________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાચીન ભારતીય ઇતિહાસમાં અભિલેખવિદ્યાનું મહત્ત્વ±
ભગવાનસિંહજી સૂર્યવંશી *
ભારતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના અધ્યયન, સંશોધન અને નિરૂપણ માટે અભિલેખા એ અત્યંત મહત્ત્વનું સાધન છે. અભિલેખને ઉદ્દેશ અમુક વ્યક્તિ કે વૃત્તાંતને લગતી હકીકત ટકાઉ પદાર્થ પર ઊતરીતે એની કાયમી તૈાંધ રાખવાના હોય છે. આથી એ લખાણ તે તે વ્યક્તિ કે વૃત્તાંતના ઇતિહાસ માટે મહત્ત્વનુ` સમકાલીન સાધન ખની રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐતિહાસિક ચરિતા કે વૃત્તાંતે નિરૂપનાર પ્રાચીન લેખકો પોતાની નજીકના ભૂતકાળના અભિલેખા વાંચી એમાંની હકીકત નોંધતા, પરંતુ પ્રાચીન અભિલેખ ઉકેલી શકતા નહીં અર્વાચીન પંડિતા અને લહિયાએ વધુમાં વધુ સાતમી સદી સુધીનાં જૂનાં લખાણ મહામહેનતે ઉકેલી શકતા. તારીખે ફ઼િરાજાહી’પ્રમાણે ઈ. સ. ૧૩૫૬ માં દિલ્હીના સુલતાન ફિરાજશાહ તુગલુકે ટોપરા (જિ. અંબાલા, પૂર્વ પંજાબ)માંથી એક જૂના શિલાસ્ત ભ ધણી જહેમતથી ખસેડાવી દિલ્હીમાં ‘ ફિરોઝશાહ કોટલા ' અને મેરઠ( ઉત્તર પ્રદેશ )માંથી ખીને શિલાસ્ત`બ ખસેડાવી દિલ્હીમાં ‘કુશ્ક શિકાર' પાસે ઊભા કરાવેલે, આ ખતે શિલાસ્ત ભો પર કોતરેલા લેખામાંની હકીક્ત જાણુવા સુલતાને ઘણા પ`ડિતાને એકઠા કર્યાં, પરંતુ અતિ પ્રાચીન લિપિમાં કાતરાયેલા આ લેખ કાઈ પડતથી વાંચી શકાયા નહિ.
સૌ પ્રથમ ઈ. સ. ૧૭૮૧ થી ૧૭૮૬ દરમ્યાન યુરોપીય વિદ્વાન ચાલ્સ" દેવપાલદેવ( ઈ. સ. ૯ મી સદી )નું મેાંઘીર( બિહાર )નું તામ્રપત્ર અને મૌખરી વર્ષોંના નાગાર્જુની અને ખરાબરની ગુફ્રામાંના ત્રણ અભિલેખા ઉકેલ્યા.
વિલિયમ વિકિન્સે વંશના રાજા અનંત
૧૭૮૦–૮૮ દરમ્યાન ચાહસ વિકિન્સે બગાળના દીનાજપુર જિલ્લાના ખદાલ પાસે મળેલ અંગાળના રાજા નારાયણુપાલના સમયને એક શિલાસ્તભ પરના લેખ ઉકેયા અને પ્રસિદ્ધ કર્યાં.૩ એ જ વર્ષે ૫. રાધાકાન્ત શર્માએ અજમેરના ચાહમાન રાજા વીસલદેવ-વિગ્રહરાજ ૪ થાના ત્રણ દિલ્હી સિવાલિક શિલાસ્તભ લેખ વાંચ્યા, જેમાંના એમાં વિ. સં ૧૨૨૦′ ઈ. સ. ૧૧૬૪)ની મિતિ આપેલી છે.જ
ઈ. સ. ૧૮૧૮ થી ૧૮૨૩ દરમ્યાન કલિ જેમ્સ ટોડે રાજપૂતાના અને કાઠિયાવાડમાંથી ઈ. સની છ મી થી ૧૫ મી સદી સુધીના ભ્રૂણા પ્રાચીન લેખ શોધી કાઢયા. આ લેખ જૈન યતિ જ્ઞાનચંદ્ર વાંચ્યા.પ
For Private and Personal Use Only
ખી. જી. વૅલિગ્ટને મામલપુરના ધણા પ્રાચીન સંસ્કૃત અને તમિળ લેખા વાંચી ૧૮૨૮ માં એની વધુ માલા તૈયાર કરી. એ જ રીતે વૉલ્ટર ઇલિયટે પ્રાચીન કન્નડ અક્ષરા ઉકેલી ૧૮૩૩ માં એની વહુ માલા પ્રગટ કરી, ૧૮૩૪ માં કૅપ્ટન ટ્રોયરે અલાહાબાદના સમુદ્રગુપ્તના શિક્ષાસ્ત ભલે ખના + યુનિવર્સિટી વ્યાખ્યાનશ્રેણી ' હેઠળ ભો. જે. વિદ્યાભવનના ભારતીય સંસ્કૃતિ કેંદ્રમાં અપાયેલ ૧૯૮૬-૮૭ નું વ્યાખ્યાન
.
* પ્રોફેસર, ડિપા મૅન્ટ ઑફ આર્કિયોલાજી, મ. સ. યુનિવર્સીિટી, વડાદરા સામીપ્ય ઃ ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮]
[૧૧૭