SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રૂપકની ભૌગોલિક પરિસ્થિતિ : આ પ્રકારનું રૂપક પસંદ કરવા માટે લાક્ષણિક ભૌગાલિક કારણ જવાબદાર હોવાનું અનુમાન થઈ શકે એમ છે. ગણેશ ખારી અને પચનાથ મહાદેવની વચ્ચેની જગ્યા આજે સાંકડી નેળ જેવી છે. તેની પહેલાંનાં માણેક નદીને વિસ્તાર પ્રમાણમાં મેાટા અને પહેાળા છે, તેથી તેનું ભૌગોલિક સ્થાન અધ્યપાત્ર કે કરવડા જેવું રૂપક સૂચવી શકે તેમ છે. આ રૂપકમાં સાંકડી નેળ એ ઝારીના નાળચાનું રૂપ સરળતાથી ધારણ કરે છે, જેમાં માણુકેનાથના ચમત્કારની નિષ્ફળતા સૂચવાય છે. માણેકનાથ શબ્દના વિનિયોગ : આમ આ આખી કથા, સુલતાનના અધિકારીઓ વચ્ચે થયેલી ચર્ચા દ્વારા, ઐતિહાસિક તથ્ય રીતે થઈ શકે. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ કથાષટકમાં માણેકનાથ થયું. આ બાબતે એ અનુમાન હાથવગાં જણાય છે : Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમી સદીમાં સૂર્ય[પાસકે અને સાચવતી હાવાનું અનુમાન સહેજ શબ્દના વિનિયોગ કયા હેતુસર (૧) એક અનુમાન મુજબ સુલતાન સાથે સાઁપાસા વતી ચર્ચા કરનાર વ્યક્તિ કેાઈ માણેકનાથ નામની હોય અથવા સૂર્યમંદિરના પૂજારી માણેક નામધારી હાય. સંભવ છે મેં ‘નાથ’ સંપ્રદાયના પ્રભાવ હેઠળ માણેક નામના પૂજારીને કે વ્યક્તિને માણેકનાથ નામ આપ્યુ. હાય. (૨) ખીજું અનુમાન એવુ' થઈ શકે કે માણેકના નાથ એટલે સૂર્યાં અને સૂત્રૈ નાથ અથવા ઇષ્ટદેવ તરીકે સ્વીકારનાર સમૂહ, આ વિચારાણામાં વ્યક્તિ વિશેષતે સ્થાનેે સૂર્યદેવને પ્રાધાન્ય મળે. આ ખતે અનુમાના પૈકી કોઈપણ રીતે અથધટન કરવામાં આવે ા પણ તે દ્વારા પંદરમી સદીના બીજા દાયકાના પૂર્વાધમાં સાબરમતીને કિનારે ટેલી ઘટનાને ઇતિહ્રાસ ગૃહીત છે, જે આ પ્રમાણે આલેખી શકાય. ઐતિહાસિક સદાન અહમદશાહે પાટણમાં પોતાના દાદાનેા વધ કર્યાં અને તેથી ત્યાં મુઝફ્ફરના પુત્ર અને એના અન્ય સગાંસંબંધીઓથી ઉદ્દભવેલા ભયને લીધે તથા વણુસેલી કૌટુંબિક પરિસ્થિતિને કારણે અહમદશાહને માટે અણુહિલવાડ પાટણમાં લાંખો સમય રહેવામાં જોખમકારક પરિસ્થિતિ નિર્માંઈ હશે; તેને પરિણામે ત્યાંથી સ્થળાંતર કરી ગુજરાતમાં અન્યત્ર સલામત સ્થળે જવાનું વિચારી અહમદશાહે સાબરમતીતે કિનારે આવેલા આશાવલને પસંદ કર્યુ હોવાનુ` સૂચવાય છે. પ્રસ્તુત પસંદગી પાછળનું મુખ્ય કારણુ એ હાઈ શકે કે આશાવલમાં અહમદશાહના પિતા તાતારખાનના કેટલાક મિત્રો અને મદકર્તા લેાકેા રહેતા હતા, જેમની ક્અહમદશાહને મળશે એવી સ્વાભાવિક મનેવૃત્તિથી તે પરિસ્થિતિને લાભ લીધા હશે. અહમદશાહે કે તેના સમર્થકોએ આશાવલ આવવાના વિચાર કરીને પોતાના નિવેશ માટેની યોગ્ય જગ્યા સાબરમતીને કિનારે પસંદ કરી હશે ત્યારે તે સ્થળની નજીક સ્થિત સૂ`મ ંદિર અને તેના ઉપાસકો સાથે તેમને રાજમહેલના બાંધકામ સંદર્ભે` ચર્ચાવિચારણા કે સંધ'ની પરિસ્થિતિ ઉદ્ભવી હશે અને તે પછી આખરી નિ`ય લઈ તે આજના ભદ્ર વિસ્તારમાં અહમદ આબાદ અથવા અહમદાબાદ અથવા અમદાવાદ વસાવ્યું હશે. For Private and Personal Use Only પ્રસ્તુત સંધ કે ચર્ચાવિચારણામાં સત્તાના બળ પાસે સૂપાસકતે નમતું જોખવું પડ્યું હાવાની અટકળ થઈ શકે અને માણેક નદીના તળિયા પાસે થયેલી તેમની આ નમતું જોખવાની [૧૭૦ [સામીપ્ય : ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy