અને અરબી સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તેમણે અરબી ફારસી અને ઉદમાં અનેક ગ્રંથની રચના કરી છે જેની યાદી આ પુસ્તકમાં છે, તેમની વિશ્વવિખ્યાત અરબી ભાષામાં રચાયેલી કૃતિ “સુઝતુલ ખવાતરિ’ છે જેના આઠ ગ્રંથ છે. તેમાં હિંદુસ્તાનના સાડાચાર હજાર કરતાં એ વધારે અમીર ઉમરા અને મહત્તવની વ્યક્તિઓને પરિચય છે. ૧૫, જમારીલ આખિરત. હિ. સ. સૈયદ હમને ઈ-કાલ (અવસાન) થથી જનાઝો રાયબરેલી લઈ જવામાં આવ્યો. “કદ નાનું પણ મૂલય મોટું' એ કહેવત આ નાના ગ્રંથને સારી રીતે લાગુ પડે છે. હકીક્તમાં તે ઇ. સ. ૧૯૧૯માં ઑલ ઇન્ડિયા મોહમેડન એજયુકેશન કોન્ફરન્સ’ (અખિલ હિંદ મુસ્લિમ શિક્ષણ પરિષદ)નું વાર્ષિક અધિવેશન ગુજરાતમાં સુરતમાં ભરાયું હતું, જેમાં લેખકને ભાગ લેવાનું આમંત્રણ મળેલ અને તેમાં ગુજરાતના ઇલ્મી દૌરને ઈતિહાસ સંપાદિત કરીને અધિવેશનમાં તેમણે રજ કરવાનો હતો, પરંતુ સુરત પહોંચ્યા પછી લેખક અચાનક માંદા પડી ગયા અને અધિવેશનમાં પણ હાજરી આપી શકયા નહી. તેથી “યાદે અયામ” એ તેમનું અધિવેશનમાં રજૂ કરવા માટે તૈયાર કરેલું સંશોધન પત્ર છે. આ નાના સંશોધન પત્રમાં ઈસ્લામી સંબંધની શરૂઆત, મુસલમાનોના હુમલા, ગુજરાતમાં મુસલમાનોની સ્વતંત્ર સલતનત, ગુજરાતના બાદશાહની શાસન પદ્ધતિ, મદરેસાઓ (વિદ્યાલયો), પ્રતિભાશાળી વજીરો, ગુજરાતના મલાઈ ખ, ગુજરાતને આલિયે, ગુજરાતના આલિમે (મોગલ શહેનશાહના દરબારમાં) અને વિવિધ સૂચિયો આ રીતે અનેક ઐતિહાસિક બાબતોને આવરી લેતા પ્રકરણમાં ખૂબ મહત્તવની અતહાસિક માહિતીઓને ખજાના ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે. ગુજરાતના આ તમામ પાસાં પર જે પ્રભાવક અને સંશોધનાત્મક શૈલીમાં મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હવે સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૨૦૭ For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૮] યાદે અયાય’માં નજર નાંખી છે તે વિસ્મય ઉપજાવે તેવી છે. આ સક્ષિપ્ત પુસ્તક ખરેખર ગુજરાતના મુસલમાનોના ઇતિહાસ માટે એક માદશિકાનુ કામ કરે એમ છે. મોક્ષાના ઇતિહાસની ઉપયેાગિતા અને ઇતિહાસકારની જવાબદારીઓથી સભાન હતા, પ્રજાનું સમાજજીવન, તેની શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓ, તેનાં વિચાર અને વન, તેનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવન વગેરે અનેક બાબતને તેમણે ન્યાય આપવા સફળ પ્રયત્ન કર્યાં છે. સે...કડા ગ્રંથોના અક અને સત્ત્વ માત્ર ગણુતરીનાં પૃષ્ઠોમાં રજૂ કરીને એમણે ખરેખર ભારે સફળતાપૂર્વક ઇતિહાસની સેવા બજાવી છે. સમગ્ર પુસ્તકમાં હિજરી સન આપવામાં આવી છે પરંતુ અનુવાદકે પુસ્તકને અંતે હિજરીસન-ઈસવી સનનુ` કેબ્ઝક આપ્યુ છે. જે સમેટ અને યેાગ્ય જ છે. આ નાના પુસ્તક દ્વારા ગુજરાતના ઇતિહાસ સ'શેાધનની કેડીએ જ માત્ર પ્રકાશિત નથી થઈ કે હિન્દુસ્તાનના વિવિધ પ્રદેશા વિશે સોધન કાર્યં કરનારીઓ માટે એક ઉચ્ચ, અનુકરણીય નમૂને પ્રસ્તુત થયા છે એમ કહી શકાય, કારણ કે મૌલાના સૈયદ અબ્દુલ હયનું આ પુસ્તક સૌથી વધારે સંક્ષિપ્ત હોવા છતાં સૌથી વધારે માહિતીસભર છે. એનુ લક ગુજ રાતના ઇતિહાસના રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક પાસાંઓતે આવરી લે છે. જો કે અનુવાદની ભાષા તેમાં વપરાતા પ્રચૂર ઉર્દૂ` કે ફારસી શબ્દપ્રયાગા અને વ્યક્તિવિશેષો માટે વપરાયેલા વિશેષણા સાથેના નામાને કારણે થાડી કહે છે. છતાં ઘણે સ્થળે અનુવાદકે તેનુ પણ સુંદર ગુજરાતી ભાષાંતર આપ્યું છે. અનુવાદક શ્રીએ આ અનુવાદ કોઈ ગુજરાતી ભાષાના નિષ્ણાત પાસે તપાસાવી લીધા હોત તા ભાષાની ઝળક વધારે આપત. ભાવિસંશાધનકારને તેમજ સામાન્ય વાચક વ` માટે આ ખૂબ ઉપયાગી પુસ્તક પુરવાર થાય તેમ છે. ઉર્દૂ માંથી ગુજરાતીમાં અનુવાદ હાવા છતાં અનુવાદકશ્રીએ ખૂબ જહેમત ઉઠાવી આ પુસ્તક ગુજરાતી ભાષી પ્રજા સમક્ષ મૂકયુ' તે બદલ શ્રી અબ્દુલકાદર ફાતીવાલાને ધન્યવાદ ટે છે અને આશા રાખીએ કે આ જ પ્રમાણે ઉર્દૂ, ક઼ારસી અને અરખી ઇતિહાસના ગ્રંથે જે અનુવાદની વાટ જોતાં સદીઓથી અમદાવાદના તેમજ ગુજરાતના ગ્રંથાલયેામાં રહ્યાં છે તે ગુજરાતી ભાષી પ્રજા સમક્ષ બને એટલાં જલદીથી બહાર મુકાય તા સેનામાં સુગંધ ભળ્યા જેવુ' કામ થશે. —થતીવ્ર દીક્ષિત તારાયણ (તારાગણુ) સં. એચ. સી. ભાયાણી, પ્રકાશક, પ્રાકૃત ગ્રંથ પરિષદ, અમદાવાદ-૯, પૃ ૧૭ + ૭૯, કિ ંમત શ. ૨૦/-, ૧૯૮૭ તારાયણ (તારાગણુ) નવમી સદીના અંતભાગમાં થઈ ગયેલા બપ્પ ભટ્ટીનાં સુભાષિત પ્રાકૃત ગાથાઓના કવિના જ સમકાલીન શંકુકે કરેલ સંગ્રહ, હૈં. ભાયાણીએ સંપાદિત કરીને પ્રાકૃત ટેકસ્ટ સાસાયટી દ્વારા ૧૯૮૭માં પ્રસિદ્ધ કર્યાં છે. આ ગ્રન્થમાં ગાથાઓની કાઈક અજ્ઞાતે રચેલી સંસ્કૃત વૃત્તિ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે, તે પ્રાકૃતથી ચાડીક કઠિનાઈ અનુભવતા વાચક માટે સહાયરૂપ થશે. આ સુભાષિતાનાં મુખ્ય વિષયામાં સજ્જન-દુન, વર્ષા, અનુરાગ, કમલિની, અસતી વગેરે સુભાષિતામાં દશ્ય થતા એવા ખીજી વિષયે પણ છે. ડૉ. ભાયાણીએ બપ્પભટ્ટીના જીવન વિષેની જાણકારી પણ ટૂંકામાં આપી છે, તથા કવિનું મૂલ્યાંકન કહીને તેની શૈલી તથા આ સંગ્રહનું સાહિત્યકીય સ્થાન પણ ચચ્યુ છે. એક વિશેષતા આ સંગ્રહમાં એ છે કે કવિએ એક વિષ્યગત ગાથાઓના પ્રથમાક્ષરાની એક ગાથા રચીને એવુ' સૂચવ્યુ છે કે તે ગાથાઓને રચનાર ખપ્પભટ્ટી જ છે. અહી' એ પણુ નાંધવું ઘટે કે આ સંગ્રહની પ્રમુખ ગાથાઓમાંથી પ ગાથાઓ તે। શકુંકે રચેલી છે તેમ સંપાદકે નાંખ્યું છે. આમાંની કેટલીક ગાથાઓ વજ્જા લગ્નમ' માં પણ મળી આવે છે, તેથી આ બધી ગાથાઓના કર્તૃત્વ વિષે સંશય થાય છતાં સપાદકને અભિપ્રાય એ સંશયછેદી છે. -રસિકલાલ ત્રિપાઠી [સામીપ્ય ઃ ટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ’ સંપા. પ્રો. 2. છો. પરીખ અને ઠે. હ, ગ'. શાસ્ત્રી (ગ્રંથ 1-7) હૈ. હ, ગ. શાસ્ત્રી અને હૈ. પ્ર. 'ચિ. પરીખ (ગ્રંથ 8- 9) | કિંમત ગ્રંથ 1 : ઇતિહાસની પૂર્વભૂમિકા (5. 24 + 610 + 31 ચિત્ર) 1972 9-75 (અપ્રાપ્ય) ચૂથ 2 : મોયકાલથી ગુપ્તક્ષલ (5. 23 + 646 + 35 ચિત્ર) 1972 9-75 ( , ) ગ્રંથ 3 : મૈત્રકકાલ અને અનુમૈત્રક કાલ (ઉ. 23 + પર 5 + 35 ચિત્રા) 1974 6-20 ( , ) ગ્રંથ 4 : સોલંકીકાલ (5. 36 + 628 + 34 ચિત્રો) 1976 9-55 ગ્રંથ 5 : સલ્તનત કાલ (5. 32 + 575+ 40 ચિત્રો) 1976 25-50 ગ્રંથ 6 : મુઘલ કાલ (પૃ. 24 + 599 + 38 ચિત્રો) ' 1979 ૧૯-૪પ ગ્રંથ 7 : મરાઠી કાલ (5. 24 + 461+ 57 ચિત્રો) 1982 13-25 ગ્રંથ 8 : બ્રિટિશ કાલ (ઈ. સ. 1818 થી 1914). 1984 20-40 (5. 31+ 6 84 + 24 ચિત્રો) ગ્રંથ 9 : આઝાદી પહેલાં અને પછી (ઈ. સ. 1915 થી 196 0) 1987 40-40 (પૃ. 24 + 570 + 24 ચિત્રો) -: પ્રાપ્તિસ્થાન : ભેા. જે વિદ્યાભવન, હ. કા. આર્ટસ કોલેજ કેમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ 0 09 પ્રબન્ધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ (5. 4 + 56) 1977 15-00 લે. ભેગીલાલ જ. સાંડેસરા અવતારે અને અવતારવાદ (5. 8 + 36), 1978 10-0 0 લે. ડેલરરાય માંકડ નવપુરાતત્વ (5. 8 + 70 + 21 ચિત્રો). 1983 20-0 0 | લે. હસમુખ ધી. સાંકળિયા जैन सम्प्रदायमें मोक्ष, अवतार और पुनर्जन्म (पृ. 4 + 48) 1982 | ત : . વઘનામ બની. Coins : The Source of Indian History (Pages 6 + 143) 198 28-00: by Parameshwari Lal Gupta Indian Literary Theory and Practical Criticism (Pages 7 + 96) 1982 20-00 by Dr. K. Krishnamoorthy History and Culture of Central India 1984 100-00 by Prof. K. D. Bajpai (Pages 132 + 39 Illus.) ગણુધરવાદ (5. 147 + 212 + ૫ર) 1985 10 0 0 0 લે. 5, લસુખભાઈ માલવણિયા --: પ્રાપ્તિસ્થાન :ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઈ હૉલ, ભદ્ર, અમદાવાદ-૩૮ 0 001 10 0 For Private and Personal Use Only