________________
૧૨ ]
પ્રા ગ્રૂ: સાહિત્યમાં વૃત્તરચના
એ અરસામાં રચાયેલી માણિકયસુન્દરસૂરિની શુષ્કરાજકથા ’માં એમાંની બે કડીની એકએક પક્તિ ઉદ્ધૃત કરેલી છે. ‘ વિરાટપર્વ 'માં જૈન પરંપરા મુજબ પાંડવાના વિરાટનગરવાસની કથા પ્રાસાદિક ભાષામાં વર્ણવેલી છે. સ્વાગતા, કુંતવિલમ્પિંત, ઉપજાતિ, માલિની, વસન્તતિલકા ઇત્યાદિ છંદને પ્રયાગ કવિએ ઉચિત રીતે કર્યો છે. કાવ્ય પણ ઉચ્ચ કાટિનું છે, અને રચનાપતિ, અલકારા વગેરે ઉપરથી કવિ સંસ્કૃત કાવ્યપદ્ધતિના અભ્યાસી લાગે છે. છન્દવૈવિધ્યની દૃષ્ટિએ એમાંથી કેટલીક વાનગી જોઈ એ
( કુવિલ`બત ) અહ ૩૫ અસંભમ ભૂવલણ, કવણુ કાંમિનિ એહ સમી, તુલઇ; હિવ હે મુઝ મન્મથ મારિવા, એહ જિ ઊડણુ ગેંગ ઉગારિવા. ( માલિની ) નિરુપમ કુલબાલી, રૂપની ચિત્રસાલી, અવિકલ ગુણવલ્લી, કામભૂપાલભલી; કઇ હુઇ સુરરાણી, માનવી મદ્ય ન જાણી, અવ હુઇ જિ નારી તેાઇ તુ હુઇ ગંધારી. ( ઉપન્નતિ )
એ ગધકારી મિસિ રૂપ દાસી, રહી અઇ ઉત્તમ નારી નાસી, કિમ ન જાણુિઠ્ઠું ફૂલ નવ ખાજઇ, અણુજાણતુ અંધ ઉભાડિ દાઝઇ.
( કુતવિલમ્મિત )
મરિવા અણુખીહતઉ,
ભમરડ પસિર પસઇ તકિય
નિ
કટક ડિ
પડિ વૈધિ, પષ્ટ પુણિ
SENTENC
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હતઉ;
કુટીરડાઇ, આર.
(૨૧)
૨૮)
(૨૬)
(૨૯)
www.umaragyanbhandar.com