________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાજુબધ દૃષ્ટિગોચર થાય છે. તેમણે કમર પર શકુ બ્રાનેા કટિબંધ બાંધ્યે છે. તેમના ઉત્તરીયના છેડા બંનેે ખાજુ લટકતા જોઈ શકાય છે. શિવે ડાખા હાથમાં ડમરુ ધારણ કયુ" છે.
દેવી પાર્વતી દ્વિભંગમાં ઊભાં છે. તેઓએ પગની પીંડી સુધીની સકચ્છ સાડી પહેરી છે, એક લાંબુ ઉત્તરીય તેમના ખભા પરથી પસાર થઇ તે ઘૂંટણુ સુધી પહોંચે છે. તેમની કેશરચના ઉપર્યુક્ત પાવાગઢની પાવતીની કેશરચનાની જેમ બે ભાગમાં અર્થાત્ મસ્તક પર જટાજૂટ તરીકે અને મસ્તકની પાછળ અખેડા સ્વરૂપે ડાબા ખભા પર રહેલ નજરે પડે છે. મૌકિતક કુલ, કંઠમાં મૌક્તિક હાર, પયુક્ત પ્રલ બહાર, મૌક્તિક કેયૂર, મૌક્તિક કોરા અંતે પગમાં પાદવલય
દૃષ્ટિગાચર થાય છે.
દેવીએ પેાતાના ડાબા હાથમાં ફળ ધારણ કર્યુ છે. શિવે પાણિગ્રહણ માટે પાતાને જમશેા હાથ લંબાવીને પાવ તીનેા જમણા હાથ ગ્રહ્યો છે. આમાં પાણિગ્રહણ કરતા શિવના હાથ સ્પષ્ટપણે નીચે જોવા મળે છે. પાતીનું આલેખન અહીં પૂણુ યૌવના તરીકે થયુ છે. શિવ અને પાવતીની વચ્ચે પગ પાસે એક નીચા કદના ગણુની આકૃતિ દેખાય છે. એને ડાબે હાથ ખડિત છે અને જમણા હાથ વડે તે કાઈ વાજિંત્ર વગાડી રહ્યો છે.
વર અને કન્યાના મસ્તક વચ્ચે જે વામાવત્ત કાટકાણુ-આકૃતિ જોવા મળે છે તે સ્વસ્તિકના નીચલા ભાગની સૂચક છે.
શિવની પાછળ ઊભેલ ભૂિજ આકૃતિ પોતાના ડાબા ઉપલા હાથ વડે કાઈ વાજિંત્ર વગાડી રહી છે. એમાં વાજિંત્રતા કેટલાક ભાગ ખડિત થયેલા છે. આકાર પરત્વે એ. વાજિ ંત્ર વીણા હોવાનું જણાય છે. આ દિવ્ય આકૃતિના જમણા હાથમાં કરતાલની જોડી સ્પષ્ટ નજરે પડે છે. આ આકૃતિએ ત્રૈવેયક, હિંાસૂત્ર,પ્રલ બહાર, કુંડલ, મૌક્તિક કેયૂર અને મૌક્તિક વલય ધારણ કરેલાં છે. ટૂંકી ધેાતી અને નાનું ઉત્તરીય પણ દૃષ્ટિગચર થાય છે. આકૃતિના મસ્તકને તેમ જ ડાબા હાથના કેટલાક ભાગ ખ`ડિત અને ખવાયેલે છે. તેમ છતાં મસ્તક પરના ઊંચી થયેલી શિખા ધારણ કરતા જટાજૂટ સ્પષ્ટ વરતાય છે. એમના જમણા ખભા પર લાંખી ઝોળી લટકી રહી છે. આ આકૃતિતા સાધુ જેવા દેખાવ જોતાં તે પ્રસિદ્ધ ઋષિ નારદની હોવાનું અનુમાન થઈ શકે. સ્કંદ પુરાણમાં॥ મળતા વર્ષોંન અનુસાર શિવ-પા ́તીના વિવાહ પ્રસંગે નારદજી હાજર હતા. બન્યું હતુ એમકે પાČતીના પિતા હિમાલયે શિવતે તેમનું ગાત્ર અને કુલની માહિતી પૂછી ત્યારે એ સાંભળીને પ્રસન્ન મુખ શિવ ઉદાસ થઈ વિચારમાં પડી ગયા. આવી રીતે દેવ, ઋષિ, ગ ંધ, મુનિ અને સિદ્ધોએ પૂછ્યું અને શિવને નિરુત્તર જોતાં તે હસવા લાગ્યા, ત્યારે બ્રહ્માના પુત્ર નારદ વીણા વગાડવા લાગ્યા. પતરાજે નારદને એ વખતે વીણા વગાડતાં રાકવ્યા. ત્યારે નારદે કહ્યું, ‘તમે શિવના ગાત્ર અને કુલ ખાખત પૂછ્યું હતું, તે તેમનું ગેાત્ર અને કુલ ‘નાદ' છે અને તેથી હું વીણા વગાડીને નાદ ઉત્પન્ન કરુ છુ.' આ રીતે નારદે શિવપક્ષે શિવનાં ગાત્ર અને કુલ વિશે વકીલાત કરી હતી. શિવ મહાપુરાણમાં પશુ ઉપર્યુક્ત પ્રસંગને અનુરૂપ વન મળે છે. ૧
પ્રસ`ગે
સ્કન્દ પુરાણુ અને શિવ મહાપુરાણુના ઉલ્લેખાના અનુસંધાનમાં લેતાં નારદની આ ઉપસ્થિતિ હતી એમ જણાય છે અને અમદાવાદના શિલ્પના શિલ્પીએ શિવ-પાર્વતીના લગ્નમાં બ્રહ્મા અને વિષ્ણુની ઉપસ્થિતિવાળા અન્યત્ર જોવા મળતા પ્રસંગ કરતાં અહીં અને વિશેષ મહત્ત્વ આપ્યું હાવાનું જોવા મળે છે.
નારદજી અહીં શિવની બાજુએ ઊભા રહીને ડાબા હાથે વીણા અને જમણા હાથે કરતાલ વગાડીને નાદના સ્વામી શિવના લગ્નોત્સવને મધુર બનાવી રહ્યા છે. આ અપૂર્વ પ્રસ ંગ છે અને સામીપ્ટ : કટાખર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[૧૬
For Private and Personal Use Only