Page #1
--------------------------------------------------------------------------
________________
૩૦૦૪૮૪૬
1903
Èè€hé&é-76020 : lp@ *lcloblld oŞ||3|3
ToIklalä lp GabJIIdle |J
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #2
--------------------------------------------------------------------------
________________
| |રાતી સાહિત્યમાં
વચના
-
ગુજરાત વર્નાકયુલર સોસાયટી : અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
લીઅ. મણિભાઈ જશભાઈ મારક ગ્રંથમાળા અં. ૮
પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના
લેખક
ભેગીલાલ જયચંદભાઈ સાંડેસરા, બી. એ.
ગુજરાત વર્નાકયુલર સોસાયટી : અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ
રસિકલાલ ટાલાલ પરીખ,
અધ્યક્ષ,
ઉચ્ચ અભ્યાસ અને સંશાધન વિભાગ, ગુજરાત વર્નાકયુલર સાસાયટી, ભદ્ર, અમદાવાદ
આવૃત્તિ ૧લી
પ્રત: ૧૦૦
ઈ. સ. ૧૯૪૧ વિ. સં. ૧૯૯૭
કીમત હું આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મુદ્રક
સુરેશચંદ્ર પી. પરીખ ડાયમંડ જ્યુબિલી પ્રિ. પ્રેસ, સલાપાસ રોડ – અમદાવાદ
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ સ્મારક ગ્રંથમાળાને
- પરિચય દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ દીવાન હતા ત્યારે તેમણે જે ઉત્તમ કાર્યો કર્યાં તેનું સ્મરણ રહેવા માટે તે દેશના લોકેએ એક ફંડ ઊભું કર્યું હતું તેની પ્રોમિસરી ને રૂ. ૮,૭૫૦/ ની લઈ સન ૧૮૮૮ માં સોસાયટીને સ્વાધીન કરવામાં આવી છે. તેની એવી શરત છે કે તેના વ્યાજમાંથી અર્ધી રકમ ગુજરાતી પુસ્તકે રચાવવા માટે ઇનામ આપવામાં વાપરવી અને બાકીની અર્ધી રકમમાંથી પુસ્તક ખરીદ કરી અમુક લાયબ્રેરીઓમાં આપવાં. આ શરત પ્રમાણે આજ સુધીમાં આ ફંડમાંથી નીચેનાં પુસ્તકે રચાવી સેસાયટી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છેઃ
૧. ઈંગ્લાંડની ઉન્નતિને ઈતિહાસ. ૨. પ્રતિનિધિ રાજ્ય વિષે વિવેચન. ૩. પ્રાચીન ભારત ભા. ૧ લે. ૪. રશિયા.
લેકેપગી શરીરવિદ્યા.
અકબર. ૭. યુરેપના સુધારાને ઈતિહાસ. ૮. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના
૬
+
તા. ૨-૯-૧૯૪૧
)
રસિકલાલ છો. પરીખ
અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૩-૪
બે બેલ • • • પ્રાકૃત સાહિત્યમાં વૃત્તરચના . અપભ્રંશ સાહિત્યમાં વૃત્તરચના.. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના.
–ચૌદમો સેંકે –પંદરમો સકે –સળગે સકે –સત્તરમો સકે . -અરાઢમે સિકે .
–ઓગણીસમે સકે .. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચનાનું સ્થાન. ૭૦-૭૧ વૃત્તબંધો અને ઉચ્ચારણ ઉપસંહાર ... ... ... ... ... કપ પરિશિષ્ટ • • • • • ૭૬-૮૦ સૂચિ • • • • •. .• ૮૧૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ પત્રક
પંક્તિ
અશુદ્ધ માત્રામેળ ગુજઝાર મિહિલિ
-
-
૨
ધાઓ
માત્રામેળ છંદ
ગુજઝાર પિહિલિ
ધાએ કહી જઈ વિષય અધૂરાં
૨
કહી જઈ વિયય અધરા એમ જ
૨
૨
તેમ જ બહુ
બકુ
યુવ” કુયું રૂપ્ય
પુત્રં કુષ્પ રૂપ
૧
૯
૮
૮
નિનધિહિ નિિિહં આછઉં
અછઉં “રૂપસુન્દરકથા’ માધવકૃત “રૂપસુન્દરકથા” સુધાનિઝરી સુધાનિરી અગધરા
સ્ત્રગ્ધરા માલભારિણી માલ્યભારિણી
%
૮
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
બે બેલ
૧૯૩૧ ના જૂન માસમાં મેં કેશરવિમલકૃત “સૂક્તમાલા'નું સંપાદન કર્યું ત્યારથી પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચનાના વિધ્ય પ્રત્યે મારું ધ્યાન સવિશેષ દેરાયેલું હતું. પછી ૧૯૩૩માં શ્રી ફાર્બસ ગૂજરાતી સભા માટે માધવકૃત “રૂપસુન્દરકથા'નું સંપાદન કરવાને પ્રસંગ મળતાં એ વિષયને વધુ અભ્યાસ કરવાની તક મને સાંપડી. એ જ વર્ષના અંતમાં વડોદરા મુકામે એલ ઈડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સનું સાતમું અધિવેશન મળતાં તેના ગૂજરાતી વિભાગ સમક્ષ “પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના” નામને એક સંક્ષિપ્ત નિબંધ મેં રજૂ કર્યો હતો અને કોન્ફરન્સની વિભાગી બેઠક સમક્ષ તે વંચાય પણ હતું. પરંતુ કોન્ફરન્સના અહેવાલમાં, સ્થળસંકોચને કારણે. એને માત્ર સારભાગ છપાયું હતું અને મૂળ આખું લખાણુ અપ્રસિદ્ધ જ રહ્યું હતું.
ત્યારપછીનાં સાત આઠ વર્ષ દરમ્યાન સંખ્યાબંધ નવાં સંશોધન થયાં છે અને અનેક અગત્યની વીગતે જાણવામાં આવી છે. વળી પ્રસંગેપાર હસ્તલિખિત પ્રતો તપાસવાની તક મળતાં પણ એ વિષયના માહિતીભડોળમાં ઉમેરે થતે રહ્યો. એ બધી માહિતીને એક વ્યવસ્થિત લખાણનું સ્વરૂપ આપવાને પ્રયાસ છેક હમણાં કર્યો છે. અર્થાત ઓરિયેન્ટલ કોન્ફરન્સવાળો નિબંધ આ લખાણમાં કેવળ બીજરૂપે જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ગુજરાતી વૃત્તરચનાઓ પૈકી ઘણું હજી અપ્રસિદ્ધ છે. છપાયેલી છે તે પણ જુદાં જુદાં માસિક-ત્રમાસિકની ફાઈમાં કે અન્યત્ર વેરવિખેર પડેલી છે, એટલે સુપ્રાપ્ય નથી. આથી એ મૂળ કૃતિઓના પ્રકારને, વસ્તુને, તેમાંના કાવ્યતત્ત્વ અને દોવિવિધ્યને પૂરતો પરિચય થાય એ હેતુથી આ નિબંધમાં અવતરણ જરા છૂટે હાથે આપ્યાં છે.
વૃત્તબંધે વિશે તાત્વિક ચર્ચા કરવાને પ્રસંગ આ નિબંધમાં ઉપસ્થિત થતું નથી, કેમકે ગૂજરાતી ભાષાના આરંભકાળની પૂર્વે સદીઓ થયાં ભારતીય સાહિત્યશાસ્ત્રમાં એ બંધ સુનિશ્ચિત બની ચૂક્યા હતા. ગૂજરાતી વૃત્તબંધ અને ઉચ્ચારણના આનુષંગિક પ્રશ્ન પર નિબંધના અંતે થોડીક સૂચનરૂપ ચર્ચા કરી છે, તે સંબંધી વિશેષ ઊહાપોહ કરવા વિદ્વાનને મારી વિનંતી છે.
પ્રાચીન ગૂજરાતી સાહિત્યની એક રસમય શાખાના અભ્યાસમાં એ સાહિત્યના રસિકોને આ નિબંધ સહાયભૂત થશે, એવી આશા છે. વળી મુંબઈ યુનિવર્સિટીએ એમ. એ. ના ગૂજરાતીના અભ્યાસક્રમમાં “રૂપસુન્દરકથા' ને પાઠથપુસ્તક તરીકે નિયત કરી છે, એટલે વિદ્યાર્થીઓને પણ તે કંઈકે ઉપયોગી થઈ પડશે, એમ માનું છું.
આ નિબંધ લખવાનું મને સુઝાડવા માટે હું પ્રે. અનંતરાય રાવળને આભારી છું. વળી તે તૈયાર કરવામાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા મારા મિત્ર શ્રી. કેશવરામ શાસ્ત્રી તથા શ્રી. મધુસૂદન મેદી તરફથી જે કીમતી સહાય મળી હતી તે બદલ તેમને હું ઉપકાર માનું છું. અંતમાં, મારા આ નિબંધને પ્રસિદ્ધિ આપવા માટે આપણે સાહિત્યપોષક સંસ્થા ગૂજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રત્યે પણ હું કૃતજ્ઞભાવ વ્યક્ત કરું છું.
અમદાવાદ રે
ભેગીલાલ જ, સાંડેસરા તા. ૨૮-૮-૧૯૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોના પ્રયાગ થતા હતા એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલાં સંશોધને એ પુરવાર કરી તાવ્યું છે; અને પ્રાચીન સાહિત્યમાં વૃત્તોના પ્રયાગ એક પ્રકારના કાલવ્યુત્ક્રમ છે, એમ દર્શાવતું સદ્ગત સાક્ષર નરસિંહરાવભાઈનું વિધાન પ્રેમાનંદ પૂર્વેના સાહિત્ય સંબંધી જ્યારે કેવળ અપસાધની સ્થિતિ પ્રવર્તતી હતી, તે સમયે કરવામાં આવ્યું હતું, તે પણ હવે ફરી વાર કહેવાની આવશ્યકતા રહી નથી. પરંતુ આપણી પ્રાચીન વૃત્તરચનાઓ પ્રકારમાં કેવી અને પ્રમાણમાં કેટલી છે તથા અન્ય સાહિત્યને પડછે તેનું સ્થાન શું છે, એ વિશે સ્પષ્ટ ખ્યાલ આપણા સાહિત્યરસિક વર્ગને, એ વિષયની વ્યવસ્થિત માહિતી પૂરી પાડતા લેખના અભાવે, હજી સુધી થયા નથી. આ ષ્ટિએ ગૂજરાતી ભાષાના લગભગ આરંભકાળથી માંડી પ્રાચીન યુગના છેલ્લા પ્રતિનિધિ દયારામ સુધીના સાહિત્યમાં થયેલી અક્ષરમેળ વૃત્તરચનાઓના ઐતિહાસિક દૃષ્ટિએ પરિચય કરાવવાના આ નિબંધમાં પ્રયત્ન કર્યો છે.
પ્રાકૃત સાહિત્યમાં વૃત્તરચના
જેમ અર્વાચીન તેમ પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં પણ વૃત્તરચનાઓને ઉદ્ભવ ાઈ આકસ્મિક રીતે થયેલેા નથી. આપણા સુપ્રસિદ્ધ છન્દઃશાસ્ત્રીના શબ્દોમાં કહીએ તે, ‘છન્દના કલામય ઉપયેગ એ તો કલા જેટલેા જૂના છે.' અતિ પ્રાચીન કાળથી ચાલતા આવેલા પ્રવાહ વિચત વિચત્ સાંકડા—મોટા થયા છતાં અવિચ્છિન્ન જ ચાલુ રહેલેા છે. અક્ષરમેળ વૃત્તો સાથે આપણે સંસ્કૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના સાહિત્યનો સંબંધ અવિનાભાવ જોડતા આવ્યા છીએ, એટલે વૃત્તરચનાની ઐતિહાસિક સફરનું વિધ્યાવલોકન આરંભતાં પ્રાકૃત સાહિત્યથી જ શરૂઆત કરીશું.
જૈન સૂત્રો પૈકી “આચારાંગ” અને “સૂત્રકૃતાંગમાં અનુટુપ, ત્રિપ્રુપ અને વૈતાલીયને વિપુલ પ્રમાણમાં પ્રયોગ છે. જૈન સાહિત્યને સૌથી વધુ પ્રચલિત છન્દ ગાથા છે, છતાં બીજાં અનેક સૂત્રોમાં ગાથાની સાથે અનુટુ૫ અને ઉપજાતિનો પ્રયોગ મોટા પ્રમાણમાં જેવામાં આવે છે.
- બીજી બાજુ બૌદ્ધ સાહિત્યમાં આર્યાને પ્રયોગ વિરલ છે. અતિપ્રાચીન સુત્તનિપાતમાં અનુષ્યપ, ત્રિષ્ટ્રપ, વૈતાલીય, ઈન્દ્રવંશા અને તે ઉપરાંત આ જ છન્દોની વિવિધ સંસૃષ્ટિમાં નજરે પડે છે. ધમ્મપદ' તે આખુંય ઉપજાતિ અને અનુષ્કપમાં છે. પ્રાકૃત સાહિત્યમાં અક્ષરમેળ છંદોનો પ્રાચીન અને તે સાથે વિપુલ પ્રયોગ જોવો હોય તેમણે પાલિ પિટકે તપાસવા જેવાં છે.
ત્યારપછીના પ્રાકૃત કાવ્યસાહિત્યમાં પણ વિમલસૂરિનું “પઉમચરિય માત્રામેળ સાથે અક્ષરમેળ વૃત્તોની ખૂબ વિવિધતા બતાવે છે. શાર્દૂલ, માલિની, વસતતિલકા, ઉપજાતિ, સ્ત્રગ્ધરા, કતવિલખિત, ઈન્દ્રવજા, દોધક, મન્દાક્રાન્તા, ઉપેન્દ્રવજા, ઈન્દ્રવંશા, તોટક, ચિરા, વિશWવિલ, શરભ ઇત્યાદિ પંદને તેમાં પ્રયોગ છે.
રાજશેખરના પ્રાકૃત “કપૂરમંજરીસટ્ટકમાં તથા શુદ્રકના મૃચ્છકટિક'ના પ્રાકૃત ભાગમાં પણ એમાંનાં ઘણું વૃત્તો વપરાયાં છે. કેવળ વિવિધતા જોવી હોય તો તે “પ્રાકૃતપિંગલ'નાં ઉદાહરણોમાં જોઈ શકાશે.
સ્પષ્ટ કરવાની જરૂર છે કે અહીં આપેલાં પ્રાત ગ્રન્થોનાં નામે તે માત્ર લાક્ષણિકતાનું દર્શન કરાવવા પૂરતાં જ છે. બાકી, પ્રાકૃત કાવ્યસાહિત્યમાં એ સંસ્કૃત વૃત્તોને પ્રવેગ એટલો વિપુલ છે કે એ બધા સાહિત્યનો નામનિર્દેશ કરવા માટે પણ કેટલાંક પૂછો જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
અપભ્રંશ સાહિત્યમાં વૃત્તરચના “ પ્રાકૃત પછી તેની પુત્રી અપભ્રંશને વારો આવે ભરતનાટ્યશાસ્ત્રના બત્રીસમા અધ્યાયમાં પાંચેક વૃત્તનાં દૃષ્ટાન્તમાં ડૉ. ગુણેને અપભ્રંશને ભાસ થયો હતો, પરંતુ દી. બ. કેશવલાલ ધ્રુવે એ માન્યતાને નિરાધાર કરાવી છે. દી. બ. ધ્રુવનું વિધાન માન્ય રાખીએ તોપણ એ વૃત્ત પ્રાકૃત તે છે જ.
બુદ્ધ ભગવાનના જન્મ, મહાભિનિષ્ક્રમણ અને ધર્મચક્રપ્રવર્તન વર્ણવતો ગ્રન્થ લલિતવિસ્તર” ઘણે પ્રાચીન છે. એ પાછળની બુતપરંપરા ગમે તેટલી જૂની હોય, પણ તેના જુદાજુદા ભાગો પહેલી અને આઠમી સદી વચ્ચે રચાયા હોવાનું મનાય છે. આઠમી સદીથી તે તે કઈ પણ રીતે આ તરફને નથી, કેમકે ત્યારપછી તેનું તિબેટની ભાષામાં ભાષાન્તર થયું છે. એ આખાએ ગ્રન્થ અપભ્રંશમિશ્રિત સંસ્કૃતમાં છે. કદાચ એમાંના જુદાજુદા પ્રસંગે પહેલાં અપભ્રંશ ભાષામાં લોકમુખે ગવાતા હોય અને પછી તેનું સંસ્કૃતમાં રૂપાન્તર થયું હોય એમ પણ બને. એટલે તેમાં રચાયેલાં વૃત્તો, ભાષા તેમજ છન્દોરચનાના ઇતિહાસમાં ઉપયોગી થઈ પડે તેમ છે.
૧. પદ્યરચનાની અતિહાસિક આલોચના, પૃ. ૨૮૩-૮૬. ' ' 2. Winternitz : History of Indian Literature, Vol. II,
pp. 253-54. ૩. અને તેટલા ખાતર જ એમાંના ડાક નમૂનાઓ અહીં જોઈ લઈએ,
કાળા અક્ષરમાં છાપેલાં રૂપો અપભ્રંશનાં છે. પૃષકે પ્રો.
લેફમૈનની આવૃત્તિના છે: छन्दोऽभ्युवाच परिवारितु दारिकेभिः हन्ता कुमार वनि गच्छम लोचनार्थम्। किं ते गृहे निवसतो हि यथा द्विजस्य हन्त व्रजाम वयं चोदननारिसंघम् ।।
(પૃ. ૧૩૩). शुद्धोदनस्त्वरितु पृच्छति काञ्चुकीयं दोवारिकं तथपि चान्तजनं समन्तात् ।।
( ૧૩૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના અગિયારમા શતકમાં અપભ્રંશમાં રચાયેલી ધનપાલની “ભવિસયજ્ઞકહા'માં મન્દર, સોમરાજિ, ભુજંગપ્રયાત, અગ્રિણી અને ચામર એ પાંચ વૃત્તો વપરાયાં છે.
હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણનાં અપભ્રંશને લગતાં સૂત્રો સાથે આપેલાં ઉદાહરણાત્મક અપભ્રંશ પદ્યોમાં પણ કવચિત વૃત્તને પ્રયોગ મળે છે. દાખલા તરીકે, નીચેને અનુષ્કપ–
खेड्डयं कयमम्हेहिं निच्छयं किं पयम्पह । अणुरत्ताउ भत्ताउ अम्हे मा चय सामिम ॥ ८ । ४ । ४२२ ॥
અર્થાત અમે તો માત્ર ક્રીડા કરતા હતા; એમાં આવું નિશ્ચય શું બોલો છો? હે સ્વામી, અમે કે જે તમારામાં અનુરક્ત ભક્તો છીએ તેમને ત્યજશે નહિ.
પ્રાકૃતપિંગલ તેના હાલના સ્વરૂપમાં ચૌદમી સદીથી પ્રાચીન મનાતું નથી. એ ગ્રન્થના “વર્ણવ્રત' નામના બીજા પરિચ્છેદમાં ૧૦૫ सो शीघ्रमेव त्वरितं सह साकियेभिः निष्क्रान्तु प्रेक्षि कृषिग्रामगिरि प्रविष्टम् ।।
(પૃ. ૧૭૫) यदि स्वर्णकार्यु अहु स्वर्णप्रवर्षयिष्ये यदि वस्त्रकार्यु भहमेव प्रदास्यि वस्त्रं । अथ धान्यकायु अहमेव प्रवर्षयिष्ये सम्यक्प्रयुक्तमव सर्वजगे नरेन्द्र ॥
(પૃ. ૧૩૬) संकीणि पंकि पदुमानि विवृद्धिमन्ति आकीर्ण राज नरमध्यि लभन्ति पूजाम्।
(પૃ. ૧૩૭). यथ पूरित एष धनुर्मुनिना न च उस्थितु सनि नो च भूमि । निःसंशयु पूर्णमभिप्रायु मुनिर् लघुभेष्यति जित्व च मारचमुम् ।।
(પૃ. ૧૫૫) पापं विवर्जयि निवेशयि बुद्धधर्मे सफलं सुमंगलु सुदर्शनु तादृशानाम्॥
(પૃ. ૧૫૮) एकस्मि शयने स्थिते स्थितमभूद् गोपा तथा पार्थिवो । જોવા પિ માત્ર નિમાં પરત . (પૃ. ૧૯૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
[ ૭
પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના વર્ણવૃત્તોનાં લક્ષણ અને ઉદાહરણ આપ્યાં છે. એમાં અનેક સ્થળે
અપભ્રંશની છાંટવાળાં, અપભ્રંશ કે ચારણ અવહઢ ભાષાનાં ઉદાહરણે નજરે પડે છે. પ્રમાણિકા, સુવાસ, દેધક, ઉપજાતિ, વસતતિલકા વગેરેનાં ઉદાહરણે અપભ્રંશમાં જ છે. એ સૂચવે છે કે અપભ્રંશસાહિત્યમાં એકવાર વૃત્તબદ્ધ રચનાઓ અસ્તિત્વમાં હતી, જેમાંથી એ પલ્લો લેવાયાં હશે.
અપભ્રંશસાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોનો પ્રયોગ માત્રામેળ છંદોને મુકાબલે ઝાઝે નથી, એ વાત સાચી છે; પરન્તુ હજી તે અપભ્રંશસાહિત્ય બહાર આવવાનું ઘણું બાકી છે. જેમ જેમ સંશોધન થતું જશે તેમ તેમ નવી નવી વિગતો બહાર આવતી જશે, એ માન્યતા વધારે પડતી નથી.
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના
આમ આપણે જોયું કે પ્રાકૃત અને અપભ્રંશસાહિત્યમાં થઈને વૃત્તરચનાઓને એક સળંગ પ્રવાહ ચાલ્યો આવતો હતો. એ પ્રવાહ ગૂજરાતીએ પણ ઝીલ્યો. અર્થાત, પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચનાઓ કઈ રીતે આકસ્મિક કે વિસ્મયજનક નથી. એ રચનાઓ ઉપર હવે સિકાવાર દષ્ટિપાત કરીએ.
ચૌદમે સેકો ગૂજરાતીમાં અત્યારે તે વૃત્તરચનાનું સૌથી જુનું ઉદાહરણ સં. ૧૩૬૧ માં રચાયેલા મેતુંગાચાર્યના “પ્રબંધચિન્તામણિમાંથી મળે છે. એમાં ભોજરાજના દર્શને આવેલા સરસ્વતીકુટુમ્બનું એક દેશીમિશ્રિત થકમાં નીચે પ્રમાણે હાસ્યરસિક વર્ણન છેઃ
બાપે વિદ્વાન, બાપપુત્રેડપિ વિદ્વાન, આઈ વિઉષી, આઈધુ આપિ વિકિપી, કાણુ ચેટી સાડપિ વિષિી વરાકી,
રાજ”ન્ય વિજ્રપુંજ કુટુમ્બમ. ૪ ૪. પ્રબન્ધચિન્તામણિ (ઉ. ગુ. સભાની આવૃત્તિ), પૃ. ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના અર્થાત , (આ કુટુમ્બમાં બાપ વિદ્વાનું છે, બાપનો પુત્ર પણ વિદ્વાન છે; માતા વિદુષી છે, માતાની પુત્રી પણ વિદુષી છે; કાણું ચેટી છે, તે પણ બિચારી વિદુષી છે; હે રાજન, આ કુટુમ્બ મને વિદ્યાના પુંજ જેવું લાગે છે.
પંદરમો સેકે પંદરમા સિકાના આરંભમાં જ એક ઉત્કૃષ્ટ વીરરસમય કાવ્ય આપણને મળે છે, અને તે શ્રીધર વ્યાસનો “રણમલ્લ છંદ.' એને રચનાકાળ હવે સં. ૧૪૨૫ અને ૧૪૪૬ વચ્ચે માનવો જોઈએ.૫ એમાં ચોપાઈ, સારસી, મરહદા, દુમિલા ઈત્યાદિ માત્રામેળ છંદોની સાથે પંચચામર અને ભુજંગપ્રયાત એ બે રૂપમેળ વૃત્ત પણ વપરાયાં છેઃ
( પંચચામર ) રઉ૬ સદ્ આસમુદ્ સાહસિકક સૂરઈ કઠેર ઘેર ઘોર છોર પારસિક પૂરઈ. અહંગ ગાહ અંગ ગાહિ ગાલ બાલ કિજઈ વિછાહિ જોઈ તેહ નેહિ મેચ્છ લેડિ લિજઈ. (કડી ૪૧)
( ભુજગપ્રયાત ) જિ બુખા આ બુમ્બા લિકિક સલકિક જિ બકિક બહકિક, લહકિક ચમકિક, જિ ચંગિ તુરંગિ તરંગ ચડના, રણુમ્મલ દિકૅણ દીન દડન્તા. જિ મુદ્દા-સમુદા, સદા સદસદા,
જિ બુમ્બલ ચુમ્બાલ બંગાલ બન્દા, ૫. આ કાવ્ય પંદરમાં શતક્નાં પ્રાચીન ગુર્જર કાવ્યમાં છપાયું છે. ત્યાં તેના સંપાદક દી. બ. કેશવલાલ ધ્રુવે તેને સં. ૧૪૫૪ આસપાસમાં રચાયેલું માન્યું છે, તેમાં કંઈ સમજ ફેર થઈ લાગે છે. એમાં ઈડરના રાવે જેમને પરાજય કર્યાનું લખ્યું છે તે દકફરખાન તથા સમસુદ્દીન ઈ. સ. ૧૩૬૮થી ૧૩૯૦ (સં. ૧૪૨૫ થી ૧૪૪૬) વચ્ચે પાટણના સૂબા હતા, એટલે કાવ્યને રચનાકાળ પણ એ જ અરસામાં મૂકવો જોઈએ. ( જ શ્રી. કેશવરામ શાસ્ત્રીત “કવિચરિત', ભાગ ૧, પૃ ૧૦-૧૩). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રા. . સાહિત્યમાં વૃત્તરચના
જિ જઝાર તુકખોર કમ્મલ મુકિક,
રણમ્મલ્લ દિણ તે ઠામ ચુકિ. (કડી ૬૬-૬૭) આ જ કવિની બીજી કૃતિ “સપ્તશતી”. માર્કંડેયપુરાણનાં દેવીચરિત્ર એમાં સંક્ષેપમાં વર્ણવેલાં છે. કાવ્યદષ્ટિએ એ કૃતિ રણમલછંદથી ઘણી ઊતરતી છે, પણ છેદોની વિવિધતા તેમાં સારી છે. એમાંથી અગ્રિણી અને તેમના નમૂના નીચે આપ્યા છે –
(સગ્રિણી) સા સતી પાઠ મિહિલિ પિતા ઉપનુ, સામલા વર્ણની નાભ્યથી નીપનુ; ત્રણ સંધ્યા સદા વેદ ભાખિ ભલા, સંભલિ શુંભ નિશુંભ બે દેહિલા. દોહિલી વાર દેખી શિવા સાંભરી, જાગવૂ જોગનિદ્રી કરુણા કરિ.
મૂલ ભાયા કરી આપ વ્યાપી રહી, મેષલામેરુ મિહિરાણ માંડયુ મહી, કેચ તેત્રીસ ઈશાન ઊભા કરી, લક્ષ ચોરાશિની પાંસ્ય ચારિ ભરી.
( ટક) સુર સત્ત સૂરાતની ધ જગ્યા, રણું આણું નામ નિશુંભ ચલ્યા; દલી દાનવ ને શવ્ય દેવ મલી,
નવ છપ્પન કોચ્ચ છત્રીસ કુલી. ૬. અપ્રસિદ્ધ હાથપ્રત ભાંડારકર ઈન્સ્ટિટયટ, ડાહીલક્ષ્મી લાયબ્રેરી તથા ગૂજરાત વર્ના. સેસાયટીમાં (બે નકલો) છે. અહીં સંસાયટીની પ્રતેને ઉપયોગ કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચન સં. ૧૪૬રના અરસામાં “ત્રિભુવનદીપક પ્રબન્ધ' લખનાર પ્રસિદ્ધ જૈન કવિ જયશેખરસૂરિની નવ તૂકની “અબુદાચલવીનતી આખીયે કુતવિલમ્બિતમાં છે. પહેલી બે કડીઓ આ રહી–
કઇય આબુય ડુંગરિ જાઈસિહ૮ ? રિસહ-નેમિ તણું ગુણ ગાઈસિલ ? નમિય સ્વામિય નિર્મલ ભાવસિઉં? ગુણતણિ ગુણિના અડે આવિર્યું? બઉલ વેઉલિ ચંપક માલતી, મહમહઈ ફલિ લિ વનસ્પતિ; અમર સાલ તણું તુલના નહી,
જિન બિન્દુઈ તીંહ માહિ રહિયા સહી. તથા છેવટની ત્રણ કડીઓ
ઘણિ સેત્રુજિ શ્રીસિફેસરે,
ઘણિઉ રેતિ નેમિજિસેસરે; ૭. અપ્રસિદ્ધ: પ્રો. બળવંતરાય ઠાકર, શ્રી. મધુસૂદન મેદી અને શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈના સંયુક્ત સંપાદકત્વ નીચે ગા. ઓ. સી.માં પ્રસિદ્ધ થનાર “ગુર્જરરા સાવલી' માં આ કાવ્ય છપાશે. તેની પ્રેસ કેપીમાંથી અહીં આપેલાં અવતરણો લેવા દેવા માટે શ્રી. મધુસૂદન મેદીનો આભારી છું.
૮. આમાં “ગાઈસિલ ', “ જાયસિ6', “ભાવસિલવગેરેમાં છભંગ જેવું લાગે છે. પણ વસ્તુતઃ તેમ નથી. ‘ભાવસિ” ની સાથે
આવિર્સ્ટનો પ્રાસ મેળવ્યો છે એ જ બતાવે છે કે એનું ઉચ્ચારણ અત્યારે આપણે વાંચીને બોલીએ છીએ તે કરતાં જ પ્ર રે થતું હોવું જોઈએ. “સિ૬ ” અને “ર્યું” એ બેના વચગાળાનું ઉચ્ચારણ થતું હશે એવું મારુ અનુમાન છે. આ અવતરણની છઠ્ઠી કડીમાં “મહમહઈમાં પણ “અ”. ને ઉચ્ચાર “અ” અને “એ” ની વચ્ચે હોવો ધટે. હવે પછીનાં
અવતરણનો વિચાર કરતાં પણ આ મુદ્દો ધ્યાનમાં રાખવા વિનંતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના
બિન્દુઈ તીરથનાથ ઈહાં મિલિયા, અહ મને રથ આજુ સવે ફિલિયા. સુગુરુ સાથિય હીણું ઘણું ભમિયા, વિષમ-વાટ કિહાઈ ન વીસમિયા; વસઈ જે જિનમંદિર સીયલઈ, બિહુ પરે તીંહ તાપુ સહી કલઈ. સકલ જાણીઈ તૂ ગુણ કેવલી, કિમ અહાસિ ન લઈ તે વલી; ઇણ પરિઈ જગદીશ્વર ધાઈયઈ,
સ્તવન–નઈ મિસિ ઊલગ લાયઈ. ત્રિભુવનદીપકપ્રબન્ધ”માં પણ એક સ્થળે ઉપજાતિને પ્રયોગ છે –
વિવેક બેલઈ, સુણિ મેહ ભાઈ, તઈ તા દિખાડી નિજ પંડિતાઈ. ખરું ખવે છહ તણે પ્રમાણ, તે આપણુઉ કાંઈ કરઈ વખાણ? મું સાયલાનુ મ કરે વિસાસ, સીલી નદી પર્વત રહઈ વિણસ; વાધ્યા બિહઈ આપણિ એકઠામિ,
એ એતલઉં બોલિસિ કુણુ કામિ ? ત્યારપછી શાલિસરિનું ‘વિરાટપર્વ ૧૦ આવે છે. ૧૮૨ કડીના એ સળંગ વૃત્તબદ્ધ કાવ્યને ચેસ રચનસંવત જાણવામાં નથી. રચનકાળની માત્ર ઉત્તરમર્યાદા સં. ૧૪૭૮ નક્કી થઈ શકે છે, કેમકે
૯ પંડિત લાલચંદ્ર ગાંધીની આવૃત્તિ, પૃ.૪૩-૪૪: “પ્રાચીન ગુર્જરકાવ્ય”માં “પ્રબોધ-ચિતામણિ” નામથી આ કાવ્ય છપાયું છે, ત્યાં પ્રસ્તુત ભાગ પાઠ બદલી પદ્ધડી નીચે આપવામાં આવ્યો છે (જુઓ પૃ. ૧૩૭), તે વાસ્તવિક નથી.
૧૦. આ કાવ્ય પણ “ગુર્જર રાસાવલિ'માં પ્રસિદ્ધ થવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
પ્રા ગ્રૂ: સાહિત્યમાં વૃત્તરચના
એ અરસામાં રચાયેલી માણિકયસુન્દરસૂરિની શુષ્કરાજકથા ’માં એમાંની બે કડીની એકએક પક્તિ ઉદ્ધૃત કરેલી છે. ‘ વિરાટપર્વ 'માં જૈન પરંપરા મુજબ પાંડવાના વિરાટનગરવાસની કથા પ્રાસાદિક ભાષામાં વર્ણવેલી છે. સ્વાગતા, કુંતવિલમ્પિંત, ઉપજાતિ, માલિની, વસન્તતિલકા ઇત્યાદિ છંદને પ્રયાગ કવિએ ઉચિત રીતે કર્યો છે. કાવ્ય પણ ઉચ્ચ કાટિનું છે, અને રચનાપતિ, અલકારા વગેરે ઉપરથી કવિ સંસ્કૃત કાવ્યપદ્ધતિના અભ્યાસી લાગે છે. છન્દવૈવિધ્યની દૃષ્ટિએ એમાંથી કેટલીક વાનગી જોઈ એ
( કુવિલ`બત ) અહ ૩૫ અસંભમ ભૂવલણ, કવણુ કાંમિનિ એહ સમી, તુલઇ; હિવ હે મુઝ મન્મથ મારિવા, એહ જિ ઊડણુ ગેંગ ઉગારિવા. ( માલિની ) નિરુપમ કુલબાલી, રૂપની ચિત્રસાલી, અવિકલ ગુણવલ્લી, કામભૂપાલભલી; કઇ હુઇ સુરરાણી, માનવી મદ્ય ન જાણી, અવ હુઇ જિ નારી તેાઇ તુ હુઇ ગંધારી. ( ઉપન્નતિ )
એ ગધકારી મિસિ રૂપ દાસી, રહી અઇ ઉત્તમ નારી નાસી, કિમ ન જાણુિઠ્ઠું ફૂલ નવ ખાજઇ, અણુજાણતુ અંધ ઉભાડિ દાઝઇ.
( કુતવિલમ્મિત )
મરિવા અણુખીહતઉ,
ભમરડ પસિર પસઇ તકિય
નિ
કટક ડિ
પડિ વૈધિ, પષ્ટ પુણિ
SENTENC
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હતઉ;
કુટીરડાઇ, આર.
(૨૧)
૨૮)
(૨૬)
(૨૯)
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ગ ૨. સાહિત્યમાં વૃત્તરચના
[ ૧૩ .. ( ઇટવજા ) મૃટિ ધરી હૂંબડ ધાઈ ત્રાડ, આઝંદતી દ્રપદી બંબ પાડઈ; ધાઓ ધરાનાયક, રાખિ ખિ, એ પાપિયાનઈ, ફલ દાખિ દાખિ. (૪૧).
( રદ્ધતા-સ્વાગતા ) દેવિ પદિય રવિ સાંભલી, હાથિ લેઈ હથીયાર આંબિલી; ભીમુ ભીરુ ઈમ કીચક ફૂટ, તેહ આગલિ ન કોઈ વિછૂટ.
( વસંતતિલકા ) વરાટ ઉત્તર પખઈ કુરાઉ ધાયઉં, અક્ષોહિણી દલતણું જ સૂર છાયી; નીસાણને સહસિ અંબર ઘોર ગાજઈ,
એ પાંચ પાંડવ તણુઉ કિરિ મેચ ભાંજઈ. (૧૨) છવૈવિધ્ય ઉપરાંત, આ કૃતિનું કાવ્યતત્વ પણ એટલું જ ધ્યાન ખેંચે છે. ઉદાહરણ તરીકે સરબ્રી-નામધારી દ્રૌપદી વિરાટનગરમાં જાય છે, એ પ્રસંગ શાલિસૂરિ નીચે પ્રમાણે વર્ણવે છેઃ
| (સ્વાગતા ) તેહ તેહ પદિ તે નૃપ મેલ્યુઈ, આવતી લછિ પાય કુણ લઈ ? એતલઈ ગઈ સરૂપિ સુલિંદી, તે સુદણ તડિ પાર્થપુરી. (૧૦) “કણુઉ તૂ ? કવણું ઘરિ તૂ નારી? સ્વર્ગ લોકિ કઈ તૂ અવતારી; નારિ કોઈ નથી તુઝ સિરણી, મૃત્યુલોકિ કઈ તું અનિમેષી ? (૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના નાગલોકિ વસણહર કાલી, માનવી ઘટિસિ તૂ નિછ ભાલી; તિયોકિ કોઈ દેવ ન દીસઈ, તાહરઉ જનમ જેણિ કહીસઈ.” બોલતી રહીય નામ સુદણ, સાંભલી વચન લઇ કૃષ્ણ દેવિ, પાંડવનરેન્દ્રપુરેકિ, પદી તણુઈ હઉં જિ સુલિંદ્રી. દેવિ જ પરભવી કુમ્ભાથિ, દ્વપદી સા ગઈ પ્રિય સાથિ; જેહનઈ બહિન પાંડવનઈ હઉં, તેહ કૌરવ કન્ડઇ કિમ જાઉં ? પદી રહઈ આલગ કી જઈ, તૂ કહુઈ હિવ દીહ ગમી જઈ; જાં ન રાજ સહ પાંડવ હેઈ, મેં રહઈ અવર ઠાંમ ન કોઈ. પાંચ પાંડવ રહ્યા હિવ નાસી, દ્વપદી રહી થાઈય દાસી; દેવ દાવ ન રાય ન રાણ9 દૈવ આગલિ ન કે સપરાણુઉ. રામલક્ષ્મણ મહા દુખિ પાડ્યા, પાંચ પાંડવ વિદેસિ ભગાડ્યા; ડૂબનઈ ઘરિ જલ વહિવું હરિચંદઈ, ભાલડી મરણ સાધુ મુકુંદિઈ. દ્રોણપુત્ર મુનિ અર્જન લીધઉં, ચર્મનું કવચ કર્ણિ સુ દીધઉં; ચીંતવિઉ સહૂ આલિં જાઇ, દેવસિઉં કુણિ કિંપિ ન થાઇ. (૧૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના
[૧૫ પુત્ર ગાંગલિ મહારિષિ કેરા, દૈવ બાંધવ અઇઈ બહુ તેરા; નામિ કીચક સવિ તિ કહી જઈ,
તેહનઈ ભઈ નરાહિત બીહ. (૧૯) વળી કવિએ જે રીતે કાવ્યને આરંભ કર્યો છે તથા જે પ્રકારે તેનું સમાપન કર્યું છે તે પણ તેની કલાદષ્ટિ અને ભાષાપ્રભુત્વ ઉપર ઠીક પ્રકાશ પાડે છે. આરંભ
કાસમીરમુખમંડણ માડી, તૂ સમી જગિ ન કઇ ભિરાડી; ગીતનાદિ જિમ કેઈલ કૂજઈ, તૂ પસાઈ સવિ કુતિગ પૂજઈ. ભારતી ભગવતી એક માગું, ચિત્ત પાંડવ તણે ગુણિ લાગી; આપિ મેં વચન તું રસવાણું, દૂ કરઉ જિસિં પ્રાકૃત વાણું. પંચ પંડવિ વસંતરિ વિમાસિઉં,
રિમં વરસ કેમિ ગમેસિઉં?” બુદ્ધિ નારદ મહારિસિ આપી, મધ્યદેશ રહિયો તુહિ વ્યાપી.” ખેજડી-સિફિરિ શસ્ત્ર નિયુંજયા, દેવરૂપ બલિ મંત્ર પ્રયું જ્યા; દ્વપદી રહઈ તે મતિ આલી;
ગ્યા વિરાટનૃપમંદિરિ ચાલી. તથા અંતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
પ્રા. ગ્રૂ. સાહિત્યમાં નૃત્તરચના (. વસન્તતિલકા)
ગિઉ કૌરવાધિપતિ સૈન્ય સમસ્ત હારી, ગિઉ પાર્થ ઉત્તર સિંહ મનુ હર્ષ ભારી; આણિ વિરાટ સહુ પાંડવ પૂરિ કીધઉ કવિત્ત તુ કૃતિગિ સાલિર.
(૧૮૨)
પંદરમા શતકમાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સામસુન્દરસૂરિએ ઝડઝમકથી ભરેલે ‘ રંગસાગર નેમિકાગ' અથવા નૈમિનાથ નવરસ ફાગ’૧૧ લખ્યા છે. આ પ્રકારની જૈન કૃતિએમાં હેય છે તે પ્રમાણે, શૃંગારનું વર્ણન કરી છેવટે સંયમ અને વૈરાગ્યની સ્થાપના આ કાવ્યના વિષય છે, અને તે માટે કવિએ નેમિનાથના જીવનનું આલંબન લીધું છે. સેામસુન્દરસરને જન્મ સં. ૧૪૩૦માં થયે હતા, દીક્ષાગ્રહણ સં. ૧૯૭૭માં થયું હતું, ઉપાધ્યાયપદ્ સં. ૧૪૫૦માં તથા સૂરિપદ સં. ૧૪૫૭માં મળ્યું હતું, અને અવસાન સ ૧૫૦૧માં થયું હતું. એટલે આ કાવ્ય પંદરમા શતકના ઉત્તરાર્ધમાં રચાયું હાવું જોઈ એ.
ઉપર્યુક્ત કાવ્યમાં વર્ણનની વચ્ચે વચ્ચે એકંદર સાત શાર્દૂલવિક્રીડિત વૃત્ત ગૂજરાતી ભાષામાં આવે છે. જોકે મુદ્રિત પ્રતમાં તે સંસ્કૃત શ્લેાકા તેમ જ આ ગૂજરાતી વૃત્તો ઉપર ‘કાવ્ય ’ એટલું જ માત્ર લખેલું છે. જુઓ—
દંતા દાડમની કલી, અધર એ જાયી પ્રવાલી જિસી, કીજઈ ખંજન ખિ અખિ સરિખા, ધારા જિસી નાસિકા, સારી સીંગિણી સામલી ભહિ ખે, વાંકી વલી વીજુડી, કાલી-કિંમહુના કુમાર કિરએ પીજાŁ લગલગ લડી. —ખડ ૧, કડી ૩૧
૧૧ પ્રસિદ્ધ: જૈન શ્વેતાંમ્બર કોન્ફરન્સ હેરલ્ડ, જુલાઈ-ઓગસ્ટ, ૧૯૧૭ તથા મુનિ ધર્મવિજયજી તરફથી રામામૃતમ્ છાયા નાટકની સાથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
મા. ગુ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૧૭
આવી એ મધુ માધવી રિત ભલી, ફૂલી સર્વે માધવી, પીલી ચંપકનીકલી, ભાણની દીવી નવી નીકલી, પામિ પાડલ કેવડી ભમરની પૂગી લી વડી, ડે દાડમ રાતડી વિરહિયાં દાલ્હી હઈ રાતડી. -ખંડ ૨, કડી ૨૭
ઊઢી ચાદર ચીર સુન્દર, કસી આંછ ાચન કાજલે, સિરિ ભરી શ્રેષ્ઠ સાથિ નેમિક વર વાડીએ ગિરનાર ડુંગર ગઇ
સર્વે
દીલી કસે। કાંચલી, સીમત સિન્દૂરની, ગેાવિન્દની સુન્દરી,
સિંગારિણી ખેલવા.
ગાજ`તિ ગજગૅલિગ'જનગતિ ગારી ગુણે આગલી, સારી સાવ સુભાવણી સરસતી સાદીસતી સુન્દરી, માગી નેમિ વિવાહ કારિણી કરી કન્યા કુલીણી કલાવંતી અરીઉગ્રસેન કુલની ગાવિદિ રાતિ
મેાતી મહિત હીરાલાં ઝલક ત
—ખંડ ૨, કડી ૩૧
ખ'ડ ૩, કડી ૧
મૂકીÛ પકવાન વાનિ ધવલાં
દેસાઉરી સુખડી,
પીલી દાલી અખંડ શાલિ સુરહું ઘી સામટાં સાલણાં, ટાઢાં ઢેપ દહીં અરિચલું ગગાજલે ઉજ્વલે, કાથે કેવડીએ, કપૂર સર્વિસે તમેાલિ પાનાઉલી, —ખંડ ૩, કડી ૮ જે ગગા નીલ કાલા કિ ડાહા ખુરાસાણીઆ, સીંધલ સીંધુઆ કુલહુથા કાસ્મારિયા કણા ટૂંકા કાનિનક ચાનિ પિઝુલા પુવે પાગે નીસલા તે હૈ યાદવ કુઅરા તરવર્યાં તેજી તુખારે ચડ્યા. [છંદોદેષ પુષ્કળ છે. ]
મંડિ દડસરલા મુંડિ દડસરલા દીસત દ તુસલા,
સાવન
કડી, સિંદૂર
ભાલે ભલા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તાન્ચના ઘાલી ઘૂઘરીઆલ પાખર, ખરે હીરે જડી જેહની, અંગે નેહ ગજેન્દ્ર ઊપરિ ચર્ચા ચાલંતિ રાણા સંવે.
–ખંડ ૩, કડી ૧૮-૧૯ સં. ૧૮૬૬માં જૈનેતર કવિ ભીમે “સદયવત્સપ્રબન્ધ૧૨ એ નામનું ૬૭૨ કડીનું એક અદ્ભુતરસિક કાવ્ય લખ્યું છે. સદયવત્સ-સાવલિંગા-ની લોકકથા એ કાવ્યનો વિષય છે. જેનેતર કવિઓમાં લેકવાર્તાના લેખક તરીકે “હંસાવલી'કાર અસાઈત પછી આ કવિ પહેલો જ છે. પ્રાચીન ગૂજરાતીના કવિઓમાં ભીમ એક ઊંચી પ્રતિ કવિ છે; અને મેં અન્યત્ર જણાવ્યું છે તેમ, એની કૃતિને પ્રાચીન ગૂજરાતી સાહિત્યનું સર્વોત્તમ “રામાન્સ' હું ગણું છું. વિવિધ માત્રામેળ છેદ તથા દેશબંધ ઉપરાંત એ કાવ્યમાં એક સ્થળે અક્ષરમેળ ચામરને પણ પ્રયોગ થયો છે.
ધારાનગરીના ધરવીરરાયની પુત્રી લીલાવતી નાયક સદયવસ ઉપર અત્યાસક્ત થતાં કાઇભક્ષણ કરવા તૈયાર થાય છે, પણ આખરે સદવસ ધારાનગર જાય છે અને તે બન્નેનું લગ્ન થાય છે. તેનું વર્ણન કવિએ ધળમાં કર્યું છે, જેમાં વચ્ચે વચ્ચે ચામર આવે છે –
( હ૬ ધઉલઃ ધન્યાસી ) આસણ તણુઉ અણવિઉ એ નરવરિઈ તરલ તુરંગ, સાહણપતિ પલણાવિઉ એ પલાણિ પવંગ, તીણુઉ વરરા ચડાવઉ એ. ૯૪
૧૨. અપ્રસિદ્ધ હાથપ્રત, સાગરના ઉપાશ્રયને ભંડાર, પાટણ, તથા પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા (બે પ્રત). આ કાવ્યના પરિચય માટે જુઓ વસન્ત’, ચિત્ર-વૈશાખ તથા શ્રાવણ સં. ૧૯૭૨માં સ્વ. ચિમનલાલ દલાલને લેખ “સદયવસ સાવલિંગાની લોકકથા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંશોધન વિભાગ તરફથી આ કાવ્ય છપાવવાને પ્રબંધ થયો છે. (સંપાદક છે. મંજુલાલ મજમુદાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૧૯
ચામર–
ચતિ વિ જે જુતિ તે તરંગ આણમ્, જે સુદ્ધખિત સાલિન્દુત્ત લક્ષણે વાણિઉ, પાયા લહું તિ કીકી પયડ હેમ દીઉ આસણ,
સોહંતિ સુદયવસવીર તે તુરંગ આણે. ૯૫ ચિહું દિસિ ચામર ઢલઈ એ સિરવરિ એ સેહઈ છાત્ર, વિપ્ર વેઉધુનિ ઉચ્ચરઈ એ આઆ આગલિ એ નાનાવિધ પાત્ર.
બહુ બંદિણ કલરવ કરઈ એ. ૯૬ ચામરે–
કરંતિ બંદિણું અણિક મંગલિક્ક માલય, વિચિત્ત નિત્તિ પર પાડરાગ રંગ તાલીયં, ચડી તુરંગિ ચંગિ અંગ સાર સુન્દરી રમે,
તિ ચાલવંતિ નારિ શ્યારિ ચામર ચિહુ દિસે. ૯૭ વર આગલિ થિઉ સંચરઈ એ આ રાણ લે એ સરિસઉ રાઉ, પાયદલ પાર ન પામીઈ એ આઆ વલીયડઉ એ નીતાણુડે ઘાઉ,
હય હસઈ ગયરાય સારસી એ. ૯૮ ચામરે
કિિત સારસી ગઈદ સંડિ સુડિ ઉંબર, નીતાણુ ઢેલ ઢકક ધાઉ દૂઅ તાવ અંબર, ઉચિત વાઉ દિતિ રાઉ વેગિ તાવ રઇકરે,
પેમિ સુદયવચ્છવીર પત્ત તોરણ વર. ૯૯ ગયગામિણિ ગુણ વિનવઈ એ આઆ શશિમુખી એ કરઈ સિણગાર, હાર એકાઉલિ ઉરિ હવઈ એ આ કંદર્પ એ સમઉ કુમાર,
અહિણવઉ ઈદ નરિંદવરે. ૩૦૦ ચામર
નરિદ ઇદ મત્ત લઈ લેયમક્ઝિ સેહએ,
અદિદિઢ ભાણિયું મણુંતરંગિ સેહએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
પ્ર. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના ભવાનિપત્તિ પાયભત્તિ કતલ કામિની, તે સુવીર વન્નવંતિ ગે ગયંદગામિણી. ૩૦૧
શાલિસૂરિના “વિરાટપર્વ 'નો પરિચય આપતાં આરંભમાં જ માણિજ્યસૂદ્રસૂરિકૃતિ “શ્કરાજકથા 'ને ૧૩ ઉલ્લેખ કર્યો છે, કે જેમાં કરવામાં આવેલા ઉદ્ધરણને આધારે “વિરાટપર્વ” ને રચનાકાળથી ઉત્તરમર્યાદા નક્કી થઈ શકે છે. સભારંજની ગદ્યશૈલીમાં
-બેલી' માં–રચાયેલું માણિક્યસુન્દરનું “પૃથ્વીચન્દ્રચરિત્ર' સં. ૧૪૭૮ માં રચાયેલું છે, એટલે “શુકરાજકથા” ને રચનાકાળ પણ એ અરસામાં હોઈ શકે. “શુકરાજકથા' સરલ સંસ્કૃત ગદ્યમાં લખાયેલું એક જૈન ધાર્મિક કથાનક છે. એ કથાનકનો કોઈ અજ્ઞાત લેખકે મધ્યકાલીન ગૂજરાતી ગદ્યમાં સંક્ષેપ પણ કરેલો છે મૂળ સંસ્કૃત કથાનકમાં વચ્ચે વચ્ચે પ્રાસ્તાવિક સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાચીન ગૂજરાતી સુભાષિત પણ ઉતારેલાં છે. ગૂજરાતી સુભાષિતોમાં એક સ્થળે નીચે પ્રમાણે ઈન્દ્રવજાની કડી મળે છે –
પુણ્યપ્રભાવિ શશિ સૂર્ય ચાલઈ, પુણ્યપ્રભાવિ ફલ વૃક્ષ આલઈ, પુણ્યપ્રભાવિ જલુ મેઘ મૂકાઈ,
સમુદ્ર મર્યાદ થકી ન ચૂકઈ આગળ “વિરાટપર્વ'માંથી જે અવતરણ આપવામાં આવ્યાં છે તે પૈકી ૧૬ તથા ૧૭ મી કડીમાંથી એક એક પંક્તિ લઈને
શકરાજથા'ના લેખકે દૈવની પ્રબળતાના વિયયમાં નીચે પ્રમાણે એક સુભાષિત બનાવી કાઢ્યું છે—
(સ્વાગતા) દેવ દાનવ રાઉત રાણુ,
દેવ આગલિ ન કે સપરાણ9; ૧૩. શ્રીહવિજયજી જૈન લાયબ્રેરી, અમદાવાદ તરફથી પ્રસિદ્ધ શુરાજ કથા માં ઉદ્ધૃત થયેલાં ગુજરાતી સુભાષિતે માટે જુઓ.
રૂપસુન્દરકથા', ઉપદુધાત, પૃ. ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૨૧ કંબન ઘરિ જલ વહિ૩ હરિશ્ચન્દઇ,
ભાંલડિ મરણ લાધુ મુદિઇ. વિરાટપર્વ'માંથી આપેલાં અવતરણોની પંક્તિઓ તથા ઉપર્યુક્ત સુભાષિત વચ્ચે નજીવો પાકફેર છે તે મુકાબલો કરતાં જણાઈ આવશે.
સેળ સકે સોળમા શતકના આરંભમાં સં. ૧૫૦૨ માં ધનદેવગણિનો સુરંગાભિધાન નેમિનાથફાગ” ૧૪ મળે છે. નેમિનાથનું ચરિત્રવૈરાગ્ય પ્રાપ્તિનું છટાદાર વર્ણન આ કાવ્યમાં સંક્ષેપમાં કરેલું છે. એના આરંભમાં તથા અંતે એકએક શાર્દૂલવિક્રીડિત છે. આરંભમાં–
દેવી, દેવિ નવી કવીશ્વરતણી વાણું અમસારણી, વિદ્યા સાયરતારણી, મલાણી, હંસાસણ સામિણી, ચંદા દીપતિ પતિ સરસતી મઈ વીનવી વીનતી, બેલું નેમિકુમાર કેલિની રતિ ફાગિઈ કરી રંજતી. અંતે – સામી કેવલ કામિની કરિ ધરી, રામતી નાદરી, સા સારી નિજકાજ રાજકુમારી, મુગતિઈ ગઈ સા વરી. જે રેવઈ ગિરિરાય ઊપરિ ગમઈ, શ્રી નેમિપાયે નમઈ તે પામઈ સુખ સિદ્ધિ, રિદ્ધિહિં રમઈ, શ્રી શાશ્વતી ભગવઈ.
પ્રભાસપાટણના કાયસ્થ કવિ કેશવદાસનું છન્દોબદ્ધ “કૃષ્ણલીલા કાવ્ય” સં. ૧૫૨૯ માં ૧૫ રચાયું છે. એમાં કવિએ શ્રીમ
૧૪. અપ્રસિદ્ધ હાથપ્રત પાટણ ભંડારમાં. કાવ્યની નોંધ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧. પૃ. ૪૩-૪૪.
૧૫. શ્રી. રામલાલ મેદી, શ્રી. ઠાકોરલાલ ચોકસી વગેરે આ કાવ્યનો રચનસંવત સં. ૧૫૯૨ માને છે. શ્રી. નટવરલાલ દેસાઈએ એ મતનું ખંડન કરવા પ્રયાસ કર્યો છે. આ સંબંધમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની દલીલ માટે જુઓ “ગૂજરાતી’ના ઈ. સ. ૧૯૩૬ ના દીપોત્સવી અંકમાં, શ્રી. મેદી તથા શ્રી. દેસાઈના લેખો. “કૃષ્ણલીલા કાવ્ય ' શ્રી. અંબાલાલ જાનીએ સંપાદિત કરી બહાર પાડયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના ભાગવતના દશમસ્કન્ધનો સારોદ્ધાર કર્યો છે, અને તે પ્રેમાનંદના દશમસ્કન્ધની જોડમાં મૂકી શકાય એટલે ઉચ્ચ કોટિને છે. એમાં રાસક્રીડાવર્ણનનો તેરે સર્ગ આખે શાર્દૂલવિક્રીડિતમાં છે. છંદ શુદ્ધ છે, એટલું જ નહિ પણ કર્તાએ તેને પોતાની કવિત્વશક્તિથી દિપાવ્યો છે. આપણું પ્રાચીન કાવ્યસાહિત્યના ભૂષણરૂપ એ સર્ગમાંથી મહત્ત્વનો ભાગ અહીં ઉતાર્યો છે:
(શાર્દૂલવિક્રીડિત) જાણી સુન્દર શોભના શરદની ઉજવલ એપી દિશા; ઊગે તે ઉડુરાજ રજિત કલા, અણે જ દીપી દિશા. દેખી માધવ મલ્લિકા જ કરણી, ફૂલી તે ફૂલી રહી, કીધું મન મુરાર રાસ રમવા, માયા મહા આશ્રય. (૧) ઊભો એક અનંત પ્રીત્ય ધરતે નંદન્ન જે નંદનો, વાઘો વેણ રસાલ બાલ વનમાં, પ્રેમા બહુ ઊપનો, સૂ સુન્દર સાદ સાદરપણે, પીયૂષ પીવા વળી; જાણૂં અંગ અનંગ કોંધ્ય ગુણ ઓ, નારી નિશા નીકળી. (૨) દેહતી દેહ વિહ કે વિરહિણી ચાલી જ વૃંદાવને, મૂક્યાં બાળક ધાવતાં રવડતાં, મહી મને માનની; મેહુલી કોય પરીશતી જ પ્રિયને, કંકન પાયે ધર્યા, આવી કે અધલી પતી જ જમલી, અંજન્મ અધરાં કર્યો. (૩)
મીચ્યાં લોચન માં માધવ મલ્યો, યોગે જ ધ્યાને ધરી, પામી સંગમ પ્રાણનાથ પ્રિયને તેં પ્રાણ ત્યાગ કરી; મહી નારી મતંગ મત્તગમની, ચાલી રમે વન દિશે, દીઠે દેવદયાલ કેલિ કરતે, પૂરે વ્યકારે નિશિ. (૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના
[ ૨૩
શ્રીભગવાને વાચ–
સાધ્વી સુન્દરી ! શું ઈડાં વન વિષે, આવીય રાયૅ તમૅ ? વાહાલું તે અન્ય જે સુહાય સહુને, તે કામ કીજે અદ્ભ; કેમે નીકળી અજાણ જ વને કારણે સાચું કહે, જોતાં હીંડશે તાત માત ભર્તા, રાયે ઈંડાં મા રહે.” (9)
પ્રીનાં વિપ્રિય વાક્યબાણ વનિતા લાગાં જ કાને જશે, હઈયે ખેદ, નિરાશ આશ સઘલી, ચિંતા જ પામી શે; સૂકા હોઠ, મુખે ખડી, સુખ નહી, નિશ્વાસ મૂકે વલી, નયણું નીર, લખે જ ભૂમિ ચરણે, તુષ્ણિ રહી લવલી. (૧૧)
આવી એક અનેક નાર્ય જ મળી, ચેષ્ટા ઉદારી કરી, વાઘો વેણુ રસાલ મેહન મુખે, ગાયે સહુ સુન્દરી; આવ્યાં તે યમુનાતટે સહુ મળી, શીતલ વેલું ભરે, માંડૂ મંડળ રાસ લાલસપણે, આનંદ અંગે ધરે. (૧૬) નારી બાદ્રપ્રસાર રંભણુ કરી, ચુંબન્મ લીયે વલી, નાના નર્મ નખાગ્રપાત સ્તનને, કામે હવી આકુલી; માની માનની માધવે જ મન શં, હંકાર પામી છે, જા આજ ત્રિકાલમાં નહી વધૂ તો અમારે અછે. (૧૭) તેને સૌભગ ગર્વ સર્વ હરવા દેવે દયા તે કરી, હજીયા અંતરધ્યાન ધૂન્ય ધરતા, હૈ હૈ કયહાં ગ્યા હરિ ? આહાહા ભગવાન આજ અહ્મને મેલી ગયો ભોળવી, લાગે તાપ અપાર પ્રાણપ્રિય તે રામ સહુ રળવી. (૧૮)
જીવે સજન તાપ ટાલી તરશા, પીતાં જ તાહી સ્થા,
નાશે કલ્મષ કટિ કોટિ ભવનાં, તુ કાં ન ટાલે વ્યથા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના મૂક્યાં સજજન તાત, ભાત, ભર્તા, ભ્રાતા ઉલ્લંઘી કરી, આવ્યાં શણું જ એક નાથ તૂહરે, તો કાં તજે શ્રીહરિ ? (૩૬) ગોપી એક અનેક પ્રેમભરથી ગહેલી વિલાપે થઈ, ના નાથ અનાથ સાહસ ઘણું, તો દેહલજ્જા ગઇ; દીઠા દેવ મુરારિ દૃષ્ટિ સહસા સુન્દુ કટિ કલા, પીતાંબર પરિધાન શ્યામ તનને, સોહે મહા નિર્મલા. (૩૭)
ગોપી નાથ નિરીક્ષણે જ હરખી, સંતોષ સાચે થયો, પામેં પ્રાજ્ઞ અનંત ચિત્ત ધરતાં, તિ તાપ તેને ગમે; કાંતાચૂથ વિધૂતશોકકલુયા, પાખથે તે પરવરી, સોહે જેમ સવે જ ભત્ય કરતી, આનંદલીલા ધરી. (૪૧). આવ્યાં તે યમુનાતટે, જલ વહે, કેમલ છે વાલુકા, વાસ્યાં કુંજ નિજ મંદિર ઘણાં, સાચ્ચે બહુ બાલકા; બેઠાં ત્યાં જ મુરારિ નારી સધલી પાખલ્ય કુંડે કરી, લસે અંગ અનંગ કટિ અધિકી લાવણ્યલીલા ધરી. (૪૨)
એવાં કૃષ્ણ અનેક વાક્ય વદતાં ગેપી ચ તેવી સહુ, ટાળ્યો તે વિરહાગ્નિ તાપ તનુનો, આનંદ ખેલે બહુ; માંડ્યું મંડલ રાસ લાલસપણે, એકેક ગેપી વિયે, આપે એક અનેક રૂપ ધરતે, તે તેહ તેહે ચે. (૪૭)
વાહે દુંદુભિ દેવ, સેવ કરતા પુષ્પો જ વર્ષી રહ્યાં, ગાયે કિનર સર્વ કૃણગુણને તેણે ન જાયે કહ્યા; વાજે નૂપુરકિકિણી વલયયુફ ગૌરાંગ ગોપીતણું, સડે મધ્ય મુરારિ મરકત જશે, હેમાંગમાંહે મણિ. (૪૯) પાન્યાસ, વિલાસ, હાસ્ય મુખનું, તે ધન્ય વેળા વલી,
હાલે જે કુચ વસ્ત્ર કુંડલ કરી, વર્ષ જસી વીજલી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૨૫ ગાએ એક અનેક ઉચ્ચ સ્વર, નાચે બહુ બાલિકા, તેનું ગીત ચરિત્ર વ્યાપી સઘળે દેતી વને તાલિકા. (૫૦)
x લીધે કાન્ત રહસ્થલે વાનીયા, શ્રીકાન્ત સોહામણે, ગાતી, કંઠ કરારવિન્દ ધરતી, તે પ્રેમ વા ઘણ; કીડા એહ અશેષ શેષ ન લહે, વાગીશ જાણે નહીં, તે દૂ કીટક કેણું માત્ર કહેવા, લીલા ન જાએ લહી. (પ) જૂએ જે સુરલોકનારી સઘળી, કામે હવી આકુલી, મૂછ માંહ વિમાન માન સવિ ગ્યાં, ચિત્રસ્થ જાણે વળી; આ લેકે અવતાર ગોકુલ વિષે, તેણે સમે કામિની, વાં છે તે વ્રજનાર્ય સાર પદવી, સેવા હુએ સ્વામિની. (૫૩) હએ છે પરભાત, રાત વિરમી, ગેપી જ આવી ઘ, નાના કામ કરે ન વિભ્રમ વશે, લીલા ને તે વીસરે; આ એહ પ્રસાદ કુણ ઇહને, તે દેવ કન્ને નહી, બ્રહ્મા, ઈશ્વર, ઇન્દ્રરાજ જુઅતાં, ગેપી જ વહાલી થઈ. (૫૭) ગોપી કૃષ્ણ વિલાસ રાસ રસમેં ગાએ જ પ્રેમે કરી, કે વા કર્ણ સુણે જ પ્રેમભરથી, તેને જ તૂષે હરિ; આપે વાંછિત બુક્તિ મુક્તિ અથવા ધર્માર્થ યાચે વલી, કામ કામજ, લેભ ક્રોધ દેહના તે દષ્ટિ જાએ લી. (૫૮) સ્વામી મેં જ અજાણતે અપઢતે કીર્તન તારું કર્યું, તે દૂ કુણ કૃપાલ બાળક ભણું, ખાંતે જ કીજે ખરું; યાએ કેશવદાસ આશ સબળી, જે રાસ કહે રમે, તમૈં અપરાધી જ જમો, મેં રાખવો તું ગમે.૧૧ (૫૯)
એ જ કાવ્યમાં અન્યત્ર ભુજંગપ્રયાત અને તોટકનો પણ પ્રાગ છે. જુઓ શ્રીકૃષ્ણની પ્રાતઃક્રિયા તથા ભોજનલીલા વર્ણવતું નીચેનું અવતરણ:
૧૬. કૃષ્ણલીલા કાવ્ય, પૃષ્ટ ૯૩–૧૦૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના (ભુજંગપ્રયાત) ઇકા આવતી ગાપિકા પાતલીએ, ઉધા આવતી આઉલી કલ્પ લે; ઇશે દંતધાવા કરી દોષ ટાલે, કપૂરે કરી કાગલા માં પખાલે. લઈ તેમની કાંકરી માત મોરી, પછૅ એલતી આપણે હાર્થે ચાટી; મહા મર્દન મઘરેલે કરાવે, ખ ખાંડની કૃષ્ણને નેવરાવે. યમૂનાજળે યુવતી હેમગોળી ભરી ઉણુ પાનીયમાં તેહ ભેલી; મળી કામિની કૃષ્ણનું દિલ ચળે, અતિ આનંદે નંદનંદ લે ૧૭
(તોટક ) કંઈ આથણ અંબ તરૂર તણાં, ફલ કેમલ સુન્દર સ્વાદ ઘણાં; બલકેશવ બે જણ માંહિ જમે, જુઈ રહિણી માતને મન ગમે. હરિ હસ્ત ધૂયા જમુનાનિ જલે, કરી માછણ નિર્મલ નીર ઘણે; બહુ બાવન ચંદન હાથ ચલે,
ભરી ગાલ કપૂર પુંગી તંબુલે. ૧૮ વીરસિંહકૃત “ઉષાહરણ”૧૯ પણ સોળમા શતકની પહેલી
૧૭. એજન, પૃ. ૧૦૫ ૧૮. એજન. પૃ. ૧૦૬
૧૯. પ્રસિદ: મારા વડે સંપાદિત (પ્ર. ફાર્બસ ગૂજરાતી સભા ત્રિમાસિક, પુ. ૨-૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રા. શૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૨૦
પચીસીનું જ કાવ્ય છે. એનેા કાવ્યબંધ દૂહા, ચેપાઈ, ભુજંગી, દેશી અને ખેલી વડે બંધાયેલે છે. તેમાંથી ભુજંગી જોઇ એ. ઉધાની સખી ચિત્રલેખા સરસ્વતીની આરાધના કરવાના વિચાર કરે છે, એ પ્રસંગનું વર્ણન છે—
ચિત્ત જે તત્ત વિદ્યા કહીજઇ, હાઈ પાસિ તે દાસી થા અ લીજ'; નિશિવાસરે તાસ અ ન્યાસ કીજ, અવિન્યાસ વીમાસતે કાજ સીઝ. વિમાસી યનું ચિત્તનું સા કુમારી, ભણી ભારતી વાર તેણે પધારી; થૈયોટિસ પા પ્રખાડી, ૨૦
કરી વીનતી દીન થૈ હાથ જોડી. ૨૧
કવિ વિષ્ણુદ!સ ભીમે સં. ૧૫૪૧ માં એદેવના ‘ હિરલીલાવિવેક’ને અનુસરીને ‘હરિલીલાપેડશકલા' એ નામથી ભાગવતને સારાહાર કર્યાં છે, તથા સં. ૧૫૪૬માં કૃષ્ણમિશ્રના ‘પ્રમેાધચન્દ્રોદય’ નાટકના ‘ પ્રખેાધપ્રકાશ' નામથી ગૂજરાતી પદ્યાનુવાદ કર્યાં છે. એ અન્ને કૃતિઓમાં ભુજંગપ્રયાતને પ્રયાગ મળે છે. ‘હરિલીલા'માં— અરે સાંભલુ પુત્ર ! સાચુ સંકેત, યે કારણું બંધ નઇ મેાક્ષ થાડા માહિ કરૢ વિચાર હરિ સત્યસ્વરૂપ સંસાર કૂ. ૨૨
હેત;
રૂ′,
‘પ્રમાધપ્રકાશ’માં
હરિભક્તિ કારણિ અવતાર એવ, પ્રગટ્યા થાંભ ફાડી નરસિંહ દેવ;
૨૦. મૂળ પ્રતમાં અક્ષરે ખૂટે છે.
૨૧. ‘ઉષાહરણ,’ પંક્તિ ૧૩૪-૩૭
૨૨. ‘હિરલીલાષાડશકલા' ( સ. શ્રી. અખાલાલ નની), પૃ. ૬૪
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
દુષ્ટ દાનવ હરણકશ્યપ વિડા, નિજસેવક સંત પ્રાદ તા.
ચિદાનન્દ, ગેન્દ્ર, વૈકુંઠ ભૂપ, શ્રીનાથ, નારાયણ, વિશ્વરૂપ ! સંસારનિદ્રાનિવારણ મુકુન્દ !
કરિ હરિ હદય ઉદઈ–પ્રબોધચન્દ્ર.૨૩ સં. ૧૫૫૦ આસપાસ૨૪ સાંડેરગથ્વીય સુમતિસૂરિના શિષ્ય શાન્તિસૂરિએ દાનમાહામ ઉપર પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં ૧૩૭ કડીનો “સાગરદત્તરાય” રચ્યો છે. સ્વ. ચિમનલાલ દલાલના શબ્દોમાં કહીએ તો, “કાવ્ય ઉચ્ચ પ્રતિનું છે અને આ તેમ જ તેમના શિષ્ય ઈશ્વરસૂરિકૃત “લલિતાંગચરિત્રરાસ' સંસ્કૃત તથા પ્રાકૃત કાવ્યોની સરખામણીમાં સારી રીતે ઊભા રહે એમ છે.” પ્રાકૃત અને અપભ્રંશ ઉપરાંત ગૂજરાતીમાં પણ એમાં
તો વપરાયાં છે. જોકે ભાષા પ્રાકૃતપ્રચુર છે. ભુજગપ્રયાતનાં બે ઉદાહરણ આ રહ્યાં –
૨૩. પ્રબોધપ્રકાશ' (સં. શ્રી કેશવરામ શાસ્ત્રી). પૃ. ૪૮-૪૯
૨૪. આ જ અરસામાં પાટણના કવિ ભાલણે કરેલા કાદંબરીના પદબંધ અનુવાદમાં મૂળની આર્યાને ગૂજરાતી સમશ્લોકી અનુવાદ,
અવિરલ આંસુસ્નાન વિયોગપાવક પડી નિરંતર ઈ. તવ રિપતરુણકુચ વ્રત નિમુક્તાહાર અણુસરઈ.
( બીજી આવૃત્તિ, પૃ. ૮) એ ધ્યાન ખેંચે છે. આર્યા માત્રામેળ છંદ છે, પણ સરકૃત વાલ્મ વારસામાં આપેલા એ છન્દને પ્રવેગ તથા સમકી અનુવાદની રીતિ પ્રાચીન ગુજરાતીમાં વિરલ હેઈ, તેટલા પૂરતી, અહીં તેની નોંધ લીધી છે. સહજસુન્દરના “ગુણરત્નાકરછેદ'ના મંગલાચરણમાં પણ આર્યાને પ્રયોગ છે.
(રૂપસુન્દરકથા, ઉપાઘાત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગુ. સાહિત્યમાં વૃત્તરચના
[ ર૯ મંહે ઘરઘરે વિદિ (ધિણી ઘુમયંતા, તિગામિણ ઉછલીર દીસંતિ મંતા; મિલી પામરી ચચ્ચરી દિતી તાલી, રલિયામણું રાતડી રમઈ બાલી. સરઈ ચંદનંતી મણી અમીય-ધારા, હરઈ માણિણ–માણસમાણ-સારા; સસી નિમ્મો સાહુ ચિત્ત વદિત્તો,
ઇમ એરિસો સરિયકાલે નિવો.(કડી ૨૧-૨૨)૨૫ આ શાન્તિસૂરિના શિષ્ય ઈશ્વરસૂરિએ સં. ૧૫૬૧ માં લલિતાંગ નરેશનું જીવન વર્ણવતું “લલિતાંગચરિત્ર' લખ્યું છે, તેમાં ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા વૃત્તો વપરાયાં છે, એમ સ્વ. ચિમનલાલ દલાલ નેધે છે, એમ જ હાથપ્રતની પુપિકામાં પણ એ મુજબની નેધ છે. પરતુ પાટણમાં સંઘના ભંડારની હાથપ્રત તપાસતાં એમાંથી એ “વૃત્તોના પ્રયોગ મને જડયા નથી. છતાં એ જ કાવ્યમાં અગ્વિણી, નારાચ અને કુતવિલમ્બિત એ ત્રણ વૃત્તોના પ્રયોગ સાંપડે છે. ત્રીજા અધિકારના અંતમાં નીચે પ્રમાણે પાંચ સ4િણી છે –
બહુ આ ઉચ્છાહ નરનાહ જિયસતુ ઉ, સહુ સયણ સહિય તળે વસંત પરંઉ, દિઅઈ રજૂધ કુમારસ્સ કરાયણે, પત્ત બહુ લેય કાઉહલા લેયણે. દેસ દલસેસ બકુ ગામ પુર પટ્ટણા, ખેડ તસુ રેડ રયણાઈ આગર ઘણ, ગય તુરિય સાહણ યુવરહવાહણ,
બહુ ધણ ધન ભંડાર ભંડહ તણા. ૪૭ ૨૫. મૂળ પાટણ ભંડારની હાથપ્રત ઉપરથી સં. ૧૯૭૧માં કરાવવામાં આવેલી નકલ વડેદરાના પ્રા વિદ્યામન્દિરમાં છે. તેમાંથી પ્રસ્તુત અવતરાણ એ સંસ્થાના જૈન પંડિત શ્રી. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ મારી વિનંતી ઉપરથી મેકલી આપ્યાં હતાં, તે બદલ તેમને આભારી છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૪૮
You
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના બયતર રાય પાકક પરિયણ જણ, પુણ સોવણું રૂપાઈ કુટું જણા, સત ભૂ પીઢ બહુ મંદિર, ધણ કણય રૂપ્ય રચ્છાઈ અઈ સુંદરા. એય સરંગ રજદ્ધ રિહી જઉ, પુણ્ય પુણ્યણ સિરિ વાસ પુર નિવસુઉ, પુફવઈ નર ભોગફલ માણએ, ભણુએ ભવિએ રો ગુંદ જિમ જાણએ. અહિણવઉ ઈદ્ર ગોવિંદ કઈ ચંદઉં, કુમર લલિઅંગ લલિઅંગ ચિર નંદી, દિતુ આસીસ ઈમ લોય સહુ નિજગિઈ,
કુમાર રાઓ વિગતૂણ ભુજઈ સુહ. ૫૦ ચોથા અંધકારમાં નીચે પ્રમાણે નારા અને કુતવિલખિત મળે છેઃ
( નારાચ ) રહંતિ નામ ચંદ જામ તાસુ સગસંવરા, વરંતિ છણિ હેઉ તણિ જુઝ કજ સુંદરા, સુજોડ છણ જરહ અંગિ જીવરફખ સોહિયા, મિલતિ રાર સમરતુર નદ્ સદ્દ ખોહિયા.
( કુતવિલમ્બિત ) ખુણ્યિ ખિત્તિ નીસાણ નિધિહિ, ઢમઢમ ઢકક કુલ્લ ઘણ સદ્દિહિ, ભરત ભરિ લંકાર નિવજઈ,
જાણિ કિ પાસપણુ ઘણુ ગજજઈ. ૪૩ ઈશ્વરસૂરિનું બીજું એક કાવ્ય “ઇસરશિક્ષા ૨૬ મને મળ્યું હતું. ૨૮ કડીનું એ ટૂંકું કાવ્ય આખુંયે ઉપજાતિવૃત્તમાં છે. એમાં કર્તાએ - ૨૬. પ્રસિદ્ધ, મારા વડે સંપાદિત, “ગૂજરાતી'ને દીપોત્સવી અંક, ઈ. સ. ૧૯૩૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૩૧ સાદી ભાષામાં હિતબોધ અને ધર્મબોધ આપવાનો પ્રયાસ કર્યો છે. ઉદાહરણ
પૂઈ અનઈ જાણુઈ પુણ્યવંત, પૂઈ નહીં નાણુ સુ મધ્યમંત, પૂછઈન, જાણુઈન, મનિ ગર્વ આણુઈ, ત્રિતીય તે કુણ કહી વખાણુઈ. જાણુઉં આ વાત ઘણું ઘણેરી, બેલઉં નહીં હું પણ ફેરફેરી, ફૂડઉ મહાપાતકુ કામ કાચઉ, સંસારિ ચઈ સારુ નિદાન સાચી. (કડી ૧-૨) કુલ-શલિ વાર, અતિમૂલ માંડઈ, જે દૂહવ્યાં પ્રીત કિમઈ ન છાંડઈ; બેલઈ વિમાસી દઢ મંત્ર ગાઢઉ, તિણિ પ્રેમિનઉ, વચ્છ, શરીર તાઢઉ. (કડી ૧૨) વિવહારી જે સત્ય કિમઈ ન લઈ, લેખઉં પલેખઉં કરતાં ન પઈ; લહણુઉં લિયઈ આપણુ આણિ દેવઉં, વાણિજ તઈ મિત્ર ઇસ્યઉં કરેવઉં. (કડી ૧૩) વાચ્છલ્ય દિઈ સીખ વડાં સ કી જઈ, ઉતાવલે ઉત્તર નવ દીજઈ; તે હુઈ સુધા પાહિ પ્રણામ મીઠી, વિવેક સુખ કઈ અતિહિ અનીઠી. (કડી ૨૦) ચકવીસ જે દેવ મહા પ્રસિદ્ધ, કુલવર્ક, મુતવર્ણ, જિનધર્મવર્ક; ઘણું કિસી ઈસર સીખ દીજઇ,
મન સુદ્ધિ તે તેહ પ્રણામુ કીજઇ. (કડી ૨૮). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩ર ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના સોળમા શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા, વિમલપ્રબન્ધના કર્તા પ્રસિદ્ધ કવિ લાવણ્યસમયની “ચતુર્વિસતિજિનસ્તુતિ ૨૭ પણ ૨૮ કડીનું કાવ્ય છે. એમાં માત્ર છેલ્લી કડી હરિગીતમાં છે. બાકી સર્વત્ર માલિનીવૃત્તને પ્રયોગ છે. કવિનું છન્દઃપ્રભુત્વ તેમ ભાષાપ્રભુત્વ ઉચ્ચ કેટિનું છે. થોડાંક ઉદાહરણ:
કનકતિલક ભાલે, હાર હિઈ નિહાલે, ઋષભપય પખા, પાપના પંક ટાલે, અચી નવર મા ફૂલરી ફૂલમાલે, નરભવ અજુઆલૅ, રાગ નિ રોસ ટાયેં. (કડી ૧) અમીય રસ સમાંણી, દેવદેવે વખાણ, વયણ યેશુ પાણી, પાપવલ્લી કૃપાણી, સુણિ સુણિ નિ પ્રાણુ, પુણ્યચી પટ્ટરાણી, જગિ જિનવરવાણી, એવી એ સાર જાણી. રમઝમ ઝમકારા નેઉરિચા ઉદારા, કટિતટિ ખલકારા મેખલાકા અપારા, કમલિ રમલિ, સારા દેહ લાવણ્યધારા,
સરસતિ હુઓ મે જ્ઞાનધારા. (કડી ૨૬-૨૭) અનુમાને સોળમા શતકના અંતમાં જ્ઞાન કવિએ સંસ્કૃત બિલ્પણુપંચાશિકા'ને ગૂજરાતી અનુવાદ કર્યો છે. એમાં એક સ્થળે નીચે પ્રમાણે સંસ્કૃતમિશ્રિત માલિની મળે છે. કવિ બિહણ સાથે પ્રેમમાં પડેલી તેની શિષ્યા રાજપુત્રી શશિકલા તેને વધસ્થાને લઈ જવાતે જોઈને પિતાની સખીઓને કહે છે –
અતિશય કરમાણુ સામ્પત કાંઈ બાલા,
હસસિ રમસિ સાથિ નૈવ કિચિત સખીભિઃ ૨૭. પ્રસિદ્ધ, જૈનયુગ” માસિક, પુ. ૧, પૃ. ૧૭૮-૭૯, સં. શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
મા. ગ્રૂ. સાહિત્યમાં વૃત્તરચના
જખ લગિ પુરમાર્ગે બિલ્ડા માછ ટ્ટો, તબ લિંગ હૃદય' મે પંચમાણ: ક્ષિણાતિ.ર ૨૮ સાળમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલ તપાગચ્છના આચાર્ય ધનરત્નસૂરિના સમકાલીન ભાનુમેરુએ ૩૩ કડીની ‘સ્ત ભનપાર્શ્વનાથસ્તુતિ' લખી છે, તે આખીયે વ્રતવિલમ્નિતમાં છે. જોકે વૃત્તરચના ઉપર કવિના હાથ ખરાખર ખેડેલે જણાતા નથી, એથી છંદાભંગ પુષ્કળ થયા છે; પરન્તુ કાવ્યની ભાષા સરલ, પ્રવાહી અને પ્રાસાદિક છે. આ કાવ્યની બીજી એક વિશિષ્ટતા એ છે કે કવિએ તેને ૧૩૨ દલના પદ્મબંધમાં ગાઠવ્યું છે. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં આ પ્રકારનાં ચિત્રકાવ્યા. વિરલ છે, એ દૃષ્ટિએ કૃતિનું ખાસ મહત્ત્વ ગણાય. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાંથી મળેલી હાથપ્રત ઉપરથી એ કાવ્યનું સંપાદન મેં કર્યું છે, અને તે પદ્મબંધના ચિત્રસહિત ક્ા. ગૂ. સભા ત્રૈમાસિકમાં પ્રસિદ્ધ થયું છે.
[ ૩૩
.
,
૨૮. શ્રી. છગનલાલ વિદ્યારામ રાવળે પ્રાચીન કાવ્યસુધા,' ભાગ ૪માં આ કાવ્ય સંપાદિત કર્યું છે, તેમાં આ મ્લાક નથી, પરન્તુ પૂ. શ્રી. કાન્તિવિજયજી મહારાજ પાસેની બે હાથપ્રતા ઉપરથી સાહિત્ય જીલાઈ ૧૯૩૨માં મે' એ કાવ્ય છપાવ્યું છે, તેમાં તે છે. ચૌદમા શતકની વૃત્તરચનાની ચર્ચા કરતાં આપણે પ્રબન્ધચિન્તામણિ'ના આવા સંસ્કૃતમિશ્રત શ્ર્લાક જોયા હતા. પ્રાચીન સાહિત્યમાંથી એવા ખીજા કેટલાક શ્લાક અહીં આપ્યા છેઃ—
નેત્રપ્રતાપાનલદગ્ધગાત્રે,
હું પદ્મપત્રે, વિમલે, પવિત્રે,
જલે ગ્રહ્યો જન્મ તથાપિ ભિન્ન, ન ચ'દ્ર અમિ, રવિરશ્મિ ખિન્ન, (રૂપસુ’દરકથા’, કડી ૩૨) આધા આવે આદર દીજઇ સ્વર્ણરૂપ્યાદિ દા, પાસે કા બેસવા ન ઘઇ નિર્ધનેભ્યા જનેભ્યા, તમે। અમારા જીવનપ્રાણ, સ્વાર્થે એકાહિ જ્ગ્યા, અલ્યા અમ્હે કુણ, તમ્હે કુણુ, સ્વાર્થહીના વદન્તિ. (‘શારદા’, ડિસેમ્બર ૧૯૩૨, મારા લેખ ‘પ્રાચીન ગુજરાતી સુભાષિતે ”)
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના સોળમા સૈકામાં લખાયેલાં જણાતાં કેટલાંક હસ્તલિખિત પ્રાચીન ગૂજરાતી સુભાષિતે શ્રી. મધુસૂદન મોદી પાસે છે. એ પિકીનાં કેટલાંક સુભાષિતે માલિની અને વસંતતિલકામાં છે, એ વસ્તુ ખાસ નોંધ માગી લે તેવી છે.
સત્તરમો સિક સત્તરમા સૈકાનાં વૃત્તબદ્ધ કાવ્યમાં સૌથી પહેલાં જ કોઈ અજ્ઞાતનામ કવિને “ભવાનીછંદ૨૯ આવે છે. ૨૪ કડીનું એ છટાદાર કાવ્ય ભુજંગપ્રયાત છંદમાં ભવાનીની સ્તુતિરૂપે લખાયું છે. ઉદાહરણઃ
ભવાની નમે હઈ હઈએ ન માયે, ભવાની નમે દુઃખદારિદ્ર જાઈ, ભવાની નમિ તીર્થની કેડિ કીધી, ભવાની નમે ભૂમિ નવખંડ લીધી. હુઈ પુન્ય જે પાત્રનિ દાન દીધે, હુઈ પુન્ય જે નબુદાસ્નાન કીધે, હુઈ પુન્ય જે વાશિ કાશી વસીજે, હુઈ પુણ્ય તે પાર્વતીનામ લીધે. પુરિ દ્વારિકાવાસ ખટમાસ નાહિ, કરી ગોમતીજ્ઞાન ગોવિન્દ ગાઈ, તુલા તેહની એકબીજી ન થાયે,
ભવાની તણું નામ જેણે જપાઈ. “ભવાનીછંદવાળી હાથપ્રતમાંથી જ “રાધારાસ' નામે બીજું એક કાવ્ય મળી આવે છે. એને કર્તા વાસણુદાસ છે. કાવ્ય નકલ
૨૯. અપ્રસિદ્ધઃ હાથપ્રત ગૂ. વ. સે.ના સંગ્રહમાં નં. ૭૩૮. એ હાથપ્રતમાંનાં કાવ્યો સં. ૧૬૧૧ થી સં. ૧૯૫૫ સુધી લખાયેલાં છે, એટલે ભવાનીદનો રચનાકાળ મોડામાં મેડે સત્તરમા શતકના આરંભમાં હેવાને સંભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૩૫
જ્યની સાલ સં. ૧૬૪૮ છે, એટલે ત્યાર પહેલાં તે એ લખાયેલું ખરું જ. આરંભમાં ૧૦૩ ચુક્ષરા છે, બાકીની ૧૩૫ કડીઓ શાર્દૂલની ચાલમાં છે. ભાગવતના દશમસ્કંધમાં વર્ણવાયેલી શ્રીકૃષ્ણની ક્રીડાઓનું તેમાં નિરૂપણ છે. શાર્દૂલની ચાલમાંથી બે નમૂના જોઈએ
બાલી બેલ અપાર મનિ આણી ઊઠયા હરિ હર્ષશું, નાહ્યા દેવ, અપૂર્વ ચીર પહિ, ભાવિ હરિ ઢંતશું, બેઠાં બેહૂ, મુરારિ પાહિ યમવા માંડી તે થાલી ભલી, પ્રશાં અને અનેક પ્રભ સરસાં ભાવે તે ચંદ્રાઉલી.
પીધાં અમૃતપાન માંન સરસાં, ચાલા તે રમવા હરિ, લીલા અંગિ ગહેલડી તે લડસે શ્રીકૃષ્ણ બાંહેધરી, પોહાતા મંદિરમાહે બિહૂ બાલાં લીલાં હસે, હાથશું છા એક પલંગ કૂલિ સડો, કાલી ભરી પાનશે.
લક્ષ્મીદાસકૃત “અમૃતરસપચીસી'૩૦ માલિનીમાં તથા “રામરક્ષાસ્તુતિ ૪૧ ભુજંગપ્રયાતમાં રચાયેલ છે. સામાન્ય ધમધ એ પહેલા કાવ્યો અને રામની સ્તુતિ એ બીજા કાવ્યનો વિષય છે. આ લક્ષ્મીદાસ તથા સં. ૧૬૪૭ માં “ચંદ્રહાસાખ્યાન” અને સં. ૧૬૭ર માં “ જ્ઞાનબોધ” લખનાર લક્ષ્મીદાસ અનન્ય હોય, એમ મારે તર્ક છે. તેમ હોય તો “અમૃતરસપચીસી'ના કર્તાને કવનકાળ ખુશીથી સત્તરમા શતકમાં મૂકી શકાય. કદાચ એમ ન હોય તે “અમૃતરસપચીસી'વાળી હાથપ્રતનાં કાવ્યોની નકલ સં. ૧૭૨૫ અને ૧૭૭૪ ની વચ્ચે થયેલી છે, એ વસ્તુ પણ કર્તાની પ્રાચીનતા સિદ્ધ કરે છે.
“અમૃતરસપચીસી' ૨૫ કડીનું ટૂંકું કાવ્ય છે. માનવી જીવનની ક્ષણભંગુરતા, વિષયોની નિસારતા અને ઈશ્વરભક્તિની આવશ્યકતાનું તેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
૩૦. પ્રસિદ્ધ: મારાવડે સંપાદિત, ભારતીય વિદ્યા”, પુ ૧, અંક ૪
૩૧. અપ્રસિદ્ધ હાથપ્રત નં. w૨, ગૂ. ૩ સે.ને સંગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૩} ]
આર્ભમાં—
મા. ગ્રૂ, સાહિત્યમાં વૃત્તરચના
રઘુપતિપદસેવા મૂલ એ ધર્મ તાહારે, કમલનય મૂકી કાંએ ખીજું વિચારે ? તન ધન સુત દારા એ નહી દૂત વારે, હિર ભજ લખમીદાશા પાંમ સંસાર પારે. અભિનવ ઘનશ્યામ શ્યામવર્ણ કૃપાલ, કનકરુચિરકાન્ત રાજવૈદેહીબાલ, નવનિધિ રિષિ તાહારે અન્ય તે મેાહજાલ, હરિ ભજ લખમીદાશા, મારુ દેશ મરાલ (?)
(ર)
કાવ્ય સામાન્ય કાટિનું છે, પરન્તુ વચ્ચે વિષ્ણુના અવતારાની સ્તુતિ કરીને વિવિધતા આણુવાને પ્રયાસ કવિએ કર્યો છે— નિગમ અભય દેવા મીનરૂપી મુરારિ, ધર્મકર્મ થાય્યા દાનવા શંખ મારી; ત્રિભુવનજન પુરા શાકસંતાપહારી, હાર ભજ લખમીદાશા વિશ્વ આનંદકારી. સુરપતિ સુખ દીધાં સૂક્ષ્મરૂપે અપાર, જલધિમથન કારે મેદિનીપૃધાર, ચતુરદશ સુરત્ને કાઢિયાં દુઃખહાર હિર ભજ લખમીદાશા ભક્તઆનંદકાર દ્વિજવરવપુધારી કુખ્શરૂપી મુરારિ, અલિમખછલકારી, શુક્રએકાક્ષહારી; પદનખજલધારા ધીર બ્રહ્મા વિહારી, હિર ભજ લખમીદાશા જાહ્નવી બ્રહ્મવારિ. અખિલ ભુવનકેરાં દુઃખનાશાવતાર', અવિન રુધિરપાષી ક્ષત્રિયાવ’શહાર; ગ્રહી જલ કુશ આપી મેદિની વિપ્ર સાર, હિર ભજ લખમીદાશાસઁધારી મુરાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૧)
(૧૪)
(૧૫)
(૧૮)
(૧૯)
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૩૭
(૨)
રવિકુલ રવિર રામ શ્રીરામ શ્યામ, ત્રિભુવનજનકઠે હાર શ્રી રામનામં; સુખદ સુખદ પ્રાણું બોલતાં રામનામ, હરિ ભજ લખમીદાણા રામ શ્રીરામનામં. નટવરવધુધારી બ્રહ્મ સાક્ષાત શ્યામં, અવનિ સુખદ સ્વામી, ગાપિકા પૂર્ણકામં; અધદુખમૃગ ત્રાસે, સંઘ શ્રીકૃષ્ણનામું,
હરિ ભજ લખમીદાશા કૃષ્ણ શ્રીકૃષ્ણ ધામ. (૨૧) અંત–
અમૃતરસપચીસી દાસ જે પ્રેમે ગાએ, અનેક સુખ તે પામે અંતે વૈકુંઠ જાએ; લલિત મધુરી વાણું સર્વ આનંદ થાઓ, હરિ ભજ લખમીદાશા જાનકીનાથ રાય.
આ “અમૃતરસપચીસી'ની અદલે અદલ ધાટી ઉપર લખાયેલું, એક જૈન યતિએ રચેલું “શૃંગારરૂપચીસી' નામનું કાવ્ય મુનિશ્રી જિનવિજ્યજી પાસે છે. એમાં માલિનીની પચીસ કડીઓમાં શંગારરસનું ગાન કવિએ કર્યું છે.
આ પછી ગોપાલભટ્ટકૃત “ફૂલાચરિત્ર'નામનું કાવ્ય આવે છે. મૂળ તે એ કાવ્ય “ભાષાચિય” નામના સળંગ ગ્રન્થને એક ભાગ માત્ર હોય એમ “ઇતિ શ્રીભાષાવૈચિત્ર્ય સ્ત્રીશિક્ષાપ્રકરણું સમાપ્તમ ” પ્રમાણેના ઉલ્લેખ ઉપરથી સમજાય છે. ૪૧ કડીના એ કાવ્યમાં ભુજંગી, શાલિની, માલિની, ઉપાતિ અને કુતવિલમ્બિતનો પ્રયાગ છે. કુલાં નામે એક કન્યાનું લગ્ન, સાસરવાસ અને એક પ્રેમાળ ગૃહિણમાં તેનું પરિવર્તન–એ આ કાવ્યનો વિષય છે. કવિએ સંભાળશંગારનું નિરૂપણ કર્યું છે. કાવ્યને અંતે રચ્યાસંવત નથી, પણ મધ્યકાલીન ગૂજરાતીની ત્રીજી ભૂમિકાના અંતિમ કાળનાં રૂપે
૩૨. પ્રસિદ્ધઃ મારા વડે સંપાદિત, “રૂપસુન્દરકારના પરિશિષ્ટમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
પ્રા. . સાહિત્યમાં વૃત્તરચના
તેમાં મળતાં હાઈ સત્તરમાં શતકના અંતભાગમાં તેને મૂકી શકાય. કથાભાગ અવિચ્છિન્ન રહે તેવી રીતે, બનતા સંક્ષેપમાં, આ કાવ્યના રસાસ્વાદ કરીએ
( ભુજગપ્રયાત ) મહીમંડલિં જે સિં કૃષ્ણ સાની, હતી સુન્દરી ગર્ભિણી નારી તેની, જણ્યું. તેયેિ કન્યકારત્ન સારું, કુલાં કૌતુકે નામ તેનું વિચાર્યું. ( શાલિની )
દા'ડે દા'ડે વાધતી જાય ફૂલાં, તે દેખીનિં કામિનીયૂથ ભૂલ્યાં; તિમં વસ્ દીકરી, યેાગ્ય નાહ, બાપે કીધૂ સદ્ય તેનુ વિવાહ.
×
માસે દિને તેડવા દી'ર આવ્યા, સાથે થેડાં વસ્ત્ર ખેચ્યાર લાવ્યેા; ખાાં લાડૂ મિષ્ટ પાત્ર કીધાં, આરાગીનેિ સર્વ તામ્બૂલ લીધાં. ખીજે દા'ડે ક્રૂર ખેાલ્યાઃ વલાવૂ. ભાભીને તાં આજ વ્હેલાં ચલાવૂ; નાખે। કન્યા પ્રેમ સંધે વિચારી જાણે ભાઇ વાટ
જોશે અમારી.
*
×
X
માથું ગૂંથી એઢવા ધાટ દીધુ, ભાલે ક ચંદ્રમા પૂર્ણ કીધું; પે'રીને તાં સેાલ શૃંગાર આવી, ડાહી ખેટી બાપને ચિત્ત ભાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
[૨૯
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
પશિનિ પૂછવા ફૂલ ચાલી, માઈ તાં ચૂનડી યોગ્ય આલી; ઝાંપા સુધી આવિઓ સ્ત્રી અપાર, પાછું વાળી જે કહું એક વાર. માતા બેલીઃ “રહે હવે પુત્રી બુર્વે, સ્વામીનિં તાં સેવજે ચિત્ત શુદ્ધે; આંખે આંજે, ચાંદલો નિત્ય ભાલે, ઝા કાને, ઝાંઝરી નિત્ય ઘાલે.
(ભુજગપ્રયાત ) સદા રાખજે સર્વ સૌભાગ્યચિહ્ન, ન કીજે વૃથા બેલી ભર્તાર ખિન્ન; જનો દેખતાં તું મ કાઢેશ વાણું, પતિ આવતા દેખીને આપ પાણું.
( કુતવિલમ્બિત ) પતિ વિના મ જમે, સુણિ સુન્દરી, હરિ સમા અવિધાર મને કરી, શ્વસુરને નમાજે જઈ સાસરે, દિયર-જેઠની લાજ ઘણું કરે.”
(માલિની ) પ્રિયકર હૃદયેથી કામિની ઠેલિ નાખિ, અધર અમૃત વાહી ભલવી કાંત ચાખિ; ઉર નખ પદ દેઇ વેણિકા ભાર તાણે, ગુણવતી નથી તેથી, કંથ એવી વખાણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(ઉપજાતિ ) પતિ વિના જે જલ હી ન ચાખે, નાના પરિ સુન્દરી ચિત્ત રાખે; કીધે વશી વલ્લભ તે અપાર, પ્રિયા વિના જે ન રહે લગાર.
( શાલિની ) એવી ડાહી સુન્દરી જેહ થાશે, પૃથ્વી મધ્યે નામ તેનું ગવાશે; બેહુ લોકે જાણવી ધન્ય તેહિં, નિયે સ્વામી સેવશે પ્રીતિ જેહિં. નામે જતાં ભટ્ટ ગોપાલ ધીરે, જેણિ સેવ્યો સોમ સર્વત્ર હીરે; બાલાપરે જે વસે રામપુત્ર, તેહિં કીધે ગ્રન્ય ભાષાવિચિત્ર,
અરાઢમે સકે અરાઢમા શતકના આરંભમાં જ, સં. ૧૭૦૬માં પ્રાચીન ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ વૃત્તબદ્ધ કાવ્ય “રૂપસુન્દરથા”૩૩ પ્રાપ્ત થાય છે. રૂપાં નામની રાજકુમારીને તેના શિક્ષકના પુત્ર સુન્દર સાથે પ્રેમ થાય છે, અને ત્યારપછી અનેકવિધ યાતનાઓ અને મુશ્કેલીઓને અંતે રૂપાં અને સુન્દરનું લગ્ન થાય છે, એટલું જ આ કાવ્યનું વસ્તુ છે. પરન્તુ કવિને વિવિધ અલંકારે ઉપરને પિતાનો કાબૂ અને સ્થાયી ભાવનું નિરૂપણ કરવાની નિપુણતા જ દર્શાવવાં છે, એટલે વાર્તાના
૩૩. પ્રસિદ્ધઃ મારા વડે સંપાદિત (પ્ર. ફાર્બસ ગુજરાતી સભા). કાવ્યતત્ત્વની દષ્ટિએ “રૂપસુન્દરકથા'ના અવલોકન માટે જુઓ ફાર્બસ સભાના મહેસવ ગ્રન્થમાં શ્રી યશવંત શુકલને લેખ “રૂપસુન્દરકથાઃ એક આલોચના.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૪૧
કેટલાક મુદ્દાઓની તે અવગણના કરી શકે છે. “રૂપસુન્દરકથા’ના કતી માધવનું ભાષા અને છંદ ઉપર પૂરતું પ્રભુત્વ છે, ઉચિત સ્થળે ઉચિત શબ્દ શોધવાની મુશ્કેલી તેને મુદ્દલ પડતી નથી અને સ્થળે સ્થળે નજરે પડતા કાવ્યતત્વના ચમકારા નવા વાચકને ક્વચિત અર્વાચીનતાને પણ ભાસ કરાવે છે. ભુજગપ્રયાત, રથોદ્ધતા, સ્વાગતા, સ્ત્રવિણી, શાલિની, માલિની, શાર્દૂલવિક્રીડિત, વસન્તતિલકા, મન્દાક્રાન્તા, શિખરિણી, ઈન્દ્રવજા, વંશસ્થ, ઉપજાતિ, કુતવિલખિત અને સ્ત્રગ્ધરા એટલાં વૃત્તોનો આ કાવ્યમાં સમુચિત પ્રયોગ છે. ભાવ પ્રમાણે વૃત્તમાં પલટો આણવાનું આ કવિ આપણને કદાચ પહેલી જ વાર શીખવી જાય છે.
કથાભાગને અખંડિતકલ્પ રાખીને કાવ્યતત્ત્વ અને વૃત્તોની વિવિધતા એ બન્ને વસ્તુઓ પર પ્રકાશ પડે તેવી રીતે “રૂપસુન્દરકથા'માંથી અહીં અવતરણે આપ્યાં છેઃ
(ઉપજાતિ ) ભૂમંડલે ચન્દ્રવતી પુરી હતી, તે ચન્દ્રસેને વસતી કરી હતી; પ્રજા વિષે જે નૃપની રૂપાં હતી, ધનાઢય લોકે પરિપૂર્ણ તે હતી.
( કુતવિલમ્બિત ) શશિકલા નૃપની પટરાણિએ, ઉદર ગર્ભ ધર્યો, ક્યમ જાણિએ? શિપ વિષે જ્યમ મૌક્તિક પાણિએ, કદલિ માહ કસ્તૂરી વખાણિએ. (કડી ૯-૧૦).
( શાલિની ) ગચ્છાયા તે તણે અંગ કેવી, વચ્ચે વીંટી રત્નની કાતિ જેવી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૨ ]
પ્રા. ગુ. સાહિત્યમાં વૃત્તરચના રૂપે રાણું કરવું અંગ છાયું, પૂરે દા'ડે કન્યકારત્ન જાયું. (કડી ૧૨)
(શાર્દૂલવિક્રીડિત) તેથો પંડિત વિશ્વનાથ વિજયી વિદ્યારણે વીર જે, પૂજ્યો અશ્વવિભૂષણદિ વસને રત્નાદિકે દિવ્ય તે; જોડીને કર વીનતી તમ તણું એતાં કરું છું અમો, એ રૂપાં અતિ સુજ્ઞ છે ગુણવતી એન્હેં ભણું તમે. વિદ્યારંભ કર્યો પછી અતિરસે રૂપાં ભણે વાણિએ, પાઠે નિર્મલ નીતિશાસ્ત્ર સઘળું છે આવયું જાણીએ, તે પૂઠે વલિ અન્યશાસ્ત્ર ભણુતિ થે ગેપને મન્દિરે; કીધી વસ્યજ વિશ્વનાથતનયે વિદ્યાર્ણવે સુન્દરે. (કડી ૧૬-૧૭)
તારુણ્યાર્ટ શિશુત્વનીર સુકવે એ ભેદ દીધો હદે, નાઠા નેત્રકુરંગ કોતર ભણું, મન્દ– આવ્યું પદે; નિશ્રેણિ ત્રિવલી સ્મરે ધર, હવે મળે જશે, શું થયું? આ શાને તનુવિશ્વનાથચરણાભ્યો જે તમને લાગવું? (કડી ર૭)
(ઇન્દ્રવજા) “એ બાહુવલ્લી મૃદુ ગૌર કાઢી એવી મૃણાલે સુણ કીર્તિ ગાઢી, ધ્યા અંગ રોમાંચ અસહ્યતાના,
મૂઢ કાંટા નલિની લતાના (કડી ૩૫)
શું નીકલી નાભિદરી થકી માલિકાને મિષ સપિણું
એ, એ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૪૩
પ્રા. પૂ. સાહિત્યમાં વૃત્તરચના
ચડે યુવાને વિષ તેહ જે એપીયૂષ વિના ન
દીઠે, નડે.
(કડી ૩૮)
(શાર્દૂલવિક્રીડિત) રૂપાં ! તું અતિ સુન્દરી ગુણભરી, વફન્ને સુધાનિઝરી, નેત્રે ચંચલ કાલકૂટલહરી, મધ્યે યથા કેસરી; કામવ્યાધ્રતણું દરી, ગતિ ખરી તે દિપીની આદરી, (નાખી) ફાંસજ મેહની મુજ તણું તે ચિત્ત લીધું હરી.”(કડી પ૩)
| (સ્ત્રગધરા) “ઘેલા છે, શુદ્ધિ ભૂલ્યા, ગઈ અકલ જ, એમ વહેલા થયા છે, સોહો છો શું ગમે તે ચટચટ કરતા? જાવ કુડે ભર્યા છે; વાહ શું વ્યર્થ મુંને, કપટવચનથી ચિત્ત મારું હરે છે, પૂઠે લાગ્યા કરે છે, રિપુજન જુએ એમ તે શું કરે છે ?”
(કડી ૫૪)
(શાલિની) “ પાછું વાલી ચિત્ત જે હાથ લાગે નામું કોને કંઠ જે પ્રાણ વાગે;
એ તે ક્યાંનુ ડાપણું, ચિત્ત દેવું, ચિન્તા લેવી, જીવને દુઃખ દેવું?” (કડી ૬૦)
(કુતવિલમ્બિત) મન દઈ સુણે સુન્દરજી ! તમે, વચન સત્ય કરી કહું છું અમે; પ્રથમ સંગમ હું તમશું કરી, પછી વિવાહ કરીશ, કહું ખરી?” (કડી ૬૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(શાલિની એવાં નાનાં વાક્યસંધાણ સાધીચાલી રૂપાં પ્રેમના બંધ બાંધી; જાતાં દીઠી મન્દિરે ચંદ્રસેને, ચિન્તા લાગી લગ્નની એહ તેને. (કડી ૬૬) રાખી રૂપાં મદિરે દિવ્ય યત્ન, રાજા લાગ્યો વર્થ કેરે પ્રયત્ન; ત્યારે પીડી રૂપ તે કામરેગે, લાગે ચિન્તાદાહ તે નેગે. તે બેહને દૃષ્ટિસંયોગ ભાગે. તેણે અન્ય વિયોગાગ્નિ લાગ્યો. 'તે બેહુએ ભોગવી પડ્યું કેવી, પાણી પાખે મચ્છને હેય જેવી. (કડી ૬૯-૭૦)
“મારી ફૂલાં છે સખી પ્રાણતુલ્યા, દીઠી છે મેં બુદ્ધિ તેની અતુલ્યા. જાણે છે તે સર્વ જારીવિજારી, મારું પિગું કામ કરશે વિચારી. દેખાડું હું સ્થાનસંકેત મેડી,
સ્નેહીને તે લાવશે સઘ તેડી. એવું રૂપાં ચિત્તશું ચિન્તવીને, તેડી ફૂલાં તક્ષણે ગૌરવીને. (કડી ૭૨-૭૩)
(કુતલિમ્મિત) “મુજ તણું સુખસેજ ચિતા થઇ, વિરહઆમ વડે પ્રગટી રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૪૫
કુસુમહાર જ કાલ રહ્યો ગ્રહી મન તણું પણુ કે ન લહે સહી. દિવસ રાત્રિ થઈ યુગ જેવડી, તુજ વિના મુજને ન ગમે ઘડી. વિરહસપિણું કાલ જશી નડી, મુજ હદે પણ વીજ ના શે પડી ?
(કડી ૭૮-૭૯)
(કડી ૮૫)
કુસુમઅંકુર સર્વ જ ઊગમ્યા, અંબ રસાલ ફલે વલ તે નમ્યા. પિક ટહૂકડલે વનમાં રમ્યા, મુજ મને રથ તે મનમાં શમ્યા.”
(માલિની) દઢ પણ કરો ફલે બીડલું સઘ લીધું, ત્વરિત ગઈ ત્યહાં રે સુન્દરે માન દીધું. વિવિધ વિરહદાવે રૂપ અંગે બળી જે, કહીં સકલ જ વાર્તા સુન્દરે સાંભળી તે.
(કડી ૯૭)
(શાર્દૂલવિક્રીડિત) મૂલાં એમ કહી વળી ઘર ભણી આવી જ રૂપાં કને, થે વાર્તા કહી આજ સુન્દર નિશાયે આવશે તે કને; એવું રૂપ સુણ કહે સખિ ખરે તે જીવ દીધો મને, વેગે સુન્દર જે મળે તે સખિ સુઉત્તીર્ણ થાઉં તને. રૂપાં હર્ષભરી પ્રફુલ્લિત થઈ સવૉગ તે સુન્દરી, જેવી ફૂલતણું કલી સ્વસમયે નંદ વિકાસે ખરી. અંગે કંચુકી ગાઢી હૈ ચરચરી, ચૂડે જ બેઠો ભરી,
વીંટી અંગુલિની તથા ન નસરે, નવી (વ) છૂટી ખરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના નાના દિવ્ય સુગંધવાસિત જલે નાહી ઉભી સૂકવે લાંબા કુન્તલ, તે સ્તનાદિશિખરે મેઘાખુધારા અવે. શોભી બાહુલતા કશી ઝટકતાં વિદ્યુલ્લતાના જશી, ગજતી કરકંકણધ્વનિ સુણું કંદર્પ ઊઠે હશી. શયા સેજકરી પરે ભરી તલાઈ દિવ્ય તે પાથરી, નાના ભોગ સુગન્ધ તત્પર કરી બેઠી સ્વયે સુન્દરી; શંગારે સકલગ ભૂષિત કરી, હાથે અરીસે ધરી, રૂપાં રૂપ ફરી ફરી નિરખતાં કન્દપૂરે ભરી.
(કડી ૧૧ર-૧૫)
(ભુજગપ્રયાત) ધરી ધ ચિત્તે નિશા મધ્ય ચાલ્યો, નૃપે નક્તચય વિષે સદ્ય ઝાલ્યો; “અરે કેણુ તું નીકલ્યો મધ્ય રાત્રે? ખરે જાર કે ચોર છે દુષ્ટ ગાત્રે?”
(કડી ૧૧૮)
ભલું, તે તમે એક લ્યોને જમાન, પ્રતિષ્ઠા થકી કે નથી તે સમાન; ઘનશ્યામ છે નામ વિખ્યાત સારું, સમાધાન તેથી જ થાશે તમારું.'
(કડી ૧૨૪)
(સ્ત્ર4િણી) શિધ્ર સંકેતને ઠામ ગ્યો ધાઈને,મેડિયે તે ચડ્યો દેરડી સાહીને. રૂપ દીઠી ખરી મન્મથે જર્જરી, પ્રાણ કંઠે ધરીને રહી સુન્દરી. (કડી ૧૨૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[
૭
(ભુજગપ્રયાત) પછે વાત વીતી કહી રાત કેરી, “મને મારશે ઊગતે સૂર વેરી; તમો તે માટે ત્યજે આજ માયા, વટાળું નહી અંતકાળે જ કાયા.' (કડી ૧૪૧)
(માલિની) તમ વિણ નર પૃથ્વી મધ્ય તે બંધુ મારા, તનમનધન સાથે પ્રાણ એ છે તમારા, તમ તન પડતાં હું પાશ ઘાલીશ કંઠે, અવસર મતિ દીધી દિવ્ય એ નીલક ઠે. (કડી ૧૪૫)
(મન્દાક્રાન્તા) એવી વાત ઉભય જનની સાંભળી તેહ ભૂપે, બારી મળે છપી રહીં પાટાન્તરે છન્ન રૂપે, ત્યારે ચિન્તાતુર નૃપ થયો, ચિત્ત માંહે વિચાર્યું; જેને આપી ઉદરદુહિતા સર્વ તેણે હરાવ્યું. (કડી ૧૫૦)
(શાર્દૂલવિક્રીડિત) તે માટે ડિજ, વાણિયે, મુજ સુતા એ ત્રણ્યનું સત્ય હું જોઈને દુહિતા દિજાર્પણ કરું, એવું કરું સત્ય હું; કન્યાદાન સમે વળી મુજતણું રાજ્યાધું તે આપવું એવો નિશ્ચય તો કર્યો દઢ રૂપે, જે પાપ તે કાપવું. (કડી ૧૫ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(મન્દાક્રાન્તા) કામી જે કે રસગુણ કથા પ્રીછશે રીઝશે તે, ભૂંડા મુંડા, વૃષભ સરખા વાગરી ખીજશે તે, જેને એને અનુભવ નથી તે પશુ કે વનાને, લેગી તે શું લહે વિષયનો સ્વાદ જે છે સ્તનાન્સે. (કડી ૧૯૧)
| (શાર્દૂલવિક્રીડિત) સંવત સત્તરસે છ ઉપર નૃપ શ્રી વિક્રમાદિત્યને, આષાઢાધિક શુદ્ધ વિષ્ણુ દિવસે છે વાર આદિત્યને, તે દા'ડે થઈ રૂપસુન્દરકથા, પીયૂષની એ ઝરી, ઊદિચ્ચે દ્વિજ માધવે ઘનરસે ભાષા કવિત્વે કરી. (કડી ૧૯૨)
સંકેતસ્થાન ઉપર સુન્દર આવ્યા પછી રૂપાંએ કરેલું નાનું છતાં મેહક ઋતુવર્ણન ખૂબ હદયંગમ હેવાથી આખુંયે અહીં ઉતારી લેવા લલચાઉં છું:
(શિખરિણી) વસતાવિર્ભાવે પ્રથમ પવને પર્ણ ગળિયાં, ફરી પત્રે પુષ્પ વિકસિત થયાં તેહ ફળિયાં, તથા એ તાણે ગલિત વપુ ધું શૈશવ તણું, નવે પુષ્પ વક્ષસ્થલ સફલ ચ્યું, શું કહું ઘણું? સુણજી, ગ્રીષ્મ મદનરવિતાપે અતિ તાપી, ખરી તેણે યોગે જળશશિતણું ટાઢશ ખરી. વળી તેહે માહે પ્રબલ વિરહગારતરસે, થઈ કષ્ટો, હે તુજ જ મલવા જીવ તરસે. હવે વર્ષાકાલે જલલવ શરીરે કયમ બળે, ખરે તપ્તાંગારે જ્યમ ઘત પંડ, ધૂમ નીકલે; 4ણે વલ્લી ગુલ્મ સકલ વન નીલાં હલહલે;
વિગે સૂકી, તું વિણ મુજ જાતિ કલકલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ગ્રા. ચુ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૪૯
શરત્કાલે પૂરા શિશ પસિરયા, કયાં જઇ રહું ? મને પીડે, નાનાવિધ તમ કને દુઃખ શું કહું? નિશાએ ચાંદુર્ણી સકલજનની પ્રેમજનની વિયેાગે તે ભાસે થઇ રહી જ રાક્ષી ગગનની. હવે હું હેમન્તે ઘર પરહરીને વન જતી, તદા સીમા દીઠી હરિત નવસેર્યે વિલસતી પછેડા એઢીને વિવિધ કુસુમે વંતિ ભલા, કરી મેધે ટાઢી, જ્યમ પુરુષ સંગે જ અખલા. તદાવસ્થા મારી જ્યમ થઇ હતી શૈશિર તણી કહું વિસ્તારી તે નથી સમય, વાર્તા અતિધણી; નિશા સામ્ય આશાદિન મદનને ત્યંમ શમતા; તનુ કંપે, કેવી જ્યમ પવનવેગે કુમલતા. (ફડી ૧૩૩–૩૮)
આ ઉપરથી જોઈ શકાશે કે માત્ર ઉપમા કે ઝડઝમકથી નહિ, પરન્તુ સાચા કાવ્યત્વથી વર્ણનના પ્રવાહમાં વેગ આણવાની કવિ માધવની કુશળતા સાચે જ માન પ્રેરે તેવી છે. પ્રાચીન ગૂજરાતી વૃત્તબદ્ધ કાવ્યેામાં તેા ‘રૂપસુન્દરકથા'ના જોટાનું ખીજુ કાઈ કાવ્ય નથી, અને પ્રાચીન કાવ્યામાં એકદરે પણ તેનું સ્થાન ઘણું ઊંચું છે. આજ અરસામાં થામણા ગામના કવિ કહાનકૃત ‘કૃષ્ણસ્તુતિ– અષ્ટક'૩૪ મળી આવે છે. કાવ્ય શુદ્ધ ભુજંગપ્રયાતમાં છે, અને માત્ર નવ કડીનું હાઈ તે આખુયે અહીં ઉતારી લીધું છે:
૩૪. ‘ઓખાહરણ' આદિ આખ્યાનોના કર્તા હીરાસુત કહાનથી આને કાં ભિન્ન છે. આ કાવ્યની હાથપ્રત શ્રી. અખાલાલ જાનીના સંગ્રહમાં છે. પ્રત સ. ૧૭૩૧માં લખાયેલી છે, એટલે કાવ્ય તે પહેલાંનું જ હાય, તથા એમાં મળતાં મધ્યકાલીન ગુજરાતીની ત્રીજી ભૂમિકાનાં રૂપા પણ તેની પ્રાચીનતા પુરવાર કરે છે. કાન્ય સત્તરમા શતકનું હોય એ સવિત છે, પરન્તુ અહીં બીજા કોઈ પુરાવાને અભાવે તેને અઢારમા રાતના આરસમાં મૂકયુ છે. આ કૃતિ શ્રી. અંબાલાલભાઈએ મને ઉતારી મેાલી તે બદલ હું તેમના આભારી છુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૦ ]
પ્રા. શૂ. સાહિત્યમાં વૃત્તરચના
યશેાદા તથા દેવકી સૌખ્ય પાંમ્યાં ત્રજે. રાધિકા યે થકી પૂર્ણ ôમ્યાં, વસે તે ઇંડાં ગાપિકાને વિહારી,
ભો ડાકુરે ઠાકુરે શ્રીમુરારિ. જરાસિંધ સાથેિ ઘણા દૈત્ય માર્યાં, મુકુન્દિ મહાવૈરિવ દૈત્ય તાર્યાં, વસે તે ઈંડાં કૃષ્ણ કાલીનાગ તે શ્રીહરિ વસ્ય કીધા, નદીનિં તામાં કાલદાવાગ્નિ પીધેા, વસે તે હાં,
ક’સાન્તકારી—ભક્તે ૨
ભક્ત રાખ્યા. ઉગારી—ભક્તે ૩
વંદાવન્યથી દાઝતી ગાય રાખી, પીધેા વહ્નિ, તે દેવતા સ સાખી, વસે તે ઇહાં
૧
પૂતનાપ્રાણહારી—ભો ?
રાવિ અંગ કાપ્યાં,
જરાસંધનાં
શ્રીહરિ રાવારિ—ભો॰ ૫
સતી દ્રુપદીનેિં બદૂ ચીર આપ્યાં, વિસ તે ડાં સુધન્વા ઉગાર્યાં હરીએ કઢાંથૈ, નથી વેગલા કૃષ્ણજી વૈવાંચ્, વિસ તે ઇહાં નાથજી શૈલધારી—ભજો હું ગ્રહી વસનિ ધિન પેાતા વિધાતા, રચ્યાં તે હતાં હેત આંણિ સમાતા, વિસ તે ઇંડાં ચૌદ લોકાધિકારી-—ભો છ થયે। વ્યાધ વૈકુંઠના મુખ્ય વાસી પ્રભૌ નામથી, કાં ભમા પુર કાશી? રહિં તે ડાં પાપકા નારી તારી—ભજો ૮ નિવાસિ વસિ થામણિ મુખ્ય ગામ્યિ,
કીધિ છિ ક્રીપા વંશશિન પૂર્ણ રામેં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૫૧
જીવાભટ્ટને બાલક શ્રીય કાહાન, રચ્યાં તેહનિં સુંદરિ કૃષ્ણગાન. આ પછી, મહાકવિ પ્રેમાનંદનાં કહેવાતાં “ભાર્કડેયપુરાણ', અષ્ટાવક્રાખ્યાન” તથા “દ્રૌપદીહરણ” એ કાવ્યોમાં તથા તેને નામે ચઢેલાં ત્રણ નાટકોમાં વૃત્તોને પ્રયોગ છૂટથી થયો છે, પરંતુ એ બધી કૃતિઓનું કતૃત્વ શંકાસ્પદ ગણવામાં આવ્યું છે, એટલે એ વિશે વધુ ચર્ચા અહીં અસ્થાને છે. પ્રેમાનંદનાં બીજાં કાવ્યમાં વૃત્તો કવચિત મળે છે, જેમકે “દશમસ્કન્ધમાં ભુજંગીનો પ્રયોગ છે, તેમ જ “રણયજ્ઞમાં પણ એક આખું કડવું ભુજંગીની ચાલમાં છે. પ્રેમાનંદ મુખ્યત્વે આખ્યાનકાર અને માણભટ્ટ હતો, એટલે તેની રચનાઓમાં વૃત્તરચનાની એાછ૫ કઈ રીતે આશ્ચર્યજનક નથી.
રણયજ્ઞ’ના પ્રસિદ્ધ ૧રમા કડવામાં પ્રયોજાયેલ ભુજંગીની ચાલમાંથી થોડાક નમૂન જોઈએ
મહારાજ લંકા તણો એમ ભાખે, નથી ભર્ણ થાનું લખ્યા લેખ પાખે; તારે મંન હું સુન્દરી નાથ ઘેલો, કીધે જ્ઞાન વિચાર મેં સર્વ પહેલ. એ છે રામ પરિબ્રહ્મ આનંદકારી, મુને મારવા માનુષી દેહ ધારી; જાણી જોઇને જાનકી હણું કીધું, ઘેલી નાર મેં મર્ણ માગીને લીધું. (કડી ૧-૨)
ન પામે એને પાર દાનવ દેવે, એને પામવા શિવ સમશાન સેવે; ધર્યું માનવીરૂપ તે મૂજ માટે, આવી શતર્યા રામ સમુદઘાટે. ધન્ય તાત મારે, ધન્ય ભાત મારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
પર ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના મુજ કારણે અવતર્યા . શ્રીમુરારિ, ઘણું ખાધું પીધું, ઘણા ભાગ કીધા,
છતી રાવરાણા કને દંડ લીધા. (કડી ૪–૫). પ્રેમાનંદના પુત્ર વલ્લભના “દુઃશાસનાધિર પાનાખ્યાન'માં શિખરિણું તથા ભુજંગીને બહેળો ઉપયોગ થયો છે, પરંતુ વલ્લભનાં કાવ્યોને કત્વ વિશે પણ હવે તે વિદ્વાને શંકાશીલ છે.
આપણી દષ્ટિએ તે પ્રેમાનંદના વિદ્વાન શિષ્ય રત્નેશ્વરની કૃતિઓ સૌથી મહત્ત્વની છે, કેમકે તેનું “આત્મવિચારચન્દ્રોદય” અથવા “વૈરાગ્યબાધક કાવ્ય'૩૫ આખું વૃત્તોમાં છે, એટલું જ નહિ પરંતુ તેના બાર માસ ૩૧ તથા “ભાગવત ”૩૭ માં સ્થળે સ્થળે વૃત્તોને પ્રયોગ છે. કહેવાય છે કે રત્નેશ્વરે કાશી જઈ ન્યાય, વ્યાકરણ અને વેદાન્તનો અભ્યાસ કર્યો હતો. તેનાં વૃત્તોમાં પ્રસાદ અને ગૌરવ જેવા ઉચ્ચ શિલીગુણ પૂર્ણપણે ખીલેલા નજરે પડે છે.
આત્મવિચારચન્દ્રોદય’ના પહેલા બે તરંગ તથા ત્રીજા તરંગને થોડોક ભાગ પ્રસિદ્ધ થયેલ છે. બાકીના તરંગોમાં અતિ ઉગ્ર વૈરાગ્ય હોવાથી તેને પાણીમાં બોળાવી દેવામાં આવ્યા હતા, એવી કિવદન્તી છે. આખું કાવ્ય શાક્તરસપ્રધાન છે. દેહાદિકની ચંચળતા, જન્માદિકમાં દુઃખ, સંસારસુખનું મિથ્યાપણું, ઈશ્વરભક્તિની આવશ્યકતા, જ્ઞાનને મહિમા ઇત્યાદિ વિષયનું પ્રતિપાદન કરીને કવિએ વૈરાગ્યની શ્રેષ્ઠતા બતાવી છે. થોડીક વાનગી જોઈએ:
૩૫ પ્રસિદ્ધ: પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૮, અંક ૩; બહકાવ્યદેહન, ભાગ ૩; પ્રાચીન કાવ્ય વિનોદ, ભાગ ૧; તથા સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી સ્વતંત્ર પુસ્તકાકારે. અહીં આપેલા પૃષ્ઠો પ્રાચીન કાવ્ય વૈમાસિકના સમજવા.
૩૬. પ્રસિદ્ધઃ પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૫, અંક ૨; બહલ્કાવ્યદેહન, ભાગ ૬; તથા પ્રાચીન કાવ્યસુધા, ભાગ ૧.
૩૭. સ્કન્ધ પહેલે પ્રાચીન કાવ્યમાળા, ગ્રન્થ ૧૫માં, સ્કન્ધ પહેલો તથા બીજે ગુજ. વ. સોસાયટી (સં. શ્રી કેશવરામ શાસ્ત્રી) તરફથી અને
ધ દસમો શ્રી ગદુલાલબ તરફથી છપાયેલ છે. અગિયારમો અપ્રસિદ્ધ છે. બીજા કો અપ્રાપ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
[ પર
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(ભુજંગપ્રયાત) તમે કૃષ્ણ કૃષ્ણતિ કૃષ્ણતિ ભાખો, કુસંસાર પપંચને દૂર નાખો; સહુ દેવ ભથે સમે ભાગ રાખે, અસત્યાદિ ટાળી સદા સત્ય ભાખો.
(પૃ. ૧) ( કુતવિલમ્બિત ) વિષય ભોગવતાં સુખ જેટલું, ફરી થશે તમને દુઃખ તેટલું; પ્રથમ કંડુ વચ્ચે સુખ ત્યાં હશે, પણ પછી પરિતાપ ઘણે થશે. હજી લગી શઠ કાં સમજ્યો નહીં, સકળ કાળ ગયો તુજને વહી; અનુભવ્યું કથ શું સુખ હ્યા રહી, સુણ સદા દુઃખ માંહ્ય પડ્યો સહી.
(પૃ. ૧૧) ( પુષ્પિતાગ્રા-માલભારિણું ) ભજ ભજ હરિને અલ્યાભિમાની, તજ તજ રે તરુણવિલાસ કામી; ભજતાં ભવને કલેશ જાશે, મન આનંદ અપાર સુખ થાશે.
(પૃ. ૨૩) (શાર્દૂલવિક્રીડિત) જેની રે તુજ કાજ કેણુ રચના કીધી કૃપાસાગરે, ધૂમોતિ સમીર વારિ સઘળાં ટોળે કયાં શ્રીવરે; સિધુથી ગગને ચઢાવી ઘનને વર્ષબુ મધે ભરી, તે પ્રત્યે જ થયો કૃતઘ કયમ તું તે પ્રેમને વીસરી ?
(પૃ. ૨૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(માલિની ) .. નિશદિન મન મધ્યે રાખજે રામનામ, અભયપદવિધાતા એક છે શ્યામ ધામ; યદપતિપદ સેવી કાપજે કામદામ, ચરણુભગતિ મૂકી, શું કરે વામ કામ ?
(પૃ. ૨૫) ( વસન્તતિલકા ) કેપે ભર્યો કુટિલ કાલભુજંગ આવે, ધાયે, નિશા દિવસ બે રસના હલાવે; કુત્કારથી પ્રબળ પર્વત કોટ ફાટે, વીંટી વળ્યો નિરખ પાછળ અંગ ચાટે.
(પૃ. ૪૯) કાચો કુરંગનયના સબળો નેહ, રાએ નિહાળી નયને દુરગંધ દેહ; મિથ્યા મારથ કરે મનમાંહે લાવે. લાગો ફરે નિપટ, લંપટ નામ કહાવે.
(પૃ. ૫૦) શાને ફરે ભ્રમર પંકજ વાસ લેવા? પેશીશ મા કમલ મધ્ય પરાગ ગ્રેવા; સંકેચશે સહજમાં તવ તું મરીશ, એને વિષે અધમ, આકુલ થઈ મરીશ.
(પૃ. પર) શોભાયમાન નિજ નારી તણે જ રંગ, રા, સ્વરૂપ વિસરેથી પડીશ સંગ; સ્નેહે કરી યુગલ પક્ષ થશે જ બંધ, મેટી મમત્વ ઝળઝાળ બળીશ અંધ.
(પૃ. ૨૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના
[ પપ
. ( રથોદ્ધતા ) કર્મમૂળ મનુષ્યાવતાર ત્યાં, કલ્પવૃક્ષ પ્રગટ્યો વિચારતાં; જેહ મધ્ય શત શાખ શોભતી, બાર બાર લઘુ શાખ લોભતી. પત્ર છત્રીસ સહસ્ત્ર જેહને, ભક્તિ કૂલ, ફળ મુક્તિ તેહને; એક પત્ર સિત શ્યામ વ્યક્ત છે, મધ્ય નીલ સપવિત્ર રક્ત છે. એક પક્ષ નિત્ય કામ ભાજ, કે સમે કલપવૃક્ષ ગાજતે; પુષ્પ પ્રીમળ પરાગ ચાખ રે, જીવ પક્ષ, ફળ ભક્ષી રાખ રે.
( પ્રસિતાથ
(. ૬૨-૬૩)
શઠ ! શું કરે તું તરણું તરુણ, ધરણ વિકાર, મલની ભરણું; મનુષ્યાવતાર કની કરણું, હરિભક્તિ મુક્તિપદની સરણું. કૈઇ કાળ ભૂષણ સુવસ્ત્ર ધરી, સુતને વિવાહ મન હર્ષ ભરી; કોઈ કાળ નેત્ર જળધાર વહી, તુજને રડે તનય તાત ! કહી. કોઈ કાળ શાંતિક પ્રિયા પરણી, કોઈ કાળ સૂતકક્રિયા કરણી; ઇમ હર્ષ શોક નરને નિરમ્યા, તેય કાણુ દુઃખ ભવથી વિરમ્યા?
(પૃ. ૧૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના “બાર માસમાં પ્રત્યેક માસના વિરહવર્ણનના આરંભમાં એક છટાદાર માલિની છે. ઉદાહરણ તરીકે:
પ્રકટી મદનવ્યાધિ, ભારતે બાણ સાંધી, હરિ હરિ કહે રાધી, પ્રેમને પાશ બાંધી, વિરહ વિકળ રોતી, ચીરશું નીર રહેતી, અરુણ નયન દીસે, આંસુ જેતી અરીસે.૩૮
સુણ, ઘન, મુજ વાણી, વર્ષતું રાખ પાણું, ક્ષણ ઈક થિર રે'ને, કૃણની વાત કેને; મધુપુર થકી આબે, શા સમાચાર લાવ્યું, મધુરી મુરલી મીઠા, કૃણુજી ક્યાંય દીઠો.
તન મન ધન ભારે, વીજળી વીર તારો, મધુપુર જઈ માણે, પીડ મારી ન જાણે, ક્ષણ છેક સુખ દીધું, તાહરી પેર કીધું, ચમક ચપળ બાઈ, શીખવ્યું તે જ ભાઈ.
પલ ન પલક ભાગી, રાધિકા રાત જાગી, વિરહ દુઃખ વિભાગી, નારમાં હાક વાગી; ભુવન ભુવન ભોળી, નીકળી નાર ટળી, સજન જન મળ્યું છે, પ્રેમની વાત પૂછે.
અંતમાં–
વ્રજ થકી ઘર આવે, નાર મેતી વધાવે, ઘરઘર થકી ગેપી, નીકળી લાજ પી;
૩૮. પ્રાચીન કાવ્યસુધા, ભાગ ૧, પૃ. ૧૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ પ૭ નખ શિખથી નિહાળે, આરતીને ઉજાળે,
રસબસ થઈ રાધા, ભાંજતી શેકબાધા.૩૯ રનેશ્વરના ભાગવતમાં પણ પ્રત્યેક અધ્યાયને આરંભે એક સંસ્કૃત તેમ જ એક ગુજરાતી વૃત્ત મૂકવામાં આવેલ છે. એમાં એક પ્રકારની ઔપચારિકતા હોવાને લીધે, એમાં રત્નેશ્વરના શૈલી ગુણ “પ્રબોધપંચાશિકા' અને “બાર માસ” જેટલા દીપી નીકળતા નથી. એમાંથી થોડાંક ઉદાહરણઃ
( દ્વતવિલસ્મિત ) પ્રથમમાં ખટ પ્રશ્ન કર્યા મુનિ, નિમિષમાં કરતા નિગમ ધ્વનિ; દ્વિતીયમાં કહી ઉત્તર ઋારને, વિબુધ સૂત સમુદ્ર-વિચારને.
–સ્કન્ધ ૧, અધ્યાય ૨ ( વસન્તતિલકા). શ્રી ભાગવત-રસપાન કથા સમધ, શ્રોતા પરીક્ષિત તણે તવ ફહે સમધ; સંજુબાલવધકારકવિપ્રદંડ, એવી કથા કથિત સપ્તમમાં પ્રચંડ.
સ્કન્ધ ૧, અધ્યાય ૭ ( ભુજગપ્રયાત ) હવે સાતમે કૃણલીલાવતાર, કહ્યાં છે અને પુત્રને વાક્યસાર; તિનાં કર્મ સાથે પ્રયોજન ભાખ્યાં, ગુણ વર્ણવ્યા વૈષ્ણવે મંન રાખ્યા.
– સ્કન્દ ૨, અધ્યાય ૭ ૩૯. એજન, પૃ. ૧૧૬-૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
( અનુટુપ ) દશે ભાગવતાખ્યાન-મિષે મુનિ જણાવશે; પરિક્ષિત-પ્રશ્ન-સન્દ–અંગ–ભંગ જણાવશે.
-કલ્પ ૨, અધ્યાય ૧૦ આ પછીના કાળનું સૌથી મહત્ત્વનું વૃત્તબદ્ધ કાવ્ય તે જૈન કવિ કેશરવિમલકૃત “સૂક્તમાલા.૪૦ ૧૭૦ કડીનું. એ કાવ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર વર્ગમાં વહેચાયેલું છે, અને પ્રત્યેક વર્ગમાં તે વર્ગને અનુરૂ૫ એવા જુદા જુદા વિષયો ઉપર વિવિધ વૃત્તોમાં કવિએ સ્વરચિત સૂક્તો આપ્યાં છે. અર્થાત આ રીતે “સૂક્તમાલા' એ તેનું સાર્થક નામ છે. થોડાક દસકાઓ પૂર્વે જૈન સાધુસમાજમાં એમાંનાં સૂકતોને સારે પ્રચાર હત; અને વ્યાખ્યાન કરતાં યોગ્ય પ્રસ્તાવ અનુરૂપ વિષયનાં મુખપાઠ કરેલાં સૂકતને ઉચિત ઉપયોગ કરવામાં આવતું. “સૂક્તમાલાના ચારે વર્ગમાંથી થોડાંક ઉદાહરણ જોઈએ: સજજન વિષયે–
(માલિની ) સદય મન સદા, દુઃખિયાં જે સહાઈ, પરહિત મતિદાઈ, જાસ વાણુ મીઠાઈ, ગુણુ કરિ ગહરાઈ, મેધ ન્યૂ ધીરાઈ, સજન મન સદાઈ, તેહ આનંદદાઈ.
ધર્મવર્ગ, કડી ૧૩ સાધુધર્મ વિષયે–
( શાર્દૂલવિક્રીડિત) જે પંચવમેભાર નિવહે, નિઃસંગ રંગે રહે,
પંચાચાર ધરે, પ્રમાદ ન કરે, જે દુઃખ તો બહુ સહે, ૪૦. પ્રસિદ્ધ, મારા વડે સંપાદિત, સાહિત્ય, ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૩૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૫૯ પંચે ઈદ્રી તુરંગ જે વશ કરે, મેક્ષાર્થનઈ સંગ્રહે, એ દુષ્કર સાધુધર્મ ધન તે જે મૂંગ્રહે ત્યં વહે.
-ધર્મવર્ગ, કડી ૭૩ અવિશ્વાસ વિષયે–
(ઉપજાતિ ) વિશ્વાસ સાથે ન છ રમી, ન વયરીવિશ્વાસ કદાપિ કીજે, જે ચિત્ત એ ધીરે ગુણે ધરી, તે લચ્છી-લીલા જગમેં વરીજે.
–અર્થવર્ગ, કડી ૧૮ ડૂત વિષયે
( કૂતવિલબિત ). સુગુરુ દેવ જિહાં નવિ લેખ, ધનવિનાશ હવે જિણ ખેલ, ભવભર્વે ભમિ જિણ ઊવટે, કહે ને કુંણુ રમેં તિણ જવટે ?
–અર્થવર્ગ, કડી ૨૩ મહે–
(ભુજં ગપ્રયાત). સુરાપાનથી ચિત્તમાં બ્રાંત થાયે, ગળે લાજ-ગંભીરતા, શીલ જાયેં; જિહાં જ્ઞાન વિજ્ઞાન મૂખું, ન સૂઝે, ઈસુ મા જાણી ન પીજે, ન દીજે.
–અર્થવર્ગ, કડી ૨૬ કાતિ–
(માલિની ) દિશ દિશ પરંતી ચંદ્રમાાતિ જેસી, શ્રવણ સુણત લાગે, જાણ મીઠી સુધા શી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
* ]
કામની દુર્રયતા—
નિશદિન જન ગાયે, રામ રાજન જેવી, પણ કલિ બહુ પુણ્યે પામી” કીર્તિ એવી.
પ્રા. ગ્રૂ. સાહિત્યમાં વૃત્તરચના
કામની પ્રબળતા—
પુત્ર વિષયે
( ઉપતિ )
કર્ષ પંચાનન તેજ આગે, કુરગ જેવા જગજીત્ર લાગે; સ્ત્રીશસ્ત્ર લેઇ જંગે વદીતા, તે મેણુ દેવા જનવૃંદ તા.
—અર્થવર્ગ, કડી ૩૦
( શાર્દૂલવિક્રીડિત ) બિલ્લીભાવ લ્યે. મહેશ ઉમયા જે કામરાગે કરી, પુત્રી દેખી ચલ્યે! ચતુર્મુખ હરિ, આહેરિકા આદરી, ઇન્દ્ર ગૌતમની ત્રિયા વિલસીને સ`ભાગ તે એલવ્યા, કામે એમ મહંત દેવ જગતે તે ભેાલવ્યા–રાલવ્યા. —કામવર્ગી, કડી ૪
સ્ત્રીના દોષ—
—કામવર્ગ, કડી ૨
( વસન્તતિલકા )
માર્યો પ્રદેશી સૂરિકાંત વિષાવલીએ, રાજા જસેાધર હણ્યા નયનાવલીએ, દુ:ખી કર્યાં શ્વસુર રૂપરપડિતાએ, દોષી ત્રિયા Üમ ભણી નિજદેાષતાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
—કામવર્ગ, કડી ૧૦
( શાલિની ) ગંગાપુત્રે વિશ્વમાં કાર્તિ ાપી, આજ્ઞા તેણે તાત કેરી ન Àાપી,
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૧૧ તે ધન્યા જે અંજનીપુત્ર જેવા, જેણે કીધી જાનકીનાથસેવા.
–કામવર્ગ, કડી ૨૦ રાગ વિષયે–
(ઉપજાતિ ) રાગે ન રાચે ભવબંધ જાણી જે જાણું તે, રાગ વસે અનાણ; ગેરી તણે રાગ મહેશ રાગી, અર્ધાંગ દેવા નિજ બુધ જાગી.
–મેક્ષવર્ગ, કડી ૨૮ આત્મપ્રબોધ
( વસન્તતિલકા) એ મેહનિંદ તજી કેવલ બોધ હતું, જે ધ્યાન શુદ્ધ હદિ ભાવિનિ એકચિત્તે;
ન્યૂ નિઃપ્રપંચ નિજ જ્યોતિ સ્વરૂપ પાવે, નિર્બોધ એ અક્ષય મેલસુખાર્થ આવે.
–મેક્ષવર્ગ, કડી ૩૫ વૈરાગ્ય
(માલિની ) ભવ વિષય તણું જે ચંચલા સૌખ્ય જાણિ, પ્રિયતમ પ્રિયભોગા ભંગુરા ચિત્ત આણિ, કરમદલ ખપેઇ, કેવલજ્ઞાન લેઈ, ધનધન નર તેઈ મેક્ષ સાધે જિ કે.
–મેક્ષવર્ગ, કડી ૩૬ અરાઢમા શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા કવિ રણછોડકત રાધાવિવાહ” ૪૧ નામના નાનકડા કાવ્યમાં ભુજંગીને પ્રયોગ છે.
૪૧. પ્રસિદ્ધઃ બૃહકાવ્યદેહન, ભાગ ૧
- થાન શુદ્ધ
તો
આ
કી ૩૫
સપાલિકા
નામના નાના નાનાં
ગામ મિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
મા. ગુ. સાહિત્યમાં વૃત્તરચના
.
આ ઉપરાંત, સ. ૧૭૫૪ માં રચાયેલ સૂરતના ઔદિચ્ય ટાળક બ્રાહ્મણ વલ્લભકૃત ‘ રેવામાહાત્મ્ય' અથવા રુદ્રદેહાસ્તુતિ' ૪૨ નામનું નદાસ્તુતિવિષયક ૨૧૫ કડીનું કાવ્ય
આખુંયે ભુજંગીની
ચાલમાં છે.
ઓગણીસમા સેક
ઓગણીસમા સકાના પહેલા વર્ષમાં, સં. ૧૮૦૦ માં, રચાયેલ ધોળકાનિવાસી ઔદિચ્ય ટાળક જીવરામ ભટ્ટકૃત ‘ જીવરાજ શેઠની મુસાફરી૪૩' નામનું ૮૭ કડીનું કાવ્ય આખુયે નંદરાગવૃત્તમાં છે. પ્રેમાન’દના ‘ વિવેકવણઝારા'ની પદ્ધતિએ લખાયેલું એ વાણિજ્યમૂલક રૂપક છે. શિવમાંથી પ્રકટેલા જીવ ભવની મુસાફરી કરીને સત્સંગપ્રભાવે પાછા કેવી રીતે શિવરૂપ થઈ જાય છે, એ વિષયનું એમાં નિરૂપણુ છે. જોકે રૂપક તરીકે એની કીમત એછી છે. ધોળકાના કવિનું રૂપક ગડાઈ ગયેલા છેાડની પેઠે અણુખીલ્યું જ રહ્યું છે; એના આરોપમાં સાદશ્યનું ધેારણુ જળવાયું નથી; અને ઉપપત્તિની ખામી ડગલે ડગલે ઠેબે ચડે છે. કાવ્યમાં સમાયેલું તત્ત્વજ્ઞાન ઉપલિકયું છે.’૪૪ છતાં આપણી દૃષ્ટિએ તે આ કૃતિ મહત્ત્વની છે. આર્ભની
કેટલીક કડીઓ—
શિવરાજ
પુત્ર
વરાજને,
મેકલે
વિદેશમાં કહી સકાજને; “ જાએ મૃત્યુ લોકમાં ગુમાસ્તા લેઇને, માલ વાજો પુત્ર, શુદ્ધ જોઇને. સાથ રાખજો દલાલ સંત કાઇને, લેવરાવશે સુમાલ સારે। જોને;
૪૨. અપ્રસિદ્ધઃ ગૂ. વ. સા. ને સંગ્રહ, નં. ૪૯૬
૪૩. પ્રસિદ્ધઃ બૃહત્કાવ્યદોહન, ભાગ ૧. એમાં કાવ્યના આરંભે હીરદની ચાલ એ પ્રમાણે છંદના નામનિર્દેશ કર્યાં છે, પરન્તુ
૨ ૧ ૨ ન હૈં એ પ્રમાણે તેર વીનું બનેલ એ નંદરાગ નામે વૃત્ત છે. ૪૪. ૫'દરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, પ્રસ્તાવના, પુ. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
66
""
Page #73
--------------------------------------------------------------------------
________________
ઇ
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૧૩ આગ સુસંગ લઈ રાખજે કને, ધીરશે મા કામ ક્રોધ લોભ ચેરને. મૂકજે કુસંગ ફાંસિયાતણ પુરી, આવશે અપાર મહિની નદી ખરી; બેસજે વૈરાગ્ય નાવમાં ફરી ફરી, ચાલજે સુવાટ પેલી પાર ઊતરી. વિકટ છે અવાટ, બીજી વાર ચૂકશે, જાણુ દેશ રહી જશે, અજાણમાં જશે; વિષે ધૂર્ત, મધ્ય જાળ માંહિ ડૂબશે,
કામરૂપ દંભ, ત્યાં વિવેક ભૂલશો. અને અંતમાં
પ્રવૃત્તિ બ્રાંતિ (?) ને નિવૃત્તિ ચિત્ત રાખજે, નિવૃત્તિ ચિત્ત રાખે ભક્તિ સ્વાદ ચાખશે; ભક્તિને નવે પ્રકારમાં રમાડજે, તે રમાડતાં પ્રભૂથી પ્રેમ આણજે. પ્રેમ આણતાં વિરાગ તુર્ત ભાવશે, તે સમે પ્રપંચવાત તુચ્છ લાગશે; જ્ઞાન આવતે વિરાગમાં કશી જશે, તે સમે વિવેક સત્પદાર્થને થશે. વિધિ નિષેધના બધા અનિત્ય જાણશે, તે સમે સમાધિ માર્ગ યોગ ઝાલશે; યોગ માર્ગ ઝાલી લિંગદેહ ત્યાગશે, લિંગદેહ ત્યાગે જીવ શિવ થઈ જશો. સંવત અઢાર પડે પોષ માસને, આ નવીન ગ્રંથ પૂર્ણ તે સમે બન્યો; હું કવિ અજાણું, દોષ હસ્વ દીર્ઘ, “
જાણતા નથી, સુધારજે કવિજને.. ૮૭ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૮૫
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૪]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના ગૂ. વ. સો. ના સંગ્રહમાંની હાથપ્રત નં. ૧૦૩૫માંથી કોઈ અજ્ઞાત કવિકૃત પાંચ તૂકનું “ગણેશસ્તોત્ર' મળી આવે છે. તે આખુંયે ચામરમાં છે. આવાં નાનાં કાવ્યમાં રચ્યા સાલ હતી જ નથી, તેમ વળી આ કૃતિને અંતે લહિયાએ લખ્યા સાલ પણ આપી નથી. પરંતુ આ જ હાથપ્રતમાંનાં બીજાં કાવ્યોને અંતે નકલ કર્યાની જે સાલ આપી છે, તે સં. ૧૮૧૯ થી ૧૮૩૫ સુધીની છે, એટલે ગણેશસ્તોત્ર'ના રચનાકાળની ઉત્તરમયાદા ઓગણીસમા સૈકાના પૂર્વાર્ધની ગયું છે.
ગણેશસ્તોત્ર' ગૂજરાતી લિપિમાં ઉતારવામાં આવેલ છે. નકલ ખૂબ ભ્રષ્ટ અને અશુદ્ધ છે તેમ જ કેટલેક સ્થળે અર્થ પણ અસ્પષ્ટ રહે છે, છતાં તેમાં પ્રયોજાયેલ ચામરના ઉદાહરણ તરીકે આદિ તથા અંતની એક એક કડી અહીં ઉતારી છે. આદિ–
હમજાસુત ભુજ ગણેશ ઈશનંદન, એકદંડ વક્રતુંડ નાગ અગનસૂત્રક; રગતગાત્ર ઘુમરનેત્ર સુકલ વખશમંડિયું,
શ્રીકમલ વ્રખશ ભગતીરખશ નમસ્તુ તે ગજાનનં. અંતમાં
રિદ્ધિ બુદ્ધિ અષ્ટસિદ્ધિ નવ્યનિદ્ધિદાયક, જગત્ક્રમ શરવધરમ વરણાવરણ અરમિત, ભૂતદુષ્ટ દુષ્ટભ્રષ્ટ દાણાવ દુરંતરં,
શ્રીકમલાખશ ભગતીશ નમતુ તે ગજાનન. આ પછી એક જુદી જ ભાત પાડતું કાવ્ય તે દેવીભક્ત કવિ મીએ શંકરાચાર્યની “સૌન્દર્યલહરી'ને “શ્રીલહરી' ૪૫એ નામથી
૪૫. કવિ મીઠુંના જીવન તથા કવનના પરિચય માટે જુઓ દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતાકૃત “શાક્ત સંપ્રદાય', પૃ. ૧૨૦–૨૭. મીઠના
અનુવાદ સાથે કવિ બાલાશંકરના અર્વાચન અનુવાદની અછડતી તુલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
ત્રા, ગુ. સાહિત્યમાં ઘૃત્તરચના
[ મ
૧૦૩ શિખરિણીમાં કરેલેા સમશ્લોકી અનુવાદ છે. સમગ્યેાકી અનુવાદની રીતિ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વિરલ છે, અને તેમાંયે આટલા લાંબા કાવ્યના સળંગ સમક્ષેાકી અનુવાદ તેા એક અપવાદરૂપ જ છે. વળી અનુવાદ સામાન્ય કાર્ટિને નથી, એ પણ એક નોંધપાત્ર હકીકત છે.
કવિ મીઠુના જીવનકાળ સ. ૧૭૯૪ થી સ. ૧૮૪૭ સુધીના છે. તેના અનુવાદમાંથી એક ઉદાહરણ જોઈ એ ઃ
કાઁશે વાંકી, ધીરી હસત, ઉદરે પાતળી ધણી, કટીતટ્ટે પ્ડાળી, કઠિન કુચટ્ટે બહુ ખણી; સ્વભાવે છે ઋત્વી, સરલ ફુલ જેવી કુ ળા ભણી, જગદ્રક્ષા કામે વિલસી કાઇ શક્તિ શિવ તણી. ૪૬ ઓગણીસમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા વસાવાડિનવાસી કવિ કાલિદાસના ‘ પ્રહ્લાદાખ્યાન ' માં ૪૭ ચૌદમું કડવું આખુ તેાટક છંદમાં છે. જુએ :
ભણે ઇન્દ્ર મુનીન્દ્ર ઉપેન્દ્ર નમેા, કરુણાવર શ્રી હરિચંદ નમા; સચ્ચિદાનંદ શ્રી અવિનાશી નમે, કમળાવર વૈકુંઠવાસી નમેા.
પણ તેમણે કરી છે. ‘શ્રીલહરી ’ની હાથપ્રત કયાં છે, એ વિશે એમણે ક'ઈ ઉલ્લેખ નથી; અને તેથી આ પ્રાસાદિક કાવ્યમાંથી વિશેષ અવતરણા આપવાનું ખની શકંચુ નથી.
૪૬. નીચેના મ્લાના પ્રસ્તુત કડી અનુવાદ છે: अराला केशेषु प्रकृतिसरला मन्दहसिते शिरीषाभा चित्ते दृषदुपलशोभा कुचतटे । भृशं तन्वी मध्ये पृथुरुरसिजारोह विषये जगत् त्रातुं शम्भोर्जयति करुणा काचिदरुणा ॥ ૪૭. પ્રસિદ્ધ બૃહત્કાવ્યદોહન, ભાગ ૧.
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના પુરૂષોત્તમ પંકજનેત્ર નમે; પરિપૂરણ બ્રહ્મ પવિત્ર નમે, રવિકેટીકલા વર રૂ૫ નમો, ભગવાન સુરાસુર ભૂપ નમો, પરમેશ્વર પન્નગશાયી નમો, સચરાચર સંપદદાયી નમે, શિર ચર્ણ કરાંબુજ સહસ્ત્ર નમે,
પરિધાન પીતાંબર વસ્ત્ર નમે. એ જ કવિના “સીતાસ્વયંવર'નું ૪૮ મંગલાચરણ તેટકમાં છે તેમ જ તેનું ૧૨ કડીનું “અંબાષ્ટક”૪૯ આખુંયે ભુજંગીમાં છે.
૧૨૩ છટાદાર ભુજંગીમાં લખાયેલું અજ્ઞાત કવિકૃત નાગદમણ૫૦ પણ એક સારું કાવ્ય છે. કાવ્યમાં જેમ કર્તાનું નામ નથી તેમ રચ્યાસાલ પણ નથી, તથા રચ્યાસાલ નક્કી કરવાનાં બીજાં કેાઈ સાધન નથી. સં. ૧૮૧૯માં હાથપ્રત લખાયેલી છે, તે ઉપરથી રચનકાળની માત્ર ઉત્તરમર્યાદા નક્કી કરી શકાય છે, એટલે કાવ્યને ઓગણીસમી સદીમાં મૂકયું છે, એ કેવલ અનુમાન જ છે. તેને રચનકાલ વધારે જૂને પણ હોઈ શકે. એમાંથી એક ઉદાહરણ
વિહાણે જ નાથ જાગે વિહીલા, દિયે દેહવા ધેન ગોવાલ હેલ્યા, જગાડે જસદા, જદુનાથ જાગે,
મહી માટ ઘૂમે, નવે નિધ્ય માગે. કઈ ભૂખણુ ભકત ઈશ્વરભક્તિનાં પાંચ અષ્ટ ૧ ભુજંગી છંદમાં લખ્યાં છે. એના સમયનિર્ણયનું કેઈ સાધન નહિ હોવાને
૪૮. પ્રસિદ્ધઃ પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૧, અંક ૧. ૪૯. અપ્રસિદ્ધઃ હાથપ્રત, ગૂજરાત વિ. સે.ને સંગ્રહ, નં. ૮૫. ૫૦. અપ્રસિદ્ધઃ હાથપ્રત, ગૂ. વ. સે. ને સંગ્રહ ન. ૩૫૫ ૫. પ્રસિદ્ધઃ બુહકાવ્યદોહન, ભાગ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૧૭
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના કારણે તેની કૃતિને પણ અહીં જ સ્થાન આપ્યું છે. પાંચ અષ્ટક પૈકી પહેલામાં ૮, બીજામાં ૯, ત્રીજામાં ૧૧, ચેથામાં ૯ અને પાંચમામાં ૧૩, એમ મળી કુલ ૫૦ કડીઓ છે. સામાન્ય ધર્મબંધ એ જ કાવ્યને વિષય છે. બીજા અષ્ટકમાંથી
ઘણું પૂન્યના ભાવથી દેહ પામ્યાં, હસતાં રમંતાં સુખે દીન પામ્યાં, ગયા નાથનું નામ તો સદ્ય ચૂકી, ભજો રામને, કામને દૂર મૂકી. ભણ્યા શાસ્ત્ર સિદ્ધાન્તની સર્વ વાત, નથી ઓળખ્યા શ્રી તમે પ્રાણનાથ; વિવેકી થઈ કાં કરે બુદ્ધિ ટૂંકી,
ભજે રામને, કામને દૂર મૂકી. આપણા પ્રાચીન કવિઓના છેલા પ્રતિનિધિ દયારામકત પઋતુવિરહવર્ણન'માર શાર્દૂલ અને માલિનીને પ્રયોગ છે. છપાયેલી આવૃત્તિમાં એ વૃત્તો ખૂબ જ અશુદ્ધ અને ભ્રષ્ટ સ્થિતિમાં જેવામાં આવે છે. દયારામ જેવા બહુશ્રુત કાવ જે વૃત્તો લખે, તો આટલાં અશુદ્ધ લખે, એ મારા માન્યમાં આવતું નથી. મને તો એમાં હાથપ્રતોનો અને સંપાદકોને દેષ જણાય છે. “
પઋતુવર્ણન”ના અંત આવતી માલિની, તેનું છેલ્લું ચરણ ભ્રષ્ટ છે તેપણું, બતાવી આપશે કે વૃત્તો ઉપર કવિશ્રીને હાથ સારો બેઠેલો હતે. પહેલાં ત્રણ ચરણ તે આપણને રત્નેશ્વરની યાદ આપે છે–
રતિ સહ તુ ગાશે, પાપ સંતાપ જાશે, સુમતિ ઉર ભરાશે, કૃષ્ણશે પ્રેમ થાશે, સફલ ચિત્ત ચહાશે, વિન સર્વે પળાશે,
પરમ હરષ થાશે, સ્નેહરસ પીજે પાશે. પર પ્રસિદ્ધ : દયારામકૃત કાવ્યમણિમાલા, પુ. ૫, પૃ. ૨૪-૫૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
મા. . સાહિત્યમાં વૃત્તરચના કવિશ્રીનાં બીજાં કાવ્યમાં કૃષ્ણઅષ્ટોત્તરશતનામચિન્તામણિક તથા યમુનાસ્તુતિપ૪ બન્ને ભુજંગીમાં છે. “કૃષ્ણઅષ્ટોત્તરશતનામમાલાને આદિભાગ–
નમો શ્રી ગુરુદેવ, શ્રીકૃષ્ણ સ્વામી, નમો નંદકુમાર, સુપર્ણગામી, નમો શ્રી યશોદાઅસુમીનવારી, નમે શ્રી બલાનુજ આનંદકારી. ન રાધિકાનાથ, ગેપીશવૃંદા, નમે શ્રી યમુનાપતિ, મેહમંદા, નમે ગોકુલાધીશ, શ્રીશૈલધારી,
નમો રાસવિહારી, શ્રીજી, મુરારિ. અંતમાં
ઈતિ નામ શ્રીકૃષ્ણ આનંદકારી, નમે કામના સર્વ દાતા દુખારિ, મહાતાપ સંતાપકૃભૂતભસ્મ, સદાકાળ ગાજે સહુ જસ્મી તસ્મી. મહા પ્રેમભક્તિ વજાધીશ ખાસી, સદાકાળ તે વ્યાપિ વૈકુંઠવાસી, કરે પાઠ એ શ્રીહરિ જાય રીઝી,
દયાના પ્રભુજી મળે તેષ ભી. ૧૬ યમુનાસ્તુતિની પહેલી સિવાય બધી કડીઓ ભુજંગીમાં છે. આરંભમાં
નમે શ્રી યમુને મહારાણી દેવી, સુરાસુર બ્રહ્મા શિવાદિક સેવી, ધુવાદિક તે ધ્રુવ ધામે નિવાસી,
પ્રિયા ગાપિકા કૃષ્ણ છે આ૫ વાસી. ૫૩. પ્રસિદ્ધ : દયારામકૃત કાવ્યમણિમાલા, પુ. ૩, પૃ. ૯૮૯૮ ૫૪. પ્રસિદ્ધ : એજન, પૃ. ૩૪૭-૫૦
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રા. ચૂ. સાહિત્યમાં વૃત્તરચના
અંતમાં——
સરિતા સહુ સ્વામિની શ્રેષ્ઠ ગંગે મહાસિદ્ધિ પામી તમારા પ્રસંગે; અડ્ડા અત્ય અદ્ભુત મહિમા શું ભાખું? સમુદ્રથી બિન્દુ સમું જલ્પ દાખું. કૃષ્ણ ગેાપી, એકાંત આપી;
તટે રાસક્રીડા સદા લીલા લાડિલી લાલ જડાં વૃક્ષવૃક્ષે વસ્યા વેણુપાણિ, પત્રેપત્ર ચાલુજ છે વેદવાણી. અલૌકિક આનંદ દાતાર ભાજી, ‘દયા દાસ મારા’ મુખે કા'ની ગાજી; ભણે વા સુણે સ્તોત્ર આ પ્રેમ આણી, કૃપાદૃષ્ટિ તેને કરે કૃષ્ણરાણી,
૧૬
વસનજી નામે કાઈ લેખકની ‘સૂર્ય છ ૪૫૫ અને ‘હનુમાનજીના ૭૬૫૬ નામની એ નાનકડી પદ્યકૃતિઓ મળી આવે છે. આ કવિને સમય નિશ્ચિત કરવાનું કાઈ સાધન નથી, પણ ‘સૂર્યછંદ'ની પ્રત સં. ૧૯૦૫ માં લખાયેલી છે, એટલે ઓગણીસમા સૈકાના અંત એ તેના સમયની ઉત્તરમર્યાદા છે. બાકી કવિ જૂના હેાવાના સંભવ છે. અન્ને કૃતિએમાં અનુક્રમે સૂર્ય અને હનુમાનની સ્તુતિ ભુજંગી છંદની ચાલમાં કરવામાં આવેલી છે.
[ ૧૯
વસન્તદાસનું ‘કાશીમાહાત્મ્ય’૫૭ નામનું એક નાનું કાવ્ય પણ આખુ ભુજંગીમાં છે. કાશીનગરીના મહિમા એમાં કર્તાએ ગાયા છે. કાવ્યના રચનાકાળ જાણવામાં નથી, પણ હાથપ્રત સં. ૧૯૧૦માં લખાયેલી છે; એટલે ખીજા કાઈ પુરાવાને અભાવે તેને એગણીસમી સદીના અંતમાં મૂકયું છે. પન્તુ કૃતિ જૂની હેાવાના સંભવ છે ખરા.
૫૫ અપ્રસિદ્ધ : હાથવ્રત, યૂ. વ. સા. ના સંગ્રહ, નં. ૭૪૨ ૫૬. અપ્રસિદ્ધ : હાથપ્રત્ત, ગૂ. વ. સા. ના સંગ્રહ, નં.૭૪૨ ૫૭. સુપ્રસિદ્ધ : હાથમત, ગ્. વ. સા. ના સંગ્રહ, નં ૭૪ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચનાઓનું સ્થાન
આમ વિક્રમના ચૌદમા શતકથી ઓગણીસમા શતકના અંત સુધીની પ્રાપ્ત વૃત્તરચનાઓને પરિચય આપણે કરી ગયા. એ ઉપરથી જોઈ શકાશે કે ગુજરાતીમાં પણ, મરાઠીની જેમ, ઘણા પ્રાચીન કાળથી વૃત્તબદ્ધ કાવ્યરચના થતી આવી છે. ગુજરાતી સાહિત્યને મળેલો સંસ્કૃત વાભયનો એ વારસો છે. પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં પણ એ વારસો ઓછાવત્તા પ્રમાણમાં સચવાયેલો છે. અર્થાત પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચનાનો ઉદ્ભવ આકસ્મિક રીતે નહિ, પરંતુ સતત ચાલતા આવેલા એક પ્રવાહના પરિણામરૂપે થયેલ છે.
પરંતુ સાથોસાથ એ કબૂલ કરવું જોઈએ કે પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના ઝાઝી વ્યાપક નથી. તેનું એક કારણ એ પણ હોઈ શકે કે પદ્યરચનાને આ પ્રકાર મુકાબલે પૂરત લોકપ્રિય થયો નહોતો. કાવ્ય વાચન કરતાં શ્રવણને વિષય વધુ અંશે હોઈ તેને સંગીતની સહાયની જરૂર હતી; વૃત્તામાં લખાયેલાં કાવ્ય બહુજનસમાજ સમજી શકે નહિ, એ પણ દેખીતું જ છે. પરિણામે, દૂહા, ચોપાઈ, છપ્પા જેવા માત્રામેળ છંદમાં રચાયેલી વાર્તાઓ અને પ્રબંધ કે દેશીઓમાં રચાયેલાં આખ્યાન, કાવ્યો અને રાસાઓને મુકાબલે વૃત્તબદ્ધ કાવ્યો જનતાનો ઝાઝે આવકાર પામી શક્યાં નહિ. ઉદાહરણ તરીકે, “રૂપસુન્દરકથા'ની એક માત્ર હાથપ્રત ફાર્બસ ગૂજરાતી સભાના સંગ્રહમાં જો સચવાઈ રહી ન હેત તો આજે આપણને ખબર પણ ન હોત કે આવું એક ઉત્કૃષ્ટ કાવ્ય અઢારમા સૈકામાં અસ્તિત્વમાં હતું. લાધ્યતા કે અશ્વાયતાને આમાં મુદ્દલ પ્રશ્ન નથી, પણ જે પ્રજા “રૂપસુન્દરકથા'ની એક માત્ર પ્રતિ અકસ્માત જાળવી રાખે છે અને પ્રેમાનંદનાં આખ્યાને કે શામળની વાર્તાઓની કૂડીબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
વૃત્તબંધો અને ઉચ્ચારણ
[ ૭૧
નકલનું સંગાપન કરે છે, તે પ્રજાની રસવૃત્તિને કેવા સાહિત્યપ્રકારે માફક હતા તે સહજ સમજી શકાશે.
આથી ઊલટું જ, મરાઠી સાહિત્યમાં જેમ પ્રાચીન કાળથી વૃત્તરચનાઓ થતી આવી છે, તેમ મરાઠી જનતામાં એને સારી રીતે પ્રચાર પણ થતું રહે છે. વામન પંડિતકૃત “સુદામાચરિત્ર' તથા બિલ્ડણપંચાશિકા'ને સમીકી અનુવાદ, સામરાજકૃત “રુકિમણીહરણ” તથા “લિમ્બરાજરત્નકલા', રઘુનાથ પંડિતકૃત “નલોપાખ્યાન', કેકાવલિ'માં પ્રસિદ્ધ થયેલાં મયૂર (મારે પંત) નાં કેટલાંક કાવ્યોએ સર્વે વૃત્તબદ્ધ છે, એટલું જ નહિ પણ ખૂબ લોકપ્રિય પણ છે. પ્રાંતિક ભાષાઓ અને સાહિત્ય ઘડાયાં તે અરસામાં-એટલે કે પંદરમા–સોળમા સૈકા પછીના સમયમાં-સંસ્કૃત વાલ્મય અને પ્રાચીન સંસ્કૃતિનો પરિચય મહારાષ્ટ્રમાં ગૂજરાત કરતાં કંઈક વિશેષ વ્યાપક હત, તે તે એનું કારણ નહિ હોય? કવિ પ્રેમાનંદે પોતાના શિષ્ય રનેશ્વરને મરાઠી જેવી પદ્યરચનાઓ કરવાનું સુપ્રત કર્યું હતું, અને રનેશ્વરે ઉત્તમ પ્રતિનાં વૃત્તબદ્ધ કાવ્યો લખીને એ આદેશને લેખનમાં ઉતાર્યો, એમ પ્રાચીન કાવ્યમાળાના સંપાદકે જણાવે છે. બીજું કંઈ નહિ તોયે પ્રાચીન મરાઠી સાહિત્યમાં વૃત્તરચનાઓની ઉત્કૃષ્ટતા, વ્યાપકતા અને લોકપ્રિયતા ઉપર તો આ માન્યતા પ્રકાશ પાડે છે જ.
વૃત્તબંધ અને ઉચ્ચારણ જૂની ગૂજરાતીમાં લખાયેલાં વૃત્તબદ્ધ કાવ્યને અભ્યાસ ભાષાદષ્ટિએ પણ મહત્ત્વનો છે. દેશીઓ તથા અન્ય છ દે માત્રામેળને વિષય હોવાથી દેશીઓ અથવા માત્રામેળ છે દેશમાં રચાયેલાં કાવ્યો ઉપરથી ભાષાનું સ્વરૂપ એકદમ નક્કી થઈ શકતું નથી. સમયના વહેવા સાથે ભાષાસ્વરૂપમાં પરિવર્તન થાય છે, તેથી શબ્દોના માત્રાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
પ્રા. પૂ. સાહિત્યમાં વૃત્તરચના મૂલ્યમાં પરિવર્તન થાય છે; પરંતુ અક્ષરમેળ વૃત્તિ માત્રામૂલ્યમાં થતા પરિવર્તનને સહન કરી શકતા નથી. ભાષાએ અર્વાચીન સ્વરૂપ પકડયું હોય અથવા લહિયાએ ગમે તેવી જોડણુ કરી હોય, તે પણ શુદ્ધ વૃત્તબધ ભાષાનું ખરું સ્વરૂપ તરત પકડી આપે છે. ઉદાહરણ તરીકે, સત્તરમા શતકમાં લક્ષ્મીદાસકૃત “અમૃતપચીસીરસ’માંથી,
અમૃતરસપચીસી દાસ જે પ્રેમે ગાએ, અનેક સુખ તે પામે અંતે વૈકુંઠ જાએ, લલિતમધુરી વાણું સવે આનંદ થાઓ,
હરિભજ લખમીદાસા જાનકીનાથ રાય. એ માલિનીના ઉદાહરણમાં કાળાં કરેલાં સ્થાને છે - ભંગ થાય છે. આ જ કડીને મધ્યકાલીન ગૂજરાતીની ત્રીજી ભૂમિકામાં ફેરવી નાખીએ તો,
અમૃતરસપચીસી દાસ જે પ્રેમિ ગાએ, અનેક સુખ તિ પામેં અતિ વૈકુંઠ જાએ, લલિતમધુરી વાણી સર્વ આનંદ થાઓ,
હરિ ભજ લખમીદાસા જાનકીનાથ રાય. બીજી પંક્તિમાં “પામે રૂ૫ થી ભૂમિકાનું છે, પરંતુ “અંતિ'ની સાથે પામે રૂપ મળે છે, એ જ બતાવે છે કે “પામે'નું ઉચ્ચારણ પણ ઉત્તર ગૂજરાતનાં ગામડાંઓમાં થાય છે તેવું પામિરને મળતું હોવું જોઈએ. લક્ષ્મીદાસના એ જ કાવ્યમાંથી ઉતારેલી બીજી કડીમાંની
કમલયણ મૂકી કાંએ બીજું વિચારે એ પંક્તિમાં “કાંઓને ઉચ્ચાર કાંય થત હે જોઈએ, એ સ્પષ્ટ છે. “રૂપસુન્દરકથા'માંથી ઉતારેલ સમ્પરાની
“હે છે શું ગમે તે ચટચટ કરતા જાએ ફૂડ ભર્યા છો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
વૃત્તમંા અને ઉચ્ચારણ
[ ૭૩
.
એ ૫ક્તિમાં જા'ના ઉચ્ચાર સ્પષ્ટ રીતે ‘જાવ' છે. સં. ૧૫૦૨ માં રચાયેલા ‘ સુર’ગાભિધાન નેમિનાથકાગ ' ના મંગલાચરણમાંની
‘ખેલું નૈમિકુમાર કુલિની રિત કાર્ડંગ” કરી રજતી'
એ પંક્તિમાં ઉચ્ચાર ‘ કાગ ’ એ પ્રમાણે થવા જોઇએ. આજે પણ વેપારીઓ ‘ઘી' લખીને ‘ઘી' વાંચે છે અને મારવાડી લહિયાઓ ‘અકરમ' લખીને ‘વિક્રમ' પાઠ કરે છે, એ જાણીતું છે.
એ જ રાસના અંતમાંની—
જે રેવઇ ગિરિરાય ઉપર રમઇ, શ્રી નેમિપાયે નમઇ, તે પામઇ સુખસિદ્ધ, રિદ્ઘિહિં રમઇ, શ્રી શાશ્વતી ભાગવઇ.
એ પંક્તિમાં અ + ઈ જુદા લખ્યા છે, પરન્તુ એનું ઉચ્ચારણ તે સંયુક્ત થવું જોઇએ. ‘અ' અને ‘ઐ’ ના વચગાળાનું, કંઈક વિદ્યુત ‘અ’ને મળતું ઉચ્ચારણ થતું હશે, એમ મારું માનવું છે. પંદરમા શતકના શાલિસૂરિના ‘વિરાટપર્વ’માંનું
ભમરડ રિવા અણુખીત પરિ પસ કૃતકિ
તઉ
એ અવતરણ પણ આપણને એ જ અનુમાન કરવાને પ્રેરે છે કે અસંયુક્ત ‘અ’નું ઉચ્ચારણુ ‘અઉ’ અને ‘ઔ’ના વચગાળાનું વિદ્યુત ઔ' જેવું થતું હશે. સત્તરમા—અરાઢમા શતકની મારવાડી હાથપ્રતામાં, ગૂજરાતી અસંયુક્ત અ” અને અને સ્થાને અનુક્રમે ‘એ' અને ‘ઔ' લખેલા મળે છે, તે આ વિસ્તૃત ઉચ્ચારણના સૂચક હશે. સરખામણી તરીકે હાલ હિંદીમાં લખાય છે ‘હૈ', પણ ખેાલાય છે વિસ્તૃત ‘હૈ' એટલે કે ‘ૐ જેવું.
"
જયશેખરસૂરિની
અર્બુદાચલવીનતી ’ના નમિય સ્વામિય નિર્મલ ભાવસિä, ગુણતણિ ગુણિના અમ્હે આસ્સુિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૪]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના એ અવતરણમાં “ભાવસિહ અને “આવિર્યુને અનુપ્રાસ મેળવ્યો છે, એ બતાવે છે કે એ બન્નેનું ઉચ્ચારણ, સિલ” અને “સ્ય'ના વચગાળાનું થતું હશે (ફૂટનેટ નં. ૮) તથા એ જ કારણથી, કયું રૂપ લખવું એને સંભ્રમ લહિયાને થતું હોવો જોઈએ.
પ્રાચીન કાવ્યના વૃત્તબંધ ઉપરથી ખેંચેલાં આ અનુમાને માત્ર સૂચનરૂપે છે, છતાં તે એટલું તે બતાવી શકશે કે પ્રાચીન ગૂજરાતી હાથuતેની લેખનપદ્ધતિ અને જનતાની ઉચ્ચારણપદ્ધતિ વચ્ચે સંપૂર્ણ એકરૂપતા નહતી.
ઉપસંહાર સંસ્કૃત વૃત્તિ વિશે આમ સ્થિતિ છે. એ પ્રેમાનંદને સંબંધ ભૂતકાળનું અંગ હતું, તથાપિ ગૂજરાતી સાહિત્યને ઇતિહાસ જોતાં સંસ્કૃત વૃત્તિને નવો ઉદય આધુનિક કવિતામાં જ–પાછલા પચાસ વર્ષની અંદર થયો છે, તે દૃષ્ટિએ પ્રેમાનંદની રચનામાં સંસ્કૃત વૃત્તિનું દર્શન તે એક રૂપે તેના પછીના સમયના સ્વરૂપને જ પ્રવેશ થયે દેખાડે છે, અને એ પ્રકારને કાલવિરોધ સંશયને માર્ગ આપે છે.”૫૮
પ્રેમાનંદનાં નાટકોના કર્તવ સંબંધી ચર્ચા કરતાં સદ્ગત સાક્ષર શ્રી નરસિંહરાવે આ વાકય લખ્યું ત્યારે પ્રાચીન સાહિત્યમાંની રત્નેશ્વર વગેરેની વૃત્તરચનાઓ માત્ર અપવાદરૂપે જાણવામાં આવી હતી. એ લખાયું ત્યારપછીનાં ત્રીસ કરતાં વધુ વર્ષોમાં પ્રાચીન ગૂજરાતી સાહિત્યનું સંશોધન અને સંપાદન સારા પ્રમાણમાં થયું છે. પરિણામે આ નિબંધમાં પચીસ સળંગ વૃત્તબદ્ધ કાવ્યોની અને બીજાં લગભગ તેટલાં જ કાવ્યોની પ્રકીર્ણ વૃત્તરચનાઓને–એટલે આશરે પચાસ કાવ્યોમાં પ્રયોજાયેલાં વૃત્તોને–પરિચય કરાવી શકાય
૫૮. પ્રેમાનંદનાં નાટક, પૃ. ૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
[ ૭૫
,
છે. નવાં સંશાધના હજી થયે જાય છે, એટલે આ સંખ્યામાં ઉમેરે થવાના પૂરા સંભવ છે; તેાપણુ આ નિબંધ ઉપરથી એટલું તે જોઈ શકાશે કે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોના પ્રયાગ માત્રમેળ છંદો કે દેશીઓને મુકાબલે એ વ્યાપક અને લેાકપ્રિય હોવા છતાં કાઈ રીતે અપવાદરૂપ કે અણુછતા નહોતા. આમ હોવા છતાં, એટલું ખરું કે દેશીબદું આખ્યાને કે દાબદુ વાર્તાઓ જેવી વૃત્તબદ્ધ કાવ્યાની કાઈ વિશિષ્ટ પરપરા આપણે ત્યાં બંધાયેલી નહિ. એવી પરંપરા । દલપત-નર્મદના કાળથી જ, સમાજજીવનમાં તેમ સાહિત્યમાં અર્વાચીન યુગના ઉદય સાથે, બંધાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પરિશિષ્ટ પ્રાચીન ગુજરાતી સાહિત્યનાં સળંગ વૃત્તબદ્ધ કાવ્ય (સં. ૧૯૦૦ સુધી) [ જેમાં પ્રકીર્ણ વૃત્તરચનાઓ મળે છે એવી કૃતિઓને સમાવેશ આ સૂચિમાં કર્યો નથી.] કાવ્યનું નામ | રયા સંવત | કર્તા | કાવ્ય પ્રસિદ્ધ છે કે અપ્રસિદ્ધ | પ્રયોજાયેલ વૃત્તો અબુદાચલવીનતી પંદરમા શતકને જયશેખરસૂરિ ગૂર્જર રાસાવલિ'માં પ્રસિદ્ધ | કુતવિલમ્બિત
ઉત્તરાર્ધ
થશે.
www.umaragyanbhandar.com
વિરાટપર્વ | (ઉત્તરમર્યાદા) | શાલિસૂરિ
સ્વાગતા, કુતવિલબિત, સં. ૧૪૭૮
ઉપજાતિ, શાલિની, માલિની, વસતતિલ
કા ઇત્યાદિ ઈસરશિક્ષા સોળમા શતકનો | ઈશ્વરસૂરિ | પ્રસિદ્ધ-ગૂજરાતી'ને દીપ- | ઉપજાતિ ઉત્તરાર્ધ
સવી અંક, ઇ. સ. ૧૯૩૭ ચતુર્વિશતિ- | સોળમા શતકને લાવણ્યસમય પ્રસિદ્ધ જૈનયુગ' માસિક, માલિની જિનસ્તુતિ ઉત્તરાર્ધ
પિસ, ૧૯૮૨ સ્તંભનપાર્શ્વનાથ સોળમા શતકને ભાનુમેરુ | પ્રસિદ્ધ-ફ. ગૂ. સભા ત્રિમાસિક કુતલિખિત
સ્તુતિ ઉત્તરાર્ધ (૧૩૨ દલ પદ્મબંધ
સ્તોત્ર) |
પ્રા. . સાહિત્યમાં વૃત્તરચના
Page #87
--------------------------------------------------------------------------
________________
ભવાની ઈદ | (ઉત્તરમયદા) | અજ્ઞાત
સત્તરમા શતકને
પૂર્વાર્ધ
અપ્રસિદ્ધ-હાથમત, ગૂજરાત વન. ભુજગપ્રયાત સોસાયટીને સંગ્રહ, નં. ૭૩૮
પરિશિષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અમૃતરસપચીસી | સત્તરમા શતકનો લક્ષ્મીદાસ અપ્રસિદ્ધ-હાથપ્રત, ગૂજરાત | માલિની ઉત્તરાર્ધ
વન. સાયટીને સંગ્રહ, ને. ૪૮૬ શૃંગારરસપચીસી
| અજ્ઞાત અપ્રસિદ્ધ–હાથપ્રત મુનિશ્રી | માલિની
! જિનવિજયજી પાસે
રામરક્ષાસ્તુતિ
લક્ષ્મીદાસ | અપ્રસિદ્ધ-હાથમત, ગૂજરાત | ભુજંગપ્રયાત
વની. સોસાયટીને સંગ્રહ, નં. ૭૪૨ લાચરિત્ર અથવા સત્તરમા શતકનો ગોપાલભટ્ટ પ્રસિદ્ધરૂપસુન્દરથા”ના ભુજગપ્રયાત, શાલિની, ભાષાવૈચિત્ર્યાન્તર્ગત ઉત્તરાર્ધ
પરિશિષ્ટમાં
માલિની, ઉપજાતિ, સ્ત્રીશિક્ષાપ્રકરણ
કુતલિખિત
રૂપસુન્દરમ્યા
૧૭૦૬
| માધવ
મુંબઈ
www.umaragyanbhandar.com
પ્રસિદ્ધ-ફાર્બસ ગૂજરાતી સભા, ભુજંગપ્રયાત, રદ્ધતા,
સ્વાગતા, અગ્વિણું, શાલિની,માલિની,શાર્દૂલવિક્રીડિત,વસતતિલકા, મન્ટાકાન્તા, શિખરિણું, ઈન્દ્રવજા, વંશસ્થ, ઉપ
Page #88
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જાતિ, કુતવિલમ્બિત
છે અને સ્ત્રગ્ધરા કૃષ્ણસ્તુતિઅષ્ટક (ઉત્તરમર્યાદા)૧૭૩૧ કહાન પ્રસિદ્ધ–આ નિબંધમાં ભુજંગપ્રયાત વૈરાગ્યબોધક કાવ્ય અઢારમા શતકને રત્નેશ્વર પ્રસિદ્ધ-પ્રાચીન કાવ્ય ત્રિમાસિક, ભુજંગપ્રયાત, કુતવિલઅથવા આત્મવિ- ઉત્તરાર્ધ
વર્ષ, અંક-૩; બૃહત્કાવ્યદેહન, મ્બિત, પુષ્મિતાગ્રા, શાચાર ચન્દ્રોદય અને
ભાગ ૩; પ્રાચીનકાવ્યવિનોદ | દૂલવિક્રીડિત, માલિની થવા પ્રબોધ પં
ભાગ ૧માં; તથા સસ્તા સાહિત્ય | વસન્તતિલકા, રથોદ્ધતા, ચાશિકા
તરફથી પુસ્તિકાકારે
અમિતાક્ષર સૂક્તમાલા ૧૭૫૪ | કેશરવિમલ | પ્રસિદ્ધ–“સાહિત્ય” માસિક, | માલિની, શાર્દૂલવિક્રીઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૩૧ ડિત. ઉપજાતિ,
કુતવિલમ્બિત, શાલિન
ની, વસન્તતિલકા રવામાહાસ્ય અને ૧૭૫૭ વલ્લભ (વલ્લભ અપ્રસિદ્ધ, ગૂ. વ. સે. ને | ભુજગી થવા રુદ્રદેહાસ્તુતિ
મેવાડા તથા સંગ્રહ, ને ૪૮૬. પ્રેમાનંદસુત વલ્લભથી
ભિન્ન) છવરાજ શેઠની |
જીવરામ ભટ્ટ પ્રસિદ્ધ-બુકાવ્યદેહન, ભાગ ૧ નંદરાગ 8 મુસાફરી |
|
www.umaragyanbhandar.com
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
૧૮૦
Page #89
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગણેશસ્તોત્ર | ઉત્તરમયદા) એ- અજ્ઞાત , અપ્રસિદ્ધ–હાથપ્રત, પૂ. વ. | ચામર સમા સિકોને
સ. નો સંગ્રહ, નં. ૧૦૩૫ પૂર્વાર્ધ શ્રીલહરી–સૌન્દર્યને ઓગણીસમા | મીઠું | અપ્રસિદ્ધ–હાથપ્રત વિશે મા- | શિખરિણી લહરીને સમ- | સિકાને પૂર્વાર્ધ
હિતી નથી. એકી અનુવાદ અંબાષ્ટક ઓગણસમા કાલિદાસ | અપ્રસિદ્ધ-હાથમત, ગૂજરાત | ભુજંગપ્રયાત સિકાને પૂર્વાર્ધ
વર્ના. સોસાયટીને સંગ્રહ, ને. ૮૫૧.
નાગદમણ
(ઉત્તરમર્યાદા)
૧૮૧૯
અજ્ઞાત
| અપ્રસિદ્ધ-હાથમત, ગૂજરાત | ભુજંગપ્રયાત વન. સાસાયટીને સંગ્રહ, નં. ૩૫૫
ઈશ્વર વિશે પાંચ | (અનુમાને) - | ભૂખણ અષ્ટક
ગણીસમે સિકે |
પ્રસિદ્ધ-બૃહકાવ્યદેહન, ભાગ ૧| ભુજગપ્રયાત
દયારામ
દયારામકૃત કાવ્યમણિમાલા, | ભુજંગપ્રયાત
www.umaragyanbhandar.com
કુણઅષ્ટોત્તરશત- ઓગણીસમા | નામચિન્તામણિ | સિકાને ઉત્તરાર્ધ યમુનાસ્તુતિ
(ઉત્તરમર્યાદા) | સં. ૧૯૦૫
સૂર્ય છંદ
વસનજી
ભુજંગપ્રયાત અપ્રસિદ્ધ, ગૂ. વ. સ. નો | ભુજગપ્રયાત સંગ્રહ, નં. ૭૪૨
દ
Page #90
--------------------------------------------------------------------------
________________
હનુમાનને છંદ | ઉત્તરમર્યાદા) | વસનજી | અપ્રસિદ્ધ-ગૂજરાત વર્ના. | ભુજંગપ્રયાત સં. ૧૯૦૫
સાયટીને સંગ્રહ, નં. ૪૮૬
કાશીમાહામ્ય | (ઉત્તરમર્યાદા)
સં. ૧૯૧૦
|| વસન્તદાસ અપ્રસિદ્ધ, ગૂ. વ. સો. નો | ભુજંગપ્રયાત
સંગ્રહ, નં. ૬૭૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
Page #91
--------------------------------------------------------------------------
________________
સૂચિ [અવતરણ તથા પરિશિષ્ટમાં આવતાં વિશેષનામાદિને
સમાવેશ આ સૂચિમાં કર્યો નથી ] અનુવાદ ૩૨
ઈસરશિક્ષા’ ૩૦ અનુટુપ ૪, ૬, ૫૮
ઉચ્ચારણ ૭૨, ૭૩, ૭૪ અંબાલાલ જાની ૨૧, ર૭
ઉચ્ચારણપદ્ધતિ ૭૬ –નો સંગ્રહ ૪૯
ઉત્તર ગુજરાત કરી અંબાષ્ટક ૬૬
ઉપજાતિ ૪, ૭, ૧૧, ૧૨, ૩૦, અમદાવાદ ૨૦
૩૭, ૪૧ અમૃતરસપચીસી” ૩૫, ૩૭, ૭૨ ઉપમાઓ ૪૯ અપભ્રંશ ૫, ૬, ૭
ઉપેન્દ્રવજા ૪, ૨૯ મિશ્રિત સંસ્કૃત ૫
ઉષા ૨૭ - સાહિત્યમાં વૃત્તરચના ૫
“ઉષાહરણું ૨૬, ૨૭ અર્બદાચલ વીનતી’ ૧૦, ૭૩
હતુવર્ણન ૪૪ અલંકારે ૪૦
ઓખાહરણ” ૪૯ અવહ૬ ૭
ઔદિચ્ચાળક ૬૨ અષ્ટાવકાખ્યાન’ ૫૧
“Íરમંજરી સટ્ટક ૪ આખ્યાન ૭૦, ૭૫
'વિચરિત' ૮ આચારાંગ ૪
કહાન (જીવાસુત) ૪૯ આત્મવિચારચન્દ્રાદય' પર કહાન હીરાસુત) ૪૯ આધુનિક કવિતા ૭૪
કાદંબરી' ૨૮ આર્યા ૪, ૨૮
કાતિવિજયજી પ્રવર્તક શ્રી ૩૩ આસાઇત ૧૮
કાયસ્થ કવિ ૨૧ ઇડર ૮
કાલિદાસ ૬૫ –નો રાવ ૮
કાશી ૫૨, ૬૯ ઇન્દ્રવજા ૪, ૨૦, ૨૯ ૪૧
કાશીમાહાસ્ય ૧૯ ઇન્દ્રવંશા ૪
કૃષ્ણઅષ્ટોતરશતનામચિન્તામણિ ઈશ્વરભક્તિના પાંચ અષ્ટકો' ૬૬ ઈશ્વરસૂરિ ૨૮, ૨૯, ૩૦
કૃષ્ણમિશ્ર ૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
પ્રા. પૂ. સાહિત્યમાં વૃત્તરચના કૃષ્ણલીલા કાવ્ય” ૨૧, ૨૫
જયશેખરસૂરિ ૧૦, ૭૩ કૃષ્ણસ્તુતિઅષ્ટક ૪૯
જિનવિજયજી મુનિ ૩૭ કેકાવલિ ૭૧
જીવરાજશેઠની મુસાફરી... ૬૨ કેશરવિમલ ૫૮
જીવરામ ભટ્ટ ૬૨ કેશવદાસ ૨૧
જિન-આચાર્ય ૧૬ કેશવરામ શાસ્ત્રી ૮, ૨૮, પર
-કવિ ૧૦ કેશવલાલ ધ્રુવ ૫, ૮
-ધાર્મિક સ્થાનક ૨૦ ગટુલાલજી ૫૨
–પરંપરા ૧૨ ગણેશસ્તોત્ર’ ૬૪
- અતિ ૩૭. ગાથા ૪
-સાહિત્ય ૪ ગાયક્વાડ ઓરિયેન્ટલ સિરીઝ ૧૦ -સૂત્ર ૪ ગુણે ડો. ૫
જૈન ગૂર્જર કવિઓ' ૨૧ “ગુર્જર રાસાવલિ” ૧૦, ૧૧
જનયુગ” (માસિક) ૩૨ ગૂજરાત વર્નાકયુલર સોસાયટી ૯, ૨૨
જિન ભવેતામ્બર કેન્ફરન્સ હેરલ્ડ’ –ને સંગ્રહ ૩૪, ૧૨, ૧૪,૬૬, ૬૯ (માસિક) ૧૬ – સંશોધનવિભાગ ૧૮
ઝડઝમક ૧૬, ૪૯ ગૂજરાતી' (સાપ્તાહિક) ૨૧, ૩૦ ઠાકોરલાલ ચોકસી ૨૧ ગુણરત્નાકર છંદ’ ૨૮
ડાહીલરમી લાયબ્રેરી ૯ ગોપાલભટ્ટ ૩૭
તપાગચ્છ ૩૩ ચતુર્વિશતિજિનસ્તુતિ ૩૨
-ના આચાર્ય ૩૩ “ચંદ્રહાસાખ્યાન ૩૫
તિબેટની ભાષા ૫ ચામર ૬, ૧૮, ૧૯, ૬૪
તોટક ૪, ૯, ૨૫, ૬૫, ૬૬ ચિત્રકા ૩૩
ત્રિકટુપ ૪ ચિત્રલેખા ૨૭
“ત્રિભુવનદીપકપ્રબ ૧૦, ૧૧ ચિમનલાલ દલાલ ૧૮, ૨૮, ૨૯
થામણ ૪૯ ચુઅક્ષરા ૩૫
દફફરખાન ૮ ચોપાઇ ૮, ૨૭, ૭૦
દયારામ ૩, ૬૭ છગનલાલ વિદ્યારામ રાવળ ૩૩
-કૃત “કાવ્યમણિમાલા” ૬૭, ૬૮ છે દેશંગ ૩૩, ૭ર
દલપત ૭૫ છપા ૭૦
દશમસ્કન્ય” પ૧ છાયાનાટક ૧૬
–નો સારોદ્ધાર ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
સૂચી
[ ૮૩.
દુમિલા ૮
પઉમચરિત્ર” ૪ "દુ શાસનાધિર પાનાખ્યાન' પર પંચચામર ૮ દુહા ૨૭, ૭૦
પદબંધ અનુવાદ ૨૮ દેશી ૨૭, ૭૦, ૭૫
પદ્દડી ૧૧ દેશીબંધ ૧૮
પદ્મબંધ ૩૩ દેશીમિશ્રિત શ્લોક ૭
‘પદ્યરચનાની ઐતિહાસિક આલેદોધક ૪, ૭
ચના” ૫ દ્રતવિલખિત ૪, ૧૦, ૧૨, ૨૮, ૩૦, પાટણ ૮, ૧૮, ૨૮, ૩૩, ૩૭, ૪૧
-ને ભંડાર ૨૧, ૨૯ દ્રૌપદી ૧૩
-નો સાગરના ઉપાશ્રયનો ભંડાર ૧૮ દ્રૌપદીહરણ ૫૧
–નો સંઘને ભંડાર ૨૯ ધનદેવગણિ ૨૧
પાંડવો ૧૨ ધનરત્નસૂરિ ૩૩.
પાલી ૪ ધનપાલ ૬
-પિટકો ૪ ધમ્મપ’ ૪
પુણ્યવિજયજી મુનિને સંગ્રહ ૩૩ ધર્મવિજય મુનિ ૧૬
પુષ્મિતાગ્રા ૫૩ ધરવીર રાય ૧૮
પ્રબો ૭૦ ધારાનગરી ૧૮
પ્રબન્ધચિન્તામણિ ૭, ૩૩
પ્રધચન્દ્રોદય’ ર૭ ધોળકા ૬૨
પ્રબંધચિન્તામણિ ૧૧ નટવરલાલ દેસાઈ ૨૧
પ્રબોધ પંચાશિકા' ૫૭ નંદરાગવૃત્ત ૬૨
“પ્રબોધપ્રકાશ” ૨૭ ન્યાય પર
પ્રભાસપાટણ ૨૧ નર્મદ ૭૫
પ્રમાણિકા ૭ નર્મદાશંકર દેવશંકર મહેતા ૧૪ | પ્રમિતાક્ષરા પપ નરસિંહરાવ ૩, ૭૪
પ્રહૂલાદાખ્યાન” ૬૫ નલોપાખ્યાન’ છા
પ્રાકૃતપિગલ” ૪, ૬ નાગદમણ” ૬૬
“પ્રાકૃત વ્યાકરણ ૬ નારાચ ૨૯, ૩૦
પ્રાકૃત સાહિત્ય ૩,૪ નેમિનાથ ૧૬, ૨૧
–માં વૃત્તરચના ૩ 'નેમિનાથ નવરસ ફાગ” ૧૬
પ્રાચીન કાવ્ય ત્રિમાસિક પ૨, ૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
પ્રાચીન કાવ્યમાલા” પર
બૃહકાવ્યદેહન” પર, ૬૧, ૬૨, - સંપાદકે ૭૧ પ્રાચીન કાવ્યવિનોદ' પર
પદેવ ર૭ પ્રાચીન કાવ્યસુધા ૩૩, પર, ૫૬ બલી’ ૨૦, ૨૭ પ્રાચીન ગુજરાતી સુભાષિત ૩૪ બૌદ્ધ સાહિત્ય ૪ “પ્રાચીન ગુજરાતી સુભાષિત “ભારત નાટયશાસ્ત્ર' ૫ (લેખ) ૩૩
ભવાની ૩૪ પ્રાચીન ગૂર્જર કાવ્ય” ૮, ૧૧ “ભવાનીછેદ ૩૪ પ્રામ્ય વિદ્યામન્દિર ૧૮, ૨૯
ભવિયત્તકહા” ૬ પ્રાસ ૭૪
ભાગવત’ (નેશ્વરકૃત) પર પ્રેમાનંદ ૩, ૨૨, ૫, ૬૨, ૭૧, ૭૪
ભાગવત–ને દશમસ્કન્ધ ૩૫ -આખ્યાનકાર અને માણભટ્ટ ૫૧
–ને સારોદ્ધાર ૨૭ –નાં આખ્યાને પ૧, ૭૧
ભાંડારકર ઈસ્ટિટયુટ ૯ –નાં નાટક ૫૧, ૭૪
ભાનુમેરુ ૩૩ –ને દશમસ્કન્ધ” ૨૨
ભારતીય વિદ્યા” ત્રિમાસિક) ૩પ -ને પુત્ર વલ્લભ પર
ભાલણ ૨૮ -શિષ્ય રનેશ્વર પર
ભાષાવૈચિત્ર્ય” ૩૭ પ્રેમાનંદનાં નાટકો' (નિબંધ) ૭૪
ભીમ ૧૮ ફાર્બસ ગુજરાતી સભા ૭, ૪૦
ભીમ (વિષ્ણુદાસ) ૨૭ -ત્રમાસિક ૨૧, ૩૩
ભુજગપ્રયાત ૬, ૮, ૨૫, ૨૭, ૨૮, –ને સંગ્રહ ૭૦
૩૪, ૩૫, ૩૭, ૪૧, ૪૯, પા, -મહોત્સવ ગ્રન્થ ૪૦
પ૨, ૬૧, ૬૭, ૬૮, ૬૯ ફૂલા ૩૭
–ની ચાલ ૫, ૬૨, ૬૯ “લાંચરિત્ર' ૩૭
ભૂખણભક્ત ૬૬ અળવંતરાય ઠાકોર ૧૦
ભોજરાજા ૭ બાલાશંકર ૬૪ બાર માસ (નેશ્વરકૃત) પર ૫૬, ૫૭
મંજુલાલ મજમુદાર ૧૮ બિહણું ૩૨
મધુસૂદન મેદી ૧૦, ૩૪ બિહણુ પંચાશિકા' ૩૨, ૭૧
મધ્યકાલીન ગુજરાતી ૨૦, ૩૭
-ચોથી ભૂમિકા ૭૨ બુદ્ધ ભગવાન ૫ નું મહાભિનિષ્ક્રમણ અને ધર્મ
-ત્રીજી ભૂમિકા ૩૭,૪૯, ૭૨ ચકપ્રવર્તન ૫
મન્દર ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
સુચી
મન્દાક્રાન્તા ૪, ૪૧
રણયજ્ઞ” ૫૧ મયૂર ળ
રનેશ્વર ૧૪, ૫૨, ૫૬, ૬૭, ૭૧ મરહટ્ટા ૮
રથોદ્ધતા ૪૧ મરાઠી ૭૦, ૭૧
રાજશેખર ૪ -જનતા ૭૧
“રાધારાસ’ ૩૪ -સાહિત્ય ૭૧
રાધાવિવાહ ૬૧ -સાહિત્યમાં વૃત્તરચના ૭૧
રામલાલ મોદી ૨૧ માણિક્યસુન્દરસૂરિ ૧૨, ૨૦ “રામરક્ષાસ્તુતિ” ૩૫ માત્રામૂલ્ય ૭૨
રાસક્રીડાવર્ણન ૨૨ માત્રામેળ છંદો ૪, ૭, ૧૮, ૨૮,
રાસાએ ૭૦
કિમણીહરણું ૭૧ ૭૦, ૭૫, ૭૫
રુચિરા ૪ માધવ ૪૦, ૪૯ મારવાડી લહિયાઓ ૭૩
“રુદ્રદેહાતુતિ ૬૨ હાથપ્રતે ૭૩
રૂપક ૬૨
રૂપમેળ વૃત્તી ૮ માર્કડેયપુરાણ ૯, ૫૧
રૂપસુન્દર કથા ૨૦, ૨૮, ૩૩, ૩૭, માલિની ૪, ૧૨, ૩૨, ૩૪, ૩૫,
૪૦, ૪૧, ૭૦, ૭૨ ૩૭, ૪૧, ૫૬, ૬૭, ૭૨
-નું કાવ્યતત્ત્વની દષ્ટિએ અવલોકન માલ્યભારણું ૫૩
રૂપસુન્દરકથાઃ એક આલોચના” ૪૦ મીઠું કવિ ૬૪, ૬૫
રૂપાં ૪૦, ૪૮ -નું જીવન અને કવન ૬૪
કરવામાહામ્ય” ૧૨ મૃછકટિક ૪
રિમાન્સ” ૧૮ મેરૂતુંગાચાર્ય ૭
લલિતવિસ્તાર ૫ મેરાપંત ૭૧
લલિતાંગચરિત્ર' ૨૮, ૨૯ મેહનલાલ દલીચંદ દેસાઈ ૧૦, ૩૨
લલિતાંગનરેશ ૨૯ યમુનાસ્તુતિ ૬૮
લક્ષ્મીદાસ ૩૫, ૭ર યશવંત શુકલ ૪૦
લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી ૧૧, ૨૯ રધુનાથ પંડિત ૧
લાવણ્યસમય ૩૨ રંગસાગર નેમિફાગ ૧૬
લીલાવતી ૧૮ રણછોડ ૬૧
લેફમૅન પ્રો. ૫ રણમલ્લઈદ ૮ ૯
લોકવાતાં ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રા. પૂ. સાહિત્યમાં વૃત્તરચના
લેલિબરાજ-રત્ન કલા” ૭૧
વૈતાલીય ૪ વડોદરા ૨૯
વૈરાગ્યબોધકકાવ્ય” પર વંશસ્થવિલ ૪, ૪૧
વ્યાકરણ પર “વર્ણવૃત્ત’ ૬
શંકરાચાર્ય ૬૪ વલ્લભ પર
શમાં મૃતમ’ ૧૬ –નાં કાવ્યોનું કતૃત્વ પર
શરભ ૪ વલ્લભ (સૂરતનિવાસી) ૬૨
શશિકલા ૩૨ વસનજી ૬૯
શાકત સંપ્રદાય” ૬૪ “વસન્ત' (માસિક) ૧૮
શાન્તિસૂરિ ૨૮, ૨૯ વસન્તતિલકા ૪, ૭, ૮, ૧૨, ૩૪, શામળની વાર્તાઓ છા ૪૧, ૩૯
“શારદા” (માસિક) ૩૩ વસાવડ ૬૫
શાર્દૂલવિક્રીડિત ૪, ૧૬, ૨૧, ૨૨, -નિવાસી કાલિદાસ ૬૫
૪૧, ૬૭ વાણિજ્યમૂલક રૂપક ૬૨
-ની ચાલ ૩૫ વાર્તાઓ ૭૦, ૭૫
શાલિની ૩૭, ૪૧ વામન પંડિત ૭૧
શાલિસૂરિ ૧૧, ૧૩, ૨૦, ૭૩ વાસણુદાસ ૩૪
શિખરિણી ૪૧, પર, ૬૫ વિમલપ્રબન્ધ” ૩૨
શુકરાજકથા” ૧૨, ૨૦ વિરાટનગર ૧૨, ૧૩
શદ્રક ૪ ‘વિરાટપર્વ” ૧૧, ૧૨, ૨૦, ૨૧, ૭૩ શંગારરસ ૩૭ વિવૃત ઉચ્ચારણ ૭૩
સંગારરસપચીસી ૩૭ વિવેક વણઝાર” ૬૨
શ્રીકૃષ્ણ ૨૫, ૩૫ વિષ્ણુદાસ ભીમ ૨૭
શ્રીધર વ્યાસ ૮ વિષ્ણુના અવતારે ૪૬
શ્રીમદ્ ભાગવત ૨૧ Wintemnitz 4
શ્રીલહરી' ૬૪, ૬૫ વીરસિહ ૨૬
ત્રતવિરહવર્ણન” ૬૭ વૃત્તબદ્ધ કાવ્યોઃ
સદયવસપ્રબન્ધ” ૧૮ –ની વિશિષ્ટ પરંપરા ૫
સદયવત્સ-સાવલિંગા ૧૮ વૃત્તબંધો અને ઉચ્ચારણ ૭૧ “સદયવત્સ-સાવલિંગાની લોકથા” વૃત્તરચનાને ઉદ્દભવ ૭૦
(નિબંધ) ૧૮ વેદાન્ત પર
સપ્તશતી ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
સૂચી
[ ૮૭
સભારંજની ગદ્યશૈલી ૨૦ સમસુદીન ૮ સમલૈકી અનુવાદ ૨૮, ૬૫, ૭૧ સંભેગશિંગાર ૩૭ સરસ્વતીકુટુમ્બ ૭ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય પર સંસ્કૃતમિશ્રિત લોક ૩૩ સહજસુન્દર ૨૮ સાગરદત્ત રાસ’ ૨૮ સાંડેરગ૭ ૨૮ સામરાજ ૭૧ સારસી ૮ સાહિત્ય” (માસિક) ૩૩,૫૮ સીતાસ્વયંવર ૬૬ સુત્તનિપાત” ૪ સુદામાચરિત્ર” ૭૧ સુન્દર ૪૦ સુમતિસૂરિ ૨૮ સુરંગાભિધાનનેમિનાથફાગ”
૨૧, ૭૩ સુવાસ ૭ સૂક્તમાલા” ૫૮ “સૂત્રકૃતાંગ ૪ સૂરત ૬૨
સૂર્ય છંદ' ૬૯ સૈરબ્રી ૧૩ સેમરાજિ ૬ સેમસુન્દરસૂરિ ૧૬ “સૌન્દર્યલહરી' ૬૪ “સ્તંભનપાર્શ્વનાથસ્તુતિ ૩૩ “સ્ત્રીશિક્ષાપ્રકરણ ૩૭ સ્થાયી ભાવ ૪૦ સ્ત્રગ્ધરા ૪, ૪૫, ૭૨ સ્રગ્વિણ ૬, ૯, ૨૯, ૪૧ સ્વાગતા ૧૨, ૪૫ હનુમાનજીના છેદ ૬૯ હરિલીલાવિવેક' ૨૭ હરિલીલા પડશકલા' ૨૭
સવિજયજી જૈન લાયબ્રેરી ૨૦ હું સાવલી'કાર ૧૮ હાથપ્રત ૬૭, ૭૦ –ની લેખનપદ્ધતિ ૭૪ હિન્દી ૭૩ History of Indian Literature 4 હીરજંદની ચાલ ૬૨ હેમચન્દ્ર ૬ જ્ઞાન કવિ ૩૨ “જ્ઞાન ” ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________ allbllo Toko habere pote Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com