________________
પ્રા. શૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૨૦
પચીસીનું જ કાવ્ય છે. એનેા કાવ્યબંધ દૂહા, ચેપાઈ, ભુજંગી, દેશી અને ખેલી વડે બંધાયેલે છે. તેમાંથી ભુજંગી જોઇ એ. ઉધાની સખી ચિત્રલેખા સરસ્વતીની આરાધના કરવાના વિચાર કરે છે, એ પ્રસંગનું વર્ણન છે—
ચિત્ત જે તત્ત વિદ્યા કહીજઇ, હાઈ પાસિ તે દાસી થા અ લીજ'; નિશિવાસરે તાસ અ ન્યાસ કીજ, અવિન્યાસ વીમાસતે કાજ સીઝ. વિમાસી યનું ચિત્તનું સા કુમારી, ભણી ભારતી વાર તેણે પધારી; થૈયોટિસ પા પ્રખાડી, ૨૦
કરી વીનતી દીન થૈ હાથ જોડી. ૨૧
કવિ વિષ્ણુદ!સ ભીમે સં. ૧૫૪૧ માં એદેવના ‘ હિરલીલાવિવેક’ને અનુસરીને ‘હરિલીલાપેડશકલા' એ નામથી ભાગવતને સારાહાર કર્યાં છે, તથા સં. ૧૫૪૬માં કૃષ્ણમિશ્રના ‘પ્રમેાધચન્દ્રોદય’ નાટકના ‘ પ્રખેાધપ્રકાશ' નામથી ગૂજરાતી પદ્યાનુવાદ કર્યાં છે. એ અન્ને કૃતિઓમાં ભુજંગપ્રયાતને પ્રયાગ મળે છે. ‘હરિલીલા'માં— અરે સાંભલુ પુત્ર ! સાચુ સંકેત, યે કારણું બંધ નઇ મેાક્ષ થાડા માહિ કરૢ વિચાર હરિ સત્યસ્વરૂપ સંસાર કૂ. ૨૨
હેત;
રૂ′,
‘પ્રમાધપ્રકાશ’માં
હરિભક્તિ કારણિ અવતાર એવ, પ્રગટ્યા થાંભ ફાડી નરસિંહ દેવ;
૨૦. મૂળ પ્રતમાં અક્ષરે ખૂટે છે.
૨૧. ‘ઉષાહરણ,’ પંક્તિ ૧૩૪-૩૭
૨૨. ‘હિરલીલાષાડશકલા' ( સ. શ્રી. અખાલાલ નની), પૃ. ૬૪
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat