________________
* ]
કામની દુર્રયતા—
નિશદિન જન ગાયે, રામ રાજન જેવી, પણ કલિ બહુ પુણ્યે પામી” કીર્તિ એવી.
પ્રા. ગ્રૂ. સાહિત્યમાં વૃત્તરચના
કામની પ્રબળતા—
પુત્ર વિષયે
( ઉપતિ )
કર્ષ પંચાનન તેજ આગે, કુરગ જેવા જગજીત્ર લાગે; સ્ત્રીશસ્ત્ર લેઇ જંગે વદીતા, તે મેણુ દેવા જનવૃંદ તા.
—અર્થવર્ગ, કડી ૩૦
( શાર્દૂલવિક્રીડિત ) બિલ્લીભાવ લ્યે. મહેશ ઉમયા જે કામરાગે કરી, પુત્રી દેખી ચલ્યે! ચતુર્મુખ હરિ, આહેરિકા આદરી, ઇન્દ્ર ગૌતમની ત્રિયા વિલસીને સ`ભાગ તે એલવ્યા, કામે એમ મહંત દેવ જગતે તે ભેાલવ્યા–રાલવ્યા. —કામવર્ગી, કડી ૪
સ્ત્રીના દોષ—
—કામવર્ગ, કડી ૨
( વસન્તતિલકા )
માર્યો પ્રદેશી સૂરિકાંત વિષાવલીએ, રાજા જસેાધર હણ્યા નયનાવલીએ, દુ:ખી કર્યાં શ્વસુર રૂપરપડિતાએ, દોષી ત્રિયા Üમ ભણી નિજદેાષતાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
—કામવર્ગ, કડી ૧૦
( શાલિની ) ગંગાપુત્રે વિશ્વમાં કાર્તિ ાપી, આજ્ઞા તેણે તાત કેરી ન Àાપી,
www.umaragyanbhandar.com