________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ પ૭ નખ શિખથી નિહાળે, આરતીને ઉજાળે,
રસબસ થઈ રાધા, ભાંજતી શેકબાધા.૩૯ રનેશ્વરના ભાગવતમાં પણ પ્રત્યેક અધ્યાયને આરંભે એક સંસ્કૃત તેમ જ એક ગુજરાતી વૃત્ત મૂકવામાં આવેલ છે. એમાં એક પ્રકારની ઔપચારિકતા હોવાને લીધે, એમાં રત્નેશ્વરના શૈલી ગુણ “પ્રબોધપંચાશિકા' અને “બાર માસ” જેટલા દીપી નીકળતા નથી. એમાંથી થોડાંક ઉદાહરણઃ
( દ્વતવિલસ્મિત ) પ્રથમમાં ખટ પ્રશ્ન કર્યા મુનિ, નિમિષમાં કરતા નિગમ ધ્વનિ; દ્વિતીયમાં કહી ઉત્તર ઋારને, વિબુધ સૂત સમુદ્ર-વિચારને.
–સ્કન્ધ ૧, અધ્યાય ૨ ( વસન્તતિલકા). શ્રી ભાગવત-રસપાન કથા સમધ, શ્રોતા પરીક્ષિત તણે તવ ફહે સમધ; સંજુબાલવધકારકવિપ્રદંડ, એવી કથા કથિત સપ્તમમાં પ્રચંડ.
સ્કન્ધ ૧, અધ્યાય ૭ ( ભુજગપ્રયાત ) હવે સાતમે કૃણલીલાવતાર, કહ્યાં છે અને પુત્રને વાક્યસાર; તિનાં કર્મ સાથે પ્રયોજન ભાખ્યાં, ગુણ વર્ણવ્યા વૈષ્ણવે મંન રાખ્યા.
– સ્કન્દ ૨, અધ્યાય ૭ ૩૯. એજન, પૃ. ૧૧૬-૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com