________________
૧૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના નાગલોકિ વસણહર કાલી, માનવી ઘટિસિ તૂ નિછ ભાલી; તિયોકિ કોઈ દેવ ન દીસઈ, તાહરઉ જનમ જેણિ કહીસઈ.” બોલતી રહીય નામ સુદણ, સાંભલી વચન લઇ કૃષ્ણ દેવિ, પાંડવનરેન્દ્રપુરેકિ, પદી તણુઈ હઉં જિ સુલિંદ્રી. દેવિ જ પરભવી કુમ્ભાથિ, દ્વપદી સા ગઈ પ્રિય સાથિ; જેહનઈ બહિન પાંડવનઈ હઉં, તેહ કૌરવ કન્ડઇ કિમ જાઉં ? પદી રહઈ આલગ કી જઈ, તૂ કહુઈ હિવ દીહ ગમી જઈ; જાં ન રાજ સહ પાંડવ હેઈ, મેં રહઈ અવર ઠાંમ ન કોઈ. પાંચ પાંડવ રહ્યા હિવ નાસી, દ્વપદી રહી થાઈય દાસી; દેવ દાવ ન રાય ન રાણ9 દૈવ આગલિ ન કે સપરાણુઉ. રામલક્ષ્મણ મહા દુખિ પાડ્યા, પાંચ પાંડવ વિદેસિ ભગાડ્યા; ડૂબનઈ ઘરિ જલ વહિવું હરિચંદઈ, ભાલડી મરણ સાધુ મુકુંદિઈ. દ્રોણપુત્ર મુનિ અર્જન લીધઉં, ચર્મનું કવચ કર્ણિ સુ દીધઉં; ચીંતવિઉ સહૂ આલિં જાઇ, દેવસિઉં કુણિ કિંપિ ન થાઇ. (૧૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com