________________
ઉપસંહાર
[ ૭૫
,
છે. નવાં સંશાધના હજી થયે જાય છે, એટલે આ સંખ્યામાં ઉમેરે થવાના પૂરા સંભવ છે; તેાપણુ આ નિબંધ ઉપરથી એટલું તે જોઈ શકાશે કે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોના પ્રયાગ માત્રમેળ છંદો કે દેશીઓને મુકાબલે એ વ્યાપક અને લેાકપ્રિય હોવા છતાં કાઈ રીતે અપવાદરૂપ કે અણુછતા નહોતા. આમ હોવા છતાં, એટલું ખરું કે દેશીબદું આખ્યાને કે દાબદુ વાર્તાઓ જેવી વૃત્તબદ્ધ કાવ્યાની કાઈ વિશિષ્ટ પરપરા આપણે ત્યાં બંધાયેલી નહિ. એવી પરંપરા । દલપત-નર્મદના કાળથી જ, સમાજજીવનમાં તેમ સાહિત્યમાં અર્વાચીન યુગના ઉદય સાથે, બંધાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com