Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/008878/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ / શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | / શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિભ્યો નમઃ // પ્રકરણમ ઈન્ટશલ ટિમ વારસાવ અર્થ સૂચક શાસપાછો - આરવચનો – પ્રકાશકીય – તત્ત્વ જિજ્ઞાસુઓ દ્વારા બીજી આવૃત્તિનો સારો પ્રતિસાદ મળતાં અમને આનંદ થયો. તેમની વધારે નકલોની આવશ્યકતાને પૂર્તિ કરવા ત્રીજી આવૃત્તિના વિચારો ચાલુ કર્યા. વિદ્વાન મુનિ ભગવંતોની સલાહ પૂછતાં ધર્મશાસ્ત્રના શુદ્ધ પ્રરૂપકોને અનેકાન્તવાદના શુધ્ધ સંસ્કારો દૃઢ બનાવવા તથા એકાન્તવાદના કદાગ્રહમાંથી મુક્ત બનવા દિવ્યદર્શનના લેખો ખૂબ જ ઉપયોગી નીવડશે તેવા સુચનો મળતાં એકાન્તવાદ સામે લાલબત્તી, ઈષ્ટફલા સિધ્ધિનો શાસ્ત્રીય અર્થ આદિ દિવ્યદર્શનના લેખો શ્રમણોપાસકની મતિ શુદ્ધ કરવામાં સહાયરૂપ નીવડશે એવા શુધ્ધ આશયથી પૂજ્યશ્રીએ ફરીથી સુધારા-વધારા સાથે આ પુસ્તક સંકલન કરી આપીને અમારા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. અમે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. શ્રી સોલા રોડ જે.મૂ.જૈન સંઘ (લબ્લિવિક્રમનગર, સોલા રોડ, અમદાવાદ) તરફથી આ પુસ્તકના પ્રકાશનમા જ્ઞાનનિધિમાંથી સુંદર સદ્વ્યય કરવામાં આવેલ છે. તે બદલ તે સંઘનો ખુબ આભાર માનીએ છીએ. સહર્ષ અભિનંદન.આ પુસ્તક દ્વારા સૌ જીવો શાસ્ત્ર અને સત્યને સમજે તે જ શુભેચ્છા - મેહુલ જૈન મિત્ર મંડળ : આર્થિક લાભાર્થી: શ્રી આદિનાથાય નમઃ વિક્રમ સંવત ૨૦૬૨માં શ્રી સોલા રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની પર્યુષણ મહાપર્વની આરાધના માટેની વિનંતી શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વર સમુદાયના ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના વિનય શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાને કરતાં તેમને પોતાના શિષ્ય પૂ.મુનિ સુધારસવિજયજી આદિઠાણાને પર્યુષણની આરાધના કરવા અમારા શ્રી સંઘમાં મોકલેલ. તે દરમ્યાન ખૂબ જ ભાવોલ્લાસપૂર્વક શ્રી સંઘમાં આરાધના થયેલ. તે દરમ્યાન થયેલ જ્ઞાનની ઉપજમાંથી આ પુસ્તક પ્રકાશન કરવાની ભક્તિનો લાભ અમને મળતાં અમને ખૂબ જ આનંદ થાય છે. લિ. શ્રી સોલા રોડ છે.મૂ.જૈન સંઘ ( લબ્લિવિક્રમનગર, સત્યમ્ એપાર્ટમેન્ટ પાસે, સોલા રોડ, નારણપુરા, અમદાવાદ ) સંકલનકાર વૈયાવચ્ચ પ્રેમી પ. પૂ. પંન્યાસશ્રી પાસેનવિજયજી મ.સા. વિ.સં. ૨૦૬૪ ઈ.સ. ૨૦૦૮ આવૃત્તિ: ૩જી કિંમત : ૮૦/ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : મેહુલ જૈન મિત્ર મંડળ ૪, સત્યં શિવ સુંદર સોસાયટી, જવાહરનગર, પાલડી, અમદાવાદ COMPOSING : MAHAVIR PRINTER, Bhattha, A bad # 98254 76871, 92283 90217 PRINTED BY: YES PRINTRI, Narol, Ahmedabad [ પ્રાપ્તિ સ્થાન) દિવ્યદર્શન ટ્રસ્ટ | દિવ્યદર્શન ટ્રસ્ટ શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ ૩૬, કલીકુંડ સોસાયટી વાસુપુજ્ય બંગલોઝ | શ્રી આદિપાર્થ જીનાલય મફલીપુર ચાર રસ્તા, | રામદેવનગર ચાર રસ્તા ઈર્લાબીજ, એસ.વી.રોડ, ક્લીકુંડ-ધોળક સેટેલાઈટ, અમદાવાદ | મુંબઈ-૪O૦૫૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ પાઠ નં. ૧ ર ૩ મ ૫,૬,૭ ८ C ૧૦ ૧૧ ૧૨,૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯,૨૦, ૨૧,૨૨ ૨૩ ૨૪,૨૫,૨૬, ૨૭,૨૮ ૨૯,૩૦,૩૧, ૩૨,૩૩ 8 * * * * * ૪૧ - અનુક્રમણિકા - ગ્રંથનું નામ નાણુ પંચમી કહાઓ શ્લો.૪૮૮ થી ૪૯૪ સમ્યક્ત્વ સપ્તતિકા પૃ.૭૫, શ્લો.૨૬ ધર્મપરીક્ષા પૃ.૮૦ ધર્મપરીક્ષા પૃ.૧૩૩ યોગબિંદુ ગ્લો.૧૪૦-૧૫૯-૧૬૩ આખ્યાનક મણિકોશ પૃ.૩૧૩શ્લો.૭૯ ધર્મરત્નપ્રકરણ શ્લો.૭૩ જ્ઞાનસાર (ટબો) શ્લો. ૨ અનેક શાસ્ત્રોમાં આવતો શ્લોક યોગદૃષ્ટિ સમુચ્ચય શ્લો.૧૦૧-૧૨૩ શ્રીપાળચરિત્ર (પૂ.રત્નશેખરસૂ.મ.) શ્લો.૫૫૯ સિરિવાલ કહા. પૃ.૭૮ ૨, શ્લો.૪૧૦-૪૧૧ સિરિવાલ કહા. શ્લો.૭૭૧-૭૭૨ શ્રીપાળ રાસ ખંડ-૩ ઢાળ-૫ કડી -૮ ષોડશક (૧૨) શ્લો.૯ પૂ.હરિભદ્રસૂરિ ઉપમિતિ (ભા-૧) પૃ.૪૨,૩૪ શ્લો.૫૬૧ પુષ્પમાલા (ઉપદેશમાલા) શ્લો.૭૧ પુષ્પમાલા ગ્લો.૮૦,૨૭૭,૪૭૧,૪૭૨,૪૭૪ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ગ્લો.૧૦,૧૩,૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર (નેમીચંદ્રીય) શ્લો.૪૪ ઉત્તરાધ્યયન સૂત્ર (કમલસંયમોપાધ્યાય) ચપન્નપુરિસચરઅં પૃ.૩૦ શ્રાદ્ધવિધિ-ધર્મસંગ્રહ યોગશાસ્ત્ર (પ્રકાશ-૧) શ્લો.૧૦ યોગશાસ્ત્ર (પ્રકાશ-૧) શ્લો.૧૫ ઉપદેશતરંગિણી પૃ.૨૬૪ ભરતસરવૃત્તિ (આર્દ્રકુમારચરિત્ર) પૃ.નં. ૧ ર ૩ ૪ ૪ ૫ € 6 ક ८ ८ • ? = ? = ? _______? % % 8 ♠ ♠ ♠ ♠ છું ? દ ૧૦ ૧૦ ૧૧ ૧૨ ૧૮ ૧૮ પાઠ નં. ૪૨ ૪૩ ૪૪ ૪૫ TE ૪૭ ૪૮ ૧૯ ૪૯ ૫૦ ૫૧ પર ૫૮ ૫૯ ૬૦ ગ્રંથનું નામ સુકૃતસાગર શ્લો.૭૦થી ૮૨ વીતરાગસ્તોત્ર (૨૦મો પ્રકાશટીકા) ત્રિષષ્ઠિ દેશના સંગ્રહ કલ્પસત્ર (સુબોધિકા) પ્ર.વ્યા. લલિતવિસ્તરા લલિતવિસ્તરા (પંજિકા) યોગશાસ્ત્ર ૩ ૧૨૪ સંઘાચારવૃત્તિ પંચાશક ૪ ૩૩ પૃ.૧૩૬ શ્રાદ્ધદિનકૃત્ય (ભા-૧) પૃ.૭૫/૧ ધર્મસંગ્રહ પૃ.૧૬૩ પ્રશ્નચિંતામણી વૃંદારુવૃત્તિ પૃ.૫૪ પ્રતિમાશતક શ્લો,૮૫ અષ્ટકશાસ્ત્ર ૮મું શ્લો.૮ આત્મપ્રબોધ રૃ.૪૨ દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકા-૧૩ શ્લો.૨૦-૨૧ પંચાશક (૧૯) શ્લો.૨૬ પંચાશક (૧૯) શ્લો.૪૨-૪૩ પૃ.નં. ૧૯ ૨૦ ૨૦ ૨૦ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૩ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૬ સૂયગડાંગસૂત્ર (શ્રુ-૧/૨ ગા.૩) શ્લો.૧૫ ચેઈઅવંદણ મહાભાસ શ્લો,૮૬૨ પઉમચરિઅં (ભા-૨) પૃ.૪૭૫ થી ૪૭૯, શ્લો.૫૨-૫૩-૫૪ ઉપદેશ પદ પૃ.૧૧૯/૭૬ ઉપદેશ પદ (ભા-૧) પૃ.૧૭૪૨, શ્લો.૨૪૧-૨૪૨૨૯ ઉપદેશ પદ (ભા-૧) પૃ.૧૧૭૨, શ્લો.૨૪-૨૫ ઉપદેશ પદ (હરિભદ્રસૂ.મ.) શ્લો.૯૪૯ થી પાંડવચરિત્ર પૃ.૨૯૬-૨ શ્લો.૨૭૮ હીરસૌભાગ્ય (સર્ગ-૧) પૃ.૩૫ વસુદેવહીંડી (ખંડ-૧) પૃ.૫૨-૫૩ ૨૭ ૮ * ૨૮ *ડ્રન ન Page #3 -------------------------------------------------------------------------- ________________ નં. ૐ| 8 ” * * * * * * * * * * ૨ ૪ ૪ ૪ ૪ ૪” ૩ ૪ * છું છુ ગ્રંથનું નામ પર્વકથા સંગ્રહ (જ્ઞાનપં૦) શ્લો.૬૦-૬૧ ૪૫ આગમની પૂજા (ફળપૂજા) સમ્યકત્વકૌમુદી પૃ. ૨૧૦ શ્લો.૧૨૩-૧૨૪ સમ્યકત્વકૌમુદી શ્લો.૧૫૪ સમ્યકત્વકૌમુદી પૃ.૧૩૨ શ્લો.૧૦૯ શાંતિનાથચરિત્ર પ્રસ્તાવ (૧) પૃ.૩ શ્લો.૬૩ થી ૭૪ શ્રાદ્ઘપ્રતિક્રમણસૂત્ર શ્લો.૪૦થી ૫૦,૬૩ કલ્પસૂત્ર (સુબોધિકા) વ્યા. ૪ શ્લો.૭૨ કૂપદેષ્ટાન્તવિશદીકરણ સવાસોગાથાસ્તવન ઉપદેશરહસ્ય શ્લો.૯૮ ઉપદેશરહસ્ય શ્લો. ૨૧ ગૌતમસ્વામીરાસ ઉપદેશપ્રસાદ (સ્તંભ ૨૯) વ્યા.૩૫૩ મણોરમા કહા. પૃ.૩૨૮ શ્લો.૧૦૬૭ મણો૨મા કહા. પૃ.૩૨૯ શ્લો.૧૦૮૨ મણોરમા કહા, શ્લો.૧૦૯૪ મણોરમા કહા. પૃ.૩૩૨ શ્લો.૧૦૨૭ પરમતેજ પ્રસ્તાવના (આ.મુક્તિચંદ્ર સૂ.) શાસ્ત્રવાર્તા સમુ. પૃ.૬૩ થી ૬૬ સ્ત.૧ મોટીશાંતિ જયાનંદકેવલી ચરિત્ર પૃ.૨/૧, બ્લો. ૨૬,૨૭,૨૮ ઉપમિતિ (ભા-૧) પૃ.૧૧૯, શ્લો.પ૨ થી ૫૮ અજિતશાંતિ શ્લો.૬ કહારયણકોસ પૃ.૧૪૬ ૨ દેવદ્રવ્યાદિ સિધ્ધિ - લે.પૂ.આ.લબ્ધિ સૂ.મ.સા. પ્રશ્નોત્તર કર્ણિકા (ખંડ-૧) પૃ. ૩૬૦-૩૬૧ વિવિધ પ્રશ્નોત્તર પૃ.૧૩૮ પૃ.નં. ૩૨ ૩૨ ૩૩ ૩૩ ૩૪ ૩૪ ૩૫ ૩૫ ૩૫ ૩૬ ૩૬ ૩૭ ૩૭ ૩૭ ૩૮ ૩૯ ૩૯ ૩૯ × 2 ૨ ૨ ૪ ૪ ૪ ૪ % પાઠ નં. ર ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ★ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ગ્રંથનું નામ ધર્મરત્નપ્રકરણ ટીકા ભાગ-૨ પરિશિષ્ટ : બે આચાર્ય મ.સા.નું માર્ગદર્શન ઉપદેશ રત્નાકર નવપદ પ્રકરણ મૂ.ગો.૧૧ની ટીકામાં આચારાંગસૂત્ર અ. ૧ ઉદે-૪ પંચાશક ટીકા ૨/૩૦-૨૧ લલિત વિસ્તરા-શ્રુતસ્તવ આવશ્યક નિર્યુક્તિ ભા-૩ અધ્ય-૩૨ ચતુર્વિશતિ પ્રબંધ-પ્ર. ૬ મહાનિશિથ અધ્ય.૨, પૃ.૪૭ ત્રિષષ્ઠિ-પર્વ-૧૦, સર્ગ-૧૧, શ્લો.૩૫૬ ઉપદેશમાલા ગ્લો. ૧૭૦ ઉમિતિ ભવ. ભા-૧, પૃ.૨૫૬ સિરિસિરિવાલ કહા શ્લો.૧૮૮ પૃ.૪૫ (a) ત્રિ.શ.પુ. પર્વ-૫, સર્ગ-૧, બ્લો.૪૫૮ (b) ત્રિ.શ.પુ. પર્વ-૫, સર્ગ-૨ ત્રિ.શ.પુ. પર્વ-૧૦, સર્ગ-૬ ભવભાવના શ્લો ૫૦૦ સિધ્ધચક્ર - લે.પૂ.સાગરાનંદસૂરિ મ.સા. આવશ્યક નિયુક્તિ – ભાગ-૨ ધર્મબિન્દુ ધર્મ સંગ્રહ યોગદૃષ્ટિસમુચ્ચય ભાગ-૧ (પ્રસ્તાવના) યોગદૃષ્ટિ સમુચ્ચય ભાગ-૨ (પ્રસ્તાવના) મનના મિનારેથી મુક્તિના કિનારે (પ્રસ્તાવના) એકાન્તવાદ સામે લાલબત્તી (દિવ્ય દર્શન ઉષ્કૃતલેખો માંથી) ઈષ્ટ ફલ સિધ્ધિનો શાસ્ત્ર પાઠ સિધ્ધ અર્થ (લેખાંક ૧ થી ૭) ધર્મ શા માટે કરવાનો (લેખાંક ૧/૨) 卐 પૃ.નં. ૫૦ ૫૧ ૫૪ ૫૫ ૫૬ ૫૬ ૫૭ ૫ ૫૮ ૫૯ ૫૯ ૬૦ ૬૨ ૬૨ ૬૨ ૬૩ * ૬૪ ૬૫ ૬૬ ૬૬ ૬૬ ૬૭ ૧૦૮ ૧૧૭ ૧૨૩ ૧૭૩ ૨૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવંતોએ પૂ.આ.ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની હિત શિક્ષા હવે શિષ્યોને માટે પણ જ્ઞાનીઓએ આ ધ્યાન રાખવાનું જણાવ્યું છે કે આ સૂરિની આજ્ઞામાં જે આવે છે એવા શિષ્યગણ તમારે કદી પણ આચાર્યની નિશ્રા ન મૂકવી કારણ કે તે નિશ્રા સંસાર સાગરને પાર કરનારી છે. ભલે કદાચ આપણને સારણા વારણા કરે કદાચ કડવા લાગે પણ વાસ્તવમાં એજ ખરેખર અમૃત જેવ મીઠા છે. એજ આત્માના દોષોનું નિવારણ કરાવે છે અને આત્માને માર્ગની આરાધનામાં સ્થિત બનાવે છે. માટે એટલું ધ્યાન રાખવાનું કે કદાપિ આ આચાર્યને પ્રતિકુળ નહિં થવાનું. એમને અનુકુળ વર્તવાનું એમના અનુવર્તક બનવાનું એ રીતે કરો તો તમારો ક્રિયાભ્યાસ સફળ થાય. ઘર છોડ્યું, સંસાર છોડ્ય એ સફળ ત્યારે જ બને કે આચાર્યની નિશ્રા રાખીને તેમને જરાય પ્રતિકુળ ન વર્તીએ અને હંમેશા અનુકુળ વર્તીએ. નહિંતર આ પ્રમાણે આચાર્યને જો પ્રતિકૂળ વર્તવામાં આવે તેમની ઈચ્છા ન હોય તેમ વર્તીએ તો સંસારની અંદર ધોર વીટંબણા પ્રાપ્ત થાય. અહીં પણ થાય અને પરભવની પણ થાય એટલે કહ્યું છે. એ આત્માઓને ધન્ય છે જે આત્માઓ જ્ઞાનનું ભાજન માત્ર બને છે અને ચારિત્રવાળા બને છે તે હંમેશા ગુરુના ચરણની સેવા કરનારા બને છે. નિઃપ્રકંપ ચારિત્રવાળા બને છે. એટલે ગુરુના ચરણની સેવા પહેલા નંબરમાં છે. જો એ કરવામાં આવે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે પછી સમ્યગ્ જ્ઞાન-દર્શનના ભાજન બન્યા અને સમ્યગ્ ચારિત્ર નિષ્કલંક થાય. એટલા માટે મદનું બારણું કરવું. કારણ કે આચાર્યનું પ્રતિકુળ કરવાનું ત્યારે જ આવે છે કે મદ આવે છે. એટલા માટે એવા અનાદિકાળથી ચાલી આવતા મદનું નિવારણ કરવું. સકલ પ્રદાર્શના જળને કરાવનાર એવા સૂરિપદની સમ્યક્ ઉપાસના એનાથી મદનું નિવારણ થશે. અને શુભ પ્રકારના એવા આચારોનું પાલન કરવું. આ આચારો જ્ઞાન અને દર્શનની સંપત્તિ આપનારું છે. જેવી રીતે નદી મૂળમાં અતિ સાંકડી-નાની હોય છે અને સમુદ્રમાં મળતી વખતે એનો પટ વિશાળ થઈ ગયો હોય છે એમ સમ્યગ્ જ્ઞાનદર્શન-ચારિત્રના ગુણોથી આચાર્યની સેવા કરતા જવાથી અત્યારે થોડા-નાના ગુણવાળા પણ કાલે સમુદ્ર જેવા મોટા થઈ જશે. એટલે અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રની સંપત્તિનાં માલિક બનશે. આ શિષ્ય વર્ગે ધ્યાન રાખવું. મહા સુદ-૧૩, વિ.સં.૨૦૪૦, જલગાવમાં આપેલ હિતશિક્ષામાં થી સાભાર પૂ.આચાર્ય ભગવંતોને પ.પૂ.આ.ભ. શ્રી વિજયભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજાની હિતશિક્ષા જુઓ, મહાનુભાવ તમારા આત્માને ધન્ય છે કે તમને જીનાગમની પ્રાપ્તિ થઈ, જીનાગમનો બોધ મળ્યો જીનાગમ કેટલા મહાન પ્રભાવક છે કે સંસારરૂપી પર્વત ને પણ ભેદી નાંખનાર છે. વજ્ર જેવા જીનાગમનું ઉત્તમ આત્મા-ધન્ય આત્મા શરણ અંગીકાર કરે છે. આ સંસારના જીવો સમજી રાખવાનું કે બધા ભાવ રોગથી પીડાતા છે અને તમે મુક્ત છો. તે એના ભાવથી વૈધ બનેલા છો. એટલે એના ભાવ રોગોનું નિરાકરણ કરવા પ્રયત્ન કરજો. દયા ભાવ કરતાં રહેજો. એ રીતે કરીને પ્રયત્નપૂર્વક સૂરિપદને સારી રીતે ચરિતાર્થ કરજો. એટલે માટે આ શિષ્ય ગણને ખૂબ જ સારી રીતે સાચવજો. આ પ્રકારની કલ્પવિધિ છે. પૂર્વાચાર્યથી આવતો એક કલ્પ છે એટલે સૂરિપદે સ્થાપિત કરતી વખતે ઉપબૃěણા કરી તમને બધાને કહેવાનું ન હોય એટલે આજે સારી રીતે અજવાળજો એનાથી શાસનની શોભા કરતાં રહેજો. ભવ્યજીવોનું કલ્યાણ કરતાં રહેજો. એજ મંગલકામના. મહાસુદ-૧૩, વિ.સં. ૨૦૪૦, જલગાવમાં આચાર્યપદ પ્રસંગે પ.પૂ.આ. શ્રી વિ.ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.એ આપેલ હિત શિક્ષામાંથી સાભાર. ते ज्ञान भाजना धन्याः, ते हि निर्मल दर्शना: । Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧. શ્રી મહેશ્વરસૂરિ વિરચિત પ્રાચીનતમ ‘નાળવંસમોટામો’. પૃષ્ઠ ૭૫/૭૬ શ્લોક ૪૮૮ થી ૪૪ अह सनियाणं एयं तव चरण पंचमीए संबद्ध, संसार पवड्ढणयं काउणं जुज्जए कहं ॥४८८|| અથ (પ્રશ્ન) : પ`ચમી સંબદ્ધ આ તપશ્ચર્યા (સૌભાગ્યાદિ હેતુથી દર્શાવેલી) નિયાણાવાળી (સાંસારિક લાલસાવાળી) હોવાથી સ*સારવ ક છે. તો કઈ રીતે ઉચિત ગણાય ? एवं पि हु अजुत्तं जं भणियं सुट्ठ दृट्ठ रुट्ठे हि । जम्हा पवित्ति हेउ, निट्ठि एवमाइयं II૪૮૨ ઉત્તર : દુષ્ટ અને રુષ્ટ લોકોએ આવું ( ઉપરના શ્લોકમાં કહ્યું તેવું) જે કહ્યું (કે સાંસારિક લાલસાવાળા તપ ન કરાય) તે અત્યંત અયુકત છે. કેમકે (ધર્માંમાં) પ્રવૃત્તિ કરાવવા માટે આવા પણ તા કહ્યા છે, ( અર્થાત્ સાંસારિક લાલસાથી પણ તપ કરવાનો બતાવ્યા છે. ) पढमं सनियाणाओ वयाओ जेणेत्थ होइ लोयाणं । सव्ववित्ति धम्मे पाएणं तेण न हु दोसो ||૪૬૦ || કેમકે પ્રથમ તા સનિદાન ( યાને સાંસારિક લાલસાવાંળા) વ્રતથી જ પ્રાયઃ લેાકાની સર્વ પ્રવૃત્તિ ધમાં થતી હોય છે. માટે કોઇ દોષ નથી. ( શુ' સાંસારિક અપેક્ષાવાળા તપ ધર્મ શ્રેય કરે ? ) सनियाणं पि हु सेयं तव चरणं भावसुद्धि संजणयं । पारंपरेण भणियं सुद्धत्तममस्स वि सुयंमि ॥ ४६१ । । (૧) ( હા, સનિદાન ( યાને સાંસારિક અપેક્ષાવાળું ) પણ તપશ્ચરણ પર પરાએ ભાવશુદ્ધિજનક હોવાથી શ્રેયરૂપ છે. શ્રુતમાં તેનું શુદ્ધપણું કહેવાયું છે. सु (? मु) द्धतणेण लोओ सणियाणं ताव चेव पडिवज्जे । सत्था (ड्ढा) इ वड्ढणेहि को वि हु तत्तंपि पच्छाओ ।।४९२ ।। લોકો મુગ્ધપણાને કારણે તેા ( શરૂમાં ) નિદાનને પણ અપનાવે; પાછળથી શ્રદ્ધાદ્ધિ-વૃદ્ધિ થવાથી કોઇ તત્ત્વ પણ અપનાવે. अन्नेसु विकज्जेसु पाएणं सु (मु) द्धओ इहं लोओ । अहणम्मि विचित्ते किं पुण धम्मस्स कज्जम्मि ||४६३ || અન્ય કાર્યોમાં પણ પ્રાયઃ લોકો મુગ્ધ હોય છે. તે પછી અતિગહન અને વિચિત્ર એવા ધર્મ-કાય ને વિષે તા પૂછવુ* જ શું ? इय नाउण एवं अवमन्निय दुब्वियड्ढवयणाई । कायव्वा खलु एसा पंचमिया सुद्धभावेणं ।। ४९४ ।। એમ સમજીને, અન્ધાના વચને અવગણીને આ ( કથાગ્રંથમાં દર્શાવેલ ) પૉંચમી તપ શુદ્ધ ભાવથી ( શંકા-કુશંકા કર્યા વિના ) કરવા.... ૨. ‘સમ્યકત્વ સપ્તતિકા' પૃષ્ઠ-૭પ લેાક ૨૬ સટીક तित्थंकर-चलणाराहणेण, जं मज्झ सिज्झइ न कज्जं । વસ્થેનિ તસ્ય મન, વૈવ-વિસે ૢિ વયમુદ્રિ રા यन्मम तीर्थंकर चरणाराधनेन - जिनपदसेवनेन अर्थापत्या मनोऽभीष्टोऽर्थो न सिद्ध्यति, न परिपूर्णी भवति, तत्र - तस्मिन् प्रयोजने अन्यं देवान्तरं न प्रार्थये न स्तुतिरूपेण याचे । (૨) Page #6 -------------------------------------------------------------------------- ________________ બૈરિત્યારૢ - તેવવિશેષં: - દૈરિ- ટૂર - વિન્નિ સ્વાવિમિઃ । इतर सुरवर्णने सम्यक्त्वमालिन्यं अतस्तीर्थकृत्प्रार्थनामेव करोमि इति वचः शुद्धिरिति गाथार्थं ॥ २६ ॥ અર્થાત્ તી કર–ચરણની સેવાથી મારે જે મનને અભીષ્ટ અર્થ સિદ્ધ ન થાય, તે પ્રયાજન માટે બીજા કાઈ હરિહર, બ્રહ્મા-વિષ્ણુ વગેરે દેવા પાસે યાચના કરું નહિ. કારણકે બીજા દેવાની સ્તુતિ કરવાથી સમ્યકત્વ મલિન થાય. માટે તીથ કરને જ પ્રાર્થના કરું. આને વચનશુદ્ધિ કહેવાય. ( આનાથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે સમિતી જીવે કોઈ પણ સાંસારિક–અનિંદ્ય કાર્યસિદ્ધિ માટે મિથ્યાત્વી દેવ-દેવીઓ પાસે યાચના નહિ કરતાં વીતરાગ દેવ પાસે જ તેની યાચના કરવી જોઇએ ) ૩. ધમ પરીક્ષા ( ઉ. યશા વિ. મ. ) પૃ. ૮૦ अपि च ' मनागपि हि तन्निवृत्तौ तस्याऽपुनर्बन्धकत्वमेव स्याद्' इति ( योगबिन्दु श्लो. १८३ वृत्ति) वचनात् मनागपि संसारासंगनिवृत्ती जीवस्याऽपुनबंधकत्वं सिद्धयति तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणाऽपिस्यात्, तस्य च चरम पुद्गलपरावर्तव्यवधानेऽपि मोक्षहेतुत्वमुक्तम् । વળી થાડી પણ ભવાસક્તિની નિવૃત્તિ થયે તે તે જીવમાં અપુન ધકપણું જ આવે’ આ ‘યાબિ’દુ’ શાસ્રની વૃત્તિના વચનથી થાડીપણ સ’સારાસક્તિની નિવૃત્તિ થયે છતે જીવમાં અપુનઃ “ધકપણુ સિદ્ધ થાય છે. અનેસ સારાસક્તિનિવૃત્તિ મુક્તિના અદ્વેષથી પણ કઇક થઈ શકે છે, અને તે મુક્તિ-અદ્વેષને ચરમપુદગલ પરાવર્તીના વ્યવધાનથી પણ મેાક્ષહેતુ કહ્યા છે. (૩) ૪. ધ પરીક્ષા પૃ. ૧૩૩ (ઉ. યશા વિ. મ. ) किं च मार्गानुसार्यनुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीजम्, अविरतसम्यग्दृष्ट्यनुरोधात्, न तु तपोमात्रमेवेति न काप्यनुपपत्तिः । अतः एव स्फुटे मोक्षाभिलाषित्वेऽपि मिथ्यादृशां प्रबलाऽसद्ग्रह्वतां तदभाववतामादि धार्मिकाणामिव फलतो ન સામનિર્ગા । કોઈપણ માર્ગાનુસારી અનુષ્ઠાન સામનિર્જરાનું બીજ છે. કારણ કે અવિરત સમ્યગ્દષ્ટિમાં પણ તે હોય છે. નહિ કે તપ માત્ર જ; તેથી કાઇ અનુપપત્તિ ( અસંગતતા ) નથી; એટલે જ પ્રગટ માક્ષાભિલાષ હેવા છતાં પણ પ્રબળ અસગ્રહવાળા મિથ્યાદષ્ટિએને, પ્રબળ અસહ વિનાના આદિ ધાર્મિકાને હાય છે એવી ફળની અપેક્ષાએ જોતાં સકામ નિર્જરા હોતી નથી. કારણકે તે અસદ્ આગ્રહવાળામાં માર્ગાનુસારી અનુષ્ઠાન હાતુ નથી. तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमार जीव हस्त्यादीनां फलतः साऽबाधितेति विभावनीयम् त्यारे પ્રબળ અસદ્ આગ્રહ વિનાના જીવામાં મેાક્ષાભિલાષ ન હોવા છતાં, સ્વાભાવિક અનુકઋપા વગેરે ગુણાવાળા મેઘકુમારના પૂર્વભવના જીવ હાથી વગેરેની જેમ પરિણામે સકામનિર્જરા અખાધિત હોય છે. આ ઉંડાણથી વિચારવું........ ૫. યાગબિંદુ ગ્લેા. ૧૪૦-૧૫૯-૧૬૩ नास्ति येषामयं तत्र तेऽपि धन्या प्रकीर्तिताः । भवबीज परित्यागात् तथा कल्याणभागिनः ।। १४० ।। જેઓને આ મુક્તિનો દ્વેષ નથી તેને પણ ધન્ય કહ્યા છે કેમકે એમણે ભવબીજને પરિત્યાગ કર્યાં હોવાથી તેવા પ્રકારના કલ્યાણભાગી છે. (૪) Page #7 -------------------------------------------------------------------------- ________________ ६. मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा शुभभावलेशसंगमात् ॥१५६।। ગબિંદુમાં . ૧૫૯ માં તàતુ અનુષ્ઠાન શુભભાવલેશના યોગથી જણાવ્યું છે અને એમાં માત્ર મુક્તિના અનુરાગ રૂપ શુભભાવ હોય તે જ તàતુ અનુષ્ઠાન એમ નથી કહ્યું, પણ મુક્તિનો અદ્વેષ હોય તે પણ તàતુ અનુકોને થવાનું કહ્યું છે. ७. तद्धेतुनामकम् प्रायेण-बाहुल्येन ज्ञेयमस्य चरमावर्तभाज आदि धार्मिकस्य महात्मनः प्रशस्तभावस्य अनाभोगादिभ्यः कदाचिदन्यथापि स्यादिदम् इति प्रायो ग्रहणम् ।।१६३।। ચરમાવર્તવત આદિ ધાર્મિક જીવને પ્રાયઃ એથું (તàતુ ) અનુષ્ઠાન હોવાનું કહ્યું છે અને કદાચિત્ અનામેગાદિ કારણે અન્ય પ્રકારનું હોવાનું કહ્યું છે; પણ ભવાભિમ્પંગના કારણે વિષ-ગરલ અનુષ્ઠાન હોવાનું કહ્યું નથી... ૯. ધર્મરત્ન પ્રકરણ શ્લેક ૭૩ સ્વપજ્ઞ ટીકા उवसमसार बियारो वाहिज्जइ नेय रागदोसेहिं । मज्झत्थो हियकामी असरगहं सव्वहा चयइ ।।७३।। उपशम- कषायानुदय, तत्सारं- तत्प्रधानं विचारयति धर्मादि स्वरूपं यः स उपशमसारविचारः भाव श्रावको भवति । कथं पुनरेवंविध: स्यात् ? इत्याह यतो विचारं कुर्वन् 'बाध्यते'= अभिभूयते नैव रागद्वेषाभ्याम् । तथाहि मयाऽयं पक्ष कक्षीकृतो बहुलोकसमक्षं, बहुभिश्च लोकः प्रमाणीकृतः तत्कथमिदानीमप्रमाणि करोमि ?' इत्यादि भावनया स्वपक्षाऽनुरागेण न जीयते । तथा ममैष प्रत्यनीको मदीयपक्षषकत्वात । तदेनं जनमध्ये घर्षयामीति सदसदूषणोद्घट्टनाक्रोशदानादि प्रवृत्तिहेतुनाद्वेषेणाऽपि नाभिभूयते, किंतु 'मध्यस्थ' सर्वत्र तुल्यचित्तो, हितकामी = हिताभिलाषी, स्वस्य परस्य चोपकारमिच्छन् 'असद्ग्राह' = अशोभनाभिनिवेशं सर्वथा त्यजति = मुञ्चति मध्यस्थ गीतार्थगुरुवचनेन । ભાવ શ્રાવકનું એક લક્ષણ આ-ઉપશમ એટલે કષાયનો ઉદય ન હો તે. તેને મુખ્ય કરીને ધર્માદિનું સ્વરૂપ વિચારે તે ‘ઉપશમસાર વિચારવાળે” ભાવશ્રાવક હોય છે. કઈ રીતે એ આવે હોય? તે કહે છે કે વિચાર કરતી વખતે રાગદ્વેષથી પીડાય નહિ, તે આ રીતે કે “મેં અમુક પક્ષ ઘણા લોકોની સમક્ષ માન્ય છે, ઘણા લોકેએ એને પ્રમાણુભૂત ગણ્યો છે; હવે હું મારી જાતને અપ્રમાણભૂત શેનો ઠરાવુ ?? ઈત્યાદિ ભાવના વડે સ્વપક્ષના અનુરાગથી અભિભૂત ન થાય તથા ‘આ તે મારે દમન છે કારણ કે મારા પક્ષને દોષિત ઠરાવી રહ્યો છે. માટે એને લેકની વચ્ચે હલકે પાડું” એવાં છતા–અછતા દુષણે પ્રગટ કરીને ૮, આખ્યાનકે મણિકોશ (વૃત્તિકાર-આમ્રદેવ સૂ. મ.) પૃ. ૩૧૩. શ્રી નેમિનાથ ભગવાનની દેશન. धम्मो अत्थो कामो मोक्खो चत्तारि हंति पुरिसत्था । धम्माओ जेण सेसा ता धम्मो तेसि परमतरो ॥७६।। ધર્મ-અર્થ-કામ-મેક્ષ-આ ચાર પુરુષાર્થ છે. ધર્મથી જ બાકીના ત્રણ સિદ્ધ થાય છે. માટે ધર્મ એ બધામાં અતિ શ્રેષ્ઠ છે...[ આ ઉપરાંત ઉપમિતિ ઉત્તરાધ્યયન ટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં ધર્મને પ્રધાન પુરુષાર્થ હોવાનું જણાવ્યું છે; નહિ કે મને ] Page #8 -------------------------------------------------------------------------- ________________ આક્રોશ વરસાવવાની પ્રવૃત્તિ કરાવે એવા દ્વેષથી પશુ (ભાવ શ્રાવક) પીડાય નહિ. પણ સર્વત્ર સમાન ચિત્તવાળા હિતને ઈરછતે એટલે પિતાનું અને બીજાનું ભલું ઇરછતા તે ગીતાર્થ ગુરુના વચનથી ખાટા કદાગ્રહનો સર્વથા ત્યાગ કરે છે. ૧૦. જ્ઞાનસાર ( બે ) માધ્યચ્ચ અષ્ટક પ્લેક-૨ मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रह मनः कपिः ।।२।। મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછરડુ યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષને મનરૂપી વાંદરે તેને પુંછડી વડે ખેંચે છે. ( જ્યાં યુક્તિ હોય ત્યાં મધ્યસ્થનું ચિત્ત આવે.... અને કદાગ્રહનું ચિત્ત યુક્તિની કદર્થના કરે એ અર્થ છે.) ૧૧. અનેક શાસ્ત્રમાં આવતે નીચેનો શ્લેક आग्रही बत निनीषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपात रहितस्य तु युक्तिः यत्र तत्र मतिरेति निवेशम् ।। આગ્રહી પુરુષ જ્યાં પોતાની મતિ ખૂલી હોય ત્યાં યુક્તિને તાણી જવા ઝંખે છે. પક્ષપાત વગરના પુરુષની મતિ ત્યાં કરે છે, જ્યાં યુક્તિ હાજર હોય છે. ૧૨. ચોગદષ્ટિ સમુચ્ચય શ્લોક ૧૦૧-૧૨૩ आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ।।१०१।। આગમ-અનુમાન અને (વિહિતાનુષ્ઠાનના સેવનરૂપ ) ગાભ્યાસને રસ એમ ત્રણ પ્રકારે બુદ્ધિને વાપરવાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. શું માત્ર આગમથી નહિ. ] ૧૩. : ૨ પ્રતિદિન સપૂar TE: I जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ।।१२३॥ ઇષ્ટ કૃત્યમાં આદર, તેના આચરણમાં પ્રેમ, નિર્વિધ્રપણું, તે આચરવાથી પુણ્યના પ્રભાવે સંપત્તિનું આગમન, ઈષ્ટ કૃત્ય સંબંધી જિજ્ઞાસા અને તે ઈચ્છાદિનું આસેવન, આ બધા સદનુષ્ઠાનનાં લક્ષણ છે... (ભલે કદાચ એ સંસારહેતુઓ કરાતાં હોય.) ૧૪. શ્રીપાળ ચરિત્ર (પૂ. રત્નશેખર સૂ. મ.). ચારણમુનિ ઉપદેશ શ્લોક નં. ૫૫૯ भो भो महाणुभावा ! सम्मं धम्म करेह जिणकहि । जइ वंछह कल्लाणं इहलोए तह य परलोए ॥५५९।। રે રે મહાનુભાવો ! આલેકમાં અને પરલોકમાં જે કલ્યાણ સુખને ઇચ્છતા હો તો જિનેશ્વર ભગવાને કહેલા સમ્યગૂ ધર્મને આચરે. ( આમાં સ્પષ્ટ સૂચવ્યું છે કે આ જન્મમાં પણ સુખની ઈરછા હોય તો એના માટે ધર્મ કરે.) કલ્યાણ શબ્દ શાસ્ત્રમાં અનેક જાતના સુખ માટે આવે છે. જ્યારે અલેક અને પરલેક શબ્દ ભેગે હોય ત્યારે સર્વત્ર કલ્યાણ શબ્દનો અર્થ લગભગ “આલોક અને પરલોકના સુખ” એવો થાય છે. કલ્પસૂત્રની ટીકામાં પણ કલ્યાણ શબ્દને સમૃદ્ધિ વગેરે અર્થ કહ્યો છે. ૧૫. ઉત્તરવા Ê પૃ. ૭૮/૨ લેક ૪૧૦-૪૧૧ निज्जामएसु नियनियपवहण वावारकरणपवणेसु । कय नवपय झाणेणं मुक्का हक्का कुमारेण ॥४१०।। ખલાસીઓ પોતપોતાની વહાણચાલનની- લંગર છેડવાની પ્રવૃત્તિમાં તત્પર હતા, ત્યારે શ્રીપાળકુમારે નવપદ Page #9 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કરી હાંક મારી. सोऊण कुमर हक्कं सहसा सा खुद्द देवया नट्ठा । चलियाई पवहणाई वद्धावणयं च संजायं ॥४११॥ કુમારની આ હાંક સાંભળીને ક્ષુદ્ર-દેવતા એકદમ જ ભાગી અને વહાણ ચાલુ થયાં, અને ત્યાં વધામણું ચાલ્યું. ધવળશેડના વહાણ ચલાવી આપવા શ્રીપાળકુમારે નવપદનું મરણુ કયુ* અને વહાણ ચલાવી આપ્યા.... ( લૌકિક કાય માટે નવપદસ્મરણ ધર્મ ) તેમ આગળ ૧૬. વિતે તો મરો $ fifથવાઁ ઝરું છે ? अहवा नवपय झाणं इत्थ पमाणं किमन्नेणं? ||७७१।। इअ चितिऊण सम्मं नवपयझाणं मणमि ठवित्ता । तह झाइऊ पवत्तो कुमरो जह तक्खणा चेव ।।७७२।। શ્રીપાળકુમાર વિચારે છે કે આ કૌતુક હું કેવી રીતે જોઈરા ? અથવા મારે ચિંતાનું શું કામ છે ? એમાં તે નવપદધ્યાન જ પ્રમાણભૂત છે. એ સિવાય બીજા ઉપાયની મારે શી જરૂર છે ? એમ ચિંતવીને કુમાર મનમાં નવપદધ્યાન લાવીને એવું ધ્યાવવા માંડ્યો કે એ તક્ષણ ત્યાં પહોંચી ગયા. ગુણસુંદરી રાજકુમારીનું કૌતુક જોવા માટે શ્રી સિદ્ધચક્રના મરણને જ ઉપાદેય ગણે છે તેમ જણાવેલું છે. વળી ૧૭. શ્રીપાળ રાસ ખંડ-૩ ઢાળ પકડી-૮ સિદ્ધચક્ર મુજ હ મનોરથ પૂરશે હે લાલ... એહિજ મુજ આધાર વિઘન સવિ ચૂરશે હો લાલ.... થિર કરી મન વચ કાય રહ્યો ઈકે ધ્યાન શું હો લાલ.... તમય તત્પર ચિત્ત થયું તસ ગ્યાન શું હો લાલ.... આમાં પણુ કુમારીના કૌતુકને જોવા માટે તથા વિદ્ધના નાશ માટે સિદ્ધચક્રનો આધાર માન્ય અને આરાધન તન્મય થઈ કયું'... ૧૮. ષોડશક (૧૨ ) શ્લેક-૯ પૂ. હરિભદ્રસૂરિજી कोति आरोग्य ध्रुवपद सम्प्राप्तेः सूचकानि नियमेन । नामादिन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ।।९।। પૂર્વાચાર્યો નામ ( દીક્ષા વખતે નામકરણ ) આદિને કીતિ-આરોગ્ય-મેક્ષ પ્રાપ્તિના અવશ્ય સૂચક કહે છે. તેથી નૂતન દીક્ષિતનું નામ આદિ શુભ રાખવાને પ્રયત્ન કર. ( સાધુનું નામસ્થાપન એ ધર્મનું જ એક અંગ છે અને એ કીતિ આદિ યાવત્ મેક્ષ માટે પણ અવશ્ય કરવાનું કહ્યું છે. ) ૧૯, ઉપમિતિ ભાગ-૧ પૃષ્ઠ ૪૨ ( પૂ. સિદ્ધર્ષિગણિ મ. ) __ अर्थकामी हि वाञ्छतामपि पुरुषाणां न धर्मव्यतिरेकेण संपद्येते, धर्मवतां पुनरतकितौ स्वत एवोपनमेत्ते । अतोऽर्थकामाथिभिः पुरुषः परमार्थतो धर्मः उपादातुं युक्तः तस्मात् स एव प्रधान इति - અર્થ અને કામ ઇચ્છતા માણસને પણ ધર્મ સિવાય એ મળતાં નથી, ત્યારે ધર્મસંપન્ન માણુને એ ન ધાર્યા સ્વયં આવી મળે છે. માટે અર્થ-કામના અથી પુરુષોએ પણ વસ્તુગત્ય ધમ જ કરો યેગ્ય છે. અને તેથી ( ચારે પુરુષાર્થ માં ) ધમ જ પ્રધાન છે. ૨૦. ઉપમિતિ ભાગ-૧ પુસ્તક પૃ. ૪૨ આગળ જણાવે છે કે धर्माख्य पुरुषार्थोऽयं प्रधान इति गम्यते । पापग्रस्तं पशोस्तुल्यं धिग् धर्म रहितं नरं ।। (૧૦). Page #10 -------------------------------------------------------------------------- ________________ એટલે ધ એ પ્રધાન પુરુષાર્થં જણાય છે....પાપગ્રસ્ત પશુ જેવા છે... ધિક્કાર છે તે ધર્મ પુરુષા રહિત માનવને... ૨૧. શ્લોક-૫૬૧ मोक्षकाङक्षकतानस्त्वं तदर्थं धर्म साधकः । संसाराद्विरतोऽत्यन्तमर्थकाम पराङमुखः ।। ५६१ ।। ષપુરુષના વર્ણનમાં સાધુએને ઉત્તમ અને શ્રાવકોને મધ્યમ ગણાવ્યા છે. ઉત્તમના લક્ષણામાં મોલ્લોલતાન' અને સર્વ ધર્મસાધ' તથા સૌંસારથી વિરક્ત અને અકામથી અન્યથા પરાઙમુખ કહ્યો છે. પણ મધ્યમના વનમાં એવું કહ્યું નથી તે જાણવુ. વળી ૨૨. ઉપમિતિ ભાગ-૧ પૃષ્ઠ-૩૪ સન્માગ દેશનાના અધિકારમાં ધર્મ જ અતિવત્સલ હૃદયવાળા પિતા છે... ધર્મ જ ગાઢ સ્નેહવાળી માતા છે. ધર્મજ અભિન્ન હૃદયાભિપ્રાયવાળા ભાઈ છે...વગેરે ઘણું ઘણું' કહીને ધર્મનો મહિમા વર્ણવી કહે છે કે મતો દિ भवतोऽस्ति सुखाकांक्षा, ततो अयमनुष्ठातु चतुविधोऽपि યુ”તે યા । તેથી જો તને સુખની આકાંક્ષા હાય તે તારે આ ચારેય પ્રકારના ધમ કરવા ચાગ્ય છે. येन ते संपद्यन्ते निःसंशयमिहामुत्र च सकलकल्याणानि इति । કે જેથી નિઃશ કપણે તેને અહીં તથા પરલાકમાં સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય. ૨૩. પુષ્પમાલા ( પૂ. મલધારી હેમચંદ્ર સૂ. મ. ) ગાથા ૭૧ સટીક समयपसिद्धं च तवं बाहिरमभितरं च बारसहा । नाऊण तहा विरियं कायव्वं तो सुहत्थीहि ॥७१॥ (૧૧) कैः कर्तव्यमिदमित्याह सुखार्थिभि आनुषङ्गिक प्रार्थित સ્વવિવર્ગ મુલાધિમિ: ન તુમવામિાંવિમિ:, આગમ-પ્રસિદ્ધ બાર પ્રકારના બાહ્ય-અભ્ય તર તપ અને પોતાની શક્તિ જાણી સમ જીને સુખાથી એ તે કરવું જોઇએ, કાણે કરવુ જોઈએ ? તે કહે છે કે સુખાર્થીઓ એટલે કે આનુષ`ગિક ઇચ્છિત સ્વર્ગ કે અપવર્ગો ( મેાક્ષ )ના સુખના અર્થીઓ... નહિં કે ભવાબિન’ઢીએ.એ. ( અર્થાત્ અચરમાવર્તી જીવા અથવા ભવમાં રખડવામાં જ મઝા માનનારા જીવા તપ ન કરે તે સારું, ‘આનુષ’ગિક સુખાનું વર્ણન તા માત્ર મહિમા દર્શાવવા માટે જ છે, નહિ કે એ માટે તપ કરાવવાં.’ આવું ખેલનારાઓએ આ શ્લોકની ટીકાનું ખાસ મનન કરવું. યાબિંદુ શ્લોક ૮૬માં અચરમાવ માં રહેલા જીવાને ભાભિની કહ્યા છે.... ) ૨૪. પુષ્પમાલા ગાથા ૮૦ સટીક पत्थइ सुहाई जीवो, रसगिद्धो कुणइ ने य विउल तवं । तंतुहि विणा पडयं, मग्गई अहिलासमित्तणं ॥ ८० ॥ सर्वोऽपि संसारी जीवो कामभोगादि सम्भवीनि सुखानि तावत् प्रार्थयते । अथ च रसेसु - मधुरादिसुगृद्धस्तत्कारणभूतं न करोति विपुलं तपः स चैवंविधः सन् कथंभूतो दृष्टव्य इत्याह स नूनं कारणभूतैस्तन्तुभिविनाऽभिलाषमात्रेणैव पटं मृगयते । इदमंत्र हृदयं यथा स्वकारणस्य तन्तुसंघातस्याभावे पटो न भवति एवं सुखान्यपि स्वकारणभूत तपोविरहितानि न સમ્ભવતિ, અંત:તથિના જૈવ યતિતવ્યમ્ ।।૬। લગભગ બધા સ*સારી જીવા કામનેાગનિત સુખાને પ્રાતા હોય છે. પરંતુ મધુરાદિ રસામાં લુબ્ધ બનેલા તે તે સુખના કારણભૂત વિપુલ તપને આચરતા નથી. તે જીવા (૧૨) Page #11 -------------------------------------------------------------------------- ________________ કેવા જાણવા તે કહે છે. કારણભૂત તંતુએ વિના જ ઈરછા માત્રથી વસ્ત્ર મળી જવાની આશા કરે છે. તાત્પર્ય એ છે કે જેમ વસ્ત્રના કારણભૂત તત્સમૂહ વિના વા બને નહિ, તેમ ( ઉપરોક્ત ) સુખે પણ પોતાના કારણભૂત તપશ્ચરણ વિના પ્રાપ્ત થતા નથી. માટે તો સુખના અર્થીઓએ તપશ્ચરણમાં જ પ્રયત્ન કરી જોઈએ, ૨૫. પુષ્પમાલા ગાથા-૨૭૭ પૂર્વાદ્ધ 'तो जिणसु इंदियाई हणसु कसाए य जइ सुहं महसि ।' ટીકા : યતિ 4Tfપવરાવું વાંછસિ | જો તને સ્વર્ગ કે મોક્ષના સુખની ઈચ્છા હોય તો તું ઈન્દ્રિયોને જીત, કષાયાનો વિજય કર, તથા - ૨૬. પુષ્પમાલા ક ૪૭૧ वरविसयसुहं सोहरंग संपयं पवररुवं जसकित्ति । जइ महसि जीव, निच्चं ता धम्मे आयरं कुणह ।।४७१।। હે જીવ ! જે તું ઉંચકેટિના વિષયસુખ-સૌભાગ્યસંપત્તિ-સુંદર રૂપ-સારે યશ, સારી કીર્તિ (પ્રતિષ્ઠા) ચાહતો હોય તે હમેશા ધર્મ માં પ્રયત્ન કર (આમાં સ્પષ્ટ વિષયસુખની ઇચ્છાથી પણ ધર્મ જ કરવાનું કહ્યું છે.) ૨૭. પુપમાલા શ્લોક ૪૭ર- ૪૭૪ धम्मेण विणा परिचितियाई जइ हंति कहवि एमेव । ता तिहुयणमि सयले न हुज्ज इह दुक्खिओ कोइ ।।४७२।। જે ધર્મ વિના પણ એમને એમ મનઈચ્છિત (ઉત્તમ વિષય સુખ સૌભાગ્યાદિ ઉપરોક્ત) મળતાં હોત તે અહીં સમસ્ત ત્રણ જગતમાં કોઈ દુઃખી ન હોત. ૨૮. તા નહૂ મનોરદTM f= ૩/૪ THE Fરું મસિ | ता धणमित्तुव्व दृढं धम्मे च्चिय आयरं कुणह ।।४७४।। જે તું મને રથને પણ અગોચર એવા ઉત્તમ ફળને ઇરછતે હોય, તે “ધનમિત્રની જેમ ધર્મમાં જ આદર કર. [ધન અને કુટુંબથી નષ્ટ થયેલા ધનમિત્રને કેવળજ્ઞાનીએ કહ્યું “આ તારી પૂર્વની ધર્મવિરાધનાનું ફળ છે. માટે હવે ઉત્તમ સુખે ઈચ્છતા હોય તે ધર્મ કર.” ( અહીં સાંસારિક પ્રોજન માટે ધમ જ કરવાનું સ્પષ્ટ બતાવે છે.)] ૨૯. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૭ શ્લેક-૨૩ कुसग्गमित्ता इमे कामा संनिरुद्धंमि आउए । कस्सहेउं पुराकाउं जोगक्खेव न संविदे ॥२३॥ અહીં જે આયુષ્ય અતિ ટૂંકું છે, તે સ્વર્ગના મહાસાગર જેટલા સુખની અપેક્ષાએ અહીંના ઘાસના અગ્રભાગે રહેલા પાણીના ટીપા જેટલા ભેગસુખને આગળ કરીને કયા કારણે સંયમજીવનને સમજતો નથી. ( અર્થાત્ મેટા ભેગ સુખને ઇરછુક હોય તે પણ અહીંના અત્ય૯૫ સુખ ત્યજીને સંયમધમને આદર કરવા કહ્યું. ) ૩૦. ઉત્તરાધ્યયન અધ્યયન ૭ શ્લેક–૨૩ ટકા વાદિવેતાલ શાંતિસૂરિ મ. ) तत्त्यागतो विषया भिलाषिणापि धर्म एव यतितव्यम् । અહીના તુરછ ભેગેને ત્યાગ કરીને, વિષયાભિલાષીએ ( અર્થાત્ દેવતાઈ સુખના અર્થ એ ) પણ સંયમધર્મ માં જ પ્રયત્ન કરવો જોઈએ. ( લગભગ દરેક ટકામાં આવે અર્થ આપે છે. ) (૧૪) (૧૩) Page #12 -------------------------------------------------------------------------- ________________ ३१. उत्तराध्ययन सूत्र अध्ययन १० पृ. १५५/२ નેમીચંદ્રીય ટીકા भयवं पि धम्मं कहेइ - धम्मो अत्यो कामो पुरिसत्था तिन्नि होंति लोगम्मि । धम्माओ जेण इयरे तम्हा धम्मो पहाणो उ ॥१॥ ગૌતમસ્વામી મહારાજની દેશનામાં અર્થ-કામ અને ધમ એ ત્રણ પુરુષાથ બતાવી ધર્મોને જ પ્રધાન પુરુષાર્થ ताव्यो छे. ૩ર, ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૧૩ ગાથા ૩૨ ટીકા ( भाव वि. नभीय द्रीय उमास यमोपाध्याय. ) जइ तंसि भोगे चइउं असतो, अज्जाई कम्माई करेहि राय । धम्म सव्वपाणुकंपी तो होहिसि देवो इओ बिउब्वी । ३२ यदि त्वमसि भोगांस्त्यक्तुमशक्तः तत किमित्याह : आर्याणि शिष्टजनोचिताणि कर्माणि कार्याणि कुरु, हे राजन् ! 'धर्मे' प्रमाद् गृहस्थ धर्मे, सम्यग्दृष्टयादि आचार लक्षणे स्थितः सन् सर्व प्रजानुकंपी समस्तप्राणीदयापरः, ततः कि फलम् ? इत्याह तत आर्यकर्मकरणाद् भविष्यसि देवो वैमानिक, 'इतो' अस्मात् मनुष्य भवादनन्तरं विउब्वीत्ति वैक्रियशरीरवान् इति सूत्रार्थं । तु શિષ્ટ જો તુ ભોગસુખોને ત્યજી ન શકતા હોય તો પુરુષાને ચાગ્ય કાર્ય કર ! હું રાજન ! સમ્યગ્દર્શનાદિ આચારધર્મીમાં રહી તું સર્વ જીવા પર દયાવાળા બન્યા २७. तो आधी तु सही थी वैमानि हेव शि...... ( વૈમાનિક દેવ થવાનું દેખાડી ધર્મમાં પ્રવૃત્ત રહેવાનું-થવાનું આમાં દેખાડયું છે.) (14) 33. उत्तराध्ययन सूत्र अध्ययन-१८ (लाव वि. भ. टीओ) अथ यद्यपि ते वाञ्छा भोगेष्वेव तथापि हि । धर्ममेवाचराभीष्ट दायिनं सुरशाखिवत् ॥४३॥ ३४. नेभीय द्रीय टीड़ा : जइ वि तुमं भोगत्थी तहावि सद्धम्माणुट्ठाणं चेवकरेसु जतो धणतो धणत्थियाणं कामत्थीणं सव्व काम करो । सग्गापवग्ग संगम हेउ जिण देसिओ धम्मो ||४४ || 34. अभास यभेोपाध्याय टीअ : असि यद्यपि भोगार्थी तथापि सुकृतं कुरू । विशिष्ट सुकृताद् भोग योगो मोक्षोऽपि सिद्यति ॥ લપટ સાનીના દૃષ્ટાંતમાં જ્યારે એ હાસા અને પ્રહાસા માટે બળી મરવા તૈયાર થાય છે ત્યારે એના મિત્ર (શ્રાવક) નાગિલ અને એજ કહે છે કે જો કે તુ ભાગના અર્ધી છે, છતાં પણ ધર્મનું જ અનુષ્ઠાન કર; કેમકે એ ( ધર્મ ) જ ધનના અને કામના અને અર્થ-કામ આપનારી છે.... વગેરે... ( આમાં પણ સ્પષ્ટ ભોગની ઇચ્છાથીય ધર્માં કરવાનું मधु छे.) ३६. यपन्न पुरिसयरिग पृष्ठ. ३० ( ऋषभ-भरत यस्त्रि ) ता मित्त । वच्चसु सिग्धं तिए समीवं ! सा तुमं दट्टुण णियाणाणुबंध करिस्सत्ति ।' एवं भणिऊण गओ इंद सामाणिओ णिययविमाणं । ललियंगओ य दाऊण उवओगं अंबरतिलयं पव्वय वरं । दिट्ठा णिण्णामिया अणसण द्विया, दंसिया देवरिद्धि, कओ णियाणाणुबंधो तथा । तओ अणसण विहिणा (१६) Page #13 -------------------------------------------------------------------------- ________________ खविऊणमाऊयं उबवण्णा ललियंगस्स सयंप्रभा णाम महाવિતા | - નિયાણું કરીને અનામિકા બ્રાહ્મણી વ્રત-નિયમ-અણસણ ધર્મથી લલિતાંગદેવની સ્વયંપ્રભા દેવી થવાનું માગી લે છે, ને તે પ્રમાણે સ્વયં પ્રભા દેવી થાય છે. ૩૭. શ્રાદ્ધવિધિ (આ. રત્નશેખર સૂ. મ.) ધમસંગ્રહ (ઉ. માન વિ. મ.). समृदित क्रय विक्रयादि प्रारंभे चाऽविध्नेनाभिमत लाभादिकार्य सिद्धयर्थं पञ्चपरमेष्ठिस्मरण श्री गौतमादि नामग्रहण कियत्तद्वस्तु श्री देवगुर्वाधुपयोगित्वकरणादि कर्तव्यम् धर्मप्राधान्येन सर्वत्र साफल्यभावात् । મેટા સમૂહમાં ખરીદી કે વેચાણ કરવાના પ્રારંભે એમાં નિવિદને ઈષ્ટ ( ઇછિત ) લાભ આદિ કાર્ય સિદ્ધ કરવા માટે પંચપરમેષ્ટિ (નવકાર ) સ્મરણ કરવું. શ્રી ગૌતમસ્વામી આદિનું નામ લેવું અને એની કેટલીક વસ્તુ શ્રી દેવ-ગુરુને ભેટણીમાં ધરવી વગેરે.... કરવું કારણ કે સર્વત્ર સફળતા ધર્મને આગળ ( મુખ્ય ) કરવાથી મળે છે. ૩૮. યોગશાસ્ત્ર પ્રકાશ-૧ શ્લોક ૧૦ ની ટીકા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય શ્લેક ૧૪૭થી આગળ प्रणम्य तौ विज्ञपयाम्बभूवतुरितिप्रभुम् । आवयो परः स्वामी स्वामिन् राज्यप्रदो भव ।।१४७।। નમિ-વિનમિ (તદ્દભવમુક્તિગામી) બંને ભગવાન શ્રી ઋષભદેવની પાસે સેવાભક્તિ બરાબર કરીને જ રાજ્યવૈભવાદિ માંગે છે. પણ તેઓને કેઈ નુકશાન થયું નથી. (૧૭) ૩૯, યોગશાસ્ત્ર પ્રકાશ-લેક ૧૫ની ટીકા. ક. સ. હેમચંદ્રાચાર્ય पञ्चभिर्लक्षणलिङ्गः परस्थं परोक्षमपि सम्यक्त्वं सम्यगुपलक्ष्यते સમ્યકત્વના લક્ષણોમાં કહ્યું છે કે શમસંવેગાદિ પ લક્ષણે હોય તે સમ્યકત્વ જરૂર હોય પણું, સમ્યકત્વ હોય છે એ પાંચે લક્ષણે હોય જ એ કાયદો નથી. [અર્થાત્ સંવેગ=મેક્ષની ઈચ્છા વગેરે લક્ષણે તત્કાલ ન હોય તે પણ કોઈ જીવમાં સમ્યકત્વને નિષેધ ન થઈ શકે.] માટે જ ઉપા. યશ વિ. મ. તત્ત્વાર્થ સૂત્રની ટીકામાં એ પાંચેયને નિશ્ચયનયના સમ્યકત્વના લક્ષણો કહ્યા છે. [ ધમસંગ્રહમાં પણ આમ જ છે.] ૪6. ઉપદેશતરંગિણી : પૃ. ૨૬૪ लज्जातो भयतो वितर्कवशतो मात्सर्यतः स्नेहत; लोभादेव हठाभिमान विनय शृङ्गार कीयादितः ।। दुःखात् कौतुक विस्मय व्यवहते भर्भावात् कुलाचारतो; वैराग्याच्च भजति धर्ममसमं तेषाममेयं फलम् ।। લજજાથી, ભયથી, વિતક થી, ઈર્ષાથી, સ્નેહથી, લેભથી, હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગારથી (બહાર સારા દેખાવાની ઈચ્છાથી), કીર્તિ આદિ મળે એ હેતુથી, દુઃખથી, કૌતુથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુલાચારથી કે વૈિરાગ્યથી જે નિરૂપમ (અર્થાત્ સર્વજ્ઞકથિત જૈન) ધર્મને સાધે છે તેમને અમાપ ફળ મળે છે. (આની ટીકામાં એક એક હેતુ ઉપર દૃષ્ટાંત આપ્યા છે. જેમાં બતાવ્યું છે કે લજજાથી...ભયથી ધર્મ કરનાર દુર્ગતિમાં ડૂબી નથી ગયા પરંતુ લગભગ સાક્ષાત્ કે પરંપરાએ અધિક ધર્મી બન્યા છે કે બનશે.) * (૧૮) Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪૧. ભરતેસર વૃત્તિ ( આર્દ્રકુમાર ચરિત્ર ) પુણ્યન ઇનસૂરિ भना उपदेशमां मा छे.... लज्जातो भयतो वितर्कविधितो मात्सर्यतः स्नेहतो लोभादेव हठाभिमान विषया श्रृंगार कीर्त्यादितः । दुःखात् कौतुक विस्मय व्यवहृते भावात् कुलाचारतो वैराग्याच्च भजंति धर्मममलं तेषाममेयं फलम् ।। લજ્જાથી....ભયથી... કે વૈરાગ્યથી જે નિર્માળ એવા धर्म ने छे. तेभने सभा भणे छे.... ૪૨. સુકૃત સાગર ક્ષેાક ૭૦ થી ૮૨ तत्पीडितानांपित्रोकः ! प्राणमद् भुक्ति मुक्तिदः । श्री पार्श्व ! स्तम्भनाधीश ! भवतः कृपया यदि ॥७०॥ संकटाद्विकटादस्माच्छुट्टिष्यामि विना धनम् । तहि त्वामहं यिष्यामि सर्वाङ्ग स्वर्ण भूषणैः ॥७१॥ श्री स्तम्भनजिनस्यैव मानयित्वोपयाचितम् । सुष्वाप स निशि ध्यायन्नुपसर्गहरस्तवम् ।।७२।। स तदा यद्दधे ध्यानं लीनत्रिकरणो जिने । स्यात्तद्यद्यैहिकाशंसामुक्तं तन्मुक्तिमाप्नुयात् ॥७३॥ घटयित्वा च सौवर्णं भासुराभरणोच्चयम् । गत्वा स्तम्भपुरे तेनाऽऽनचं श्री पार्श्व विश्वपम् ॥ ८२ ॥ કેદમાંથી છુટીશ તો હું સ્ત“ભનાધિપતિ પાર્શ્વનાથ ભગવાન ! હું તમને સર્વાંગ સુવર્ણના અલંકારથી પૂછશ.’ આવી માનતા પેથડશાના પિતા દેદાશાહે કરી...અને उवसग्गडरना ध्यानम सीन थया... (१८) 1 ૪૩. વીતરાગસ્તાત્ર ૨૦ મા પ્રકાશ ટીકા : પ્રભાનંદાચાય श्री हेमचंद्रप्रभवात् वीतरागस्तवादितः । कुमारपाल भूपालः प्राप्नोतु फलमीप्सितं । ॥ ईप्सितं मनोऽभिलषितमेहिकामुष्मिकं च फलं प्राप्नोतु लभताम् । આમાં ‘ઇચ્છિત ફલ’થી ઐહિક-પારલૌકિક ફળની પ્રાપ્તિ કહે છે. (અહી' કવિએ વીતરાગસ્તવના ધમ થી રાજાને ઐહિક સાંસારિક લાભ થવાના આશીર્વાદ દીધા છે.) (કલિકાલસર્વાંગ કુમારપાળને સુવર્ણ સિદ્ધિ આપવા તૈયાર થયા હતા તે યાદ रामवु) ४४. त्रिपष्ठिहेशना सग्रह भायार्थना शलने उपदेश विद्याधर नरेन्द्रत्वं धर्मणैव त्वमासदः । अतोऽपि उत्कृष्टलाभाय धर्ममेव समाश्रयः ॥ (डेशन - 1) विद्याधर-यवर्ती पाभ्यो ધર્માંથી જ પામ્યા છે. માટે, આનાથીય ચઢિયાતા લાભા માટે તું ધર્મના જ આશ્રય કર. (આમાં ચક્રવતી પણાથી વધુ ચઢિયાતા દેવેન્દ્રત્વ આદિ બધા પ્રકારના લાભ માટે ધર્મના આશ્રય કરવાનું કહ્યું છે.) ૪૫. કલ્પસૂત્ર પ્રથમ વ્યાખ્યાન (સુબેાધિકા ટીકા) स च अपरमात्राऽत्यन्तं पीडयमानो मित्राय स्वदुःखं कथयामास, सोऽपि त्वया पूर्वजन्मनि तपः न कृतं तेनैव पराभवं लभसे इत्युपदिष्टवान्, ततोऽसौ यथाशक्ति तपो निरतः आगामिन्यां पर्युषणायां अवश्यं अष्टमं करिष्यामीति मनसि निश्चित्य तृणकुटिरे सुष्वाप । આમાં નાગકેતુને પૂર્વભવમાં અઠ્ઠમ કરવાના ભાવ (२०) Page #15 -------------------------------------------------------------------------- ________________ હતો તે સ્પષ્ટપણે અપમાન-ટોણાદિ દૂર કરવા માટેનો હતો, (છતાં એ ઉત્તમ મનુષ્યભવ પામ્યા ને જનમતા અડ્રમ કરવા પામ્યા. તત્કાળ મેક્ષની ઈચ્છાને આશય નહિ હોવા છતાં દુગતિ ન થઈ પરંતુ સદૃગતિ અને મુક્તિ થઈ છે.) મિત્ર સલાહ પણ ધર્મ નથી કર્યો માટે તું પરાભવ પામ્યા છે? એમ આપી છે. ઈષ્ટ ફલસિદ્ધિના અર્થ માટે પૂર્વાચાર્યોના પાઠ ४६. ललितविस्तर 'इष्टफलसिद्धिः' अविरोधिफलनिष्पत्तिः अतो हीच्छाविघाताभावेन सौमनस्यम् ततो उपादेयादरः । न तु अयमन्यत्राऽनिवृत्तीत्सुक्यस्येत्ययम् अपि विद्वङ्गनवादः । । ४७. ५ :- अतो होत्यादि, अतः इष्टफलसिद्धेः हि यस्मात, इच्छाविधाताभावेन- अभिलाषभंगनिवृच्या कि मित्याह 'सौमनस्यम्-चित्तप्रसादः ततः सौमनस्याद्, उपादेयादरः, उपादेयः देवपूजनादी, आदरः प्रयत्नः, अन्यथापिकस्यचिदयं स्यादित्याशंकया 'न तु'- न पुनः, अयं उपादेयादरः, अन्यत्र जीवनोपायादौ, अनिवृत्तीत्सुक्यस्य-अव्यावृत्ताकांक्षातिरेकस्येति तदोत्सुक्येन चेतसो विह्वलीकृतत्वात् । ४८. योगशास्त्र:- ३/१२४ तथा 'इष्टफलसिद्धिः' अभिमतार्थनिष्पत्ति रिहलौकिकी ययोपगृहीतस्य चित्तस्वास्थ्य भवति, तस्माच्चोपादेयप्रवृत्तिः । ૪૯. આ જ રીતે સંઘાચાર વૃત્તિ માં પણ જાણવું. ५०. ५'या। 21-४/33 पृ. १३६ : इष्टफलसिद्धिः अभिमतार्थ निष्पत्तिः ययोपगृहीतस्य चित्तस्वास्थ्य भवति ततश्च धर्म प्रवृत्तिः स्यादिति । ५१. श्राहित्य भाग १ पृ. ७५/१ 'इष्टफलसिद्धिः' ऐहिकार्थनिष्पत्तिः ययोपगहितस्य चित्तस्वास्थ्यं भवति । ५२. भसह : पृ. १६३ तथा इष्टफलसिद्धि रभिमतार्थ निष्पत्तिः ऐहलौकिकी ययोपगृहितस्य चित्तस्वास्थ्यं भवति, तस्माच्चोपादेय प्रवृत्तिः । ५३. प्रश्नचिताभस: : जयवीयराय मध्ये 'इठुफलसिद्धि' इति वाक्येन किं मुक्तिफलं मागितं वान्यदिति ? उत्तर : वृदारुवृत्त्यादि अनुसारेण ज्ञायते धर्मानुष्ठानाचरणनिर्विघ्न हेतु भूतमिहलोकनिर्वाहकरं द्रव्यादिसुखं मागितमिति । ५४. पृ॥३वृत्ति: ५.५४ प्रणिधानव्याच्या 'इष्टफलसिद्धिः' ऐहिकार्थनिष्पत्ति ययोपगृहितस्य चित्तस्वास्थ्यं भवति । ‘જયવીયરાય” સૂત્રમાં વીતરાગ ભગવાન પાસે ગણુધર દેએ “ઈષ્ટફળસિદ્ધિ’ ખાસ મંગાવી તેમાં અનેક ધુરંધર વિદ્વાન આચાર્યએ “ઇષ્ટફળ” એટલે ઇછિત આલોકના પદાર્થની જ માંગણી કરવા કહ્યું છે. શું વીતરાગ આગળ આલોકનું કાંઈ મંગાય ? એના ઉત્તરમાં ‘મંગાય” એવું ઉપર કહેલા ૯ શાસ્ત્રો કહે છે. તેમજ આલેકના ઇછિતની માંગણીને પણ પંચાશકજી શાસ્ત્રમાં મેક્ષના અંગ રૂપે જ ४ छ. नड स सारना 21 ३. 'इष्टफलं'-अभिमतं इहलौकिकम्' मानी भांजी भाटे तो ४ छ । यया चित्तस्वास्थ्यं भवति तेन धर्म प्रवृत्तिःस्यात्' (241 पाह। १५४ જણાવી રહ્યા છે કે ભલે ચિત્તસ્વસ્થતા માટે પણ “ભગવાન પાસે આલોકનું કશું મંગાય જ નહિ” એ કહેવું શાસ્ત્રવિરુદ્ધ છે.) (२१) (२२) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫૫. પ્રતિમાશતક લેક ૮૫ સટીક (ઉ.વ.વિ.મ.) गुडजिह्वकया स्वर्गादीच्छायाः अपि उपेयमोक्षेच्छाऽव्याવાત ચેન કોષatત્ | ગુડજિવિહકા ન્યાયે સ્વર્ગાદિની ઈચ્છા પણુ સાધ્યમોક્ષની ઈચ્છાની બાધક નથી, માટે દોષરૂપ નથી. (ગુડજિદ્દિકા જાય એટલે નાના બાળકને કડવી દવા પાવી હોય ત્યારે માતા પહેલાં એની જીભ પર ગેળને લેપ કરે છે. એના પર પાયેલી કડવી દવા બાળક પી જાય છે. ત્યાં એ લેપ દોષરૂપ નથી. એમ અહીં* જીવ પાસે પહેલાં સ્વર્ગાદિની ઇરછાથી પણ ધર્મ કરાવાય. તે ધમ પછીથી મોક્ષની ઈચ્છાથી કરાતા ધર્માચરણને રાક નથી. માટે એ (સ્વર્ગાદિ ઈચ્છાથી કરાતો ધર્મ) દોષરૂપ નથી. (આમાં મિક્ષ સિવાય બીજી કોઈ ઈચ્છાથી ધર્મ કરાવાય જ નહિ એ વાત ઉડી જાય છે.) ૫૬. અષ્ટકશાસ્ત્ર ૮ મું અષ્ટક ફલક ૮ મે. द्रव्य प्रत्याख्यानं किमनर्थकमेव ? नः इत्याह :जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद्भाव प्रत्याख्यानस्य कारणम् ।।८।। (વેકાયવોન દ્રવ્રયતા rટીતમ). શું દ્રવ્ય પચ્ચકખાણ અનર્થકારી છે ? ના... કહે છે કે ‘જિનેશ્વર ભગવાને આ કહેવું છે.’ એમ હૈયામાં જિનભક્તિ (જિનેશ્વર ભગવાન પર બહુમાન) લાવીને આ પંચકખાણુ દ્રવ્યથી અર્થાત્ લૌકિક અપેક્ષાથી પણુ ગ્રહણુ કરાય. તે આગળ જતાં બાધ્યમાન બનતું, એટલે કે અપેક્ષાદિ ભાવે નિવૃત્ત થતાં થતાં ભાવ પચ્ચકખાણનું કારણ બને છે. (આમાં સૂચવ્યું કે પચ્ચકખાણાદિ ધર્મ ભલે લોકિક યાને સાંસારિક વસ્તુ કે કાર્યની અપેક્ષાથી કર્યો. પરંતુ ‘જિનેશ્વર ભગવાને આ તપ કહ્યો છે માટે કરૂં” એમ હૈયામાં જિનભક્તિ વિશેષ લાવીને તપ કરે છે. માટે એ તપ સિંઘ નથી. અનર્થકારી નથી. કેમકે એ જ આગળ ઉપર ભાવપશ્ચકખાણુનું કારણ બનશે. આમ કહીને દુન્યવી વસ્તુની ઇચ્છાથી પણ જિનક્તિ તપ આદિ ધર્મ લાભકારક હોવાનું સૂચવ્યું. નહીં કે ધમને બદલે મિથ્યા ધર્મ પ્રવૃત્તિ કે પાપપ્રપંચ કરવાનું.) પ૭. આત્મપ્રબોધ પૃ. ૪૨ सुलसा प्राह : 'हे नाथ ! वाञ्छितार्थसिद्धये अन्य देवसमूहं जीवितान्तेऽपि नाराधयामि, पर सर्वेष्टसिद्धि करणे श्रीमतामहंतामाराधनं करिष्ये पुनराचाम्लादितपः प्रभृतीनि विशेषतो धर्मकृत्यानि विधास्ये ।' एवं कियत्यपि काले गते ईन्द्रसभायां धर्मकर्मतत्परत्वे सुलसायाः प्रशंसाऽभूत् । સુલસા પિતાના પુત્રાર્થી પતિ નાગથિકને કહે છે....... હે નાથ ! ઈચ્છિત પદાથની સિદ્ધિ માટે બીજા દેવસમૂહની પ્રાણને પણ આરાધના નહિ કરુ', પણ સર્વ પ્રકારના ઇષ્ટની સિદ્ધિ કરવા માટે શ્રી અરિહંત ભગવાનની જ આરાધના કરીશ. વળી અબેલ તપ વગેરે ધર્મક વિશેષ પ્રકારે કરીશ.” કેટલેક કાળ ગયા પછી એકવાર ઈન્દ્રસભામાં ધર્મકાર્યોમાં પરાયણ તરીકે સુલસાની પ્રશંસા થઇ....(આમાં સ્પષ્ટ છે કે મહાસમકિતી સુલસા માને છે કે “આક-પરલેકના સર્વ ઈચ્છિતાની સિદ્ધિ માટે અરિહંત ભગવાનની જ આરાધના કરાય. અને સમ્યગ્દષ્ટિ ઈન્ડે એના ધર્મકૃત્યની પ્રશંસા કરી. સુલસાના ધમ કૃત્ય વિષક્રિયારૂપ હોત તો ઈન્દ્ર એની પ્રશંસા કરે ?) साप्यूचे जीवितान्तेऽपि नान्यद्देवकदम्बकम् । मनसा वचसाङगेनाऽऽराधयामीप्सिताप्तये ॥१४॥ (૨૩) | (૨૪) Page #17 -------------------------------------------------------------------------- ________________ परमाराधनं कान्त ! करिष्ये स्वेष्टसिद्धये । अर्हतामहणीयाना मचिन्त्य महिमौकसाम् ॥१५।। तपोभिराचाम्लाद्यैः पावयन्ति निजं वपुः । विशिष्ट धर्मकृत्यानि विधास्ये ब्रह्मसेविनी ॥१६॥ | (સુલસાને પતિ :) કારણ કે તું મારા બીજા શરીર અને જીવનતુલ્ય છે. માટે દેવતાઓની માનતા માનીને તું જ પુત્રને જન્મ આપ, સુલસાએ કહ્યું: પ્રાણાન્ત પણ હું અન્ય (મિથ્યાત્વી) દેવી-દેવતાઓના સમૂહની વાંછિત સિદ્ધિ માટે મન-વચન કે કાયાથી ઉપાસના નહિ કરું, પણ હે નાથ ! આપણા ઈષ્ટની (પુત્રની) સિદ્ધિ માટે આરાધના કરવા ચોગ્ય અને અચિંત્ય મહિમાના ભંડાર એવા અરિહંતોની ઉપાસના કરીશ તથા આંબેલ વગેરે તપ દ્વારા મારા શરીરને પાવન કરતી (બ્રહ્મચારિણી ) હું વિશેષ ધર્મકૃત્યને આરાધીશ, ( ભગવાને જેની પ્રશંસા કરી તે દૃઢસમ્યકધારી સુલસાને આ નિર્ધાર કે ઈહલૌકિક કાયની ( પુત્રની) સિદ્ધિ માટે બીજા દેવ-દેવીની નહિ પણ શ્રી અરિહતની અને તેમના ભાખેલા ધર્મકૃત્યેની જ આરાધના કરીશ; આ વાત ઉપર આજના કાળમાં વિશેષ ભાર મૂકવાની જરૂર છે કે સમ્યગ્દષ્ટિ જીવ ઈહલૌકિક પ્રજનની સિદ્ધિ માટે બીજી પાપપ્રવૃત્તિઓ ન વધારતાં જિન ધર્મની જ આરાધના કરે.) ૫૮. દ્વાત્રિશદુદ્ધાત્રિશિકા-૧૩ લોક ૨૦-૨૧ (ઉ. યશ વિ. મ. ). अपि बाध्यफलापेक्षा सदनुष्ठानरागकृत् । सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वषमपेक्षते ।। | (૨૫) સૌભાગ્યાદિ ફળની અપેક્ષા = આશંસા પણ જે બાધ્યકેટિની (અર્થાતુ પાછળથી બાધિત થઈ જનારી ) હોય, તે તે સદ્દઅનુષ્ઠાન (અમૃત અનુષ્ઠાન)ને રાગ કરાવનારી છે, અને તે અપેક્ષા ઉપદેશાધીન અર્થાત્ પાછળથી (કાયમી) ઉપદેશસમજૂતી દ્વારા નિવૃત્ત થાય એવી છે. એમાં મુક્તિને અદ્વેષ અપેક્ષિત છે. ( આમાં જીવને જે મેક્ષ પ્રત્યે દ્વેષ-અરૂચિ ન હોય તે સૌભાગ્યાદિ લૌકિક કાર્ય કે વસ્તુની ઈચ્છાથી ધર્મ કરાય તેને નિષેધ ન કર્યો પણ તેને સદ્દઅનુષ્ઠાનરાગકારક ગ... કેમકે લૌકિક ફળની આશંસા તે આગળ ઉપર ગુરુના ઉપદેશથી ઉડી જવાની. ) , ૫૯. પંચાશક (૧૯) ગાથા-૨૬ जत्थ कसायनिरोहो बंभं जिणपूयणं अणसणं च । सो सम्बो चेव तवो विसेसओ मुद्धलोयंमि ॥२६॥ જ્યાં જ્યાં (૧) કષાયને નિરોધ છે (૨) બ્રહ્મચર્ય પાલન છે (૩) જિનપૂજા છે (૪) અનશન (ભજનને ત્યાગ ) છે તે બધે જ તપ ધર્મ છે.... વિશેષ કરીને મુશ્કેલ કેમાં આ કર્તવ્ય તપધર્મ છે. [ આમાં ભલે સૌભાગ્યાદિની લૌકિક આશંસાથી પણ જિનેશ્વરને કહેલ ત૫ કરે છે; પણ એમાં કષાયનિરોધ આદિ પાળે છે માટે એને તપસ્વરૂપ ગ... ] ૬૦. પંચાશક (૧૯) ગાથા ૪૨-૪૩ विसयसरुवणुबंधेहि तह य सुद्धं जओ अणुढाणं । निव्वाणगं भणियं अण्णेहि पि जोगमगंमि ॥४२।। एय च विसयसुद्धं एगंतेणेव जं तओ जुत्तं । आरोग्ग बोहिलाभाइ पत्थणाचित्त तुल्लंति ॥४३॥ બીજાઓએ પણ ગમાર્ગમાં વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ, (૨૬) Page #18 -------------------------------------------------------------------------- ________________ અને અનુબંધશુદ્ધ, એમ ત્રણ પ્રકારે શુદ્ધ એવા અનુષ્ઠાનને મોક્ષનુ... અંગ કહ્યું છે. ( તા જિનેશ્વર ભગવાન કહે એમાં નવાઈ શી ?) આમાં લખ્યું છે કે વિષય અનુષ્ઠાન દા. ત. તી કર દીક્ષા આદિને ઉદ્દેશીને કરાતા તપ, ( પછી ભલે તે લૌકિક આશ'સાથી કરાતો હોય, ) (૨) સ્વરૂપ શુદ્ । ઉપર મુજબ ( આશ’સાવાળા પણ ) કષાયનિરોધ, બ્રહ્મચર્ય, જિનપૂજન, અનશન આદિથી સ’પન્ન તપ; (૩) અનુબંધ શુદ્ધ : પરિણામ ટકી રહે અને ઉત્તરાત્તર ઉત્કર્ષને પ્રાપ્ત થાય તેવા તપ. આ નિર્વાણનું અગ છે. સૌભાગ્યાદિ પૂર્વ કહેલા તપા સકલદોષમુક્ત શ્રી જિનેશ્વર દેવા સંબધી શુદ્ધવિષયને અનુસરતાં હોવાથી એકાંતે ચુક્ત જ છે. ભલે તે પ્રાર્થનાગર્ભિત હાય. કારણ કે તે આરાગ્ય ધિલાભની પ્રાના જેવા જ છે. ૬૧. સૂયગડાંગસૂત્ર શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૨ ઉદ્દેશક-૩ ટીકા. ગાથા-૧૫ धर्मेणार्थी धर्मएव वार्थः, परमार्थेन अन्यस्य अनर्थरुपत्वात् ધર્મ એ જ અ છે, કેમકે પરમાર્થથી ખીજા બધા (અર્થ-કામ) અન’રૂપ છે. (જ્યાં અર્થસ્તુ મોક્ષ વૈ: એમ કહ્યું છે, ત્યાં જો અં કામ સાથે ધની પણ પુરુષાથ માંથી બાદબાકી કરવાની હાય, તા પછી અહી' જે ધર્મથી અન્ય પુરુષાર્થાને અન રૂપ કહ્યા છે. એમાં અર્થ-કામ સાથે મેાક્ષને પણ અનથ ગણી લેવા પડે! માટે અર્થ-કામ અને રૂપ અને ધર્મ-મોક્ષ અરૂપ એવું તાત્પ સમજવું જ જોઇએ.) (૨૭) ૬૨. ચેઇઅવંદણુ મહાભાસ (આ. શાંતિસૂ. મ.) પુસ્તક ગાથા ૮૬૨ सारीर माणसाणं दुक्खाण खओ त्ति होइ दुक्खखओ । नाणावरणाई कम्माण खओ उ कम्मखओ ||८६२ ।। ‘જયવીયરાય’ સૂત્રમાં ‘દુખખ્ખએ'ની માગણી છે, તેમાં શારીરિક અને માનસિક દુઃખાનો ક્ષય એવા અ કરેલા છે....એ ભગવાન પાસે માગી શકાય છે. ૬૩. પુઉમરસ' ભા—૨ પૃ. ૪૭૫ થી ૪૭૯ શ્લાક ૫૨-૫૩-૫૪ सत्तुग्ध ! इहपुरीए चउसु वि य दिसासु सत्तरिसियाणं । पडिमा उठवेहि लहुं होही सन्ती तओ तुज्झत ।। ५२ ।। अज्ज पभीईए इहं जिणपडिमा जस्स नत्थि नियय घरे । तं निच्छिएण मारी मारिहिई मयं व जह वग्घी ।। ५३ ।। अंगुट्ठ पमाणा विहु जिणपडिमा जस्स होहिइ घरम्मि । तस्स भवणा उमारी नासिहिइ लहुं न संदेहो || ५४ || અહી* મથુરામાં ફાટી નીકળેલા રોગચાળાની શાંતિ માટે સાત ચારણ ઋષિએ ઘેર ઘેર શ્રી જિનપ્રતિમા રાખવાના ઉપદેશ ત્યાંના રાજા (પ્રદ્યુમ્ન)ને કરે છે. ૬૪. ઉપદેશપદ પૃ. ૧૧૯/૭૬ जहा- हंहों धम्मो निच्चं रम्मो जम्मभूमीसुहाणं । सद्धा-सुद्धो सम्मं बुद्धो पंडिएणं जणेण ।। વસ્વામીના દૃષ્ટાંતમાં શ્રી ગૌતમસ્વામીની દેશનામાં ધ એ હરહમેશ રમ્ય છે, એમ કહ્યું છે.... (૨૮) Page #19 -------------------------------------------------------------------------- ________________ કઈ ભાવ ન હોવાનું જણાવ્યું છે, છતાં પણ તે વ્યવહારનયથી, અપુનબંધકાદિ જીવો માટે બરાબર-ગ્ય હોવાનું । ૬૫. ઉપદેશપદ ભા-૧ પૃ. ૧૭૪૨ ગાથા ૨૪૧-૨૪૨ किरियामेत्तं तु इह जायति लद्धादवेदखयाएऽवि । । गुरु-लाघवादि सन्नाण वज्जियं पायमियरेसि ॥२४१।। एतो उ निरणुबंध मिम्मियघड सरिसओ फलं णेयं । कुलडादि य दाणाइसु जहा तहा हंत एवं पि ॥२४२।। આમાં લબ્ધિ આદિની અપેક્ષાએ (આશંસાથી) થતી ધર્મક્રિયા નિરyબંધ કહી છે, (પાપાનુબંધી કે પુણ્યાનુબંધી કહી નથી.) ૬૬. ઉપદેશપદ ભા-૧ પૃ. ૧૧૭/૧ ફોક ૨૪-૨૫ (વાસ્વામીની દેશના પણુ) कुसदलसलिललवाउवि चंचलं जीवियं मूणह मण्या ।। सध्धम्मः करण जलणेण भवतरु जल मिलाइ इमो ।।२४।। सव्वायरेण तह उज्जमेह एवं इहावि सुहलाभो ।। सव्वसुह रयणखाणी परमत्थ निव्बुहपयं च भवे ।।२५।। जो पुण खमापहाणो परूविओ पुरिसपुंडरिएहिं । । सो धम्मो मोक्खोच्चिय जमक्खओ तप्फलं मोक्खो । પુરુષમાં પુંડરીક તુલ્ય તીર્થંકર ભગવતેએ ક્ષમાપ્રધાન જે ધમ પ્રરુપ્યો છે તે તે મિક્ષ જ છે, કારણ કે તેનું અક્ષતફળ મેક્ષ છે. (આ વિધાનથી ફલિત થાય છે કે વાસ્વામી મહારાજે શ્રી કેવલિભાષિત ધર્માનુષ્ઠાનને કિપાકફળતુલ્ય કહ્યું જ નથી. હિંસાદિથી ભરચક ધર્મોને જ કિપાકફળ તુલ્ય કહ્યાા છે.) ૬૭. ઉપદેશપદ (હરિભદ્ર સૂ.મ.) લેક ૯૪થી મતાંતરે સતતાભ્યાસ, વિષયાભ્યાસ, ભાવાભ્યાસ એમ ત્રણ અનુઠાનનું વર્ણન કર્યું છે. તેમાં પહેલા બેમાં ભવવૈરાગ્ય આદિ એનાથી સ્પષ્ટ થાય છે કે અપુનબંધકાદિ દશામાં જીવમાં ભવવૈરાગ્યાદિ હજુ પ્રગટયા ન હોય તે પણ એ વિષયાભ્યાસરૂપ એટલે કે મુક્તિમાર્ગના સ્વામી અરિહરતાદિ પ્રશસ્ત વિષના પૂજા વગેરે અભ્યાસરૂપ અનુષ્ઠાને તેને મેક્ષમાગે પ્રગતિ કરાવનારા, એક પછી એક સોપાન આગળ વધારનારા હોવાથી યોગ્ય છે, અગ્ય નથી. આપણે ચિક્કસ જાણતા નથી કે આપણી પાસે આવેલા જ અભવ્ય જ છે, અથવા તે અચરમાવર્તાવતી જ છે. અથવા તે અપુનબંધક દશાથી ઘણુ વેગળા જ છે, માટે આપણે તો એ જી કઈ રીતે વિષયાભ્યાસાદિરૂપ અનુષ્ઠાનમાં વધુ ને વધુ જોડાય તે જ વિચારવું જોઈએ, એ ત્યારે શક્ય બને કે જ્યારે ધર્માનુષ્ઠાનની આપણે ખૂબ ખૂબ પ્રશંસા કરીએ, મહિમા ગાઈ એ. ભૂતકાલિન પૂર્વાચાર્ય ભગવંતના દરેક ઉપદેશ ગ્રંથમાં એ પ્રશંસા દેખાય છે, પણ કયાંય ધર્માનુષ્ઠાનની નિંદા-ટીકા-ટીપ્પણુ વગેરે આવતી નથી. સારાંશ: સાંસારિક પ્રયજનથી થતાં કઈ પણ ધર્માનછઠાનને “મહાભૂંડું”.... “રીબાવી રીબાવીને મારે....” વગેરે કહેવાને બદલે તે જીવની સાંસારિક આશંસા કેમ દૂર થાય અને તે કેમ વધુ ને વધુ ધર્માનુષ્ઠાનમાં જોડાય, તેવો ઉપદેશ આપવો જોઈએ. ૬૮. પાંડવ ચરિત્ર પૃ. ર૯૬-૨ ગ્લૅક ૨૭૮ स्वभावतो ममादेशादुपदेशादपि प्रभोः । बभुव धर्मकर्मक-सज्जो द्वारवती जनः ॥२७८।। (૨૯) (૩૦) Page #20 -------------------------------------------------------------------------- ________________ (દ્વૈપાયનના ઉપદ્રવથી બચવા લોકેએ વિશેષ ધર્મક કર્યા તે ભગવાન શ્રી નેમનાથને ઉપદેશથી કર્યા એમ કહ્યું છે...) (કૃષ્ણ જરાકુમારને છેલ્લે કહે છે કે, ) સ્વભાવથી, મારા આદેશથી તેમજ ભગવાનના ઉપદેશથી પણ દ્વારકાના લેકે ધર્મકાર્ય માં સજજ થયા ૬૯. હરસૌભાગ્ય મહાકાવ્ય (પણ.) સગ-૧ લેક ૩૫ गिराथ नेमेररविन्दनाभि रूपास्य पद्मप्रियमष्टमेन । आनाययत्तेन जिनं तमात्म-द्विषज्जयं मूर्तिमिवाथयन्तम् ।३५ ટીકામાં - यदा जरासंघ प्रयुक्त विद्या बलेन जातं स्वबलं जरार्तम् । तदा मुदा नेमिगिरा मुरारि पातालतस्त्वां तपसा निनाय । तव प्रभोः स्नात्रजलेन सिक्तं रोगैविमुक्तं कटकं बभूव । જરાસંઘની જરાવિદ્યાના દુપ્રભાવથી કૃષ્ણના સૈન્યને બચાવવા માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના અભિષેક જળને છંટકાવ કરવાની ભગવાન ખૂદ શ્રી નેમિનાથ ભગવાને કરેલી આ વાત સુપ્રસિદ્ધ છે. આ બધા માત્ર દૃષ્ટાંતે જ નથી. પરંતુ વિષયસુખના - અર્થીઓએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવો જોઈએ ઇત્યાદિ શાસ્ત્રીય વિધાનાત્મક સિદ્ધાંત પણ છે જ, અને આ દૃષ્ટાંતે એ વિધાનનું ભારભાર સમર્થન કરે છે... ૭૦, વસુદેવહીઃડી ખંડ-૧ અંશ-૧ ધમ્મિલહીઃડી - પૃ. નં. ૫૨-૫૩ धम्मिलस्स तवासेवणं तवफल पत्तीयः मम पूण माउपिउ-विभवविओग-विहुरियस्स दुक्खियस्स उवायं साहिउं पसीयह, जेण अहं विभवं पावेमि, अवितिण्हकामभोगो इहलो इय सुहाई इच्छामि त्ति । ततो तेण लवियं अत्थि जिणसासणे बहवे उपाया दिदा, विज्जाफल-देवयप्पसाया ये । तत्थ देवयाओ उववासेहि भत्तीए य आराहियाओ, जहाचितिअं फलं देंति बिज्जाओ य पुरचरण-बलि विहाणेहि सिसंति उववासविहीओ य बहुविहप्पयारो, जा इहलोए परलोए य फलं देंति, तत्थ पुण अमोहं उववासं साहणो भणंति, जो छम्मासे आयबिलं करेइ तस्स इहलोइया इच्छियफलसंपत्ती ટ્ટો ઉત્ત...તેર મનિયં-મયä ! વિરું જfમ 7િ | અહી સાધુ ભગવત, માતા-પિતા વૈભવના વિયેગથી પીડાતા ધમ્મિલને, આલેકના સુખ માટે સ્પષ્ટ ધર્મ કરવાને જ ઉપદેશ કરે છે. ૭૧. પવકથા સંગ્રહ (જ્ઞાનપંચમી કથા) કનકકુશલ ગણિ. श्रेष्ठिना च गुरुः पृष्ट: कथ्यतां भगवन् ! मम । कथमस्या प्रयास्यन्ति रोगाः सर्वेऽपि देहतः ।।६।। TTTSErfજ નો દિન ! જ્ઞાનrSSIધનત: સુચમ્ | सर्व संपद्यते जन्तोरसुखस्य निवर्त्तनम् ॥६१।। વરદત્ત અને ગુણમંજરીનો પૂર્વભવ સાંભળ્યા પછી જ્યારે એમના માતા-પિતા પૂછે છે કે ભગવન્! હવે આમના બધા રોગ (મૂંગાપણું') વગેરે કેમ દૂર થાય ? ત્યારે એના ઉપાય તરીકે ઉપદેશમાં આચાર્ય મહારાજ જ્ઞાનની આરાધના કરવાનું જ ફરમાવે છે. હર. ૪૫ આગમની પૂજા (ફળપૂજા) દુહો : જ્ઞાનાચારે વરતતાં જ્ઞાન લહે નરનાર, જિન આગમને પૂજતાં ફળથી ફળ નિરધાર. (૩૨) (૩૧) Page #21 -------------------------------------------------------------------------- ________________ વિવેકી પુરુષએ દુઃખ આવે ત્યારે વિશેષ રીતે ધમ કરવો જોઈએ.... તથા ૭૫. સમ્યકત્વ કૌમુદી પૃ. ૧૩૨ ગાથા-૧૦૯ दातव्यं गृहिणा दानं पुण्यपुण्यप्रसूतये । अथवा दुःख शान्त्यर्थमिति तत्त्वविदां गिरः ।।१०।। તત્ત્વજ્ઞાનીઓના વચન છે કે ગૃહસ્થ પુણ્ય (સુખકારી) કમાવા માટે અથવા દુઃખ નિવારણ માટે દાન કરવું જોઈએ. ઢાળ : હે સાહિબજી ! પરમાતમ પૂજાનું ફળ મન આપે હો સાહિબજી ! લાખેણી પૂજા રે શે ફળ ના ? ઉત્તમ ઉત્તમ હું ફળ લાવું, અરિહાની આગળ મૂકાવું આગમવિધિ પૂજા વિરચાવું, ઉભા રહીને ભાવના ભાવું...૧ જિનવર જિન-આગમ એક રૂપે સેવતા ન પડો ભવકુપ આરાધન ફળ એહના કહીએ, આ ભવમાં હે સુખીયા થઈએ ... ૨ પરભવ સુરલોકે તે જાવે.... ઈંદ્રાદિક અપછર સુખ પાવે સિંહા પણ જિનપૂજા વિરચાવે, ઉત્તમકુળમાં જય ઉપજાવે.... ૩ તિહાર રાજઋદ્ધિ પરિકર અંગે આગમ સુણતાં સદગુરુ સંગે આગમશું રાગ વળી ધરતાં જિન આગમની પૂજા કરતાં...૪ સિદ્ધાંત લખાવીને પૂજે તેથી કર્મ સકળ દૂરે ધ્રુજે : લહે કેવળ ચરણુધર્મ પામી શુભવીર મળે જો વિશરામી...૫ આમાં ઈહલૌકિક–પારલૌકિક અનેક ફળાનું વર્ણન પણ છે....... ૭૩. સમ્યકત્વ કૌમુદી પૃ. ૨૧૦ ( જિનહર્ષ ગણિ. ) धर्मार्थकाममोक्षास्ते चत्वारः प्रथिता: सताम् । किन्त्वर्थकाममोक्षाणां निदानं धर्म एव हि ।।१२३।। तस्मात्सर्वपुमर्थानां धर्मो बीजमिति ध्रुवम् । મળ્યાનૈરમજાનૈ: નનૈઃ સેવ્યોગ્યમા૨ાન્ ||૨૨૪ો ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચાર પુરુષાર્થ કહ્યા છે. પણ ધર્મ એ જ અર્થાદિ ત્રણેયનું કારણ હોવાથી આદરપૂર્વક તેનું સેવન કરવાને ઉપદેશ કર્યો છે. ૭૪, વળી ત્યાં જ સમ્યકત્વ કૌમુદી માં આગળ विवेकी तु सृजेद्धर्म दुःखे जाते विशेषतः ॥१५४।। ૭૬, શાંતિનાથચરિત્રઃ પ્રથમ પ્રસ્તાવ પૂ.૩ (ભાવચંદ્ર સૂરિકૃત) શ્લ. ૬૩ થી ૭૪ (અજિતપ્રભસૂરિકૃત) ઉજજૈની મહાનગરી. વૈરિસિંહ રાજા... સેમચંદ્રારાણી...ધનદત્ત શેઠ....સત્યભામાં પત્ની.... પુત્ર નહોતે... પુત્રચિતાથી પ્લાન મુખકમળવાળા પતિને જોઈ સત્યભામા એ પૂછયું : हे कान्त ! कि ते दुक्खस्य कारणं? तदा श्रेष्ठि यथातथं बभाषे । तद्वचः श्रुत्वा श्रेष्ठिनी पुनरपि आहः हे प्राणनाथ ! चिन्तया अलम् । इहलोके परलोके च नृणां समीहितार्थदायको धर्म एव । अतः कारणाद् स एव विशेषेण સેવના: સુશેન (સુષિT) .... સર્યાÁga¥É યુવૈત: शासनाधिष्ठायिनी देवी संतुष्टा पुत्रवरं प्रत्यक्षीभूय ददी । હે નાથ ! તમારા દુઃખનું કારણ શું છે ? શ્રેષ્ઠીએ તેણીને સાચી વાત કરી. શેઠાણીએ કહ્યું. “સયું? આ ચિંતાથી, કેમકે ધર્મ જ માણસને આલોક પરલોકમાં સુખ આપનાર બને છે. તેથી સુખેછુ એ વિશેષ પ્રકારે ધમને જ સેવો જોઈએ. [ આક-પરલેકના સુખથી અહીં સમ્યકત્વાદિ (૩૩) (૩૪) Page #22 -------------------------------------------------------------------------- ________________ લેવાના ? કે પુત્રપ્રાપ્તિ ? એ ગ્રંથના શબ્દોથી સૂચિત થાય છે. ]. ૭૭. શ્રાદ્ધપ્રતિકમણ સૂત્ર અર્થદીપિકા અતિથિસ વિભાગ આ. રત્નશેખરસૂરિ મ. લેક ૪૦ થી ૫૦ તથા-૬૩ धर्माद्धनं, धनत एवं समस्तकामाः, कामेभ्य एवं સદ્રિયન સુઉં ૧ | कार्याथिना हि खलु कारणमेषजीयं, धर्मो विधेय इति तत्त्वविदो विदन्ति ।।५।। તથા ... fifફાળું પાત્ર દ્વારા વતનીયે ધનાધના | नाऽदत्त लभ्यते क्वाऽपि नानुप्तमपि लूयते ॥६३।। ગુણાકર અને ગુણધરની કથામાં ધર્મદેવ નામના ગુરુને નમનપૂર્વક પૂછ્યું : “પ્રભે ! મારા ઈષ્ટ એવા ધનની પ્રાપ્તિ કયા ઉપાયથી શીઘ્ર થશે ?” મુનિ કહે છે કે “ધર્મ ધન વગેરેનું અમેઘ મુખ્ય કારણ છે...ધનના અથ એ વિશેષે કરીને સુપાત્રદાનાદિમાં ઉદ્યમ કરો જોઈ એ. કારણ કે કયાંય આપ્યા વિના મળતું નથી. વાવ્યા વિના લણુતું નથી... ૭૮. ક૯પસૂત્ર (સુબોધિકા) વ્યા. ૪ સૂ. ૭૨ ની ટીકા दुःस्वप्ने देवगुरुन् पूजयति करोति शक्तितश्चतयः । सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वप्नः ।। ક૯પસૂત્રના વ્યાખ્યાનમાં ખરાબ સ્વપ્ન આવ્યું હોય તે તેને નિષ્ફળ બનાવવા માટે ખાસ જિનપૂજાદિમાં ઉદ્યમ કરવાનું કહ્યું.... ૭૯. કુપદ્રષ્ટાન્ત વિશદીકરણ (ઉ. યશેવિ.મ.) 'न च सर्वाऽपि जिनपूजाप्राधान्येनैव द्रव्यरुपा, अपूर्वत्व प्रतिसंधान विस्मय-भवभयादिवृद्धि-भावाभावाभ्यां द्रव्य भावेतर विशेषस्य तत्र तत्र प्रतिपादनात् । બધી જ જિનપૂજા અપ્રધાનદ્રવ્યરૂપ જ હોય એવું કાંઈ નથી. અપૂવતાનું અનુસંધાન (ઓહો ! આવું તે મેં કયારેય અનુભવ્યું નથી) વિસ્મય, ભવભયાદિની વૃદ્ધિ..... આ કેઈપણ હોય તે તે જિનપૂજા ભાવરૂપ બને છે. એટલે એક માત્ર મુકિતની ઈચ્છા એ જ ભાવ એવું નથી.] ૮૦. સવાસો ગાથા સ્તવન (ઉ. યશ વિ. મ.) તે કારણ લજજાદિક થી પણ શીલધરે જે પ્રાણીજી ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ મહાનિશીથ વાણીજી.... આમાં શીલધર્મ લજાદિકથી પણ પાળે એને ધન્યવાદ નિશિથ આપ્યા અને એને પુણ્યકારી કહ્યા. ૮૧. ઉપદેશરહસ્ય લેક ૯૮ ની ટીકા (ઉ. યશ વિ. મ.) संकिज्जयासंकियभाव भिक्खू विभज्जवायं च वियागरिज्जा ! भासाअं धम्मसमुट्टितेहि वियागरेज्जा समतासुपण्णे ।' भिक्षः साधुख्यिानं कुर्वन् नर्वाग्दशित्वादर्थ निर्णय प्रति अशंकित भावोऽपि....विभज्यवादः स्याद्वादस्तं सर्वश्रास्खलितं वदेत्, तमपि भाषाद्वितयेन ब्रूयाद् इत्याह । સુયગડાંગ સૂત્રની સાક્ષી આપી કહે છે કે વ્યાખ્યાન કરનારે સાધુ (અતિશય જ્ઞાની ન હોવાથી) કોઈ અર્થના નિર્ણયમાં પોતાને શકી ન હોય તો પણ સાશકપણે બેલે અને હું જ આ વાત બરાબર જાણું છું બીજું કોઈ નહિ.” એવા અભિમાનનું પ્રદર્શન ન કરે. અખલિત સ્યાદવાદગર્ભિત પ્રરૂપણ કરે. (૩૫) Page #23 -------------------------------------------------------------------------- ________________ ૮૨. ઉપદેશ રહસ્ય શ્લોક ૨૧ ની (અવતરણીકા) नन्वेवं तथाविधोपयोग शून्यो गृहस्थानां द्रव्यस्तो निष्फल एव स्यात्, अथाष्टापत्तिरेव आज्ञारागाभावादावस्तवाहेतुत्वेन तन्त्रद्रव्यत्वाभावात्, सद्विषयगामित्वेन भोगविशेषहेतूत्वेपि तस्य मोक्षहेतुत्वाभावेनाप्रधानत्वेनैव द्रव्यत्वव्यवવિતે: | ભેગાદિ ફલાકાંક્ષાવાળા ધર્માનુષ્ઠાનને મેક્ષફળ આશ્રયને અપ્રધાને કહ્યું છે. છતાં કુગ્રહવિરહ સંપાદન આદિ આશ્રયીને પ્રધાન દ્રવ્યક્રિયા કહી છે. (પ્રધાન=ભાવસાધક) ૮૩. ગૌતમસ્વામી રાસ (વિનયપ્રભોપાધ્યાય) પરધર વસતાં કાંઈ કરી જે દેશદેશાન્તર કાંઈ ભમીજે કવણુ કાજ આયાસ કરો ? પ્રહ ઉઠી ગોતમ સમરીજે કાજ સમગ્ગહ તતખિણ સીઝે નવનિધિ વિલસે તાસ ઘરે...” આમાં પિતાના સમગ્ર કાર્યો (પ્રજન) માટે દેશદેશાત્ર ભ્રમણ કરવાને બદલે કે પારકાને ઘેર ચાકરી કર . વાના બદલે સવારે ઉઠીને ગૌતમસ્વામી ભગવાનનું સ્મરણ કરવાની સ્પષ્ટ પ્રેરણા કરી છે. ૮૪. ઉપદેશ પ્રાસાદ: સ્તંભ ૨૯ વ્યા. ૩૫૩. ____ अथैकदा कृष्णस्य कैनचिद् भूपेन जात्याश्च : प्राभृत्तिकृतः तदा शांबपालको द्वौ कुमारावेत्य प्रोचतुः अयमश्वो महयं दीयतां कृष्णोऽवक् द्वयोर्मध्ये यः कल्ये श्री नेमिनाथं प्रथम प्रणंस्यति तस्मायश्वो मया दास्यते ततः पालको राश्याश्चरमे प्रहरे समुत्थायौच्चः शब्दं कुर्वन् स्वभत्यान् सज्जीकृत्ये प्रभाते प्रभु नत्वा व्याघूश्य पितृपाश्र्वे याचते स्म । कृष्णेनोक्तं 'प्रभुपृष्टवा दास्यते' इतो मध्यरात्र्यतिक्रमे शांबः पापभीरू: स्वस्थानकस्थ एवं प्रभु ननाम प्रभाते समवसरणे सर्व प्रभं पाश्व गताः । प्रभु प्रणम्य कृष्णोऽवाक 'अद्यप्रभोः त्वं प्रथम केन वन्दितः ?' प्रभुः प्राहः 'द्रव्यवंदनेनाहं प्रथमं पालकेन वंदितः भाववन्दनेन तु गांवेन प्राग्' इति कृष्णेन शांबाय अश्वो दत्तः । શાંબ-પાલકની કથામાં કૃષ્ણ જ્યારે જાત્ય માટે એના ઝગડાના ઉકેલ માટે કહે છે કે “કાલે સવારે જે ભગવાનને પહેલી વંદના કરે તેને આ અશ્વ આપીશ.’ તેની લાલચ બન્નેને છે. પણ પાલકની લાલચ (અભવ્યપણાના કારણે ) ઉચ્ચકોટિની છે. તેથી એણે તે બીજે દિવસે સવારે હોહા કરી મૂકી. વહેલે દોડીને વંદન કરી આવ્યું. શાં મને લાલચ હતી સાથે વિવેક પણ હતું એટલે ઘેર રહીને જ વંદના કરી અને સવારે બન્ને જણા કૃષ્ણ પાસે અશ્વ માંગવા વ્યા ત્યારે કુણે કહ્યું : “ભગવાનને પૂછીને આપીશ....” ભગવાન પાસે સહુ ગયા. ભગવાનને કૃષ્ણ પૂછ્યું. તો પ્રભુએ ખુલાસે કર્યો ‘દ્રવ્યથી પહેલું વંદન પાલકે કર્યું, પણ ભાવથી પહેલું વંદન શાંબે કર્યું.' (અહીં ઘેડાની લાલચ છતાં ભાવવંદના છે. કારણ વિવેક ભેગે છે. માટે સાંસારિક વસ્તુની લાલચ હોય ત્યાં ભાવ હોય જ નહિ એ બે એકાન્ત નથી.) ૮૫. મણારમાં કહા પૃ. ૩૨૮ . ૧૦૬૭ जइ भो सुहेण कज्जं उभयभवेसुपि तो पयत्तण । तइयं पावट्ठाणं दूर दूरेण वज्जेह ॥१०६७।। ઉભયકમાં સુખ જોઈતું હોય તો ત્રીજા ચૌય પાપસ્થાનને પરિહાર કરે. (૩૭) (૩૮) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૮૬. પૃ. ૩૨૯ શ્લોક ૧૦૮૨ जर इच्छह सुहसंगं अमियपरिग्गह पमाण रुवं तु । पंचमं पावद्वाणं तो वज्जह गुरुपयोगं ।। १०८२ ।। સુખસંગ અને અમિત પરિગ્રહ પ્રમાણની ઈચ્છા હોય તો પાંચમું પરિગ્રહ પાપસ્થાનક છે।ડવા કહ્યું છે. ८७. जर कितीए कज्जं अस्थि विषय कम्मेण । सत्तम पावद्वाणं माणं मेल्लह तो दूरे ।। १०९४ ।। જો કીર્તિનું કાય હાય તો સાતમું માન પાપ સ્થાનક છેડવા કહ્યું છે. ૮૮. મણેારમા કહા પૃ. ૩૩૨ શ્લોક ૧૧૨૭ जइ इच्छह धणरिद्धि सोक्खसमिद्धि जयम्मि सुपसिद्धि । बारस पावद्वाणं तो कलहो नेव कायव्वो ।।११२७ ।। ધનઋદ્ધિ-સુખસમૃદ્ધિ અને વિશ્વપ્રસિદ્ધિની ઇચ્છા હોય તા બારમુ. પાપસ્થાનક કલહ-કજીયાને છેડવાનુ કહ્યું છે, ૮૯. પરમતેજ પ્રસ્તાવના ( લેખક : આ. મુક્તિચંદ્રસૂરિજી મ. ) કેટલાક અજ્ઞાની માણસે એમ માને છે કે ‘ભગવાન તા વીતરાગ-નિરજન-નિરાકાર’ એ તો સાંસારિક સુખ સગવડ આપે જ નહિ. માટે એ આપણા સાંસારિક સુખ સગવડમાં ઉપયાગી નહિ જ. આવું માનનારાએ અજિતશાંતિની છેલ્લી ગાથા ખૂબ જ વિચારવા જેવી છે, जइ इच्छह परमपयं अहवा कित्ति सुवित्थड भुवणे । ता तेलुक्कुद्धरणे जिणवयणे आयरं कुणही ||४०|| (૩૯) જો તમે પરમપદની ઈચ્છા રાખતા હો, અથવા સુવિસ્તૃત કીર્તિની અભિલાષાવાળા । તે ત્રણલેાકના ઉદ્ધાર કરનાર જિનવચનનો આદર કરી. આ ગાથા ખૂબ જ ગંભીર છે. એના ભાવ પણ ઘણા ગભીર છે. પરમપદની પ્રાપ્તિ માટે જેમ આ ગાથા જિનવચનના આદરનું ફરમાન કરે છે. તેમજ સુવિસ્તૃત કીર્તિના અથી ને પણજિનવચનના આદરનું ફરમાન કરે છે. ( આગળ આજ પ્રસ્તાવનાકાર ફરમાવે છે કે.) અહી' એક એ વાત પણ સમજવા જેવી છે, કે ધમપ્રેમી કોઈ જીવ આપત્તિમાં આવ્યા હોય અને આપત્તિ ઢળે એવી કામનાથી પણ ભગવાનની ભકિત કરતા હાય, છતાં કામના કરતાં પણ ભક્તિને શ્રેષ્ઠ માનતા હોય તે તેને મિથ્યાત્વ લાગતુ નથી. એમ લલિતવિસ્તરાના લેખક સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજા તેમના અકજીમાં સ્પષ્ટપણે ફરમાવે છે. દમયતીએ જગલમાં અનેક આપત્તિઓ ટાળવા. વારવાર નવકારમંત્ર યાદ કરેલા, અને મિથ્યાત્વ લાગેલું એમ શાસ્ત્ર કહેતું નથી. ૯૦. શાસ્ત્રવાર્તા સમુચ્ચય પૃ. ૬૩ થી ૬૬ સ્તખક ૧ नन्वेवम् अविरतसम्यग्दशां कथं निषिद्धकर्मणि प्रवृत्तिः ? અર્થ :- અવિરત સમ્યગ્દષ્ટિ જીવા શાસ્ત્રનિષિદ્ધ કાર્યોમાં કેમ પ્રવૃત્તિ કરે છે ? આ પ્રશ્નના પૂર્વપક્ષીય જે ઉત્તરા આપ્યા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી ઉ. યશા વિ. મહારાજ પોતાના ઉત્તર આપતા કહે છે કે સમ્ મોદ प्राबल्यदोष महिम्नैव पारदार्यादि फलेच्छा विघातस्य तत्र (૪૦) Page #25 -------------------------------------------------------------------------- ________________ बलवद् द्वेषस्य चानुदयाद् रागान्धप्रवृत्युपपत्तेः । तदुक्तंः जाणिज्जइ चितिज्जइ जम्मजरामरणसंभवंदुक्खं । न य વિયેશુ વિજ્ઞ, સટ્ટો સુવતો જવા દો ! બરાબર છે. સમ્યગ્દષ્ટિ અવિરત પુરુષને મેહની પ્રબવળતા રૂપ દોષના કારણે નિષિદ્ધ કર્મના આચરણથી પ્રાપ્ત થનારા ફલ (તાત્કાલિક સુખાનુભવ) ની ઈચ્છાને વિઘાત થત નથી. અથવા તે એમાં બળવાન ઠેષ જાગતું નથી તેથી રાગાંધ બને ત્યારે તેની નિષિદ્ધ કર્મમાં પ્રવૃત્તિ હોઈ શકે છે. કહ્યું છે કે “જન્મ જરા અને મરણના દુઃખ જાણીએ છીએ, વિચારીએ છીએ છતાં પણ વિષયોમાં વિરાગ થત નથી. અહા ! મેહની ગાંઠ જોરદાર બંધાયેલી છે. [ આ સંદર્ભથી ફલિત થાય છે કે અવિરત સમ્યગ્દષ્ટિની બધી જ પ્રવૃત્તિ મોક્ષ માટે જ હોય એવો કઈ જ નિયમ નથી, મેહની પ્રબળતાના કારણે વિષયમાં બળવાન શ્રેષ-વૈરાગ્ય ન હોવાથી નિષિદ્ધ કર્મોમાં પણ તેની પ્રવૃત્તિ થાય છે. પાપ ખપાવવા માટે જ તે વિષયભેગ કરે એવું પણ નથી.] ૯૧. મોટી શાંતિ. "विद्या साधन प्रवेशनिवेशनेषु सुगृहीतनामानो जयंतु ते ગિનેT:' તે વિદ્યાની સાધના કે ગામ વગેરેમાં પ્રવેશ કે પ્રસ્થાન સમયે શ્રી જિનેશ્વર ભગવાનના નામનું સ્મરણ સુગૃહીત કહ્યું છે. [ નહીં કે દુગૃહીત] [ જે પ્રવેશાદિ નિવિઘ્ન રહે તે માટે શ્રી જિનેશ્વરના નામનું સ્મરણ અધમરૂપ હોત તો અહીં તેને સુગૃહીત નહી પણ દુગૃહીત કહ્યું હોત. પણ એવું કેઈ સુવિહત શાસ્ત્રકારો કહેતા નથી. ] ૯૨, જયાન કેવલી ચરિત્ર - ( પૂ. મુનિસુંદરસૂ.મ.) 1. પૃ. ૨૧ પ્રત. क्रियाऽनतोप्यथो धर्म धियवासैः क्रियेत यैः । ते पुद्गलपरावर्तान्तर्भव्या: शिवगाः स्मृताः ।।२६।। જે અજ્ઞાની લેક ટી પણ ક્રિયા ધર્મબુદ્ધિથી કરે છે તે ભવ્ય એક પુદંગલપરાવર્ત માં મે જનારા કહ્યા છે. मुहर्तमपि ये सम्यग्दर्शनं तु स्पृशन्त्यपि । ते पुद्गलपरावर्तान्तिनिवृत्ति माप्नुयुः ॥२७॥ दृष्टाऽहष्टसुखेष्वेते सर्वेऽपि स्पृहयालवः । तदुपायाथिनो धर्मोपदेशार्दा यथाविधि ॥२८॥ જેઓ મુહુર્ત (બે ઘડી) માત્ર પશુ સમ્યકત્વને સ્પશે છે. તેઓ અર્ધા પુદ્દગલ પરાવર્તા માં મુક્તિને પ્રાપ્ત કરે છે. એ બધા દુષ્ટ કે અદષ્ટસુખની સ્પૃહાવાળા હોય છે. તેના ઉપાયને શોધતા હોય છે. અને તેઓ વિધિમુજબ ધર્મોપદેશને લાયક છે. ૩. ઉપમિતિ ભવપ્રપંચ કથા ભાગ-૧ પૃ. ૧૧૯ લેાક પ૨ થી ૨૮ શત્રુમર્દન રાજાને પ્રશ્ન :___ भगवन्नत्र संसारे नरेण सुखका मिना । किमादेयं प्रयत्नेन सर्वसम्पत्ति कारणम् ।।५२।। હે ભગવન્ ! આ સંસારમાં સુખના કામી મનુષ્ય સંપત્તિનું કારણ હોય એવું શું યત્નપૂર્વક આદરવું જોઈએ ? આચાર્ય ભગવંતનો જવાબ : બાયોડત્ર માસTગ ! ઘર્ષ: સર્વજ્ઞ માષિત: | स एव भगवान् सर्व पुरुषार्थ प्रसाधकः ।।५३।। । (૪૧) (૪૨) Page #26 -------------------------------------------------------------------------- ________________ सोऽनंत सुखसंपूर्ण मोक्षं नयति देहिनाम् । अनुषङ्ग ेण संसारे स हेतुः सुखपद्धतेः ॥ ५४ ॥ હે મહારાજ ! અહીં* સર્વજ્ઞભાષિત ધર્મજ આદરવા ચેાગ્ય છે. એ જ ભગવાન સ પુરુષાર્થાના સાધકતમ છે. એ ધર્મ અનંત સુખપૂર્ણ માક્ષમાં જીવને લઈ જાય છે. સૌંસારમાં આનુષગિક સુખપરમ્પરાના પણ એ હેતુ છે. રાજા પૂછે છે કે જો એમ જ છે તે कस्मात् सर्वे न कुर्वन्ति तं सर्व सुख साधनम् । धर्मः संसारिणा किंवा क्लिश्यन्ते सुख काम्यया ।। ५५ ।। બધા સ*સારી જીવા શા માટે સર્વ સુખના સાધનભૂત ધર્મ કરતાં નથી ? શા માટે સુખની ઇચ્છાથી જ કલેશ અનુભવી રહ્યા છે. આચાય ભગવ‘તુના જવાબ ઃ– सुखाभिलाषः सुकरो, दुष्करोऽसौ नृपोत्तम ! यतो जितेन्द्रियग्रामस्तं साधयति માનવ: ૬ अनादि भवकान्तारे प्राप्तानि परमं बलम् । दुर्मेधोभिर्न शक्यन्ते जेतुं तानीन्द्रियाणि वं ॥ ५७।। तेनैव जन्तवो मूढाः सुखमिच्छन्ति केवलम् । धर्म पुनः सुदूरेण त्यजन्ति सुखकारणम् ।। ५८ ।। હું ઉત્તમ રાજન ! સુખની ઈચ્છા બહુ સહેલી છે પણ ધ દુષ્કર છે. ઇન્દ્રિયાના જય કરે તે તેને સાધી શકે છે. અનાદિ ભવાટવીમાં ઇન્દ્રિયા એટલી બધી ખુલવાન બની ગઈ છે કે દુર્બુદ્ધિવાળા લોકો તેને જીતી શકતા નથી. તેથી જ મૂઢ જીવા ફક્ત સુખને ઈચ્છે છે પરંતુ સુખના કારણભૂત ધર્મીને બહુ દૂરથી ત્યજી દે છે, (૪૩) [આ સંદર્ભ`થી એ સ્પષ્ટ છે કે (૧) જીવ કા પણ સુખના ઉપાય પૂછે તે તેને ધર્મ જ દેખાડવા જોઇએ.... (૨) અને દુન્યવી ચીજ વસ્તુ માટે ધર્મ કરવાનુ` કહીએ તો બધા એ માટે જ ધમ કરતા થઈ જાય એવા ભય રાખવાની જરૂર નથી, કારણ કે બધાને સુખની ઈચ્છા હોય તા પણ ધર્મ કરવા બહુ દુષ્કર છે.... ] ૯૪. અજિતશાંતિ पुरिसा जइ दुक्खवारणं जइ य विभग्गह सुखकारणं । अजिअ संति च भावओ अभयकरे सरणं पव्वज्जहा ||६|| હું પુરુષો ! જો તમે દુઃખનુ' વારણ અને સુખનું કારણ શાધતા હૈ। તા અભયદાતા અજિતનાથ ભગવાન અને શાંતિનાથનું ભાવથી શરણ ગ્રહણ કરે. ૫. કહારયણુકાસ [દેવભદ્ર સ. મ. ] પૃ. ૧૪૬/૨ કદાગ્રહ ત્યાગના અધિકારમાં વિમલ નામના મંત્રી પેાતાની (કદાગ્રહગર્ભિત) માન્યતા રજુ કરે છે. जिrपूयणाइ वि पर कम्मक्खय गोयरं चिय विसि । घण-पुताइनिमित्तं तंपि हु मिच्छत्तमवसेयं ॥६॥ જિન પૂજાદિપણ કર્મ ક્ષયના ઉદ્દેશથી હાય તા જ બરાખર, ધન-પુત્રાદિ નિમિત્તે કરે તા તે (જિનપૂજાદ્રિ) પશુ મિથ્યાત્વ જાણવું ... વિમલમંત્રીના આ કઢાગ્રહનું ખ'ડન કરતાં દિવાકર નામના મુનિવર પૃ, ૧૪૮૧ માં કહે છે કે जंपि 'इहलोयत्थेण तित्थयरवंदणाइयं असब्भूय भावारोवणा ओ मिच्छतं ति तंपि अजुत्तं, को हि न याणइ जहा जिणा निव्वुइगया न कस्सवि किं पि दिति अवणिति वा ! (૪૪) Page #27 -------------------------------------------------------------------------- ________________ केवलं तब्बहुमाण भत्तिवसओ साभिस्संगत्तणेण य 'आरोग्गं बोहिलाभं समाहिवर मुत्तमं दितु' इइवयणं व तहाविहवत्थु - पत्थपिन, विसिद्ध गुणट्ठाण परिसहेउत्तणेण वागुर सेट्टिमुहाणं व एयस्स विसयब्भासाओ । જે કહ્યું તે હિલેાકના માટે તીર્થંકર વંદનાદિ અસદ્ભૂતભાવના આરેાપણને કારણે મિથ્યાત્વ છે.’ તે વાત અચુક્ત છે. કાણુ નથી જાણતુ કે જિનેશ્વરા તા મેાક્ષમાં ગયા. તે કોઈને કાંઇ આપતા નથી કે લેતા નથી. ફક્ત તેમના ભક્તિ અને બહુમાનથી સાભિષ્વ ગપણાને કારણે તથાવિધ (ઇહલૌકિક) વસ્તુની પ્રાર્થના પણ ‘આરોગ્ય-ધિલાભ સમાધિવર ઉત્તમ આપેા. એવા (લેગસસૂત્ર) પ્રાર્થના વચનની જેમ દોષિત નથી. કેમકે તે વાગુર શ્રેષ્ઠિ વગેરેની જેમ વિષયાભ્યાસરૂપ હાવાથી વિશિષ્ટ ગુણુસ્થાનકના પ્રકના હેતુભૂત છે. देवद्रव्यादि सिद्धि - ને.પૂ.બા.ધિસૂ.મ.સા. Pg. No. 111 तुम्हारे जैसे श्रद्धा गैरके आदमीसे पुत्रादिसंसारीकामनाके निमित्त भी श्रद्धापूर्वक धर्मक्रिया के करनेवाले अच्छे हैं। हां, उनकी करणी मोक्षके निमित्त नहीं हो सकती परन्तु पापमयक्रिया नहीं है । मात्र ऐसा कहा जा सकता है कि जैनधर्मकी क्रिया करनी और उसमें संसारकी वाञ्छा रखना ठीक नही है, परन्तु ऐसे धर्म करनेसे पापबंधन होता है ऐसा उल्लेख कहां है ? यह बेचरदासको मूलआगमके किसी पाठसे दिखलाना चाहिये था । हां इतना कह सकते हैं कि सांसारिक सुखकी लालसा में पड़ कर धर्मकरणीमें लगना सो चिन्तामणिको देकर पांवभर सुवर्ण लेने जैसा है । परन्तु सुवर्ण जितना भी लाभ तो रहाने ? पापागमका सिद्धांत कहांसे आया ? (૪૫) ૯૬. સમાધાનંદાતા : પૂ.આ.શ્રી વિજય રવિચદ્રસૂરીશ્ર્વરજી મહારાજ પ્રશ્નાત્તર કણિકા ખંડ-૧ પાના નં. ૩૬૦-૩૬૧ પ્ર− લાલચ આપીને ધમ કરાય કે નહિ ? અથવા લાલચથી ધમ થાય કે નહિ ? ઉ– જે જીવા ખાળ અને મુગ્ધ છે તેમને લાલચ આપીને પણ ધ કરાવી શકાય અથવા તે પાતે લાલચ થી ધર્મ કરતા હોય તો તેમને ચડવા માટેની તક છે. આળ અને મુગ્ધ સિવાયના સમજુ જીવા જો લાલચથી ધર્મી કરતા હાય તો તેને મેાક્ષની અપેક્ષાએ પ્રાયઃ તાત્વિક લાભ થઈ શકતા નથી. મુગ્ધ તે છે કે જેનામાં હજી વસ્તુને સ્વયં* સમજવા માટેની એટલી શક્તિ જ નથી. આવા જીવા માટે ભાગે કહ્યાગરા હોય છે. તેમનામાં થોડી સમજશક્તિ આવે તે પછી તેમને કહેવામાં આવે કે ધમ માક્ષ માટે જ થાય. અને માક્ષ માટે ધર્મ કરતાં વચમાં આનુષગિક સાંસારિક સુખ મળ્યા વગર રહે નહિ. તો તે આ વાત કબૂલ કર્યા વગર રહે નહિ. માટે આવા મુગ્ધ જીવો શરૂઆતમાં લાલચ આદિ દ્વારા ધર્મ કરતા હોય તો તેમને તેા ધર્માંથી ઘણુ (૪૬) Page #28 -------------------------------------------------------------------------- ________________ કરીને લાભ જ થાય છે. અન્ય જીવોને ધર્મ પમાડવાની બુદ્ધિથી કઈ પુણ્યાત્મા લાલચ સ્વરૂપથી પ્રભાવના આદિ કરે છે તે પ્રભાવના કરનારને તે લાભ જ થાય. શરત એટલી કે પ્રભાવના કરનારના હૃદયમાં પ્રભાવના દ્વારા લેકની વાહવાહ આદિ મેળવવાની કામના ન હોવી જોઈએ. અન્ય જીવોને ધર્મ પમાડવા માટે પ્રભાવના વગેરે કરનારા પુણ્યાત્માઓને શાસ્ત્ર એક પ્રકારના પ્રભાવક કહ્યા છે. એટલે પૈસા ખરચીને ધર્મ કરાવનારા લાભ મેળવે. પણ પૈસાની લાલચથી ધર્મ કરનારા બધા લાભ મેળવે જ એ નિયમ ઘડાય નહિ. અર્થ-કામ પ્રત્યે કદાગ્રહના ઘરનું આકર્ષણ હોય તો તેવા જીવો ધર્મ ન પામે. જે જીવોને અર્થ-કામ પ્રત્યે કદાગ્રહના ઘરનું આકર્ષણ નથી. તેવા જીને ધર્મ પામતા વાર પણ ન લાગે. આ છે જૈન શાસન ના અનેકાંતવાદની ખૂબી ! ધર્મ કરનાર કે ધર્મ કરાવનાર જો કેવલ કષાયના જોરથી ધર્મ પ્રવૃત્તિ કરતા હોય તે તેઓ ધર્મ પ્રવૃત્તિથી જેમ પુણ્ય બાંધે છે તેમ તે કાળમાં રહેલ કષાયના જોરથી કષાયો પણ જોરદાર બાંધે છે. તેથી જ્યારે તે પુણ્ય ઉદયમાં આવે છે ત્યારે તેની સાથે તે કષાય પણ ઉદયમાં આવે છે. ને બળવાન કષાયના ઉદયકાળમાં તે પુણ્ય ખરાબ માર્ગમાં જ વપરાય છે. તેથી તે કાળમાં ભયંકર પાપ બાંધી સંસારમાં ભટકવા ચાલ્યા જાય છે. માટે અપ્રશસ્ત કષાયના જોર વગર થતે ધર્મ જીવને ધર્મ પામવામાં મદદ કર્યા વગર રહે ૯૭. વિવિધ પ્રશ્નોત્તર : પૂ. દાનસૂરિ મ. પ્રશ્નોત્તર નં. ૧૩૮ ૦િ ‘જેને મોક્ષની શ્રદ્ધા જ નથી તેવા અભવ્ય પ્રાણીઓ પરમેશ્વરી દીક્ષા શા હેતુથી ગ્રહણ કરતા હશે ?” ઉ૦ અંતરગત શ્રદ્ધા નહિ હોવા છતાં દ્રવ્યાદિક અનેક દેખીતા અદુષ્ટ કિંવા દુષ્ટ હેતુઓથી પણ શુભાનુષ્ઠાનને સેવનારા જગતના ચાકમાં દૃષ્ટિગોચર થાય છે. એ જ સનાતન નિયમ પ્રમાણે અભવ્ય આત્માએ પણ શ્રદ્ધા નહિ હોવા છતાં તપશ્ચર્યા કરવાથી જગતમાં સ્વશ્લાઘા, માનપૂજા વગેરે થાય છે તેને અર્થે તથા કેટલાક તો મોક્ષની નહિ પરંતુ પરલેકાદિની શ્રદ્ધાવાળા દેવાદિકના સુખની પ્રાપ્તિને અર્થે પણ ચારિત્ર ગ્રહણ કરે છે. આ સંબંધમાં શ્રી બૃહત્કઃ૫ભાષ્યની પીઠિકામાં લખેલ છે કે – 'दळूण जिणवराणं पूयं अन्नेण वावि कज्जेण । सुयलंभो उ अभब्वे, ए विज्ज थंभेण उवनीए ।। સારાંશ - ‘ગ્રન્થિ દેશે પ્રાપ્ત થયેલ અભવ્યજીવ શ્રી જિનેશ્વર પરમાત્માની દેવેન્દ્ર તથા નરેન્દ્રાદિક વડે થતી પૂજા દેખીને “અહા, તપશ્ચર્યાથી જગતમાં કેવી પૂજા થાય છે,” એવો વિચાર ઉત્પન્ન થવાથી પૂજાને અથે, અથવા કેટલાક પુણ્ય તેમજ પાપ કર્મો અને તેનાં ફળો પર લેકમાં પ્રાપ્ત થાય છે.” ઇત્યાદિ શ્રદ્ધાવાળા તપશ્ચર્યાથી દેવલોકાદિકના સુખની પ્રાપ્તિને અથે પણ જિનદીક્ષા અંગીકાર કરે છે. આ દીક્ષાના પ્રતાપથી તે સામાયક ચતુર્વિશતિસ્તવાદિ દ્રવ્યશ્રુતની. પ્રાપ્તિ કરે છે. તેમજ દ્રવ્ય પણ શુષ્ક ચારિત્ર કિયાના પ્રભાવે તે યકપણાના સુખને પણ પામે છે.” નહિ. (૪૮) Page #29 -------------------------------------------------------------------------- ________________ આત્માને શૈવેયક સુધી ઉંચે લઈ જાય છે તે પણ સુવિહિત મુનિલિંગને આદર કરવાથી, સુવિહિત ક્રિયાઓને નિરતિચારપણે અનુસરવાથી, ચકખું સંયમ પાળવાથી, અને શાસ્ત્રોક્ત શુદ્ધ દેશના દેવાથી જ, નહિ કે કુલિંગ ગ્રહણ કરવાથી, મનસ્વીકિયાએ કરવાથી, અથવા ક્રિયાઓને ઉંચી મૂકવાથી, કંચન અને કામિનીના સંસર્ગથી, ચારિત્રને મલિન કરવાથી, કદીગ્રહ અને કુશીલને આધીન થવાથી, તેમજ શાસ્ત્રથી વિપરીત અને અર્થ કામાદિકની દેશનાઓ આપવાથી ! જેન નામ ધરાવનાર સૌ કોઈ આજે પિતાના આત્મહિતાર્થે આટલું સમજી લે એ ખાસ જરૂરી છે. આજે જે એમ કહેવાય છે કે “જે શ્રદ્ધા વગેરે શુભ ભાવ ન હોય તે જિનપૂજન, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ વગેરે શુભ ક્રિયાઓ શું કામ કરે ?” તે તદ્દન ગેરવ્યાજબી છે, તે આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે. ચારિત્ર સુધીની ક્રિયાઓ પણ જ્યારે અન્ય ઈરછાએથી ઉપર મુજબ કરનાર કરી શકે છે, તે પછી સાધારણ ક્રિયાઓ માટે પૂછવું જ શું ? એક વાત, બીજું–જેઓ ક્રિયાઓને દંભ તરીકે ગણી ‘બધા જ દેખાવ ખાતર ક્રિયાઓ કરે છે,’ એમ માને છે તેઓનું માનવું પણ ગેરવ્યાજબી છે. કારણ કે સધળો એ પ્રમાણે કરનારા નથી હોતા, પરંતુ અવિ અને અભવિ તુલ્ય બીજા જેઓ ભવાકાંક્ષી તથા ચારિત્રાદિક પામીને પણ સિદ્ધાંત માર્ગને આઘે મૂકી મનસ્વીપણે લૌકિક ઓઘમાગનું સેવન કરનારા હોય છે, તેઓ એ પ્રમાણે શ્રદ્ધા વગેરે નહિ હોવા છતાં દેખાવ વગેરે ખાતર ક્રિયાઓ કરનારા હોય છે. ત્રીજુ “ભાવ વિના ક્રિયા કરવી નકામી છે, મેરુ સમ એઘા મુહપત્તિ થયા, મન મુંડાવ્યા વિના માથું મુંડાવ્યું શું કામનું.' વગેરે બાલી જેએ શુભક્રિયાઓને તથા સંયમના વિશિષ્ટ લિંગ અને આચારોને વખોડે છે, તેઓ પણ ભયંકર ભૂલ કરે છે, કારણ કે દ્રવ્યક્રિયાઓ પણ ભાવનું કારણ છે. ઘણા તે રીતે પામેલા પણ છે. તથા દ્રવ્ય ચારિત્ર તે અભવિ જેવાને પણ નવમાં રૈવેયક સુધી લઈ જાય છે. શુભ ભાવ લાવવા માટે યત્ન કરવો જોઈએ, પરંતુ તે વિના આ ક્રિયાએને વાડવામાં તે તેના ઉપરોક્ત અચિત્નમહિમા પ્રત્યે કેવલ અખાડા જ કરવામાં આવે છે, કે જે વિદ્વાનો માટે લેશ પણ પસંદ કરવા ચગ્ય ગણી શકાશે નહિ. આ ઉપરાંત ચોથી વસ્તુ એમાંથી સમજવાની છે તે એ કે અભવિ સંયમ લઈને જે એટલું પણ દ્રવ્ય-શ્રત પામે છે. તથા પોતાના ૯૮. ધર્મરત્ન પ્ર.ટીકા ભાગ રજો Pg.156 શ્લો.૫૩ નંદશ્રેષ્ઠિ કથાનકે પૂ.આ.શ્રી દેવેન્દ્રસૂરિજી કૃત ટીકામાં જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા મુદ્રિત. तो पडिभणेइ सिट्ठी, धणत्थिणो जइ तुमे तहावि इमं धम्मं करेह जं एस देहिणं कामधेणुसमो. ત્યારે શેઠે જવાબ દીધો- યદ્યપિ તમે ધનના અર્થી છો છતાં પણ આ ધર્મ જ કરો કારણ કે ધર્મ જીવોને માટે કામધેનુમાન છે. - (ધર્મરત્નપ્રકરણ ટીકા ભાગ-૨) (૫૦) Page #30 -------------------------------------------------------------------------- ________________ ૯૯. પરિશિષ્ટ - બે આચાર્ય મ.સા.નું માર્ગદર્શન ૨**૩ની પ્રજા સુદ ને ૨૪:૨૨૮૪ 44k«ન્દગ, નેત્ર (8પાય, # રે, મન્ટાહાસ ૮ માર્ગ, જ જ છે , સંન ઈ * ** ** ૨૨૮ - ૪૮ - ભજ રુબ્રેિરક લ ગચ્છાધિ (ત્ર * % ૮૮. ૪૮ ૨ -(પ૨જર « દ પર જ ચમચા પદ રદ્ Jt ૨ * * * * ૨૨૨૨૬સુરીk૮૨જી મ રાખે ત૨ત : દિન ૨૮ દ્વિ યુરાગદંત ખચર્ય શ્રી ત્રિર૮. ભુજ ન ભ 1 સુરિજી/ (ટ સંગ ખજુરન્દના સુખશાતા સાથે ભાવવાનું છે જ જણt૮ ૨૪મૂઠાર માં કે વ્ર છે ટલ૮ વખત, રન પદ્ધતિ રથ ‘ઈટ tવર રિકિ.' દન ૪૨ માર્ચે સંબંધમાં પ્રવર્તતા મતëદનું નિર૭ ૨ લાજ પ્રરત્નને અંતે નિર્ણય૨ કચેલા ખ૨ ની નક્ક અ જશે. ૮૮+૮૨? ભge માટે સોક લેલ છે. તે At ચ જણાવ, ધ્ય. જજમણા હૈ. ૨×મજા જ અરજ૮માં અવિરત. ઉજરળ બની અને નમ્રાવતી ને નવી -જન્ટની મુકિતને બે નજી8 બનાવો જ એક્રની છ જ માટેની અબજોલ્વચ્છ દ. મરક જૂના જેદન/નનુદંદનt. ઈરલક્રિ િતથા 'રન &ત' કરે પાકોને “રંગ્ઝટ જર્મના કિ નેતાન રોનક જગજોરાવે છે કેજનામના ખ્ય એજ જન્મ* જરાક નાય છે, જેનો મંત્ર જ રાય ને મજા છે એસ૨ના તમામ ધધ 42 % નિરઐત્રિ કર્યાદા છે.બાહોજર જો ન જ લોપ મજૂર જ ધર્મ છે. તમારી જાતમાં જઇ અરજો ને બાનુએશિ. ગણે છે, યુ નહિ, ? આ હબ તેમ મીર છે માટે તે પ્રાર્થના છે અને તેની પ્રાર્થના કરાય છે. તે નર 'જય ', સૂન જમેરેએ “ક્ષનિર્ટ દ = નજર હિર, મર્યાદિતા જ મેં માર્ગનું અસ૨, ઈટ ફ« જિક મા તો અશ્વિમત મર્થની નિ જિ- ખk Bરા ઉ૫ર મને અને રિના સ્વજk & % છે બને કે કM ધર્મમાં પ્રવૃત્તિ થઇ છે, તો વિશ્વના અર્ધનનિંદા વગેરે રોકમાં વિરુદ્ધ ગત નો ત્રા, ન માનદ પિતા-મૌદિ € , Kg - નનન નું ક૨૬૦ન મગ * ઉત્તમ માન્ચે સંબંધ, જન સેવા કદ મંદwઈ અર્ક રેલનું જ સુલ તેમ જ ગુસ્ના નર્વ જર્મકૌજા - પૂર્યો મા કએ વગેરે તેને પ્રાર્થનાઓ પર જ તેને માત્ર શાસ્ત્રનત ન મોકપામવા માટે માન છે. R પણ ન કરી મૂકતા માદાના મઢ૨ કરતા )જીજોને નીચેનાં કારણો નૈટિ ઍન્ડ માટે પા ખા જિનો ક્રk કર્મ ક૨શ્વરને નિમેદ ક૨તા નn. એ જી રાતે પ્રવૃત્તિ ક૨વા સ્વ પ્રવૃત્તિd uદે છે, અને જીજનમાં * મહિલને મુખ્ય રે ઢે. તેમજ સ્વંતરિ પ્રેજનના 2 બાયહું પર તે જીવોનું નૈ “ અનૂન મુકત ટ્રેક અનુષ્ઠાનના રથ ાનું ધતામર સમજ મ તમેં છળે નો કે જઈ ર મોરા ભારને પકડહું બને છે, આ પ્રોજન જન નિર્બદ ઔર હર નવા જવાનું તો એન્ડ અ ટે હંમેં જ ઉપદે છે, તમામ 4 જી થનારા તે છકોને જમવંથલ શૈલજા ક્રર્મક પ્રવૃત્તિ કરાવે છે. તિ કોન બ્રિજ તે જીવ ના જન- સદ્ધિના અને અને અશ્વિને કર્મ પ્રવૃત્રિ ર રહે & મન તો એ * જોકરના નરકથા * જરા જેતે યુક્તિ * છે, જ જી, સ્ટેશ્વર અને સર્વ મનનાર હતા સ્થિ જની જરૂદિ દૂર કરવા પ્રસંગ 4 વિ પ્રકોનની ક્રિશ્ચિ 2 પર મૈં કરે તો તે મહતકર કનને નકારક છે તેને એતિમ નરમ તો મોત પણ મધનવે જ છે, fજરોકત રણના જન્મવે, નિશ્ચલ પેકર, કરે A & ધ પળા 88 9 ક ર લ સુને ટેશતો હર્ષનુજાને નુતન અને મન કોહનદં કોઈ ન અકરો તેને રે જો ગાજે છે. : જૈન પ્રવચન: વર્ષ-૩૯મું, અંક-૩૬, વિ.સં. ૨૦૨૫ રવિવાર તા. ૧-૧૧-૧૯૬૮ કીર્તિ કઈ સારી?.... તમે શ્રી જિન મંદિર બંધાવો, ઉપાશ્રય બંધાવો, દેવ-ગુરૂની ભક્તિના મોટા મહોત્સવો કરો અને સાત ક્ષેત્ર તેમજ અનુકંપા અને જીવદયામાં ધન વાપરો. એથી તમારી જે નામના થાય તે સારી નામના કહેવાય. એ નામના ઈચ્છવા યોગ્યેય કહેવાય. (૫૧) (૫૨) Page #31 -------------------------------------------------------------------------- ________________ ધ૨માહર્તમાં નામ નર્મદા વગેરે તેનું અછિંધિત મુકિતના નરમ જ, મકa યુશ્ચિતના પ્રેમ હભ જાહેરાત તે નુષ્ઠાન તે તહેતુ નામનું હું અનુષ્ઠાન કરે છે. બત તે સુડત સુખ પત્રકલાનો પવિત્ર અરજ હૈયા માં રાખીને રેપર ક્રોએ કોના હૃદયમાં સાસુખનો રામ અર્વથા નષ્ટ થઈ Bતને ઉત્કૃષ્ટ રંગ ગમે તે રીતે દેવદ્વિઅજિતચંદ્મની પ્રવૃત્તિ ૨વાનો દર કરવાનો છે” 2034 2014taasgunt avarte-doc artersn't२'CELENxi s is: 'BrealAGE' 'सनाrA' અદેશકોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન : La જિનશાસનની દેના દ્ધતિ અંગે તથા 90 Corren२८)xxivrt 2 સિદ્ધિ' પદના ૫૨ર્થ અંબેમં , ઉપદેશ મીલ્સ અને તકે તત્વ«િસુ શ્રદ્ધહુને teusER Aed as far, નિયા નાચે સહી કરનાર બંજે પૂરોને સૂચનો સા૨ ગટ કરીએ છીએ. સં.) ५ . 1. orce Connoint १००. उपदेशरत्नाकर-मुनिसुन्दरसूरि- चतुर्थेऽशे तृतीयस्तरङ्गः ।(Pg.130) अथौषधचतुर्भङ्गीदृष्टान्तेन विध्यविधिधर्मविचारमाहदोष१ गुणोरभय३णुभयं४ जह कुज्जा ओसहं तहा धम्मो । मिच्छत्तं १ अनिआणो २ सनिआणो ३ भावसुन्नो ४ अ।।१।। सनिआणो त्ति- निदानं तपःफलप्रार्थनं तेन सहितः सनिदानोऽधिकारात् सर्वज्ञप्रणीत एव धर्मः, स च दोषं गुणं चेत्युभयं करोति ।। अत्राह कश्चित्- ननु मिथ्यात्वक्रियाधर्मफलस्य राज्यादेरनन्तरभवे दुर्गतिहेतुत्वेन दोषत्वं प्राक् प्रत्यपादि, इह तु दानधर्मफलस्य राज्यादेस्तथैव दुर्गतिहेतुत्वेऽपि गुणत्वं तत्र को विशेषः ? उच्यते- मिथ्यादृक्तपसां तथाविधविवेकरहितत्वेन प्रायः पापानुबन्धित्वात् तत्फलराज्यादेस्तत्प्राप्तिमतां नृपादीनां धर्मवैमुख्यमहारम्भादिप्रवर्तकत्वेनैव केषाञ्चिद्धर्माभिमुखे च हिंसादिमययज्ञादिमिथ्यात्वक्रियैकरुचितत्प्रव-र्तकत्वादिभिश्च दुर्लभबोधिताकरणेन दोषरूपत्वम् । सनिदानजिनमतीयत-परफलराज्यादि पुनः स्वप्राप्तिमतां नृपादीनां सर्वविरत्यादिविशेषधर्मा-नुपलम्भकत्वेऽपि जिनधर्मानुरागादेर्धर्मस्य यथार्ह प्रापकत्वेन भवान्तरे सुलभबोधिताकरणात् गुणत्वमिति । विशेषज्ञैर्हेत्वन्तरं वा यथायुक्त्यत्र वाच्यमिति तृतीयो धर्मप्रकारः । હવે ઔષધના ચાર ભાગાના દાંત વડે વિધિ અવિધિ રૂપ ધર્મનો વિચાર ४३७. (१) हो५ (२) गुल (3) उभय (४) अनुमय. वारीत मौष५ छे. तेवाशते धर्म छ. (१) मिथ्यात्व (२) मनियाj (3) निया सहित भने (४) भावरित. Rak. . Studio (43) (५४) Page #32 -------------------------------------------------------------------------- ________________ નિયાણા સહિતનો ધર્મ :- તપફલની માગંણી પૂર્વક કરેલો તપ, પ્રસ્તાવથી સર્વજ્ઞ ભગવાને જ બતાવેલો ધર્મ. તે દોષ અને ગુણ બને કરે છે. અહીંયા કોઈ પ્રશ્ન કરે છે :- મિથ્યાત્વક્રિયાના ધર્મના ફલરૂપ પ્રાસથયેલ રાજ્યવિ. થી બીજા ભવે દુર્ગતિનું કારણ હોવાથી દોષપણું પહેલા કહ્યું છે. અહીંયા તો નિયાણી સહિત ધર્મના ફલરૂપ રાજ્યવિ.થી તે જ રીતે દુર્ગતિનું કારણ હોવા છતાં પણ ગુણપણું કહ્યું તેમાં શું તફાવત છે ? તે કહે છે :- મિથ્યાદષ્ટિના તપનું ફળ, તેવા પ્રકારના વિવેકરહિતતાના કારણે પ્રાય: પાપાનુબંધી હોવાથી તેના ફલરૂપે પોતાને પ્રાપ્ત થયેલા રાજ્યાદિથી રાજાવિ.ને ધર્મથી વિમુખ કરીને હિંસારૂપ મહાઆરંભ પ્રવર્તાવનારો હોવાથી તેમજ કોઈ કોઈને ધર્માભિમુખ હોવા છતાં હિંસાદિમય યજ્ઞાદિ મિથ્યાક્રિયામાં જ એક રુચિ અને તેને પ્રવર્તાવવા વિ. થી દુર્લભબોધિપણાનું કારણ હોવાથી દોષરૂપ છે. સનિદાન :- જિનેશ્વર ભએ કહેલા તપનું ફળ રાજ્યાદિ વળી પોતાને પ્રાપ્ત કરનારા રાજાવિ.ને સર્વવિરતિવિ. વિશેષ પ્રકારનો ધર્મ પ્રાપ્ત ન થયે છતે પણ જિનધર્મના અનુરાગવિ.થી ધર્મનું યથાયોગ્ય પાલન કરવાથી ભવાંતરે સુલભબોધિ પણાનું કારણ હોવાથી ગુણપણું કહ્યું છે. અથવા એ પ્રમાણે પંડિતોએ બીજા પણ હેતુઓ યથાયુક્તિ અહીંયા કહેવા એ પ્રમાણે ધર્મનો ત્રીજો પ્રકાર થયો. (b) મૂ.T.૧૨૮ની ટીવામાં શ્રી શ્રેયાંસકુમારના પૂર્વભવમાં દુ:ખી કન્યા આચાર્ય ભગવંતને પૂછે છે. कन्या :- केवलमस्य दुःखस्य प्रतीकारभूतमनुरूपं मद्योग्यताया ममाप्युपदिश किमपि धर्मानुष्ठानं यदासेव्याहं जन्मान्तरेऽपि नैवंविधदुःखभागिनी भवामि, ततो निवेदितानि सूरिणा तस्याः पञ्चाणुव्रतानि, गृहितानि तया भावसारम् । કન્યા કહે છે કે માત્ર આ દુઃખના પ્રતિકાર સ્વરૂપ મારી યોગ્યતાને અનુરૂપ મને પણ ઉપદેશ આપો. કોઈક ધર્મ અનુષ્ઠાન હું એવું તો જન્માંતરમાં પણ આવા પ્રકારની દુઃખભાગી ન થાઉં. પછી આચાર્યભગવંતે તેણીને પાંચ અણુવ્રત દેખાડ્યા, તેણીએ ભાવપૂર્વક ગ્રહણ કર્યા. ૧૦૨. લાવાર સૂત્રમ્, (ત) (મા-૨ -૧, ૩૬-૪, Pg.No.624) ___“तथाऽऽमुष्मिकफलप्राप्त्यर्थिनाऽपि तपश्चरणादिका क्रियैव कर्तव्या, मौनीन्द्रं प्रवचनमप्येवमेव व्यवस्थितं ।" તથા પરલોકના ફળની પ્રાપ્તિ માટે પણ તપે, ચારિત્ર વિ. ક્રિયા જ કરવી જોઈએ.” ૧૦૩. પંડ્યા - ૨/૩૦-૩૧. ટીકા किं यथाकथञ्चिदपि आत्मनिवेदनमुत्कृष्टदानधर्मो भवति ? नेत्याह- भावविशुद्ध्या = परिणामनिष्कलंकतया दृढं = अत्यन्तम्, परिणामकलंक च कीाद्यपेक्षेति । तर्हि भावशुद्ध्यभावे किं स्यादि-त्याह- इहरा विय त्ति इतरथा = अन्यथा भावविशुद्धिव्यतिरेकेणेत्यर्थः। अपि चेति पुनःशब्दार्थः । बीजमिव बीजं हेतुर्भवति इति । द्रव्यतोऽपि सदनुष्ठानस्य प्रायो भावानुष्ठानकारणत्वादेतस्योत्कृष्टदानधर्मस्यात्म-निवेदनमिति પ્રકૃતમ્ | રૂ૦ || ૧૦૧, નવપુઃ પ્રક્ષર, મુ..૧૧ ની ટીકામાં મિથ્યાત્વમાવના વથાન, (a) व्यासेनैवमुपदिष्टम्- “कामार्थों लिप्समानस्तु, धर्ममेवादितश्चरेत् । नहि धर्माद् भवेत्किंञ्चित् दुष्प्रापमिति मे मतिः ।।” વ્યાસે આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે કામ અને અર્થને મેળવવાની ઈચ્છાવાળાએ ધર્મને જ શરૂઆતથી આચરવો જોઈએ. ધર્મથી કાંઈપણ દુષ્માપ્ય નથી આ પ્રમાણે મારી મતિ કહે છે. (૫૫) (૫૬) Page #33 -------------------------------------------------------------------------- ________________ શું જે તે રીતે કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મ થાય છે ? ઉ. ના, અત્યન્ત નિષ્કલંક ભાવ વિશુદ્ધિથી કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મ થાય છે. કીર્તિ વગેરેની કક્ષા એ પરિણામનું કલંક છે.જો ભાવ વિશુદ્ધિ ન હોય તો ? ભાવ વિશુદ્ધિ વગર પણ કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મનું બીજ થાય છે. પ્રાયઃ દ્રવ્યથી પણ કરેલુ સંદનુષ્ઠાન એટલે કે આત્મનિવેદન ભાવવિશુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી ઉત્કૃષ્ટ દાનધર્મનું બીજ બને છે l૩CII इदमुक्तं भवति- यद्याप्यात्मनिवेदनरूपो दानधर्मो विशुद्धभावा-ऽभावे विधीयमानोऽनुत्कृष्टो भवति तथाप्युत्तमचरितरूपत्वात्तस्योत्कृष्ट-तानिमित्तभूताया भावविशुद्धेर्जनकत्वादुत्कृष्टदानधर्मबीजं भवतीति ।।३१।। કહેવાનું તાત્પર્ય એમ છે, “જો કે વિશુદ્ધ ભાવ વગર પણ થતું આત્મનિવેદન (રૂપ દાનધર્મ) ઉત્કૃષ્ટ થતું નથી છતાં પણ ઉત્તમ પુરુષના આચરણ રૂપ હોવાથી, ઉત્કૃષ્ટનું કારણ એવી ભાવવિશુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી ઉત્કૃષ્ટ દાનધર્મનું બીજ થાય છે. ll૩૧Tી” વિધિ-પ્રતિષેધ-અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધથી વર્તે દા.ત. સ્વર્ગ-કેવલ અર્થીએ તપ-ધ્યાન વગેરે કરવું. પંજિકામાં :- ‘ક’ વિધિ પ્રતિષેધ, છેદ-આચારક્રિયા, તાપ એટલે પદાર્થસિદ્ધાન્ત આ ત્રણમાં વિરોધ ન આવવો. અર્થાત્ આચાર-અનુષ્ઠાન વિધિ-પ્રતિષેધને બાધક ન હોય. એમ પદાર્થ-સિદ્ધાન્ત-વ્યવસ્થા વિધિ-પ્રતિષેધ કે આચાર-ક્રિયાની બાધક ન બનવી, એ કષ-છેદ-તાપ પરીક્ષામાં પાસ થયું ગણાય. આ જ વિરોધ વગરનું ત્રિકોટી પરિશુદ્ધ લક્ષણ બે વચનથી દેખાડે છે. સ્વર્ગના અર્થીઓએ તપ, દેવતા પૂજન વિ. અને કેવળજ્ઞાનના અર્થિઓએ ધ્યાન, અધ્યયન વિ. કરવું જોઈએ. ૧૦૫. સા.નિ.મા-રૂ પ્રતિ સચ્ચ૦રૂર થી સંપ્રદેપુ ૪ર્થે, Pg.669 “ताहे सो दसन्नभद्दो तं पेच्छिउण एरिसा कओ अम्हारिसाणमिद्धी? अहो कएल्लओऽणेण धम्मो, अहमवि करेमि, ताहे सो पव्वयइ," Pg.670 “ઉદ સવંતકુમાતાત્તિ નાના/ખે તેવો ભાસ, તણ उस्सुग्गो पव्वयामि ।" १०४. ललितविस्तरा-श्रुतस्तवव्याख्यायाम् ત્યારે તે દશાર્ણભદ્ર તેને (ઈન્દ્રને) જોઈને વિચાર્યુ અમારા જેવાની આવા પ્રકારની ઋદ્ધિ ક્યાંથી હોય ? અહો તેણે (પૂર્વભવમાં) ધર્મ કરેલો. તો હું પણ કરું ત્યારેતે પ્રવ્રયા ગ્રહણ કરે છે. તથા પૃ. ૬૭૦ - અવંતીસુકુમાલ નલિનીગુલ્મ વિમાનમાં દેવ હતો. તેની ઉત્કંઠાથી પ્રવ્રજિત થાય છે. विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधेन च वर्तते- स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यम् पंजिकायाम् :- विधिप्रतिषेधयोः-कषरूपयोः, अनुष्ठानस्य छेदरूपस्य, पदार्थस्य च तापविषयस्याऽविरोधेन = पूर्वापराबाधया वर्त्तते, चकार उक्तसमुच्चयार्थः, अमुमेवाविरोधं त्रिकोटिपरिशुद्धिलक्षणं द्वाभ्यां वचनाभ्यां दर्शयति- 'स्वर्गत्यादिना' सुगमं चैतत्, किन्तु स्वर्गार्थिना तपोदेवता-पूजनादि, केवलार्थिना तु ध्यानाध्ययनादि कर्तव्यम्। १०६. चतुर्विशति प्रबंध, प्रबंध-६, वृद्धवादि-सिद्धसेन प्रबंधमां ___ अवन्तीसुकुमालः प्राह स्मः इदं (नलिनी गुल्म विमानं) केनोपायेन लभ्यते ? आर्यैः (सुहस्तिभिः) भणितम्-चारित्रेण ।। (૫૭) (૫૮). Page #34 -------------------------------------------------------------------------- ________________ અર્થ કામ માટે કામધેનુ સમાન છે, અને સ્વર્ગ અને મોક્ષ આપનાર પણ તે જ છે. અવંતીસુકુમાલે પૂછયું : આ (નલિની ગુલ્મ વિમાન) ક્યા ઉપાયથી મળે ? આચાર્ય સુહસ્તિ ભગવંતે જણાવ્યું કે ચારિત્રથી પ્રાપ્ત થાય. (જેઓ એમ કહેતા હોય કે સંસારી સુખ માટે ભગવાને કંઈ વિહિત કર્યું જ નથી. તેઓ પૂર્વે આપેલા લલિતવિસ્તરા વગેરે આ પાઠો વિચારે.) સાધુઓએ શત્રુઘ્નરાજાને સલાહ આપી. ત્રિ.શ.પુ.-પૂર્વ-૭, સf-૮ (b) गृहे गृहे त्वं गृहिणां कारयेर्बिम्बमार्हतम् । पुर्यामस्यां ततो जातु व्याधिर्भावी न कस्यचित् ।।२३६ ।। ૧૦૭. મનાથ á૦૨ પૃ.૪૭ एत्थं च गोयमा । जे इत्थीयं भएण वा, लज्जाए वा, कुलंकुसेण वा जाव णं धम्मसद्धाए वा तं वेयणं अहियासेज्जा नो णं वियम्म समायरेज्जा से णं धण्णा, से णं पुण्णा, से य णं वंदा, से णं पूज्जा, से णं दट्ठव्वा, से णं सव्वलक्खणा, से णं सव्वकल्लाणकारया, से णं सव्वुत्तममंगलनिहि, सेणं सुयदेवता-सरस्सती- से गं अंबहुंडी अच्चुया, इंदाणी परमपवित्तुतमा, सिद्धि मुत्ती सासया सिवगईत्ति । લજજાથી, કુલના અંકુશથી કે ધર્મશ્રદ્ધાથી પણ શીલ(ધર્મ) પાળે તેઓ ધન્ય. હે ગૌતમ ! આ પ્રમાણે જે સ્ત્રીઓ ભયથી, લજ્જાથી, કુળના અંકુશથી માંડીને છેલ્લે ધર્મ શ્રદ્ધાથી તે સ્ત્રીવેદને સહન કરે અને વિપરીત કાર્યને આચરે નહિ, તેણી ધન્ય છે, તેણી પુણ્યશાળી છે, તેણી વંદનીય છે. તેણી પૂજનીય છે, તેણી દર્શનીય છે, તેણી સર્વલક્ષણથી યુક્ત છે, તેણી સર્વકલ્યાણ કરનારી છે, તેથી સર્વ ઉત્તમ મંગલનિધિ સમાન છે, તેણી શ્રુતદેવતા-સરસ્વતી, અંબા, અય્યતા છે, પરમપવિત્ર ઉત્તમ એવી ઈંદ્રાણી છે, સિદ્ધિ છે, મુક્તિ છે. શાશ્વત એવી શિવગતિ છે. ૧૦૮. ત્રિ પર્વ-૧૦, સ-99, સ્નો.રૂદ્દ (a) भोगार्थो वाऽसि चेत् धर्मं तथाऽप्यार्हतमाश्रयेः । स ह्यर्थकामयोः कामधेनुः स्वर्मोक्षदोऽपि सः ।। તમે ગૃહસ્થોના ઘરે ઘરે અરિહંતની પ્રતિમા કરાવો તેથી આ નગરીમાં ચોક્કસ કોઈનેય પણ ક્યારેય વ્યાધિ થશે નહિ. l/૨૩૬ll ૧૦૯. ઉપશમાતા :- શ્રી રામવિનયનવૃત્ત, ો .9૭૦, Pg.267 (a). સંસારર્વવપનાં નવ ગતિ સંસારતૂસરા નીવા ! सूमिणगएणवि केइ, बुझंति पुप्फचूला वा !।।१७० ।। व्याख्या :- राज्योक्तं यानि मया स्वप्ने दृष्टानि स्वर्गसौख्यानि, तेषामसङ्ख्यातमपि भागमेतानि नार्हन्ति ! पश्चादर्णिकापुत्रमाहूय पृष्टं, तैः स्वप्नदृष्टसदृशान्येव सुखानि कथितानि । राज्या पृष्टमेतादृशानि सुखानि कथं प्राप्यन्ते ? गुरुभिरुक्तं यतिधर्मपालनेन ! तत्सर्वं धर्मस्वरूपं ज्ञात्वा वैराग्यमादाय पुष्पचूला चारित्रग्रहणार्थं पत्युराज्ञां मार्गयामास ! સંસારના ભૂંડ જેવા જીવો સંસારથી દઝાવા છતાં પણ ગણકારતાં નથી. ત્યારે કેટલાક સ્વપમાં જોયેલ નરકાદિથી પૂષ્પચૂલાની જેમ બોધ પામે છે. //૧૭Tી. વ્યાખ્યા :- રાણી (પૂષ્પચૂલાએ) કહ્યું મેં સ્વમમાં જે સ્વર્ગના સુખો જોયા તેના અસંખ્યાતમાં પણ ભાગને આ લાયક નથી. પછી અર્ણિકાપુત્રને બોલાવીને પૂછ્યું ત્યારે તેમણે પુષ્પચૂલાએ સ્વપમાં જોયેલા સ્વર્ગસુખો જેવાં જ સુખોનું વર્ણન કર્યું. જો તું ભોગને ઈચ્છતો હોય તો પણ આહંતધર્મનો આશ્રય કર. તે ધર્મ જ (૫૯) (૬૦) Page #35 -------------------------------------------------------------------------- ________________ ત્યારે રાણીએ (પુષ્પચૂલાએ) પૂછ્યું આવા સુખો કેવી રીતે પ્રાપ્ત થાય ? ગુરૂભગવંતે જણાવ્યું કે સંયમધર્મના પાલનથી આવા સુખો પ્રાપ્ત થાય. તે સર્વ ધર્મનું સ્વરૂપ જાણીને વૈરાગ્ય પામીને પુષ્પચૂલાએ સંયમગ્રહણ માટે પતિની આજ્ઞા માંગી. (b) Pg.292 નાઈડુ નદ મોfrદ્ધ-સંપા સલ્વમેવું ઘHપન્ન | તદવ ઢમૂઢઢિયો ! પાવે છમ્મ નો રમન્ !!!ાર૦રૂ II व्याख्या :- “जाणइ इति” जानात्ययं जीवः “जह इति" यथा भोग इन्द्रियजनितानि सुखानि, ऋद्धयो राजलक्ष्म्यः, सम्पदो धनधान्याद्याः, एतत्सर्वम्, एवेति निश्चयेन, धर्मफलं धर्मस्य फलं कार्यं, धर्मकारणत्वात्, एवं जानाति, तथापि दृढमूढहृदयो दृढमत्यर्थं मूढमज्ञानावृतं हृदयं यस्यैतादृशो जनो लोकः ‘पावे कम्मे' इति पापकर्मणि रमते क्रीडां करोति उत्सुको भवतीत्यर्थः, जानन्नपि अजानान इव प्रवर्तते इत्यर्थः !! જેમ ભોગ, ઋદ્ધિ, સંપત્તિ આ સર્વ ધર્મનું ફળ છે તેમ જીવ જાણે છે. છતાં પણ અત્યંત મૂઢ હૃદયવાળો જીવ પાપ કાર્યમાં રમે છે ! ||૨૦૩|| ૧૧૦. રૂપત્તિ મવર્ષા થા, મા-૧, પ્ર-૪ વદ્દર્શનવર્ણનમ્, Pg.256 अत्र जैनदर्शने स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यं “सर्वे जीवा न हन्तव्या” इति वचनात् ! પગ્દર્શનના વર્ણનમાં જૈનદર્શનનાં વર્ણનમાં. આ જૈનદર્શનમાં સ્વર્ગ અને મોક્ષના અર્થીઓએ તપ, ધ્યાન વિ. કરવું જોઈએ. કોઈ પણ જીવને મારવા નહીં- ઈત્યાદિ કથનથી. ૧૧૧. સિરિસિરિવાત દા, વધૂ- શ્રી ક્ષમાન્યાનુવાવ, સ્નો.૧૮૮, pg.45 “ता पहु कुणह पसायं, किंपि उवायं कहेह मह पइणो ! जेणेस કુઢવાદી, ના થયું નોકવાર્થ વ !! ૧૮૮TT अवचूर्णि :- तस्मात् हे प्रभो ! हे स्वामिन् ! यूयं प्रसादं कुरुत, कमपि उवायं कथयत येनोपायेन मम पत्युः एष दुष्टव्याधिः कुष्टरोगः क्षयं याति च पुनः लोकवादो-लोकापवादः क्षयं याति!" માટે, હે પ્રભુ કૃપા કરો મારા પતિને કોઈપણ ઉપાય જણાવો જેથી આ દુષ્ટ વ્યાધિ અને લોકવાદ ક્ષય પામે. /૧૮૮. વ્યાખ્યા :- તે કારણથી હે પ્રભુ ! હે સ્વામિ ! તમે કૃપા કરો, કોઈ પણ ઉપાય કહો, જે ઉપાયથી મારા પતિનો આ દુષ્ટ વ્યાધિ, કુષ્ઠરોગક્ષય પામે, અને વળી લોક અપવાદ પણ નાશ પામે. (આચાર્ય મહારાજે પણ સાવઘ ઉપાય નહીં દેખાડતા નિર્દોષ નવપદ આરાધનારૂપી ધર્મ ઉપદેશ્યો.) ૧૧૨. (a) ત્રિશ.પુ. પર્વ-૧, સf-૧, ચારણમુનિનો અમિતતેજ રાજાને ઉપદેશ : जैनधर्म विधातव्यो न प्रमादो मनागपि । जिनधर्म विना नान्यदुत्तरोत्तरकामदम् ।।४५८।। વ્યાખ્યા :- આ જીવ આ પ્રમાણે જાણે છે કે ભોગ એટલે કે ઈંદ્રિયજનિત સુખો, રાજલક્ષ્મી વિ. ઋદ્ધિઓ, ધનધાન્યવિ. સંપત્તિઓ, આ બધું જ ધર્મનું ફળ છે. નિશ્ચયથી ધર્મનું કાર્ય છે. કારણ કે આ ભોગવિ.નું કારણ ધર્મ છે. આ પ્રમાણે જાણે છે. છતાંપણ ગાઢ અજ્ઞાનથી આચ્છાદિત હૃદયવાળા લોકો પાપ કર્મમાં ઉત્સુક બનીને ક્રીડા કરે છે. જાણવા છતાં પણ અજાણપણાની જેમ પ્રવર્તે છે. (ભોગ જોઈએ છે પણ ધર્મ કરવો નથી એવા જીવોની નિંદા દ્વારા ભોગ માટે પણ ધર્મ જ કરવાની પ્રેરણા છે.) (૬૧) (૬૨) Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને વિશે લેશમાત્ર પણ પ્રમાદ કરવો જોઈએ. જૈનધર્મ વગર અન્ય કોઈપણ ઉત્તરોત્તર ઈષ્ટને આપનાર નથી. II૪૫૮II ૧૧૩. ત્રિ.શ.પુ. પર્વ-૧૦, સf-૬, સુનસા અને તેના પતિવની વાતચીત: (b) ત્રિ.શ.પુ. પર્વ-૧, સf-૨, શ્રીદત્તાએ પૂછ્યા બાદ સત્યયશમુનિનો ઉપદેશ श्रीदत्ता :- यद्यप्यस्मिन्नयोग्याहं मंदभाग्या तथापि हि । अमोघं त्वद् वच इति श्रेयसे किंचिदादिश ।।२६३ ।। यथा भवांतरे भूयो नेदृशी स्यां तथा कुरु । त्वादृशे त्रातरि त्रातः किं किं न स्यान्मनीषितम ||२६४ ।। मुनिः इत्याकर्ण्य वचस्तस्या योग्यतां च विचार्य सः । धर्मचक्रवालं नाम तपोऽनुष्ठातुमादिशत् ।।२६५ ।। द्वे त्रिरात्रे चतुर्थानि सप्तत्रिंशदिह त्वया । विधातव्यानि गुर्वर्हदाराधननिली-नया ।।२६६ ।। प्रभावात्तपसोऽमुष्य न हि भूयो भविष्यति । अपत्यमिव वायस्यास्तवेदृक्षं भवान्तरम् ।।२६७।। नाग:- त्वं प्राणास्त्वं प्रतिवपुस्त्वं मन्त्री त्वं च मे सखा । तद्यतस्व सुतार्थेऽस्मिन्नुपयाचितकादिभिः ।। सुलसा- सुलसोचे करिष्येऽहमर्हदाराधनां प्रिय! अर्हदाराधनैवैका सर्वकार्येषु कामधुक् ।।६०।। નાગરથ : તું પ્રાણ છે, તું મારું બીજુ શરીર છે. તે મંત્રી છે, તું સખા છે. તેથી માનતાઓ વિ. વડે આ પુત્ર માટે પ્રયત્ન કર. સુલસા કહે છે કે હે પ્રિય ! હું અરિહંતના ધર્મને આરાધીશ આ આરાધના જ સર્વકાર્યોમાં કામધેનુ સમાન છે. ૧૧૪. મવભાવના, મૂળ સ્નો.૧૦૦ (a) अलमित्थ वित्थरेणं कुरु धम्म जेण वंछियसुहाइं । पावेसि पुराहिवनंदणोव्व धूया व नरवइणो ।। આ વિસ્તારથી સર્યુ, ધર્મ કરો જેથી રાજાના પુત્ર અને રાજાની પુત્રીની જેમ ઈચ્છિત સુખને પ્રાપ્ત કરો. (b) મૂળ જ્ઞો.૧૦૦ની ટીકામાં નરપતિની દીકરીની કથા. कन्या संवेगगया पुच्छइ भयवं ! किं एत्तियं मज्झ दुक्खं चिय केवलयं ? गुरु ! तओ गुरू भणइ... ता भद्दे उब्विग्गा जइ दुक्खाणं सुहाणि अहिलससि । ता जिणवरिंदभणिए धम्मे च्चिय उज्जमं कुणसु ।। | સંવેગને પામેલી કન્યા પૂછે છે હે ભગવનું ! શું મારે આટલું માત્ર દુ:ખ જ છે ! પછી ગુરૂભગવંત કહે છે તેથી હે ભદ્ર ! જો દુ:ખથી ઉદ્વિગ્ન થયેલી તું સુખોને ઈચ્છે છે. તો જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં ઉદ્યમ કર. શ્રીદત્તા કહે છે જો કે આ બાબતમાં હું અયોગ્ય છું, મંદભાગ્યવાળી છું છતાં પણ તમારું વચન અમોઘ છે એ પ્રમાણે કરીને કલ્યાણ માટે કોઈક આદેશ કરો.// ર૬all જેથી ભવાંતરમાં ફરીથી આવા પ્રકારની પરિસ્થિતિ ન થાય તે પ્રમાણે કરો. તમારા જેવા રક્ષક હોતે છતે શું શું વાંછિત ન મળે ||૨૬૪ની મુનિએ આ પ્રમાણે તેણીનું વચન સાંભળીને અને યોગ્યતાને વિચારીને તેમણે ધર્મચક્રવાલ નામનો તપ કરવા માટે આદેશ કર્યો. ર૬પી દેવગુરૂની આરાધનામાં લીન થઈને તારે બે અને ત્રણ રાત્રિના ક્રમથી ૩૭ ઉપવાસ કરવા. આ તપના પ્રભાવથી કાગડીનાં બચ્ચાની જેમ ફરીવાર તને આવો ભવ પ્રાપ્ત થશે નહિ.//ર૬૭ી | (૬૩) (૬૪) Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર (લે.પૂ.સાગરાનંદસૂરિ) વિ.સં.૧૯૯૦ વર્ષ બીજુ અંક-૧૯ અન્ય ઉદેશ કે ઉદેશશુન્યપણે થતી દ્રવ્યક્રિયાઓ પણ ઉત્તમક્રિયાનું બીજ છે. એક વખત પણ જેને દ્રવ્યઅનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ છે તેને થોડે કે ઘણે કાળે જરૂર ભાવધર્મ મળવાનો જ છે, અને આજ કારણથી ભગવાન્ હરિભદ્રસૂરિજી પંચવસ્તુપ્રકરણમાં સ્પષ્ટપણે જણાવે છે કે અનંતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી મુખ્યતાએ ભાવચારિત્ર આવે છે ને તે માટે તે દ્રવ્યચારિત્રો ભાવચારિત્રોનું કારણ છે. આજ કારણથી શીલાંકાચાર્ય મહારાજ પણ માનપૂજાની ઈચ્છાએ કે ઋદ્ધિગૌરવાદિની અપેક્ષાએ પણ કરાતી તપસ્યા અને સાધુક્રિયામાં ભવિષ્યની ઉત્તમ ક્રિયાનાં બીજ છે એમ જણાવે છે. ધર્મક્રિયા કદાચ અન્યઉદેશ કે ઉદેશશૂન્યપણે કરવામાં આવે તોપણ તે ઉદ્દેશશૂન્ય કે અન્યઉદેશપણે કરેલી ધર્મક્રિયા કાલાંતરે ભાવધર્મને જરૂર લાવનાર હોઈ તેવી ધર્મક્રિયાને ભાવધર્મના કારણ તરીકે જ ગણવી પડે. આજ કારણથી અભવ્યમિધ્યાદેષ્ટિઓને પણ સામાન્યવ્રતની ક્રિયા, અણુવ્રતની ક્રિયા કે મહાવ્રતની ક્રિયામાં દોષભાગીપણું માન્યું નથી. જો દ્રવ્યક્રિયા માત્ર જીવોને દૂષિત કરનારી હોત તો ગુણઠાણાની પરિણતિ વગરના અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિ જીવોને તે તે દેશવિરતિ, સર્વવિરતિ વિગેરેની ક્રિયાઓ કરવાથી ખોટો આડંબર ગણી દેવલોક વિગેરેની પ્રાપ્તિ સૂત્રકારો કહેત નહિ, પણ જેમ જેમ વધારે વ્યક્રિયા કરે તેમ તેમ વધારે ધૂર્તતાવાળો ગણાઈ અધિક દુર્ગતિએ જવાવાળો કહેવો જોઈએ, પણ તેમ નહિ થતાં અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિને પણ જેમ જેમ દ્રક્રિયાની વૃદ્ધિ હોય છે તેમ તેમ પુણ્યની વૃદ્ધિ માની ઉંચા ઉંચા દેવલોકની પ્રાપ્તિ માનવામાં આવે છે. ૧૧૫. આ.નિ. ભાગ-૨ નમસ્કાર નિયુક્તિ પૃ. ૪૩૬ સુંદરીનંદની કથામાં – साहुणा भणियं - थोवेण धम्मेण एसा पाविज्जति तओ से उवगयं, पच्छा पव्वइओ । સાધુએ કહ્યું થોડો ધર્મ કરીશ તો આ સુંદરી) તને પ્રાપ્ત થશે. ત્યારે એને એ વાત સાચી લાગી પછી દીક્ષા લીધી (= સુંદરીને પામવા દીક્ષા લીધી) ૧૧૫-એ. આ.નિ. ભા. ૨ પૃ. ૪૫૪ ગાથા ૧૦૧૨ ટીકામાં જિનદત્ત શ્રાવક ને ફાંસીના માંચડા પર હુંડિક ચોર તૃષ્ણાથી “પાણી-પાણી” કરતો દેખાયો ત્યારે જિનદત્ત શ્રાવકે કહ્યું "जई णमोक्कारं पढिज्जा तो आणेमि पाणियं, जइ विस्सारेहिसि तो आणीयंपि ण देमि, सो ताए लोलयाए पढइ" જો નવકાર ગણીશ તો પાણી લાવુ અને ગણવાનું બંધ કરી દઈશ તો લાવેલું પાણી પણ નહીં આપું. પછી ચોર પાણીની લોલતાથી નવકારનો પાઠ કરવા લાગ્યો... છેલ્લે પાણી આપ્યું ... મરીને વ્યંતર થયો... ૧૧૬. ધર્મબિન્દુ અ.૨ સૂ.૩૫ विधि-प्रतिषेधौ कष इति ।। टीका-विधिः अविरुद्धकर्त्तव्यार्थोपदेशक वाक्यं यथा.. स्वर्ग-केवलार्थिना તપો-નાઃ સૂર્તવ્યમ્..... અર્થ : કષ પરીક્ષા એટલે વિધિ - પ્રતિષેધ. વિધિ એટલે અવિરુદ્ધ કર્તવ્ય ભૂત કાર્યનો ઉપદેશ કરનારું વાક્ય - દા.ત. સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થીએ તપ અને ધ્યાન વગેરે કરવું જોઈએ. ૧૧૭. ધર્મસંગ્રહઃ ભા.૧, વિ.૨, ગા.૫૯, પેજ - ૩૪૫, ૩૪૬ લેખક: પ.પૂ.આ.શ્રી ભંદ્રકરસૂરીશ્વરજી મ.સા. જો કે ઉત્સર્ગથી શ્રી નવકારમંત્રનો વગેરેનો જાપ સમકિતદૃષ્ટિ આત્માઓએ કર્મની નિર્જરા માટે જ કરવો ઉચિત છે. તો પણ તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ હોઈ તેવા પ્રસંગે આ લોક કે પરલોકના લૌકિક હિતને ઉદ્દેશીને પણ ગણતા ઉપકાર થતો હોવાથી શાસ્ત્રમાં એ માટે ગણવાનો ઉપદેશ કરેલો જણાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮. યોગદ્રષ્ટિ સમુચ્ચય ભાગ - ૧ (પ.પૂ.મુનીરાજશ્રી જયસુંદર વિ.મ.સા. લિખિત પ્રસ્તાવનામાંથી) સકલ શ્રી જૈન સંઘના સદ્ભાગ્યે, તાર્કિક શિરોમણિ- જૈનશાસનના શણગાર પ. પૂ. આચાર્ય દેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની ઉત્તમ પ્રસાદી જેવા ‘યોગદ્રષ્ટિ સમુચ્ચય' નામના અદ્દભુત ગ્રન્થ ઉપર ન્યાયવિશારદ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરેલા માર્મિક વ્યાખ્યાનો ગ્રન્થારૂઢ થઈને જિજ્ઞાસુ- મુમુક્ષુ અભ્યાસી વર્ગના કરાલંકાર બની રહ્યા છે એ અસીમ આનંદની વાત છે. શ્રી જૈનશાસન વિશ્વમાં અજોડ છે, અદ્વિતીય છે, અને અભુત પણ છે. એની એક એક વાતો એક બાજુ વિશ્વના ગૂઢ રહસ્યોનું અનાવરણ કરે છે, બીજી બાજુ અન્તઃચક્ષુને તેજસ્વી બનાવે છે, તો ત્રીજી બાજુ અંધારી અમાસના જેવી કલિકાલની રાત્રિમાં મુક્તિના પ્રવાસીને સચોટ અને સરળ માર્ગદર્શન પૂરું પાડે છે. કારણ, શ્રી જૈનશાસનમાં જે કાંઈ કહેવાયું છે તે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની પુણ્યવાણીની સરવાણી છે. એમાં કોઈ અધૂરપ નથી, સંદિગ્ધતા નથી, અનિશ્ચિતતા જેવું કશું નથી. શ્રી જૈન શાસ્ત્રો અને જૈન શાસનની નીતિઓનો બારીકાઈ અને ઊંડાણથી અભ્યાસ કર્યા પછી ‘દુનિયામાં જે કાંઈ અભ્યસનીય છે તે બધું જ આ મહાશાસનમાંથી પ્રફુરિત ઝરણાઓ જેવું છે' આવા નિષ્કર્ષ ઉપર આવ્યા વિના રહેવાતું નથી. એટલે જ શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ત્યાં સુધી કહ્યું છે કે અન્ય દર્શનની વાતોને, પરાર્થ (એક મોટી સંખ્યા) માં સોની સંખ્યાની જેમ, સમાવિષ્ટ કરી દેખાડતા ન આવડે તો સાચો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. (જુઓ અધ્યાત્મસાર ૨/૩૬). આ દ્રષ્ટિથી જોઈએ તો પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે આ યોગદ્રષ્ટિ સમુચ્ચયમાં જૈનશાસનની સરણીને મુખ્ય ઈમારતરૂપે ચણીને આજુબાજુ અન્ય દર્શનની હકીકતો અને પરિભાષાઓના અંલકારોથી શણગારવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય પ્રસ્તુત કર્યું છે. (૬૭) જૈનદર્શનમાં યોગ : જૈન શાસ્ત્રોમાં ‘યોગ’ શબ્દ પ્રાચીન કાળથી જ વપરાતો આવ્યો છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિને જીવના યોગ રૂપે ઓળખવામાં આવી છે. વિકાસક્રમના ૧૩માં ગુણસ્થાનક સુધી જીવને યોગીરૂપે ઓળખવામાં આવ્યો છે, જયારે ૧૪મા ગુણસ્થાનકે અયોગીરૂપે ઓળખાવ્યો છે. જૈનશાસનની આ વાત ઘણી જ સૂચક અને મહત્ત્વની છે કે “યોગ’ એ જીવનું ચરમ લક્ષ્ય નથી, પરંતુ ‘અયોગ” અર્થાતુ તત્ત્વકાય અવસ્થા એ અંતિમ લક્ષ્ય છે. એ અવસ્થામાં પહોંચવા માટે અશુભ મન-વચન-કાયયોગનો નિરોધ અને શુભ પ્રશસ્ત મન-વચન-કાયયોગનું પ્રવર્તન અનિવાર્ય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં ‘અશુભ યોગનો નિરોધ’ એ અર્થમાં કાળ જતાં યોગ શબ્દ રૂઢ બની ગયો છે. પાંતજલ યોગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગ કહ્યો છે, એમાં પણ ઉપાધ્યાયજી મહારાજે ‘કિલષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ’ આવો મહત્ત્વનો પરિષ્કાર સૂચવ્યો છે, શ્રી જૈનશાસનમાં યોગ શબ્દનો માત્ર ‘વૃત્તિનિરોધ’ એવો સંકુચિત અર્થ કરવામાં આવ્યો નથી કિંતુ “મોત થનના યોગ: સવપિ ધર્મ-વ્યાપાર:” એ ઉક્તિ વડે નીચેથી માંડીને ઉપરના પગથિયા સુધીના તમામ મોક્ષસાધક ધર્મવ્યાપારને ‘યોગ’ રૂપે ઓળખાવ્યો છે. એટલે શ્રી જૈનશાસનમાં ‘યોગ’ તત્ત્વને સાંગોપાંગ ઓળખવા માટે કોઈ એકાદ શાસ્ત્ર વાંચી લેવાથી કામ સરી જતું નથી, જુદા જુદા શાસ્ત્રોમાં યોગનું જુદી જુદી અનેક શૈલીથી નિરૂપણ કરાયેલું છે. પ્રાચીનમાં પ્રાચીન આવશ્યક નિર્યુક્તિ શાસ્ત્રમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ નાથ (યોગાધ્યયન)માં સંગ્રહ કરવા યોગ્ય ૩૨ પ્રકારના યોગ દેખાડ્યા છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ‘યોગવિંશિકા’ પ્રકરણમાં ‘સ્થાન-ઊર્ણ-અર્થ-આલમ્બન-નિરાલમ્બન' પાંચ ભેદથી યોગપ્રક્રિયા દેખાડી છે. “યોગશતક' ગ્રન્થમાં તેઓએ સજ્ઞાન-સદર્શનસચ્ચારિત્રના સંબંધને નિશ્ચય-દ્રષ્ટિથી અને એના હેતુભૂત ગુરુવિનયાદિને વ્યવહારદ્રષ્ટિથી યોગ કહ્યો છે. તેઓએ જ યોગબિન્દુમાં અધ્યાત્મ-ભાવનાધ્યાન-સમતા-વૃત્તિસંક્ષય આ પાંચ ભેદથી યોગની પ્રરૂપણા કરી છે. તેઓએજ (૬૮) Page #39 -------------------------------------------------------------------------- ________________ યોગદ્રષ્ટિસમુચ્ચય'માં આઠ દ્રષ્ટિના ભેદથી યોગનું નિરૂપણ કર્યું છે, અને એના પ્રથમ શ્લોકના વિવરણમાં જ સૂચિત કર્યું છે કે વિસ્તારથી યોગનું નિરૂપણ ઉત્તરાધ્યયન-યોગનિર્ણયાદિમાં કરાયેલું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે પોતાના યોગશાસ્ત્રમાં જ્ઞાનદર્શનચારિત્ર- રત્નત્રયીને યોગ કહ્યો છે, તથા પાંચસમિતિ- ત્રણ ગુપ્તિ આ આઠ પ્રવચનમાતાને પણ યોગરૂપે ઓળખાવી છે. આનાથી એ ફલિત થાય છે કે શ્રી જૈનશાસનમાં યોગ માત્ર ધ્યાન કે સમાધિ રૂપ જ નથી, પરંતુ તેનો અર્થ અને તેની પ્રક્રિયા ખૂબજ વ્યાપક છે. ટૂંકમાં એમ કહી શકાય કે મુક્તિપ્રાપક કોઈ પણ સાધનાનુ નામ જ યોગ છે. જૈનેતર પાતંજલયોગાદિ ગ્રન્થોમાં જે યોગની પ્રક્રિયાનું દિગ્દર્શન છે તેના કરતાં જૈન ગ્રન્થોમાં યોગની પ્રક્રિયાનું દિગ્દર્શન કેટલું વિસ્તારથી, ઊંડાણથી અને વ્યાપકરૂપે કરાયેલું છે તેનો આ ઉપરથી સહેજે આછો ખ્યાલ આવી શકે છે. સદ્યોગ વિના શાસ્ત્રો પણ સંસાર : જૈન શાસ્ત્રોમાં જે વ્યાપક અર્થમાં ‘યોગ’ પદાર્થનું વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ છે, તેના અભ્યાસ પછી પણ જો યોગાભ્યાસ જીવનના ક્ષેત્રમાં અમલી ન બને તો કોરી યોગચર્ચાનું કાંઈ ફળ મળતું નથી. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે યોગબિંદુમાં ખૂબજ માર્મિક એક શ્લોક (૫૦૯)માં જણાવ્યું છે કે - • ‘જેમ મૂઢ ચિત્તવાળા મનુષ્યો પુત્ર-પત્ની વગેરેનો સંસાર ઊભો કરે છે, તેમ શુદ્ધ યોગના અભ્યાસ વગરના વિદ્વાન, પંડિતો શાસ્ત્રમય સંસાર ઊભો કરે છે.' આનાથી એ ફલિત થાય છે કે શાસ્ત્રોનો અભ્યાસ શુદ્ધ યોગાભ્યાસની સાધના માટે છે, નહીં કે તથ્યહીન વાદ-વિવાદની પરંપરા લંબાવવા માટે. અન્યથા એ પણ એક સંસાર જ બનીને રહી જાય છે. પતંજલિએ પણ કહ્યું છે કે અનિશ્ચિત વાદ અને પ્રતિવાદમાં પડ્યા રહેનારા, તલ પીલનારી ઘાણીના બળદની જેમ ક્યારેય તત્ત્વના રહસ્યને પામી શકતા નથી. એટલે સયોગના અભ્યાસીઓ હંમેશા શાસ્ત્રોના તાત્પર્યને નજર સમક્ષ રાખીને, • पुत्रदारादिसंसार: पुंसा संमूढचेतसां । विदुषां शास्त्रसंसार सद्योगरहितात्मनाम् ।। (૬૯) તથા જે નયની પોતે પ્રરૂપણા કરે છે તેનાથી ભિન્નભિન્ન નયની પ્રરૂપણાઓ પ્રત્યે સાપેક્ષભાવ રાખીને જ શાસ્ત્રીય પદાર્થોની ચર્ચા કરે છે. ચર્ચા પણ માત્ર ખંડન-મંડનના આંતરિક રસને લીધે નહીં કિંતુ શુદ્ધ જિજ્ઞાસાભાવથી અથવા અજ્ઞોને સુજ્ઞ બનાવવાના શુભ આશયથી કરે છે. એનાથી એક લાભ એ થાય છે કે જે લોકોએ શાસ્ત્રોની માત્ર એકતરફી વાતો સાંભળી કે વાંચીને કેટલાક મજબૂત અભિપ્રાયો બાંધી લીધા હોય છે તે કદાગ્રહમાં પરિણમે તે પૂર્વે જ તેઓને અન્ય તરફી શાસ્ત્રોની વાતો જાણવા મળવાથી પૂર્વબદ્ધ અભિપ્રાયોને પરિષ્કૃત કરી લેવાની તક મળે છે. એક ઉદાહરણ આપું, વિ.સં. ૨૦૧૭માં અમારું સિરોહીમાં ચોમાસું હતું. ચોમાસું પૂરું થયા પછી ત્યાં પાટણથી પૂજ્યપાદ વિદ્વાન આચાર્યદેવ(તે વખતે પંન્યાસ શ્રી મુક્તિવિજયજી ગણિવર્ય) શ્રી વિહાર કરતા પધાર્યા. શાસ્ત્રોની વાતો કરતા કરતા મેં તેઓશ્રીને કહ્યું કે સાહેબ ! આપના વ્યાખ્યાનમાં મેં એક વાર સાંભળ્યું છે કે સાધુ જો સર્વવિરતિનો ઉપદેશ કર્યા વિના દેશવિરતિનો ઉપદેશ કરે તો તેને સ્થાવર જીવોની હત્યામાં અનુમતિનો દોષ લાગે જ. પૂજયશ્રીએ કહ્યું કે હા, બિલકુલ બરાબર છે. ઉપમિતિમાં એવો પાઠ પણ છે તેને આધારે ભારપૂર્વક હું આ વાત બોલું છું. મેં કહ્યું સાહેબ ! એ વાત ઠીક છે પણ યોગશતક ગ્રન્થની સ્વોપન્ન ટીકામાં (આ ટીકા તે વખતે પહેલી વાર તાજી જ છપાયેલી અને મારા વાંચવામાં આવેલી, તેમાં) પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્લોક ૨૮ અને ટીકામાં ભારપૂર્વક પહેલાં દેશવિરતિનો ઉપદેશ કરવાનું જણાવે છે તથા ખુલાસો કરે છે કે સર્વવિરતિનો ઉપદેશ કર્યા પહેલાંજ દેશવિરતિના વ્રતો આપે તો પેલો દોષ લાગે પણ ઉપદેશ કરવામાં નહીં. - એનું શું ? પૂજયશ્રીએ કહ્યું કે ક્યાં છે? લાવો આપણે જોઈએ ! એટલે મેં એ શ્લોક અને ટીકા એ ગ્રન્થમાંથી કાઢી દેખાડ્યા. अथ किमर्थं सुप्रसिद्धमादौ साधुधर्मोपदेशमुल्लघ्यास्य श्रावकબમશઃ ? ત્યારં (૭૦) Page #40 -------------------------------------------------------------------------- ________________ तस्साऽऽसण्णत्तणओ तम्मि दढं पनवायजोगाओ । सिग्धं परिणामाओ સન્મ રપાન 3૨ / ૨૮ // 'तस्य' - श्रावकधर्मस्य आसन्नत्वाद् गुणस्थानकक्रमेण भावप्रतिपतिं प्रति प्रत्यासन्नाः, यथोक्तम् “सम्मत्तम्मि उ लद्धे पलियपुहत्तेण"(विशेषा० १२२२) इत्यादि, अत एव कारणात् तस्मिन् = श्रावकधर्मे दृढं = अत्यर्थं पक्षपातयोगात् आसन्ने हि भावतस्तत्स्वभावसम्भवेन पक्षपातभावात् अत एव कारणात् 'शिघ्रं' = तूर्णं परिणामात् = क्रियया परिणमनात् तत्पक्षपाते तद्मावापत्तिरिति कृत्वा तथा 'सम्यग्' = यथासूत्रं 'परिपालनातश्च' परिणतिगुणेनेति । सुप्रसिद्धत्वं चाऽऽदौ साधुधर्मोपदेशस्याणुव्रतादिप्रदानकालવિષયમ્, અન્યથોવિપર્યયે ઢોષ: પ્તિ થાર્થ: /ર૮ પૂજ્યશ્રીએ આગળ-પાછળ બરાબર સંદર્ભ તપાસીને કહ્યું કે તારી વાત બરાબર છે. પણ આ મારે પહેલીવાર જ વાંચવામાં આવ્યું. એ પછી બીજી પણ ઘણી શાસ્ત્રોની વાતો થઈ. ટૂંકમાં કહેવાનું એટલું જ કે શાસ્ત્રોમાં એકતરફી પાઠો વાંચીને કે સાંભળીને જે અભિપ્રાય બંધાયો હોય તે શાસ્ત્રોના બીજી તરફના પાઠો વાંચવા-જાણવા મળ્યા પછી સુજ્ઞ પુરુષો પહેલા બાંધેલા અભિપ્રાયોને પકડી રાખતાં નથી પણ તેમાં પરિષ્કાર કરી લે છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ ભાસતા ભિન્ન ભિન્ન નયોને અવલંબીને શાસ્ત્રોમાં પ્રરૂપાયેલા અનેક વિધાનોની પરસ્પર સાપેક્ષતાનો બોધ થવાથી શાસ્ત્રવ્યુત્પત્તિ વધે છે, અને સારાસારનો વિવેક જાગૃત થાય છે. એના બદલે અન્ય નયની પ્રરૂપણાઓનો સર્વથા તિરસ્કાર કરીને ખોટો ઊહાપોહ કે વિવાદ ઊભો કરવાથી આત્મહિત ગુમાવવાનું થાય છે, યોગાભ્યાસ બાજુ પર રહી જાય છે, ને બીજાઓને પણ સુગ્રહિત અને અભિનિવેશિત કરવાનું થાય છે, તથા માનવજીવન હારી જવાય છે. આ વિચારણાને સદા લક્ષમાં રાખનારા પૂજયપાદ (૭૧). ગુરુદેવશ્રીએ યોગદ્રષ્ટિસમુચ્ચય' જેવા અર્થગંભીર ગ્રન્થરત્ન ઉપર સર્વ નયને સાપેક્ષ રહીને કરેલા વ્યાખ્યાનો ચતુર જિજ્ઞાસુવર્ગને એક ઉત્તમ સ્વધ્યાયનું આલમ્બન પુરું પાડશે એમાં કોઈ શંકા નથી. આ પૂર્વે પૂજ્યપાદશ્રીએ શ્રી ‘લલિતવિસ્તરા' ગ્રન્થના વિવેચન રૂપે ‘પરમતેજ' ભા. ૧-૨ તથા શ્રી “પંચસૂત્ર' ગ્રન્થના વિવેચનરૂપે ‘ઉચ્ચ પ્રકાશના પંથે' આ બે ગ્રન્થો શ્રી સંઘ સમક્ષ મુકીને શાસનની ઉત્તમ સેવા બજાવી છે. એ બે ગ્રન્થોના સુજ્ઞ વાચકોએ નિષ્પક્ષપણે એની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. વળી યોગદ્રષ્ટિસમુચ્ચય ગ્રન્થની પીઠિકારૂપે એકવાર પૂર્વે પણ પૂજ્યશ્રીના પ્રવચનો પ્રસિદ્ધ થયેલાં છે. આ ગ્રન્થોનાં વાચકોએ તેના સ્વધ્યાયથી જે નિર્જરા સિદ્ધ કરી છે, તેમાં પ્રગટ થતાં આ નવા ગ્રન્થથી અપૂર્વ વૃદ્ધિ થવાની પૂરી સંભાવના છે. સ્વોપજ્ઞ ટીકા સહિત યોગદ્રષ્ટિસમુચ્ચય ગ્રન્થ ઘણો સંક્ષિપ્ત તથા ગૂઢ હોઈને પ્રબુદ્ધ સંસ્કૃતજ્ઞોને પણ તેના સ્વાધ્યાયથી વંચિત રહેવું ન પડે એ માટે પૂજ્યપાદશ્રીએ આ ગ્રંથની ગૂઢગ્રંથિઓને આ વ્યાખ્યાનોમાં ખોલી આપીને મહાન ઉપકાર કર્યો છે. ક્વચિત્ પ્રશ્નોત્તરની શૈલીથી તો ક્વચિત્ વિધાનાત્મક શૈલીથી પૂજ્યશ્રીએ ગ્રન્થના ગૂઢ તત્ત્વોને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યા છે. વળી ગ્રન્થના વિષયોને સમજવા માટે જ્યાં અને અન્ય વિષયોની માહિતીની જરૂર હતી ત્યાં પૂજયશ્રીએ પ્રાસંગિક રીતે રજૂ કરવામાં ક્યાંય સંકોચ રાખ્યો નથી એનાથી વાચકોને મોટો લાભ એ થશે કે ગ્રન્થાન્તર્ગત વિષયો ઉપરાંત પણ જૈન-જૈનેતર શાસ્ત્રોના અન્ય પણ અનેક સિદ્ધાન્તોનું સચોટ જ્ઞાન પ્રાપ્ત થશે, જે ગ્રન્થના વિષયોને સમજવા માટે પણ ઘણું જ ઉપયોગી બનશે. વાચકવર્ગને એક વિષયની જિજ્ઞાસા શમે કે તરત જ અન્ય વિષયોની જિજ્ઞાસા ઊભી થઈ રહે અને આગળ એનું સમાધાન પણ મળતું રહે એવી સુંદર વ્યાખ્યાનોની શૈલીથી ગ્રન્થના મર્મો પ્રગટ કરવામાં પૂજયપાદશ્રીએ ઉત્તમ કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે એ ‘પરમતેજ' વગેરે ગ્રન્થના વાચકોને તો અનુભવસિદ્ધ હશે જ, ઉપરાંત આ ગ્રન્થ વાંચીને પણ તેવો જ અનુભવ થશે એમાં કોઈ શંકા નથી. વાસ્તવમાં આ વ્યાખ્યાનગ્રન્થ અનેક બહુમૂલ્ય અનુભવો, ગૂઢ શાસ્ત્રચિંતન (૭૨) Page #41 -------------------------------------------------------------------------- ________________ અને શાસ્ત્રવિધાનોના આંતરિક રહસ્યોના પ્રગટ ખજાના જેવો બની ગયો છે. આમાં કોઈ અતિશયોક્તિ લાગતી હોય તો સ્વયં નિમ્નનિર્દિષ્ટ સ્થાનોનું અવલોકન કરવા વાચકોનું ધ્યાન દોરું છું. વ્યાખ્યાનગ્રન્થની વિશેષતાઓ : શરૂઆતમાં જ બીજા પેજ ઉપર પૂ. હરિભદ્રસૂરિ મહારાજના ‘આ ગ્રન્થની મૌલિકતા’ દેખાડનારી પૂજયશ્રીએ (૧)અને (૨)નંબરના પેરેગ્રાફમાં કરેલી રજૂઆત, એ પછી પેજ ૩ ઉપર ‘પાત્રને વિશિષ્ટ પમાડવાનું કામ સમર્થનું એ પેરેગ્રાફ. પેજ ૬ માં શિષ્ટ પુરુષની વ્યાખ્યા. પેજ ૭માં બીજી કોલમમાં કર્મક્ષય સાધક શુભ અધ્યવસાયમાં આશ્રવ-સંવર અને નિર્જરા એ ત્રણ તત્ત્વોનો સમાવેશ કઈ રીતે થયો તે. એ પછી પૃ.૯ થી ૨૪ માં ધર્મકાર્ય-કર્મકાય અને તત્ત્વકાય આ ત્રણ અવસ્થાઓનું વિવેચન ખૂબ જ હૃદયંગમ બન્યું છે. આ વિષયથી લગભગ ઘણા અપરિચિત છે અને તેઓને આનાથી ઘણું જ સુંદર જાણવા મળશે. પૃ. ૧૦ માં ‘અધ્યાત્મદંભિઓની ભ્રમણા’ વાળો પેરેગ્રાફ, પૃ.૧૨ માં મોક્ષમાં ભવ્યત્વનો નાશ કેવી રીતે? એની રજુઆતમાં કર્મસંયોગ અને તથાભવ્યત્વનો નાશ કઈ રીતે ? આ પ્રશ્ન અને એનું સમાધાન પૂજ્યશ્રીની અદ્ભુત પ્રતિભાનો પરિચય આપવા માટે પૂરતું છે. પૃ.૧૪ માં વરબોધિ જુદું કેમ ? આ રજુઆત પણ ખૂબ જ માર્મિક છે. પૃ.૧૬ માં તીર્થંકરપણાની પુણ્યાઈના કારણભૂત વીશ સ્થાનકનાં નામ સહેલાઈથી યાદ રાખવા માટે પૂજયશ્રીએ ખૂબ જ સુંદર રજૂઆત કરી છે.પૃ.૧૮ માં તીર્થકર ભગવાનના અનન્ય ઉપકારો અને જૈન ધર્મની આગવી વિશેષતાઓનું નિરૂપણ સુંદર છે. આવી અનેક વિશેષતાઓનાં, આ ગ્રન્થમાં ઠેરઠેર જિજ્ઞાસુઓને દર્શન થશે. જૈન ઉપદેશકની કુશળતા આ વિશેષતાઓ ઉપરાંત, કોઈપણ જાતની આ લોક-પરલોકની પૌદ્ગલિક આશંસા છોડાવવા માટે પૂજ્યપાદશ્રીએ કેવી કુશળતાપૂર્વક પ્રતિપાદન કર્યું છે તે નીચેના ફકરાઓ વાંચનારને બરોબર ખ્યાલમાં આવશે.- (જુઓ પેજ ૧૭૫) ચારિત્ર જ નહિ, પણ ગૃહસ્થપણાનીય દેવ-દર્શન-પૂજા વગેરે ધર્મક્રિયા પણ ઓઘદ્રષ્ટિ રાખીને ઐહિક કામનાઓથી કરી. દા.ત. “દેવદર્શનપૂજા-આદિ ધર્મક્રિયા સારી રીતે કરીએ તો ધર્માત્મામાં ખપીએ, તો વેપારમાં શાખ સારી પડે, ધર્મી કુટુંબોની કન્યાઓ આપણાં દીકરાઓ વેરે આવે”... “ઘોડીયા-પારણું લઈએ તો ઘેર વહુને દીકરો જન્મ અને ઘોડિયાપારણું બંધાય....” આમ વિષયરાગથી ધર્મક્રિયા થઈ... | (જુઓ- પેજ ૧૭૬) “સારાંશ, ઓઘદ્રષ્ટિથી રંગાયેલી ધર્મક્રિયાઓમાં ધર્મયોગોમાં દ્રષ્ટિ અને પ્રીતિ દુન્વયી વિષયો પર, કાયિક સુખો પ૨; પણ આત્માનાં- આત્મહિતોનો કશો વિચાર જ નહિ.” આ રીતે પૂજયશ્રીએ યોગદ્રષ્ટિથી રંગાયેલી ધર્મક્રિયાઓ કરતાં ઓઘદ્રષ્ટિની ક્રિયાઓને સ્પષ્ટ અલગ પાડી બતાવી દીધી છે. એ સૂચવે છે કે તેઓ ધર્મક્રિયાઓનું જરાપણ અપમાન ન થાય અથવા ધર્મક્રિયાઓમાં કોઈને હેયબુદ્ધિ ન થઈ જાય તે રીતે પૌગલિક આશંસાઓની હેયતાનું સચોટ નિરૂપણ કરે છે. તે છતાં પણ ત્યાં એમ કહેતા નથી કે “આવી સંસારમાં ઊભી થયેલી આપત્તિના નિવારણ યા જરૂરી કાર્યના સંપાદનના ઉદ્દેશથી કરેલી ધર્મક્રિયાઓ તમને સંસારમાં રખડાવી મારશે - નુકશાન કરશે, કે સાવ નકામી છે અને તે રીતે ન જ થાય.” એમ નહિ કહેવાનું કારણ એ છે કે શ્રાવક સંસારઘરવાસમાં રહે તો પણ ધર્મને જ મુખ્ય કરનારો હોય છે. કેમ કે ધર્મ પર એને એવી શ્રદ્ધા છે કે ઠેઠ મોક્ષ સુધીના સમસ્ત વાંછિતો ધર્મથી જ સિદ્ધ થાય છે. માટે શ્રાવક વાતે વાતે ધર્મને જ આગળ કરે છે, ધર્મનું જ શરણું લે છે. તો પછી મોક્ષ સિવાયના બીજા કાર્ય માટે કે આપત્તિના નિવારણ માટે એ પોતે ૭૪). Page #42 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું જ શરણું લે, ધર્મસાધના કરે એમાં કાંઈ ભવના ફેરા વધતાં નથી પરંતુ ધર્મ શ્રદ્ધા વધે છે. પરિણામે દ્રઢધર્મી થાય છે. પૂજયશ્રી એવું જરાય ઈચ્છતા નથી કે ધર્મશ્રદ્ધાળુ વર્ગ વૈરાગ્યાદિને ભૂલી જાય. તેથી જ તો પૃ.૧૧૭ માં પહેલાં જ કહી આવ્યા છે કે –“દર્શનપૂજા ત્રિભુવનચક્રવર્તી તીર્થંકર ભગવાનનાં કરવા છતાં વાસ્તવમાં પ્રભુ પાસેથી થોડો ય વૈરાગ્ય નથી લેવાતો, એટલે પ્રભુ પાસે તુચ્છ ચીજની ભિક્ષા મંગાય છે ! તેમ શ્રદ્ધાબળ નથી લેવાતું કે ‘અરિહંત પરમાત્મા અચિન્ય પ્રભાવી છે, એટલે જગતનું ય સારું મળશે તો તે આ નાથના પ્રભાવે જ મળશે, એમના પ્રભાવે જરૂર મળશે, માટે ‘નમું તો આ નાથને જ, ભજું તો આ પ્રભુને જ, સ્મરું - જપું તો આ અરિહતને જ'- આ શ્રદ્ધાબળ ન હોય એટલે પછી બજારવેપાર-ઈજ્જત વગેરે પર યા દોરા - ધાગા-મંતર-જંતર વગેરે પર શ્રદ્ધા કરાય આ રીતે પૂજ્યશ્રી, સંસારમાં આવશ્યક કર્તવ્યપાલન કે આપત્તિ નિવારણના ઉપદેશથી કરાતી જિનોકત ધર્મક્રિયાથી મળતા ફળ દ્વારા ધર્મશ્રદ્ધા વધારવાના કારણે લોકો દોરા-ધાગા-મતર-જંતર યા મિથ્યા દેવદેવીની માન્યતાના અનિષ્ટથી બચતા રહે એ સારી રીતે સમજે છે. એટલે એને વિષક્રિયાનું લેબલ લગાડીને ક્યાંય વખોડી કાઢતા નથી. આ રીતે તેઓ પૂર્વાચાર્ય ભગવંતોની વ્યાખ્યાનશૈલીને પણ પૂરેપૂરા અનુસરે છે. હજુ પણ આગળ જુઓ.(પૃ.૨૪ કોલમ ૨) “હેયઉપાદેયના વિવેકીને જે કાંઈ કરવાનું રહે તે પોતાનું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ તત્ત્વ પ્રગટ કરવા માટે જ કરવાનું હોય.” આ કીધા પછી તે સાવધાની આપે છે કે જોજો દરેક ધર્મપ્રવૃત્તિમાં માત્ર ચરમ લક્ષ્ય (પ્રયોજન) પોતાનું શુદ્ધ સ્વરૂપ (મોક્ષ) જ નજરમાં રાખીને અનંતર પ્રયોજનની ઘોર ઉપેક્ષા નહિ કરતા, પરંતુ નિકટનું શુભ પ્રયોજન પણ ખાસ નજરમાં રાખજો.” એટલે એ જ પૃષ્ઠમાં “એમ આધ્યાત્મિક જીવનમાં દયા-દાનાદિ આચાર પાળે એ શા માટે ? તો કે સમ્યકત્વરૂપી ફળ માટે. સમ્યકત્વ આવ્યું, હવે (૭૫) એના ૬૭ આચાર શા માટે આરાધે ? તો કે બાર વ્રતની સાધના માટે. એ શા માટે કરે ? તો કે અંતરાત્મામાં દેશવિરતિના ભાવ પ્રગટાવવા, ને પંચમ ગુણસ્થાનકરૂપી ફળ માટે. એ ફળ પણ, એક દિવસ સંસારત્યાગ કરી સાધુજીવન લઈ એની સાધના કરાય એ ફળ માટે. એ પણ અંતરાત્મામાં સર્વવિરતિ ભાવરૂપી ફળની પ્રાપ્તિ માટે અને એના સંવર્ધન માટે કરાય. એ પણ ઉત્તરોત્તર અપ્રમત્તભાવ, અપૂર્વકરણ વગેરે ફળ માટે, ને એ પણ અનાસંગયોગ અને વીતરાગભાવરૂપી ફળ માટે કરાય. એ પણ કેવળજ્ઞાન માટે, ને એ પણ અંતે અયોગ અને શૈલેશી રૂપ ફળ માટે છે. તેમજ એ પણ સર્વ કર્મક્ષય કરવા માટે છે. અને એ પણ સર્વથા શુદ્ધ અનંત – જ્ઞાન - સુખાદિમય - આત્મતત્ત્વ - આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે કરાય છે.” (પૃ.૨૩ કોલમ ૧) “જીવનમાં આ ચરમ અને પરમ ફળસ્વરૂપ તત્ત્વકાય-અવસ્થાનું જો લક્ષ્ય બંધાઈ જાય તો એની પૂર્વના - પૂર્વે કહ્યા એ આત્મવિકાસનાં જ ફળ નિપજાવવાની લાલસા રહે, પણ તુચ્છ દુન્યવી સુખસન્માન વગેરેની લાલસા ન રહે, શુદ્ધ આત્મસ્વરૂપ સુધીના ફળની લાલસામાં દુન્યવી ફળની લાલસા મરી પરવારે.” (પૃ. ૩) કોલમ ૨) ‘પ્ર.- તો શું રાગદ્વેષ ન ટળે ત્યાં સુધી સમ્યગુજ્ઞાન નહિ ભણવાનું ? ધર્મક્રિયા નહિ કરવાની ?' ઉ0- સમ્યગુજ્ઞાન જરૂર ભણવાનું, અને ધર્મક્રિયા પણ જરૂર કરવાની, પરંતુ તે રાગદ્વેષ ટાળવાના ઉદ્દેશથી કરવાની. (પૃ. ૪૦ કોલમ ૧) “શુદ્ધ ધર્મ કરવાની ધગશ હોય, તો જ ઈચ્છાયોગની સાધનામાં આવી શકાય, નહિતર નહિ. જગતમાં સંમૂર્ણિમ ક્રિયા કરનારા હોય છે, વિષક્રિયા કરનારા હોય છે, પણ એ ઈચ્છાયોગમાં નહિ ગણાય, કેમકે એ શુદ્ધ ધર્મની સાચી ઈચ્છા નથી.” આ બધા પ્રતિપાદનથી એક વાત નિશ્ચિત જ છે કે પૂજય ગુરુદેવશ્રી એવું જરાય નથી ઈચ્છતા કે ‘લોકો ભલે સંસારમાં જ રહે અને ધર્મક્રિયા કરતાં (૭૬) Page #43 -------------------------------------------------------------------------- ________________ રહે.’ તથા એવું પણ ઈચ્છતા નથી કે ‘મલીન આશયથી ધર્મક્રિયા કરીને સંસારમાં ભલે રખડયા કરે.’ તેમજ એવું પણ ઈચ્છતા નથી કે ‘પાપક્રિયાને બદલે માત્ર ધર્મક્રિયા કર્યા કરે, પછી ભલેને મોક્ષે ન જાય’ ત્યારે ‘પાપક્રિયાને બદલે જીવ ધર્મક્રિયા જ કરતા રહે ’ એવું તો જરૂર ઈચ્છે છે કે જેથી એ ધર્મક્રિયાથી પરંપરાએ તેમાં યોગ્યતા પ્રગટ થવા સાથે મોક્ષ માટે પ્રગતિ કરતા થાય. કેવલિભાષિત શુભ ધર્મ- સાધનાઓનું જૈન શાસનમાં ઘણું ઘણું મહત્ત્વ છે. એના જેવી બીજી કોઈ શ્રેષ્ઠ સાધના નથી, શ્રેષ્ઠ ક્રિયા નથી. એમાં એવી શક્તિ પડેલી છે કે જે ચ૨માવર્ત્તવર્તી જીવોમાં યોગ્યતાદિના આધાન દ્વારા ભાવને પણ ખેંચી લાવનારી થાય છે. એટલે કે ક્રિયાનયની દ્રષ્ટિએ શુભ ક્રિયાઓનો સ્વતંત્ર મહિમા છે. એટલે જ જ્યારે જ્યારે એમ કહેવાય છે કે ભાવપૂર્વકની ક્રિયા મોક્ષ હેતુ છે ત્યારે તેનો અર્થ એ કરાય છે કે ભાવસંપાદન દ્વારા ક્રિયા મોક્ષહેતુ બને છે. નહિ કે ભાવપૂર્વકત્વરૂપે ક્રિયા મોક્ષમાં હેતુ છે. – જો ભાવપૂર્વકત્વરૂપે ક્રિયા મોક્ષમાં હેતુ માનીએ તો ઉપા૦ શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે તેમ-અન્યથાસિદ્ધ (અર્થાત્ અહેતુ) થઈ જાય. માટે મોક્ષ પ્રત્યે ક્રિયાની કારણતા ભાવપૂર્વકત્વરૂપે નહિ પણ સ્વતંત્ર શક્તિવિશેષરૂપે કહી છે. (જુઓ યોગલક્ષણ બત્રીસી ૧૦ મી શ્લોક ૨૭ ટીકા - હારળતા ચ तस्याः शक्तिविशेषेण न तु भावपूर्वकत्वेनैव भावस्याऽन्यथासिद्धिप्रसंगात्) આ રીતે ચ૨માવર્ત્તવર્તી જીવોને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવનારી હોવાથી ધર્મક્રિયાઓ ખૂબ જ મહત્ત્વની છે, અને તેથી જ શાસ્ત્રકાર ભગવંતોએ મોક્ષના આશય વિના પણ યથાકથંચિત્ તે લાયક જીવો દ્વારા કરાતી ધર્મક્રિયાઓને અવગણવાને બદલે આવકારી છે.કારણ, મોક્ષપુરુષાર્થની જેમ ધર્મપુરુષાર્થ પણ ઘણો ઘણો વખાણ્યો છે, પણ અર્થ-કામની જેમ એને વખોડ્યો નથી. અહીં જો એવો પ્રશ્ન કરવામાં આવે કે - પ્રશ્ન - કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ હેમચંદ્રસૂરિ મહારાજે ત્રિષષ્ટિશલાકાના દશમા પર્વના તેરમાં સર્ગમાં મોક્ષને જ વાસ્તવિક પુરુષાર્થ જણાવીને (૭૭) સંસારના કોઈપણ હેતુથી ધર્મ કરવાનો નિષેધ અને મોક્ષના હેતુથી ધર્મ કરવાનું વિધાન કર્યું છે એનું શું ? ઉત્તર – તો આના ઉત્તરમાં પહેલા એ શ્લોકો ધ્યાનમાં લઈએ. पुमर्था इह चत्वारः कामार्थों तत्र जन्मिनाम् । अर्थभूतौ नामधेयादनर्थों परमार्थतः ||१|| अर्थस्तु मोक्ष एवैको धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः संसाराभ्भोधितारणः ॥ २॥ अनन्तदुःखः संसारो मोक्षोऽनन्तसुखः पुनः । तयोस्त्याग-परिप्राप्तिहेतुर्धर्म विना न हि ||३|| मार्ग श्रितो यथा दूरं क्रमात् पंगुरपि व्रजेत् । धर्मस्थो धनकर्माऽपि तथा मोक्षमवाप्नुयात् ||४|| આ શ્લોકોમાં અર્થ અને કામને જેમ પ૨માર્થથી અનર્થરૂપે જણાવ્યા તેમ ધર્મને અનર્થરૂપે જણાવ્યો નથી. એનાથી એ ફલિત થાય છે કે મોક્ષ જ એક પુરુષાર્થ છે એમ કહેવામાં અર્થ અને કામનો જ વ્યવચ્છેદ ઈષ્ટ છે, નહિ કે ધર્મનો પણ. વળી સંસ્કૃત ભાષાનો જાણકાર કોઈપણ આ ચાર શ્લોકો વાંચીને એવું કહેવાની હિંમત નહિ કરે કે આ શ્લોકોમાં મોક્ષ સિવાયના કોઈપણ હેતુથી ધર્મ કરવાનો નિષેધ કર્યો છે. ઊલટું ચોથા શ્લોકમાં જે કહ્યું છે -- “માર્ગ પર રહેલો પાંગળો પણ ક્રમશઃ દૂર પહોંચી શકે છે એ રીતે ભારેકર્મી પણ ધર્મમાં રહ્યો હોય તો મોક્ષને પામી શકે છે.” આનાથી તો ઊલટું એ ફલિત થાય છે કે મોક્ષનો આશય તત્કાળ ન હોય અને સંસારની વ્યથા નિવા૨વાનો હેતુ હોય તો પણ ચરમાવર્ત્તવર્તી ભારેકર્મી જીવો ધર્મ માર્ગે ચાલે તો પરંપરાએ તેને પણ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. કારણકે ધર્મ એ મોક્ષના માર્ગરૂપ છે. જો કલિકાલસર્વજ્ઞને મોક્ષ જ એક પુરુષાર્થ તરીકે ઈષ્ટ હોત અને ધર્મ ઈષ્ટ ન હોત, તો, વીતરાગ સ્તોત્રમાં ‘દુમારપાત્ત ધૂપાન્તઃ પ્રાપ્નોતુ તાંખિતમ આ વીતરાગ સ્તવનાથી કુમારપાળ રાજાને વાંછિતફળ પ્રાપ્ત થાઓ - આવો (૭૮) Page #44 -------------------------------------------------------------------------- ________________ ઐહિક-પાર-લૌકિક ફલપ્રાપ્તિનો આશિર્વાદ આપત ખરા? * પ્ર0 - અહીં કુમારપાળનું વાંછિત ફળ એટલે મોક્ષ જ હોય ને? ઉ0 - પૂજ્યશ્રી પ્રભાચંદ્રસૂરિ મહારાજે આની ટીકામાં ‘ઐહિક-પારલૌકિક' એવો જ અર્થ કર્યો છે. એટલે “મોક્ષરૂપી જ વાંછિતફળ’ નો આશીર્વાદ આપ્યો છે એવી રજુઆત શાસ્ત્રગર્ભિત કે કદાગ્રહ ગર્ભિત ? તદુપરાંત, तुल्ये चतुर्णा पौमर्थ्ये पापयोरर्थकामयोः । आत्मा प्रवर्तते हन्त, न पुनर्धर्ममोक्षयोः ।। આ શ્લોક દ્વારા અર્થ-કામને પાપપુરુષાર્થ દર્શાવી, જીવો ધર્મ-મોક્ષ પુરુષાર્થમાં નથી પ્રવર્તતા તેનો ખેદ દર્શાવે છે. વળી સ્વયંબુદ્ધ મંત્રીએ રાજાને કરેલા ઉપદેશમાં તેઓશ્રી पुंसां शिरोमणीयते धर्मार्जनपरा नराः । आश्रीयन्ते च संपद्भिर्लताभिरिव पादपाः ।। અર્થાતુ ધર્મનું ઉપાર્જન કરનારા (ધર્મપુરુષાર્થ આદરનારા) મનુષ્યો પુરુષોમાં શિરોમણિ ભાવને ધારણ કરે છે, અને જેમ વૃક્ષો વેલડીઓથી વિટાય એ રીતે સંપત્તિઓથી વરાય છે. આમ કહીને ધર્મપુરુષાર્થના શિરોમણિ ભાવને સ્પષ્ટ શબ્દોથી જણાવી રહ્યા છે. અહીં એમ નથી કહ્યું કે માત્ર મોક્ષપુરુષાર્થનું ઉપાર્જન કરનારા જ શિરોમણિભાવ ધરાવનારા છે. વળી એમાં જ આગળ विद्याधरनरेन्द्रत्वं धर्मेणैव त्वमासदः । अतोऽप्युत्कृष्टलाभाय धर्ममेव समाश्रय ।। આ શ્લોકમાં રાજાને મંત્રીએ કરેલા ઉપદેશમાં ફરમાવે છે કે ધર્મથી જ તને વિદ્યાધરોમાં નપપણું પ્રાપ્ત થયું છે. હવે એનાથી પણ ચઢિયાતા લાભ માટે ધર્મનો જ આશ્રય કર. * આ વિષયમાં ઊંડાણથી જાણવા માટે મુનિશ્રી અભયશેખર વિજયજી આલેખિત "તત્ત્વાવલોકન-સમીક્ષા" ગ્રન્થ અવશ્ય વાંચવો. (૭૯) અહીં નૃપત કરતાં પણ ચઢિયાતા સ્વર્ગાદિ યાવતું મોક્ષ સુધીના બધા લાભો છે અને તેના માટે ધર્મનો આશ્રય કરવાનું સ્પષ્ટ જણાવે છે. એનાથી ફલિત થાય છે કે સાંસારિક પદાર્થના આશયથી પણ જીવો ધર્મમાં જોડાય તે તેઓને ઈષ્ટ જ છે કારણકે ચરમાવર્નમાં આવેલા જીવો ધર્મમાર્ગે આવીને જ મોક્ષમાર્ગે પ્રયાણ કરતા થાય છે. એટલે જીવો માટે ધર્મ પ્રવૃત્તિનો પુરુષાર્થ ખૂબ ખૂબ કર્તવ્ય છે, એવો જ્ઞાનીઓનો આશય છે. એટલે “અર્થતુ નો :' એ વિધાનથી એકમાત્ર મોક્ષપુરુષાર્થની જ પ્રધાનતાનો એકાંત પકડી લઈને ધર્મપુરુષાર્થને ઉતારી પાડવાનો કાંઈ અર્થ નથી. આ તો કલિકાલસર્વજ્ઞ ભગવંતની વાત થઈ. કિંતુ બીજા પણ મહાપુરુષોને, જીવો સાંસારિક વસ્તુઓના આશયથી ધર્મ કરે તો પણ (પરંપરાએ મોક્ષ હેતુક ધર્મ તરફ વળે એ અભ્યન્તર આશયથી) કેટલું ઈષ્ટ છે તે હવે જોઈએ. તદુપરાંત નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજના શિષ્ય આચાર્યશ્રી વર્ધમાનસૂરિજી મહારાજ વિરચિત ગ્રન્થ “મણોરમાં કથા” ના અષ્ટપ્રકારી પૂજાની, કથાઓમાં પૃષ્ટ૧૯૪ઉપર ઉપદેશકર્તા શ્રી પ્રિયંકરસૂરિ સમુદ્રદત્તને ગંધપૂજાના ઉપસંહારમાં કહે છે કે - जइ इच्छह धणरिद्धिं गुणसंसिद्धि जयम्मि सुपसिद्ध तो गंधुध्धुरधुवेहि महह जिणचंदबिंबाई ।।२३४।। “જો ધન - ઋદ્ધિ અને જગતમાં સુપ્રસિદ્ધ ગુણ સંસિદ્ધિને ઈચ્છતા હો તો અતિશયિતસુગંધી ધૂપ વડે શ્રી જિનચંદ્ર બિંબોની પૂજા કરો.” તથા પૃ. ૨૨૨ માં અક્ષત પૂજાના અંતે કહે છે चक्कहरामररिद्धि इच्छह जइ मोक्खसोक्खमखंड । तो अखंडे विमले जिण-पुरओ अक्खए खिवह ।।४३२।। ખાસ ધ્યાનમાં લેવાની વાત છે કે "સાંસારિક પદાર્થના આશયથી કરાતો ધર્મ" અને "સંસાર માટે કરાતો ધર્મ" આ બેમાં ઘણો ઘણો ફરક છે. કોઈપણ સુજ્ઞ શાસ્ત્રકારે આજ સુધી સંસાર માટે ધર્મ કરવાનું કહ્યું નથી. એ જ રીતે સુવિહિત ગીતાર્થ પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.પણ સંસાર માટે ધર્મ કરવાનું ક્યારે પણ કહેતા નથી. છતાં પોતાની નબળાઈ ઢાંકવા માટે અને લોકોની આંખમાં ધૂળ નાંખવા માટે કેટલાક લોકો તરફથી જાણી બુઝીને એવો આક્ષેપ થાય છે એ પાયા વગરનો છે. (૮) Page #45 -------------------------------------------------------------------------- ________________ જો ચક્રવર્તીની, દેવતાઓની ઋદ્ધિ કે અખંડ મોક્ષસુખને ઈચ્છતા હો તો ભગવાનની સમક્ષ નિર્મલ અખંડ અક્ષત સ્થાપો. પુષ્પમાલા ગ્રન્થ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજનો સટીક બનાવેલો છે. તેમાં જીવો ધર્મમાં સ્થિર થાય તે હેતુથી ધર્મસ્થિરતા દ્વારમાં કહ્યું છે કે (શ્લોક ૪૭૫) fજા ય વિષયતૃચાર સુવાન वाञ्छसि तथापि धर्म एवोद्यम कुर्वित्युपदिशन्नाहवरविसयसुह सोहग्ग- संपयं, पवररुवजसकीत्ति । जइ महसि जीव ! निच्च, ता धम्मे आयर कुणसु ।। “હે જીવ ! જો તું ઉત્તમ વિષયસુખ, સૌભાગ્યસંપત્તિ, સુંદર રૂપ, યશ અને કીર્તિને ઈચ્છતો હોય તો ધર્મમાં જ આદર કર.” આ રીતે શાસ્ત્રકાર ભગવંત વિષયસુખાદિ માટે પણ ધર્મનો આદર કરવાનું સિદ્ધાન્તરૂપે સ્પષ્ટ ફરમાન કરે છે. ત્યારે અહીં પણ “મોક્ષનો આશય હોય તેને જ ધર્મ કરવાનું ફરમાવ્યું છે' એવો આડકતરી રીતે વિપરીત આશય યેન કેન પ્રકારેણ ઉભાવિત કરવો એ શા કારના આશયની વિડંબના કરવા જેવું છે. વળી આ શ્લોકાર્થના પ્રકાશમાં ‘અજિત શાંતિ સ્તવ'માં “અહવા કિંત્તિ સુવિથડે ભુવણે’ એ છેલ્લી ગાથાનો આશય પણ સ્પષ્ટ થઈ જાય છે. ત્યાં પણ “મોક્ષના આશયથીજ કીર્તિ માટે ધર્મમાં આદર કરે’ એવો આશય ફલિતકરવા જવું તે ઝાંઝવાના નીરથી તરસ મીટાવવાની આશા રાખવા જેવું છે. હજુ પણ આગળ જોઈએ- શ્રાદ્ધવિધિગ્રન્થમાં આચાર્ય પુંગવ બહુશ્રુત શ્રી રત્નશેખરસૂરિ મહારાજે શ્રાવકે શું શું કરવું જોઈએ તે વિધાનોના નિરૂપણમાં એક પ્રસંગે જણાવ્યું છે કે समुदितक्रयविक्रयादिप्रारम्भे चाऽविघ्नेनाभिमतलाभादिकार्यसिध्यर्थं पञ्चपरमेष्ठिस्मरण- श्रेगौतमादि -नामग्रहण- कियत्तद्वस्तुश्रीदेवगुर्वाधुपयोगित्वकरणादि कर्त्तव्यं धर्मप्राधान्येन सर्वत्र साफल्यभावात् । અર્થ: ‘જથ્થા બંધ(અથવા અનેકની ભાગીદારીમાં) ખરીદ-વેચાણનો પ્રારંભ કરતા પૂર્વે નિર્વિઘ્નપણે ઈષ્ટલાભ-કાર્ય સિદ્ધિ થાય તે માટે પાંચ પરમેષ્ઠિ ભગવંતોનું સ્મરણ કરવું, શ્રી ગૌતમસ્વામી ભગવાનનું નામ લેવું, લાભમાંથી અમુક હિસ્સો દેવ-ગુરુને ઉપયોગી બને એવું કરવાનો સંકલ્પ વગેરે કરવું, કારણકે સઘળે ઠેકાણે સફળતા ધર્મને પ્રધાન કરવાથી મળે છે.' આનાથી સ્પષ્ટ ફલિત થાય છે કે સંસારમાં ફસાયેલા શ્રાવકોએ પોતાની આજીવિકામાં સફળ થવા માટે ધર્મને આગળ કરીને પંચપરમેષ્ઠિ ભગવતો આદિનું સ્મરણ કરે તે શાસ્ત્રકાર ભગવંતોને ઈષ્ટ છે. કારણકે, જેને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી, કે જે મોક્ષની શ્રદ્ધાવાળા છે, એટલે જ તેમને દેવાધિદેવ અરિહંત પ્રભુ પર અને તેમના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા છે, એ માનનારા હોય છે કે, ‘જિનભક્ત જે નવિ થયું, તે બીજાથી નવિ થાય રે’ એટલે હવે જીવનમાં નાના મોટા પ્રસંગમાં વીતરાગ પ્રભુને જ આગળ કરે છે. દા.ત. સવારે જાગ્યા તો પહેલું સ્મરણ ‘નમો અરિહંતાણં'નું. પહેલું કાર્ય શયાની બહાર નીકળી ૭-૮ નવકાર ઉચ્ચારણ દ્વારા પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાનું. કેમ વારુ ? પરમેષ્ઠિ-નમસ્કાર એ મહાન ધર્મ છે; અને ધર્મ એ સર્વ પુરુષાર્થમાં પ્રધાન છે. (જુઓ ધર્મસંગ્રહમાં શ્રાવકની દિનચર્યા) માટે ધર્મપુરુષાર્થને સર્વ પુરુષાર્થમાં આગળ કરવાનો. એનાથી જ જીવનમાં મંગળ થાય, ઈષ્ટ-સિદ્ધિ થાય, અનિષ્ટો દૂર થાય. એટલે જ ખાતા-પીતાં-બધે જ પહેલું નવકાર-સ્મરણ કરાય. શ્રાવક ધંધાર્થે જવા નીકળે તો પહેલા નમસ્કારાદિ મંગળ કરીને નિકળે. જીવનમાં ધર્મને પ્રધાન સ્થાન આપવા માટે જો ધર્માત્મા ધર્મને આગળ કરે તો એ સહજ છે. એ નિષ્પાપ પ્રવૃત્તિ છે. એને વિષક્રિયા ન કહેવાય. ધનકમાઈ અર્થે પરદેશ જવા નિકળવું છે તો સારી રીતે ભગવાનની પૂજા-ભક્તિ વગેરે ધર્મ કરીને નિકળવાના દ્રષ્ટાંત શાસ્ત્રોમાં ભર્યા પડ્યા છે ! શું આ બધાએ વિષક્રિયા કરી ? કે ત્યાં મોક્ષ માટે જ ધર્મ કર્યો ? સુલસા મહાશ્રાવિકાએ જોયું કે “પતિ પુત્ર વિના ચિંતાગ્રસ્ત રહે છે, ને પતિને ઘણું સમજાવવા છતાં એમની ચિંતા મટતી નથી. તેથી હવે પુત્ર થાય (૮૧) (૮૨) Page #46 -------------------------------------------------------------------------- ________________ તો જ ચિંતા મટે તેવી છે તો હું પુત્ર માટે શા માટે મેલા દેવદેવી વગેરેમાં ફાંફાં મારું? હું ધર્મ જ વધારું, કેમ કે ધર્મ જ પિતા છે, માતા છે, બંધુ છે,સર્વદાતા છે” એમ વિચારી તેણે જીવનમાં ધર્મ વધાર્યો. અહીં સ્પષ્ટ છે કે અહીં તેણે અત્યારે ધર્મ વધાર્યો એ મોક્ષના જ હેતુથી નહીં પણ પુત્ર-પ્રાપ્તિ અર્થે; તો શું એણે વિષક્રિયા કરી ? મિથ્યાત્વ પોપ્યું ? ના, મોક્ષાર્થી જીવ જીવન-પ્રસંગોમાં ધર્મ પ્રધાન કરે, ધર્મને આગળ કરે, એ એના દિલની, ધર્મશ્રદ્ધાની, અરિહંત શ્રદ્ધાની વડાઈ છે. શ્રી માનતુંગસૂરિજીનું પારખું કરવા રાજાએ એમને ૪૪ બેડીઓ પહેરાવી. ઓરડામાં પૂર્યા. એમણે એ બેડીઓ તોડવાના ઉદ્દેશથી ત્યાં નવીન જ અરિહંતની ભક્તિભર્યું ભક્તામરસ્તોત્ર રચ્યું અને બેડીઓ તૂટી ગઈ ! મનોરમા સતીએ પતિ સુદર્શન શેઠ પર ચડેલું ખોટું કલંક ઉતારવા અને શૂળીની સજા રદ કરાવવા જ કાઉસ્સગ્ગ લીધો, અને શાસન-દેવતાએ આવી ચમત્કાર સજર્યો. શૂળીનું સિંહાસન કર્યું. ને આકાશવાણીથી રાણીનો પ્રપંચ જાહેર કર્યો. તો અહીં શું સતી મનોરમાએ કાઉસ્સગ્નરૂપી ધર્મ આદર્યો, એ વિષક્રિયા કરી ? મોતીશા શેઠના વહાણ દરિયામાં ક્યાંક અટવાઈ ગયા. શેઠે સંકલ્પ કર્યો કે ‘જો આ વહાણ એમ કુશળ આવી જાય તો એની બધી આવક જિનમંદિરમાં ખરચવી.’ આમાં વહાણ આવી જવાના ઉદ્દેશથી શ્રી જિનમંદિર માટે ખરચ કરવાનું કર્યું, તે શું વિષક્રિયા થઈ ? ધવલના વહાણ વ્યંતરીએ અટકાવેલા. ધવલની વિનંતીથી શ્રીપાલકુમારે નવપદનું સ્મરણ કરી વહાણ ચલાવી આપ્યા.આ નવપદ-સ્મરણ દુષ્ટ દેવતાને હટાવવા તથા વહાણ ચલાવવાના ઉદ્દેશથી કરેલ, તો શું એ નવપદ-સ્મરણનો ધર્મ કોઈ વિષક્રિયા કહેવાય ? શ્રેયાંસનો જીવ સ્વયંપ્રભાદેવી ગુજરી ગઈ ત્યારે પતિ ઋષભદેવ ભગવાનનો જીવ લલિતાંગ દેવ ઝૂરતો હતો, પછી સ્વયંપ્રભા મરીને અનામિકા બ્રાહ્મણી થયેલી, અને તેણે જૈન મુનિના ઉપદેશથી વ્રત નિયમ અને અનશન લીધેલું. (૮૩) એની પાસે લલિતાંગદેવે આવીને ઓળખ આપી, ફરીથી સ્વયંપ્રભા થવા નિયાણું કરાવે છે, ને અનામિકા તેથી નિયાણું કરી મરીને ફરીથી સ્વયંપ્રભા દેવી થાય છે. આમાં અનશનનો પાછલો ભાગ સ્પષ્ટ દેવી થવાના ઉદ્દેશથી આરાધ્યો, છતાં એ વિષક્રિયા ન થઈ અને ભવનાં ભ્રમણ ન વધ્યા. વિષક્રિયા ન થવાનું કારણ, અનામિકાને સ્વર્ગના વિષયસુખની કામના ન હતી એમ નહીં, પરંતુ પતિ તરીકે લલિતાંગ એક ઉત્તમ ગુણિયલ પૂર્વપરિચિત આત્મા મળે છે, તો એના સથિયારાની લાલસા હતી. આ કાંઈ મોક્ષની લાલસા નહોતી, છતાં અનામિકા સ્વયંપ્રભા દેવી થઈ, ને લલિતાંગની સાથે ઠેઠ શ્રેયાંસના ભવે પહોંચી, જ્યાં લલિતાંગ એ ઋષભદેવ થયા છે. જન્મીને તરતમાં અક્રમ કરનાર નાગકેતુ પૂર્વભવમાં પટેલના દીકરા હતા. અને ઓરમાન મા એમને બહુ પીડતી. તેથી એણે શ્રાવક મિત્રને પોતાનું દુ:ખ કહી શું કરવું એમ પૂછ્યું. ત્યારે મિત્ર કહે, ‘આ તેં પૂર્વ જન્મે તપ નથી કર્યો, તેથી અહીં પરાભવ પામે છે, ને અહીં પણ તપ નહિ કરે તો આગળ પર શું પામીશ ? એ વિચાર કરી જો . માટે તું તપ કર, માતા પર રોષ ન કરીશ.' ખેડૂતપુત્રે મંજૂર કરી પજુસણમાં અટ્ટમથી તપ શરુ કરવાનું નક્કી કર્યું. આ તપધર્મ કયા ઉદ્દેશથી ? કહો, ભવાંતરે અપમાન-ટોણાં-તિરસ્કારાદિ પીડા ન આવે એ ઉદ્દેશથી. છતાં એ વિષક્રિયા નહિ પણ એવી ઉત્તમ ધર્મક્રિયા બની કે બીજા ભવે જ જનમતાં અટ્ટમ, નાગકેતુ તરીકે મહાશ્રાવકપણું, અને પુષ્પપૂજામાં કેવળજ્ઞાન તથા તદ્ભવે મોક્ષ પામ્યા ! જીવનમાં આવા આપત્તિના પ્રસંગ આવે કે ઈષ્ટ સિદ્ધિ કરવી હોય ત્યારે ધર્મનું શરણું લેવાય એની પાછળ દિલ જોવાનું છે કે દિલમાં ફક્ત ધર્મથી આ ફળ લઈ લઉં એવી ફળની ઘેલછા જ મુખ્ય છે. ? અને ધર્મને તો એનું માત્ર એક સાધન બનાવાય છે? યા ધર્મ જ મુખ્ય છે, તેથી ફળની આકાંક્ષામાં પણ ધર્મનું જ શરણ ખપે છે? દુન્વયી ઈષ્ટ સાધવા પુરતો જ ધર્મ પકડવો એ જુદી વસ્તુ છે,ને મારે તો બધે ધર્મ જ આધાર, તેથી ઈષ્ટ માટે પણ ધર્મનો જ આશરો લઉં,એ જુદી વસ્તુ છે. પહેલામાં અશુભ વિષક્રિયા છે, બીજામાં શુભ તહેતુ ક્રિયા છે. આ શુભ ક્રિયાવાળો ભવી જીવ મોક્ષ માટે તો ધર્મ કરે જ છે. પરંતુ દુન્વયી આફત નિવારવા (૮૪) Page #47 -------------------------------------------------------------------------- ________________ કે ક્યારેક ઈષ્ટ સિદ્ધિ કરવાના ઉદ્દેશથી ય ધર્મ કરે છે. એમાં અલબત મોક્ષનો ઉદ્દેશ નથી છતાં એ વિષક્રિયા નથી, પણ ધર્મ-શ્રદ્ધાવર્ધક શુભ ક્રિયા છે. માટે તો ‘જયવીયરાય” સૂત્રમાં પ્રભુ આગળ “ઈષ્ટફળ સિદ્ધિ'ની માંગણી મૂકી છે. પ્ર.- ભગવાન પાસે કે ધર્મ પાસે દુન્વયી ઈષ્ટ ફળ મંગાય? ઉ.- મંગાય, એ ઈષ્ટના અભાવમાં ચિત્ત ખિન્ન રહેતું હોય, દા.ત. આજીવિકાના સાંસા હોય, યા સખત શિરશૂળ હોય, ને તેથી ચિત્તને સમાધિ ન રહેતી હોય, આર્તધ્યાન થયા કરતું હોય, શાંતિથી દેવદર્શનાદિ ધર્મસાધના ન થઈ શકતી હોય, તો એ ઈષ્ટફળ સિદ્ધિ મંગાય. એ જ આશયથી ગણધર ભગવાને જયવીયરાય સૂત્રમાં એ માંગણી મૂકી છે. પ્રભુની પૂજા- સ્તવના કરીને આ માગે એમાં ઈષ્ટ તરીકે મોક્ષ નથી માગ્યો, સાંસારિક ફળ ઈષ્ટ વસ્તુ માંગી છે, છતાં ત્યાં ધર્મક્રિયા એ વિષક્રિયા નથી થતી. ધર્મશ્રદ્ધાળુ શ્રાવક સરકારી લફરામાં ફસાયો હોય, ત્યાં એમાંથી છૂટવા માટે ધર્મનો આશરો ન લે તો કોનો આશરો લે? ધર્મનો આશરો લે એમાં શું એ ગુનેગાર થયો? વાંઢા ધર્મી યુવાનને કન્યા ન મળતી હોય, સંયમ કે જીવનભર બ્રહ્મચર્યની તાકાત નથી, ને દુરાચારના માર્ગે જવું નથી, વેદનો ઉદય બહુ પીડે છે, હવે એ પ્રભુની વિશિષ્ટ પૂજાભક્તિ-તપસ્યા કરીને પ્રભુ પાસે માગે કે “પ્રભુ વેદનો ઉદય બહુ પીડે છે, સમાધિ રહેતી નથી, દુરાચારના માર્ગે નહિ જવાનો નિર્ધાર છે, તો મારા પર કૃપા કર.” આ જો માગે તો શું ગુન્હો કર્યો? વિષક્રિયા કરી ? દીકરાને ભૂત વળગ્યું હોય તે ઉતારવાના આશયથી શંખેશ્વર ભગવાનની બહુ ભાવનાથી પૂજા ભક્તિ કરે તો શું એમાં મહાપાપ કર્યું? અને “ના, વિષક્રિયા ન કરાય, ભગવાન પાસે આવું ન મંગાય,’ એમ કરી એના બદલે બાવા ફકીર પાસે જાય અને બકરાનો બલી કરાવે તો એમાં શું એણે ઓછું પાપ કર્યું? દ્વારકાનો દાહ અટકાવવા માટે તેમનાથ પ્રભુએ જ આયંબિલાદિ તપસ્યાઓ જિનભક્તિ તથા જીવકરુણા વગેરે ધર્મ કરવાના કહ્યા. અહીં શું પ્રભુએ વિષક્રિયા બતાવી ? આ ધર્મ કરવા પાછળ મોક્ષનો આશય હતો એમ તો કહેવાશે નહીં. ધર્મને પ્રધાન કરવાથી સાંસારિક કાર્યમાં શ્રાવક સફળ થાય ત્યાં તેને ધર્મ ઉપર શ્રદ્ધા-આદર-બહુમાન વગેરે વધે અને એ બધુ વધતાં ધીમે ધીમે છેક સંસારત્યાગના ધર્મ સુધી પહોંચી શકે, એવો શાસ્ત્રકાર ભગવતોનો શુભ આશય છે. જો આ બરાબર ધ્યાનમાં લેવાય તો આજના કેટલાક તથ્યહીન વિવાદો ટાઢા પડી જાય. ‘ધર્મસંગ્રહ' વિશાળ ગ્રન્થ કર્તા પૂ. ઉપાધ્યાયશ્રી માનવિજયજી મહારાજે પણ શ્રદ્ધવિધિના પાઠનું અનુમોદન કર્યું છે- અટલું જ નહિ શ્રાવકોમાં ધર્મશ્રદ્ધા વધે (અને ભાવમાં મોક્ષાર્થી બને) એવા પવિત્ર આશયથી પૂર્વાચાર્ય ભગવંતોએ સાંસારિક ઈષ્ટપ્રાપ્તિના આશયથી ધર્મક્રિયા કરનારાઓને પણ નિષેધ કરવાનું દુઃસાહસ કર્યું નથી. જો પૂર્વાચાર્યો ભગવતોના વિધાનોનું તાત્પર્ય એવું જ હોય કે “ધર્મક્રિયા સાંસારિક પદાર્થના આશયથી ન જ થાય; આવો જ ઉપદેશ સાધુઓએ કરવાનો હોય, અન્ય પ્રકારનો નહીંજ' તો ભરતેશ્વરબાહુબલિવૃત્તિ ગ્રન્થ તથા શ્રી ઉપદેશ તરંગીણી ગ્રન્થમાં ધર્મોપદેશના પ્રકરણમાં પૃષ્ઠ ૨૬૪ ઉપર ‘તષ્ણાતો જતો.' શ્લોક મૂકીને અને એમ ‘લજ્જા, ભય....' વગેરે દરેક પદનું દ્રષ્ટાન્ત સાથે વિવેચન લખીને “શુદ્ધ અર્થાત્ જિનોકત ધર્મને લજ્જા, ભય, વિતર્ક, મત્સર, સ્નેહ, લોભ, હઠ, અભિમાન, વિનય, શૃંગાર,કીર્તિ, દુ:ખ, કૌતુક, વિસ્મય, વ્યવહાર, ભાવે, કુલાચાર, કે વૈરાગ્યથી જેઓ ધર્મ કરે છે તેઓને અમાપ ફલ પ્રાપ્ત થાય છે” આવી લજજા વગેરેથી થતી ધર્મની પ્રશંસા મુદ્દલે ય ન કરી હોત. ઉપદેશતરંગિણીકારે તો આ એકેકના સ્પષ્ટ ઉદાહરણો પણ ત્યાંજ દર્શાવી દઈને છેલ્લે કહ્યું છે કે- “શું બહુ કહેવું-દરેક રીતે કરેલો ધર્મ મહાલાભ માટે થાય છે.” આનાથી એ સ્પષ્ટ છે કે આવા બધા પ્રશંસા વાક્યો જીવનને ધર્મમાં જ પ્રવર્તાવવા માટે છે, અને તે માત્ર મોક્ષના આશયથી જ પ્રવર્તાવવા માટે છે એમ નહીં કિન્તુ સાંસારિક પ્રયોજનથી પણ પ્રવર્તતા હોય તો તે માટે પણ કહેલા છે. પૂજયપાદ ગુરુદેવશ્રીએ આજ સુધી જે કાંઈ લખ્યું છે તે ધ્યાનથી વાંચી જનારને તે વાતની પૂરી પ્રતીતિ થશે કે તેઓશ્રી બોલતી કે લખતી વખતે બીજાનયની માન્યતાની (૮૬) Page #48 -------------------------------------------------------------------------- ________________ તદ્દન ઉપેક્ષા થઈ જાય તેવું થવા દેતા નથી. એટલે જ તેઓશ્રીના વ્યાખ્યાનોમાં જયારે એક નયનું સમર્થન ચાલતું હોય ત્યારે બીજા નયની પ્રરૂપણાનો અવસર આવે ત્યારે એ નયની માન્યતાનું પણ સચોટ સમર્થન અને એને પણ પૂર્ણ ન્યાય મળેલો દેખાશે. એવું નહિ દેખાય કે એકવાર જે નયનું સમર્થન કર્યું હોય પછી કાયમ માટે એજ નયનો આગ્રહ બંધાઈ ગયો હોય અને એનું ને એનું જ સમર્થન અને પુષ્ટિ કર્યા કરતા હોય. ભિન્ન ભિન્ન નયોને ન્યાય આપવાના આ પ્રકારના વલણને કારણે તેઓશ્રીના વ્યાખ્યાનોમાં જુદે જુદે અવસરે સર્વ નયોની માન્યતાની પ્રરૂપણામાં એકરૂપતા જળવાઈ રહે છે અને પરસ્પર વિરોધને અવકાશ મળતો નથી. પૂર્વાચાર્ય ભગવંતોનો આશય વિચિત્ર અર્થાતુ ભિન્ન ભિન્ન પ્રકારનો હોય છે. ક્યારેક તેઓ કોઈ એક નયથી વાત કરે તો ક્યારેક એની તદ્દન સામી બાજુના નયથી, એટલે જૈન શાસનમાં આરાધકો ક્યારેય પૂર્વાચાર્ય ભગવતોના વિધાનોમાંથી કોઈ એક જ નયને પકડી લેવાની ઉતાવળ કરતા નથી કિંતુ ઉભય નયને સમજીને ઉભયનય સમ્મત પદાર્થનો સ્વીકાર કરે છે. શાસ્ત્રગ્રન્થો ચરિત્ર-ગ્રન્થોનો ગુરુગમથી અભ્યાસ કરનાર પણ એ જોઈજાણી શકે છે કે શાસ્ત્રોમાં પણ ઠેર ઠેર આપત્તિનિવારણ કે આવશ્યક પ્રાપ્તિ અર્થે ધર્મ કરનારને ઘણા ઘણા લાભ યાવતુ મોક્ષ પ્રાપ્ત થયાના દ્રષ્ટાન્તો જોઈએ એટલા મળે છે, એથી ધર્મ કરનારને એકાત્તે નુકશાન જ થયાનું એમાં જાણવા મળ્યું નથી. પૂર્વે જે શાસ્ત્રકાર ભગવંતોના વિધાનો દર્શાવ્યા છે એનાથી હવે એ પણ સમજી શકાય તેમ છે કે ધર્મનો મહિમા બતાવવા, મોક્ષના અ-દ્વેષવાળા જીવોને ધર્મ કરતા મોક્ષ સિવાયના લાભ થયાના દ્રષ્ટાન્તો ઉપદેશમાં કહેવા તે એનો દુરુપયોગ નહીં પણ સદુપયોગ છે. “ઉપદેશતરંગીણી” શાસ્ત્ર અને ‘ભરતેશ્વરવૃત્તિ શાસ્ત્રમાં શાસકાર ભગવંતોએ જ લજજા વગેરેથી ધર્મ કરવાના વિધાનના સમર્થનમાં એ બધા દ્રષ્ટાન્તો ટાંકી દેખાડ્યા છે. માટે એ બધાના દ્રષ્ટાન્તો ના લેવાય એમ કહેવું તે પણ વ્યાજબી ઠરતું નથી. કારણકે તેમાં શાસ્ત્રકાર ભગવંતોની અવગણના થવા પૂરેપૂરો સંભવ છે. અહીં શંકા થઈ શકે કે તો પછી પૌગલિક આશયથી થતી ધર્મક્રિયાને વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કેમ કીધી ? આનો ઉત્તર ખૂબ જ શાંત ચિત્તે પૂર્વગ્રહરહિતપણે ઊંડાણથી વિચારવાની જરૂર છે. આ વિષાદિ અનુષ્ઠાનનો અધિકાર પૂજયપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ આદિના ‘યોગબિન્દુ' વગેરે ગ્રન્થમાં જોવા મળે છે માટે સૌ પ્રથમ એનો સંદર્ભ જોઈએ :છે. ગુffપૂગનાદ તથા ગુણ ૩Kત: I मुक्त्यद्वेषाद्यथात्यन्तं महापायनिवृत्तितः ॥ १४९ ॥ गुर्वादिपूजनादुक्तरूपात्सकाशात् न=नैव इह-पूर्वसेवायाम् तथा गुणः= पूजकोपकारः उदाहृतो मतिमद्भिः । मुक्त्यद्वेषाद् गुर्वादिपूजाऽभावेऽपि यथात्यन्तमतीव गुणो, महापायनिवृत्तितो महापायस्य संसारनामकस्याऽपायस्य पराकरणाद-निवृत्तेः ૨૪ / एतद्युक्तमनुष्ठानमन्यावर्तेषु तद् ध्रुवम् । चरमे त्वन्यथा ज्ञेयं सहजाल्पमलत्वतः ।। १५२ ॥ एतद्युक्तं-भवाभिष्वड्गानाभोगसंगतम्, अनुष्ठानं गुरुदेवादिपूजनरूपम् अन्यावर्तेषु-चरमावर्तविलक्षणेषु, तत्पूर्वसेवारूपतयोपन्यस्तम् ध्रुवं निश्चितम्, चरमे तु=चरमे पुनः परावर्ते अन्यथाऽन्यप्रकारं ज्ञेयम्, कुत इत्याह सहजाल्पमलत्वतः स्वाभाविककर्मबन्धयोग्यतालक्षणमलतुच्छभावात् ।। १५२ ।। રૂ. વિમેવ હનુણાને તૃમેટ્રેન માને છે सरुजेतरभेदेन भोजनादिगतं यथा ॥ १५३ ॥ एकमेव ह्येकाकारमेव अनुष्ठानं देवतापूजनादि कर्तृभेदेन-चरमाऽचरमावर्तवर्तितया कारकजन्तुनानात्वेन भिद्यते विशिष्यते । दृष्टान्तमाह सरुजेतर-भेदेन, भोजनादिगत-भोजनपानशयनासनादिगतं, यथा येन प्रकारेण एतस्य रोगवृद्धिहेतुत्वादन्यस्य च बलोपचयार्थत्वादिति ।। १५३ ।। છે. તવ રથન્નાહં - इत्थं चैतद्यत: प्रोक्तं सामान्येनैव पञ्चधा । विषादिकमनुष्ठानं विचारेऽत्रैव योगिभिः ॥ १५४ ।। (૮૮) (૮૭) Page #49 -------------------------------------------------------------------------- ________________ इत्थम्=इदंप्रकारम् चकारः पूर्वोक्तभावनार्थः एतदनुष्ठानभेदलक्षणं वस्तु यतो=यस्मात् प्रोक्तम् सामान्येनैव न तु चरमाऽचरमावर्त्तभेदमपेक्ष्य पञ्चधा - पञ्चभिः प्रकारैः, विषादिकं विषगरादिभेदमनुष्ठानं प्रस्तुतमेव विचारे = पर्यालोचने अत्रैवाऽस्मिन्नेव योगमते पतञ्जलिप्रभृतिभिः योगिभिः ।। १५४ ॥ इदमेव दर्शयति - 4. विषं गरोननुष्ठानं तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजानुष्ठानमपेक्षादिविधानतः ।। १५५ ।। विषं-स्थावरजङ्गमभेदभिन्नम् ततो विषमिव विषम्, एवं गरोऽपि योजनीयः परं गरः-कुद्रव्यसंयोगजो विषविशेषः, अनुष्ठानं अनुष्ठानाभासम्, तथा तद्धेतुरनुष्ठानहेतुः, अमृतमिवामृतममरणहेतुत्वात् । परं प्रकृष्टं गुर्वादिपूजानुष्ठानम् प्रकृतमेव वर्तते । कुत इत्याह अपेक्षादिविधानतः = अपेक्षाया इहलोकपरलोकफलस्पृहानुरूपाया आदिशब्दादनाभोगादेश्च यद्विधानं विशेषस्तस्मात् ।। १५५ ।। विषादित्वमेव भावयन्नाह - ६. विषं लब्ध्याद्यपेक्षातो=लब्धिकीर्त्यादिस्पृहा-लक्षणायाः सकाशात्, इदमनुष्ठानं वर्तते कुत इत्याह सच्चित्तमारणात् = परिशुद्धान्तःकरणपरिणामविनाशनात् महतोऽनुष्ठानस्य अल्पार्थनाद् अतितुच्छलब्ध्यादिस्पृहणात्सकाशात् लघुत्वापादनं लघुभावाधानं तस्मात् । तथा इति हेत्वन्तरभावनार्थः । ज्ञेयमिदं विषमिति || १५६ || दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्यैव कालान्तरनिपातनात् ॥ १५७ ॥ ७. विषं लब्ध्याद्यपेक्षात इदं सच्चित्तमारणात् महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा ।। १५६ ॥ दिव्यभोगाभिलाषेण=ऐहिकभोगनिःस्पृहस्य स्वर्गस्थानभवभोगाभिष्वङ्गरूपेण गरमनुष्ठानम् आहुर्मनीषिण: = मतिमन्तः एतद् = देवापूजाद्यनुष्ठानम् विहितनीत्यैव= सच्चित्तमारणादिरूपयैव, गरं कालान्तरनिपातनात् कालान्तरे=भवभवान्तररूपेऽनर्थसम्पादनाद् । आत्मनः किल विषं सद्य एव विनाशहेतुः गरश्च कालान्तरेणेत्येवमुपन्यस्तमिति ।। १५७ ।। अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । सम्प्रमुग्धं मनोऽस्येति ततश्चैतद्यथोदितम् ॥ १५८ ॥ अनाभोगवतश्च= इहलोकपरलोकयोरपि संमूर्छ नजतुल्यप्रवृत्तितया क्वचिदप्रणिहितमनसः पुनः पुंसः एतद् = गुरुदेवपूजाद्यनुष्ठानं तथाविधसमुदया(८८) ८. दिवशाद्विधीयमानमपि अननुष्ठानमुच्यते=अनुष्ठानमेव न भवतीत्यर्थः । कुत एतदित्याह सम्प्रमुग्धं=सं इति सर्वतः प्रकर्षेण मुग्धं सन्निपातोपहतस्येव मोहमनध्यवसायामात्ररूपमापन्नं मनः-अन्तःकरणं अस्य- अनाभोगवतः 'इति' पादपरिसमाप्तौ । यत एवं ततश्च मनःसम्प्रमोहादेव हेतोः एतत्प्रागुक्तम् यथोदितं = यथा निरूपितं तथैवेति ।। १५८ ।। ९ एतद्रागात्-सदनुष्ठानभावबहुमानात् इदं आदिधार्मिककालभावि देवपूजाद्यनुष्ठानं क्रियमाणम् हेतुः = कारणम् श्रेष्ठोऽवन्ध्यो वर्तते एतद्योगविदो विदुः=जानते, कस्य हेतुरित्याह सदनुष्ठानभावस्य=तात्त्विकदेवपूजाद्याचारपरिणामस्य। कुत इत्याह शुभभावांशयोगतः = मुक्त्यद्वेषेण मनाग्मुक्त्यनुरागेण वा शुभभावलेशसंगमात् ।। १५९।। १०. जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः ।। १६० ।। जिनोदितं-जिननिरूपितं 'इति तु’= अनेनैवाभिप्रायेण विधीयमानं आब्रुव भावसारं=शुद्धश्रद्धा-प्रधानम् । अदोऽनुष्ठानं पुनः तथा संवेगगर्भमन्तःप्रवेशितनिर्वाणाभिलाषम् अत्यन्तमतीव अमृतममरणहेतुत्वादमृतसंज्ञम् मुनिपुङ्गवाः= गौतमादिमहामुनय इति ॥ १६० ॥ अथ प्रस्तुतमेवाधिकृत्याह - एवं च कर्तृभेदेन चरमेऽन्यादृशं स्थितम् । पुद्गलानां परावर्ते गुरुदेवादिपूजनम् ।। १६१ ।। एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ।। १५९ ।। ११. एवं चा-ऽस्मिंश्चानुष्ठानपञ्चविधत्वे स्थिते सति कर्तृभेदेना-ऽनुष्ठातृविशेषेण चरमेऽपश्चिमे अन्यादृशं मुक्त्यद्वेषादेः पूर्वपरावर्तकालभाविनो देवादिपूजनाद्विलक्षणम् स्थितं-प्रतिष्ठितम् पुद्गलानां परावर्ते गुरुदेवादिपूजनमुक्तरूपमेवेति II १६१ । १२. यतो विशिष्टः कर्तायं तदन्येभ्यो नियोगतः । तद्योगयोग्यताभेदादिति सम्यग्विचिन्त्यताम् ।। १६२ ।। यतः- यस्मात्कारणात् विशिष्टो विलक्षणः कर्ता-देवपूजनादिनाम् अयंचरमावर्तवर्त्ती जन्तुः तदन्येभ्यः प्राच्यपरावर्तवर्तिभ्यः कर्तृभ्यः, नियोगतो - नियमेन । (९०) Page #50 -------------------------------------------------------------------------- ________________ कुत इत्याह 'तद्योगयोग्यताभेदात्' स चासौ योगयोग्यतायाः योगनिमित्तभावस्य भेदो विशेषस्तस्मात् इति- एवम् सम्यग्विचिन्त्यतां विमृश्यतामिति । पूर्वं ह्येकान्तेन योगाऽयोग्यस्यैव देवादिपूजनमासीच्चरमावर्ते तु समुल्लसितयोगयोग्यभावस्येति चरमावर्तदेवादिपूजनस्यान्यावर्तदेवादिपूजनादन्यादृशत्वमिति ।।। १६२ ।। કરૂ. તેવુ જ દિવરમાવર્તે ચઢિ - चतुर्थमेतत्प्रायेण ज्ञेयमस्य महात्मनः । सहजाल्पमलत्वं तु, युक्तिस्त्र पुरोदिता ॥ १६३ ॥ चतुर्थं तुरीयम्, एतदनुष्ठानं तद्धेतुनामकम् प्रायेण बाहुल्येन ज्ञेयमस्य =चरमावर्तभाज आदिधार्मिकस्य महात्मनः प्रशस्तभावस्य, अनाभोगादिभ्यः कदाचिदन्यथापि स्यादिदमिति प्रायोग्रहणम् । एतदपि कुतः, यतः सहजाल्पमलत्वं तु - सहजो जीवसमानकालभावित्वेनाल्पस्तुच्छो मलो वक्ष्यमाणरूपो यस्य स तथा तद्भावस्तत्त्वं पुनः युक्ति:- हेतुः अत्राऽस्मिन्नर्थे पुरोदिता=प्रागुपन्यस्तेति ।। १६३ ।। अथ मलमेवाधिकृत्याह १४. सहजं तु मलं विद्यात् कर्मसम्बन्धयोग्यताम् । ૩ત્મનો નામિત્તે પિ નાયમેના વિના યત: / ૧૬૪ | सहज तु=सहजं पुनः मलं विद्यात् जानीयात् कामित्याह कर्मसम्बन्धयोग्यतां= ज्ञानावरणादिकर्म-संश्लेषनिमित्तभावम् कस्येत्याह आत्मनः जीवस्य । कुत इत्याह 'अनादिमत्त्वेऽपि' बन्धस्य, न=नैव, अयं बन्धः एनां योग्यतां जीवस्य विना अन्तरेण यत: यस्मात्कारणात् किलानादिमान् भावो गगनादिर्न कञ्चन हेतुं स्वस्वभावलाभेऽपेक्षते, बन्धश्च प्रवाहापेक्षयैवानादिमान्, ततो न जीवयोग्यतामन्तरेणैष उपपद्यते, अन्यथाउनेकदोषप्रसङ्गात् ।।१६४।। યોગબિંદુ ગ્લો. ૧૪૯માં મુક્તિ-અદ્વૈષના પ્રભાવે ચરમાવવર્તી જીવોના પૂર્વસેવારૂપ ગુરુ આદિ પૂજાના અનુષ્ઠાનથી અત્યન્ત ગુણ થવાનું જણાવે છે. ત્યારપછી રશ્લોક ૧૫૨-૧૫૩ માં સ્પષ્ટ જણાવે છે કે જૈન શાસનમાં એક જ અનુષ્ઠાન કર્તાભેદથી ભિન્ન ભિન્ન છે. અહીં આશયભેદને પ્રધાન ન કર્યો. અર્થાત્ મોક્ષના આશય અને પૌલિક આશયથી અનુષ્ઠાનભેદ ન કર્યો. કર્નાભેદે ભેદ (૯૧) કર્યો. એમાં પણ કાળભેદને મુખ્ય કરતા ટીકામાં સ્પષ્ટ લખ્યું કે ચરમાવર્તવર્તી અને અચરમાવર્તવર્તીપણાથી કર્તાભેદ છે. આ રીતે એ સ્પષ્ટ ફલિત થયું કે સંસારના પદાર્થના આશયથી અચરમાવર્તવર્તી જીવ જે ધર્મક્રિયા કરે એના કરતાં ચરમાવર્તવર્તી જીવ કરે તે જુદા જ પ્રકારની છે. અહીં પ્રકારભેદમાં મુક્તિઅદ્વેષની પ્રધાનતા જરૂર છે, પણ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાની નહીં. આ સંદર્ભમાં તેઓશ્રીએ પાંતજલયોગ મતમાં પ્રસિદ્ધ સમગ્ર પાંચ અનુષ્ઠાન વિષાદિ શ્લોક ૧૫૫ થી ૧૬૦ માં કહ્યા. તેની શરૂઆત કરતાં પૂર્વે એમ કહ્યું કે (શ્લોક ૧૫૪ માં) પતંજલિ વગેરેએ આ ભેદો પૂર્વોકત કાળભેદને અનુલક્ષીને કહ્યા નથી. જ્યારે જૈનશાસને તો કાળભેદને મુખ્ય કર્યો છે. જો કે જે પાંચ અનુષ્ઠાન દેખાડ્યા છે તે પાંતજલ યોગની જ પ્રક્રિયા છે એવું નથી.) ૧૬૦ શ્લોક સુધી પાંચ અનુષ્ઠાન દેખાડ્યા બાદ ૧૬૧મા શ્લોકમાં પુનઃ જૈનશાસનની નીતિ મુજબ આને કેવી રીતે સ્વીકારવા એનો વિવેક કરતાં કહ્યું કે - મુક્તિઅદ્વેષાદિના (આદિ પદથી કાંઈક મુક્તિનો રાગ વિકલ્પ લેવાનો છે.)પ્રભાવે અચરમાવર્તકાળભાવી દેવપૂજનાદિ અનુષ્ઠાન કરતાં ચરમપુદ્ગલ-પરાવર્તમાં તે જુદા જ પ્રકારનું સિદ્ધ થાય છે. આના જ સમર્થનમાં શ્લોક ૧૬૨ માં કહ્યું કે અચરમાવર્તવર્તી જીવો કરતા ચરમાવર્તવર્તી જીવ રૂપ અનુષ્ઠાનકર્તા અવશ્ય જુદો જ છે કારણ કે અચરમાવર્નમાં એકાન્ત યોગઅયોગ્ય દેવાદિપૂજન હતું જયારે ચરમાવર્નમાં યોગની યોગ્યતા ઉલ્લસિત=પ્રગટ થઈ છે. આ રીતે અહીં પણ કાળભેદે યોગ્યતા પ્રધાન કરી પણ મોક્ષની ઈચ્છાને નહીં. (કારણકે તે અવસ્થામાં સાંસારિક ચીજ-વસ્તુનો આશય સંભવે છે.) હવે આ ચરમાવર્તવર્તી જીવને ક્યું અનુષ્ઠાન હોય તેની સ્પષ્ટતા કરતાં શ્લોક ૧૬૩ માં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે-” ‘પ્રશસ્તભાવવાળા આ ચરમાવર્તવજ્ઞ. મહાત્માને સહજમલના હૃાસના સહજમલની અલ્પતાના પ્રભાવે (મોક્ષના આશયના પ્રભાવે એમ ન કહ્યું) મોટા ભાગે ચોથું તળેતુ(કે જે ઉપાદેય છે) અનુષ્ઠાન હોય છે.' અહીં ‘એ જ હોય છે.' એમ નહીં કહેતાં ‘મોટા ભાગે” એટલા માટે કીધું કે અનાભોગદિથી કદાચ તેને બદલે અન્ય અન્ય પણ હોઈ શકે. શ્લોક ૧૬૪માં સહજમલને કર્મસમ્બન્ધની યોગ્યતારૂપે ઓળખાવ્યો છે. ચરમાવર્તવર્તી (૯૨) Page #51 -------------------------------------------------------------------------- ________________ જીવને તે અલ્પ થઈ ગયો હોવાથી પ્રાયઃ ચોથું અનુષ્ઠાન હોવાનું જણાવ્યું. (નહીં કે મોક્ષની જ ઈચ્છા પ્રગટી હોવાથી.) આ મીમાંસાથી નીચે મુજબ નિષ્કર્ષ ફલિત થાય છે કે (૧) પાતંજલયોગમતની વિષાદિ પાંચ અનુષ્ઠાનની વિગતો સર્વાશે જૈનશાસનને માન્ય નથી (કારણકે) (૨) જૈન શાસનમાં માત્ર આશયભેદથી જ નહીં પણ કાળભેદથી ય અનુષ્ઠાન ભેદ છે. (અર્થાતુ વિષાદિ ત્રણ અનુષ્ઠાન અચરમાવવર્તી જીવને હોય અને બાકીના બે તળેતુ અને અમૃત તે પ્રાયઃ ચરમાવર્તવર્તી જીવન હોય.) (૩)અચરમાવર્તવર્તી જીવને જ મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાના કારણે (મુક્તિનો સંપૂર્ણપણે રાગ ન પ્રગટ્યો હોય તો પણ) પ્રાયઃ તળેતુ નામનું ચોથું અનુષ્ઠાન હોય, નહીં કે વિષાદિ, પછી ભલે ક્યારેક સંસારની વસ્તુના આશયથી ય ધર્મક્રિયા કરતો હોય. (ક્યા આશયથી કરે છે તેનું તે દશામાં વધારે પડતું મહત્ત્વ નથી.) (૪) સાંસારિક વસ્તુના આશયથી ધર્માનુષ્ઠાન કરનાર જીવ અચરમાવર્તવર્તી છે કે ચરમાવર્તવર્ણી તે જાણ્યા વિના તેના અનુષ્ઠાનને પ્રાયઃ વિષાદિ અનુષ્ઠાનમાં ખતવી શકાય નહિ. અહીં એટલું તો સમજી રાખવાનું છે કે ચરમાવર્તવર્તી જીવનું સાંસારિક વસ્તુના આશયથી પણ થતું ધર્માનુષ્ઠાન તળેતુરૂપ એટલા માટે છે કે તેનો જે તાત્ત્વિક અર્થાત્ કેવલિભાષિત એવો જિનપૂજાદિઆચારનો પરિણામ છે તે મુક્તિના અદ્વેષથી અથવા કંઈક મુક્તિ પ્રત્યે તે જીવને અનુરાગ પ્રગટ્યો હોવાથી શુભભાવથી ગર્ભિત છે તથા કેવલિભાષિત ક્રિયાઓ અને અનુષ્ઠાનો પ્રત્યે (એ અનુષ્ઠાનો કેવલિભાષિત છે કે નહીં તેની એને ખબર ન હોય તો પણ સહજ અલ્પમલતાના કારણે) બહુમાન-આકર્ષણ પ્રગટ થતું હોય છે. અર્થાત્ સાંસારિક પાપક્રિયાઓ કરતાં એમાં એને (મોક્ષની ઈચ્છા હોય કે ન હોય તો પણ) સહજ રુચિ જાગ્રત થઈ હોય છે. કદાચ અહીં એવી શંકા થાય કે મુક્તિઅદ્દેષ માત્રથી જ ચરમાવર્તવર્તી જીવને તળેતુ અનુષ્ઠાન સંભવિત હોય તો રૈવેયક સુખ પ્રાપ્તિ માટે મુક્તિઅષથી અભવ્ય જે અનુષ્ઠાન કરે છે તે પણ તળેતુ કેમ ન બને ? એકાન્તવાદીઓની ચિરકાલીન રૂઢ- અરૂઢ આ શંકાનો પ.પૂ. બહુશ્રુત ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજે આજથી ૩૦૦ વર્ષ પૂર્વે સુંદર ખુલાસો કર્યો છે. તે જોઈએ - મુક્તિ-અષપ્રાધાન્ય નામની ૧૩મી બત્રીશીમાં શ્લોક ૨૦-૨૧ માં તેઓશ્રી જણાવે છે કે – અભવ્યને સ્વર્ગપ્રાપ્તિહેતુ મુક્તિ-અદ્વેષ હોવા છતાં તે સદનુષ્ઠાન-રાગનો (ક્રિયારાગ) પ્રયોજક નથી. બાધ્યફલાપેક્ષારૂપ સહકારી હોય તો જ મુક્તિ-અદ્વેષ સદનુષ્ઠાન રાગ પ્રયોજક બની શકે. અભવ્યની જે ફલાપેક્ષા છે તે બાધ્યકોટિની નહીં કિન્તુ અબાધ્યકોટિની હોય છે. બાધ્ય સ્વભાવવાળી ફલાપેક્ષા એટલે કે જે સાંસારિક ફલાપેક્ષા આગળ જઈને તત્ત્વોપદેશથી નિવૃત્ત થાય એવી હોય. દા.ત. સૌભાગ્યાદિ ફલની અપેક્ષા હોય તો પણ એ સદનુષ્ઠાનનો રાગ જગાડનારી હોય અને જયારે એ ‘વિષયો ભયંકર છે - ઝેર જેવા છે.” વગેરે ઉપદેશકોનો ઉપદેશ સાંભળે ત્યારે નિવૃત્ત થનારી હોય તે બાધ્ય કહેવાય. વિષયોની નિંદા સાંભળી તરત જ એની ઈચ્છા નાબૂદ થઈ જાય એવું નહીં, પણ ‘વિષયો ભૂંડા છે.” આવું એને વારંવાર સાંભળવા મળે તો ધીમે ધીમે વિષય ફળની આકાંક્ષા ઢીલી પડતી જાય. કોઈકને એક ઝાટકે વિષયકક્ષા નાબૂદ થાય. કોઈકને એક ઉપદેશકથી તો કોઈકને બીજા ઉપદેશથી, કોઈને એક વાર ઉપદેશ સાંભળવાથી તો કોઈકને વારંવાર ઉપદેશ સાંભળવાથી બને; આવો બધો અનેક પ્રકારનો સંભવ છે.પણ અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઉપદેશક વિષયની ભયંકરતા સમજાવીને તેની વિષયાકાંક્ષા નાબૂદ કરવા પ્રયત્ન કરે છે, પણ નહિ કે વિષયકાંક્ષાથી થતાં ધર્માનુષ્ઠાનને ત્યાજ્ય દર્શાવીને કે ધર્માનુષ્ઠાનની ભયંકરતા દેખાડીને - આ ખાસ સમજવાનું છે. આ જ કારણથી પૂજયપાદ ગુરુદેવશ્રીનું કોઈપણ પુસ્તક ખોલીને જોઈશું તો તેમાં વિષયોની ભારે નિંદા ઠેર ઠેર દેખાશે પણ વિષયકાંક્ષાથી થતાં ધર્માનુષ્ઠાનની નહીં – આટલું પ્રાસંગિક. (૯૩) Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્લો.૨૨ માં પૂજય ઉપાધ્યાયજી મ. જણાવે છે કે અબાધ્ય ફલાપેક્ષા (અભવ્યાદિની, તે) મોક્ષાર્થક શાસશ્રવણ વિરોધી હોય છે. (અર્થાતુ એને તો મોક્ષાર્થકશાસ્ત્ર સાંભળવાનો પણ રસ ન હોય.) જયારે, ભવ્યજીવને મુક્તિ અદ્વેષ હોય અને ફલાપેક્ષા હોય તો પણ તે બાધ્ય કક્ષાની હોવાના કારણે તથા એનાથી ઉચિત યોગ્યતાના પ્રભાવે મોક્ષાર્થક શાસ્ત્રશ્રવણ કરવામાં જાગેલા રસના પ્રભાવે બુદ્ધિ માર્ગાનુસારી બને છે અને તીવ્રપાપક્ષય થવાથી સદનુષ્ઠાન રાગ જન્મે છે. ગ્લો. ૨૩ માં પૂજય ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે સૌભાગ્યાદિ - ફલાકાંક્ષાવાળાને શાસ્ત્રકાર ભગવંતોએ જ જે રોહિણી વગેરે તપ કરવાનું દેખાડ્યું છે તે મુગ્ધ જીવોને માર્ગપ્રવેશ કરાવવા માટે ગીતાર્થો સૂચવે છે. પણ ‘એ તો સંસારના આશયથી થયું એટલે વિષાનુષ્ઠાન બની જશે’ એવી ભ્રમણા દૂર કરવા પૂજ્યશ્રીએ કહ્યું કે ફલાપેક્ષા બાધ્ય કોટિની હોવાથી એ અનુષ્ઠાન વિષાદિરૂપ બનતું નથી પણ તદ્ધતુરૂપ જ રહે છે. આ રીતે પૂર્વાચાર્ય ભગવંતોએ ગૂંચના સુંદર ઉકેલો દર્શાવ્યા હોવાથી કોઈ વિવાદને અવકાશ જ રહેતો નથી. ધર્મોપદેશના આજ કાલના શ્રોતાઓ બધાજ બુધ કક્ષાના કે મધ્યમ કક્ષાના હોતા નથી કિંતુ બહુધા મુગ્ધ કક્ષાના હોવાનો સંભવ વધુ છે. (હા, કોઈ ઉપદેશકની સભામાં વર્ષોથી એકના એક જ મોટાભાગના પ્રબુદ્ધ શ્રોતાઓ હાજરી આપતા હોય ત્યારે તે બુધ જીવોની કક્ષાનો જ ઉપદેશ કર્યા કરે તેમાં કોઈ વાંધો નથી.) એટલે જ પૂર્વાચાર્ય ભગવંતોએ પુષ્પમાલાદિ શાસ્ત્રોમાં, મોક્ષ સિવાયના આશયથી પણ ધર્મ કરવાનું વિધાન કરેલું છે. મોટી શાંતિમાં પૂ.વાદિવૈતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ જેવાએ પણ આશીર્વાદના શબ્દોમાં ‘અક્ષીણકોષકોઠાગારા નરપતયશ્વ ભવન્તુ સ્વાહા” અર્થાત્ ‘રાજાઓ અખૂટ કોશ અને કોઠાગારવાળા થાઓ” એમ જે હ્યું છે, તથા ‘સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાઓના રોગ-ઉપસર્ગ-વ્યાધિ-દુઃખ-દુકાળ-દુર્મનસ્કતા દૂર થાઓ' તથા ‘શત્રુઓ પરાફ઼મુખ થાઓ', તથા ‘શ્રી સંઘથી માંડીને સમગ્ર બ્રહ્મલોકમાં શાંતિ થાઓ' વગેરે વગેરે જે આશીર્વાદના સૂચક શબ્દો વાપર્યા છે તેમાં અખૂટ કોશ વગેરે શબ્દનો અર્થ આડકતરી રીતે મોક્ષ જ કરવો જોઈએ કે નહિ એવા કોઈ વિવાદને અવકાશ રહેતો નથી. તમામ ભવભીરુ પંચમહાવ્રતી મહાત્માઓની ઉપદેશપ્રવૃત્તિમાં ઊંડે ઊંડે એવો અભિપ્રાય તો રહેલો જ હોય છે કે જીવો આ રીતે પણ ધર્મમાં જોડાય, ધીમે ધીમે વિષયોની નિંદા સાંભળી વિષયાકાંક્ષા છોડે, ને મોક્ષની ઉપાદેયતા સમજીને ક્રમે કરી મુક્તિએ જાય. એવો ઉદ્દેશ અંતરમાં ન હોય તો તે વાસ્તવઉપદેશક જ કહી ન શકાય. ઉપદેશકનું કર્તવ્ય: આ બધી ચર્ચાનો સાર એ છે કે શાસ્ત્રકાર ભગવંતોના ભિન્ન ભિન્ન આશયવાળી દેશનાઓમાંથી શ્રોતાઓ ક્યારેય પણ એકાન્ત ન પકડી જાય એ ઉપદેશ કરતી વેળા ઉપદેશકે ધ્યાનમાં રાખવાનું હોય છે. જો ધ્યાન રાખવામાં ન આવે અને કોઈ એક નયથી પ્રરૂપાયેલ એકબાજુની જ શાસ્ત્રવાતોને ઘુટથે રાખી હોય તો એનું અનિષ્ટ પરિણામ એ આવે છે કે જ્યારે એ શ્રોતાઓને કોઈ બીજા ઉપદેશકના ઉપદેશથી એનાથી સામેની બાજુની શાસ્ત્રવાતો જાણવા-સાંભળવા મળે ત્યારે એ શ્રોતાવર્ગમાં એવો ઉકળાટ આવી જાય છે, કે જે શાસ્ત્રોના આધારે એ બીજી બીજુની વાત થઈ હોય તે શાસ્ત્રો પર અને એની એ વાતો પર અનાદર કે અરૂચિ અથવા અવિશ્વાસ પ્રગટે છે, તેમજ તે શાસ્ત્રોની વાતો રજુ કરનાર પ્રત્યે પણ દ્વેષ ભાવના વગેરે જાગૃત થાય છે ! પરિણામે બિનજરૂરી વિવાદનો વાવંટોળ જાગી ઊઠે છે. શાસ્ત્રીય વિધાનોમાં મુખ્યતા અને ગૌણતા પણ આપેક્ષિક હોય છે, પણ ઐકાન્તિક નથી હોતી, અર્થાતુ ભિન્ન ભિન્ન ઉચિત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવસ્થાન વગેરેનું ઔચિત્ય ધ્યાનમાં લઈને તે તે નયથી પ્રરૂપણા બીજા અન્ય નયને જરાય અન્યાય કરવાનો આશય ન આવી જાય તે રીતે કરવાની હોય છે, પણ આંખ મીંચીને નહીં. નયભેદે દેશના થાય તેમાં પણ ઉપદેશક મહાત્માઓનો આશય પરમ્પરાએ જીવને મોક્ષ પ્રાપ્ત કરાવવાનો જ હોય, તો પછી પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજે યોગદ્રષ્ટિ સજઝાયમાં ચોથી ઢાળના ૨૦-૨૧ મી ગાથામાં જણાવ્યા મુજબ કોઈ ઝઘડાને અવકાશ રહેતો નથી - તે જુઓ, શિષ્યભણી જિનદેશનાજી કે (કહે) જન પરિણતિ ભિન્ન; કે (કહે) મુનિની નય દેશનાજી; પરમારથથી અભિન્ન. (૨૦) શબ્દભેદ-ઝઘડો કિસ્સોજી? પરમારથ જો એક; કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છે. (૨૧)ધર્મ ક્ષમાદિક પણ મીટેજી, પ્રગટે ધર્મસંન્યાસ; તો ઝઘડાઝોંટા તણોજી, મુનિને કવણ અભ્યાસ ?”(૨૨) (૯૬) Page #53 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ મુનિઓની વિવિધ નયદેશનાને પરમાર્થથી અભિન્ન જણાવી એમાં ઝઘડો ન હોવાનું ખાસ જણાવે છે, તથા ક્ષાયોપથમિક ધર્મો પણ અંતે હેય હોવાથી મુનિઓને તેમાં ઝઘડા ન કરવાનું જણાવે છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પણ શ્રી યોગદષ્ટિ. ગ્રન્થના ૧૪૮ મા શ્લોકમાં જણાવે છે કે • ‘મુક્તિમાં ક્ષાયોપથમિક બધા ધર્મો છોડવાના છે, માટે મુમુક્ષઓએ કોઈપણ બાબતમાં આગ્રહ રાખવો તે પરમાર્થથી અયુક્ત છે.” નહીં તો પછી પૂ. આનંદધનજી મહારાજે કહ્યું છે તેમ ‘હેતુવાદે હો તર્ક પરમ્પરા, પાર ન પહોંચે કોય” એવી દશા ઊભી થાય. વર્તમાનકાળના શ્રોતાઓએ તો ખાસ ધ્યાન રાખવું પડશે કે “એક ઉપદેશક આમ કહે છે તો બીજા ઉપદેશકની વાત સાવ ખોટી', - આવા કુવિકલ્પોમાં કે વિવાદમાં પડવાને બદલે શાંતચિત્તે, સૂક્ષ્મબુદ્ધિથી, એકાગ્રતાપૂર્વક પૂર્વાચાર્ય ભગવંતોના શાસ્ત્રીય વિધાનો અને તદનુરૂપ વર્તમાન ઉપદેશક મહાપુરૂષોના વિધાનોમાં પરમાર્થથી કઈ રીતે ભેદ અને અભેદ છે તે તરફ લક્ષ લઈ જવું જોઈએ; નહીં તો સંભવ છે કે એક તરફી શાસ્ત્ર વાતોના આગ્રહથી ઉન્માર્ગ ભણી જવાનું થઈ જાય. ખંડનમંડનનો આશય : ઉપરોક્ત ચર્ચા પણ પ્રસ્તાવનામાં એ જ આશયથી દાખલ કરી છે કે ભવભીરુ શાસ્ત્રમર્મજ્ઞ યથાર્થ ઉપદેશક મહાત્માઓની નયભેદે ભિન્ન ભાસતી દેશનાઓથી જરાય બુદ્ધિભેદ કોઈને ન થાય. રાગ-દ્વેષથી વેગળા રહીને શુદ્ધ આશયથી (નહીં કે એકબીજાના મલિન ખંડન-મંડનના આશયથી) શાસ્ત્રીય પદાર્થોની નયભેદે ઉગ્ર ચર્ચા થાય તે શ્રી જૈનશાસનનું દૂષણ નહીં પણ ભૂષણ છે. આ વાત પ્રબુદ્ધ શ્રોતાઓએ તો ખાસ ભૂલવી જોઈએ નહીં. • ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।। અહીં એક એવી શંકા થાય કે જ્યારે એક નયથી પ્રતિપાદન કરનાર ઉપદેશક બીજા નયની માન્યતાનું ખંડન પણ કરતા હોય તો એમનું પ્રતિપાદન નયાત્મક કેમ કહેવાય, દુર્નયરૂપ કેમ ન કહેવાય ? આ શંકાનો જવાબ પૂ.ઉપા0 મહારાજે સુંદર આપ્યો છે તે જ જોઈએ - ‘ઉપદેશ રહસ્યશ્લોક ૫૩ ની ટીકામાં અંતે કહ્યું છે કે “પોતાના નયના વિષયનું પ્રાધાન્ય દર્શાવવા માટે બીજા નયના માન્ય અર્થનું નિરસન પણ સંગત છે; પરંતુ જો પોતે જે નયનું નિરૂપણ કરી રહ્યા છે તે નયનું પ્રાધાન્ય દર્શાવવાનો અભિપ્રાય નહીં રાખતા ખંડન કરવાનો જ ઉદ્દેશ રાખે તો તે દુર્નય બની જાય.” તથા નરહસ્યમાં પણ આ જ વાત બતાવી છે કે (જુઓ નૂતનમુદ્રિત પુસ્તકનું પૃષ્ઠ ૩૬) “વસ્તુના બીજા અંશનો પ્રતિક્ષેપ કરવાથી પ્રતિપાદન દુર્નય થઈ જતું નથી, એ બીજા અંશોનો પ્રતિક્ષેપ સ્વનયની પ્રધાનતા દર્શાવવામાં ઉપયોગી છે.” # આનાથી એ ફલિત થાય છે કે એક ઉપદેશક બીજા ઉપદેશકના નયનું પોતાના અભ્યતર ખંડનરસથી જ ખંડન કરે તો તે જરૂર દુર્નય બને; પણ માત્ર શ્રોતાઓની દૃષ્ટિ શાસ્ત્રાનુસારી બીજા નયના વિષયો ઉપર દોરીને તેનું પણ પ્રાધાન્ય સૂચવવા માટે આનુષંગિક બીજા નયના ઉપદેશકની વાતોનું નિરસન કરે, તો તે આહાર્ય અર્થાત્ કૃત્રિમ હોવાથી વાસ્તવમાં દુર્નયરૂપ નથી બનતું પણ વસ્તુવ્યુત્પાદક બને છે.” | ‘કયા નયનો ઉપદેશ પ્રધાન કે અપ્રધાન એ બાબતમાં તો ઉપાધ્યાયજી મહારાજે' (નરહસ્ય પૃ. ૧૯૪ માં) સુંદર ખુલાસો કર્યો છે કે+‘નયોની બલવત્તા અને દુર્બળતા અપેક્ષાને આધીન છે.” આનાથી એ ફલિત થાય છે કે શાસ્ત્રોના ભિન્ન ભિન્ન જયોના વિધાનોમાં ઉપદેશક મહાત્માએ ક્યા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષાએ ક્યા નયના # न चैवमितरांशप्रतिक्षेपित्वाद् दुर्नयत्वम् तत्प्रतिक्षेपस्य प्राधान्यमात्र एवोपयोगात् । + एतेषु च बलवत्त्वादिविचारेऽपेक्षैव शरणम् (૯૮) Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદનને ગૌણ કે મુખ્ય બનાવવું તે પોતાના શ્રુતાનુસારી ક્ષયોપશમાદિથી બરાબર તપાસીને તે તે નયનું પ્રતિપાદન કરે તો કોઈ દોષ નથી તેમજ એમાં બીજા નયના પ્રતિપાદનની અવગણના પણ નથી.. કુતર્કો ભાવશત્રુ: મહાશ્રાવિકા સુલસા વગેરેનાં જ્યારે દૃષ્ટાન્તો અપાય છે ત્યારે ઘણા એમ કહે છે કે “ઝેર ખાઈને પણ કોઈ બચી ગયું હોય તો તેનો દાખલો લેવાતો હશે ? અગાસીમાંથી ભોંય ઉપર પડતું મેલીને પણ કોઈ બચી ગયું હોય તો જીવવા માટે આપઘાત કરો એમ કહી શકાય ? કોઈએ મરવા માટે તળાવમાં ઝુકાવ્યું છતાં ડૂબી જવાને બદલે બચી ગયો એટલે શું બચવું હોય તો તળાવમાં ભૂસકો મારવાનું વિધાન થાય ? આવા બધા કુતર્કો કોઈ ગમે તેટલા કરે આનાથી ક્યારેય સત્ય છુપાતું નથી. ઝેર ખાઈને પણ જ્યારે કોઈ બચી જાય છે ત્યારે કોઈ અલ્પજ્ઞ પણ એમ નથી કહેતો કે તે ઝેરના પ્રભાવે બચ્યો, બધા જાણે છે કે ઝેર તો મારે જ, પણ આ તો એનું નસીબ પાંસરુ, અથવા દેવગુરુની કૃપા, અથવા તાત્કાલિક સદ્ભાગ્યે કોઈ ડોક્ટર મળી ગયા અને ઝેર ઓકી નખાવ્યું અથવા ઝેર જ નકલી હશે એટલે બચી ગયો; નહીં કે ઝેરના પ્રભાવે બચ્યો. જયારે અહીં તો તુલસા વગેરેને સાંસારિક વસ્તુ કે ઈષ્ટ કાર્યના આશયથી કરેલા ધર્મથી પણ જે મોક્ષમાર્ગે પ્રગતિ થઈ તે તો એ કરેલા ધર્મના પ્રભાવે થઈ છે તેનો કોઈ ઈન્કાર કરી શકે એમ છે? અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ એમના દાખલા ધર્મનો પ્રભાવ ગાવા માટે ટાંકી બતાડ્યા છે. અગાશી પરથી પડતું મેલીને પણ કોઈ બચી જાય તો ત્યાં કોઈ અલ્પજ્ઞ પણ એમ નથી કહેતો કે એ ઉપરથી પડ્યો માટે બો. બચ્યો તો એના નસીબથી, ધર્મના પ્રભાવે, કોઈ નીચે માલ ભરેલા ખટારા જેવું વાહન આવી ગયું એટલે, નહીં કે પડ્યો માટે બચી ગયો. એ તો પડ્યો માટે બચી ગયો ત્યારે જ કહેવાય કે મકાનમાં ભયંકર આગ લાગી હોય અને એમાંથી બે ત્રણ માળ ઉપરથી કૂદી પડ્યો હોય. ત્યારે સાંસારિક કાર્યસિદ્ધિના આશયથી ધર્મ કરીને પણ જેઓ તરી ગયા ત્યાં કોઈને પણ પૂછો કે કેમ તર્યા તો એમ જ કહેશે કે ધર્મના પ્રભાવે. (૯૯) જ્યારે બંને બાજુની વાત જ સાવ જુદી છે ત્યારે આપણને ન ગમતી શાસ્ત્રીય વાતોનું ખંડન કરવા માટે આવા કુતર્કોનો આશરો લેવો એ ડાહ્યા માણસો માટે શોભાસ્પદ ન કહેવાય. તર્ક જ કરવા હોય તો એવા પણ થઈ શકે કે મરવાના આશયથી જ અમૃત પીધું હોય તોય માણસ બચી જાય અને અમર થઈ જાય ખરો કે નહીં ? ભલેને ઘાસની ઈચ્છાથી અનાજ વાવ્યું હોય, તો પણ અનાજ ઉગે ખરું કે નહિ ? ભલેને પોતાની સાજા રહેવાની ઈચ્છા ન હોય પણ બીજા કોઈ આશયથી આરોગ્યના નિયમો પાળે તો માણસ સારો થઈ જાય કે નહીં ? બેભાનપણામાં પોતાને કોઈ સુધ-બુધ નથી, પણ બીજાઓ યોગ્ય ઉપચાર કરે તો તે હોશમાં આવી જાય ખરો કે નહીં ? જયારે તર્ક જ કરવા હોય ત્યારે આવા સીધા તર્કો કરવાને બદલે કુતર્કોનો આશરો શા માટે લેવો ? કોઈ પણ શાસ્ત્રકાર ભગવતે દુન્યવી કાર્યસિદ્ધિ કે આપત્તિ-નિવારણના આશયથી થતા ધર્મને વખોડવા એવા ઉટપટાંગ તર્કો દેખાડ્યા નથી, ને એવા કુતર્કોથી ધર્મને વખોડ્યો નથી, ઊલટું એવા દાખલાઓ ટાંકીને ધર્મથી એવા પણ જીવોને મુક્તિ સુધીના લાભો કેવા કેવા પ્રાપ્ત થયા એનું જ વર્ણન પરાપૂર્વથી શાસ્ત્રકાર ભગવંતો કરતા આવ્યા છે. જો સાંસારિક કાર્ય પ્રસંગમાં પણ ધર્મનું જ શરણું લેવાના આશયથી ધર્મ કરનારાઓને નુકશાન જ નુકશાન હોત તો શું ‘શ્રાદ્ધવિધિ’ શાસ્ત્રકાર વિષાદિ અનુષ્ઠાન વગેરે જાણતા નહોતા કે જેથી તેઓએ શ્રાવકોને ઉદ્દેશીને ધંધામાં ઉચિત લાભ મેળવવા માટે શ્રી પંચપરમેષ્ઠી ભગવંતનું તથા ભગવંત શ્રી ગૌતમ સ્વામી વગેરેનું ખાસ સ્મરણ કરવાનું વિધાન કર્યું ? જેઓ એમ માને છે કે રોહિણી વગેરે તપ કરવાનું શાસ્ત્રોકારોનું વિધાન માત્ર મુગ્ધબુદ્ધિવાળા જીવો માટે જ છે - તેઓએ શ્રી પંચાશક કે શાસ્ત્રનો તે સંપૂર્ણ સંદર્ભ બરાબર ધ્યાનપૂર્વક ફરી એક વાર વાંચી જવાની જરૂર છે. જુઓ, જૈન તપના ૪ લક્ષણો : - છેલ્લા પંચાશકમાં બાર પ્રકારના તપના વર્ણનમાં પહેલા કલ્યાણક તપ વગેરેનું વિધાન કર્યા બાદ શ્લોક ૨૩ માથી મુગ્ધ લોકોને હિતકારી રોહિણી આદિ *પંચાશક શાસ્ત્રના સંદર્ભ માટે આ લેખ પૂરો થાય પછી જુઓ. ( ૧ળ) Page #55 -------------------------------------------------------------------------- ________________ શતપોનું વિધાન કર્યું અને કહ્યું કે આ રીતે લોકરૂઢ દેવના ઉદ્દેશથી કરાય તે પણ તપ જ છે. એના ઉપર શંકા થઈ આવી કે શું આ બધું પણ તપ? (અહીં બાર પ્રકારના તપનું વર્ણન ચાલે છે.) એટલે એના જવાબમાં શ્લોક ૨૬માં તપ કોને કહેવાય એની ચોખ્ખી દિવા જેવી વ્યાખ્યા આપી કે જે તપમાં (૧) કષાયનું દમન (૨)બ્રહ્મચર્ય પાલન (૩) જિન પૂજા અને (૪) ભોજન ત્યાગ (અનશન) આ ચાર અંગ વિદ્યામાન હોય તે બધું જ તપ કહેવાય, અને અહીં ‘વિરોસો મુદ્ધનોમ' વિશેષ કરીને મુગ્ધ લોકો માટે તો ખાસ, એમ કહ્યું પણ "માત્ર મુગ્ધ લોકો માટે જ એમ કહ્યું નહીં.- એનાથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે આશય દુન્યવીકાર્યનો હોય (અલબતુ અતિશય ભૂંડો લોકનિંદ્ય તો ન જ હોય) પણ જેમાં ઉપરોક્ત ચાર અંગ વિદ્યમાન હોય તો રોહિણી આદિ પણ સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે તપ જ છે - વિશેષ કરીને મુગ્ધ લોકો માટે, કેમ આમ? તો કે મુગ્ધ લોકો (અવ્યુત્પન્ન બુદ્ધિવાળા લોકો) પહેલાં એ રીતે પ્રવર્તે, બાદમાં અભ્યાસથી (નહીં કે એક જ ઝાટકે કોઈ કહી દે કે મોક્ષ સિવાયના બીજા કોઈ પણ કાર્ય માટે ધર્મ ન જ થાય એટલે તરત જ. કિન્તુ વારંવાર અભ્યાસ કરવાથી) કર્મક્ષયના ઉદ્દેશથી પણ પ્રવર્તે છે, પણ પહેલેથી જ કર્મક્ષય માટે જ તેને પ્રવર્તાવવાનું શક્ય નથી. જો સૌ કોઈને કાયમ કર્મક્ષયના ઉદ્દેશથી જ ધર્મ કરવાનો ઉપદેશ કરવાનો હોય તો પંચાશક-શ્રાદ્ધવિધિ-ધર્મસંગ્રહ વગેરે શાસ્ત્રોનાં વિધાન ક્યારે ઉપદેશવાનાં? હવે મુગ્ધ કોને કહેવાય એ પણ એક પ્રશ્ન છે - ગ્લો. ૨૩ની ટીકામાં એનો અર્થ અવ્યુત્પન્નબુદ્ધિ એવો કર્યો છે. ગ્લો. ર૬ની ટીકામાં મુગ્ધ શબ્દનો અર્થ કર્યો નથી પણ મુગ્ધતર લોકો કેવા હોય તેનું વર્ણન કરતાં કહે છે કે વુદ્ધાતુ... અર્થાત્ સંબુદ્ધિવાળા તો “મોક્ષ માટે જ આ તપ વિહિત છે” એમ સમજીને તપસ્યા કરે છે. (ઉપદેશક કહે તે જુદી વસ્તુ છે અને વ્યક્તિ પોતે આમ સમજે એ જુદી વસ્તુ છે.)તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ‘વિશિષ્ટમતિવાળો ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ પુરુષાર્થ કરે છે.” આ રીતે એ સ્પષ્ટ થાય છે કે જેઓને ‘આ મોક્ષ માટે જ વિહિત છે.” એવી (૧૦૧) સબુદ્ધિ છે તેઓ મુગ્ધતર થયા. એનો વિશિષ્ટ ખુલાસો તત્ત્વાર્થસૂત્રની પંક્તિમાં કર્યો એમાં વિશિષ્ટ મતિવાળા ઉત્તમ પુરુષની વાત કરી, એટલે વિશિષ્ટમતિવાળા ઉત્તમ પુરુષો એ મુગ્ધતર થયા અને મધ્યમ-વિમધ્યમ વર્ગ બધો જ મુગ્ધકક્ષામાં આવી ગયો. આ વાતમાં હવે શંકા રહેતી નથી. એટલે જે લોકો ઉભયલોકહિતાર્થી. અથવા માત્ર પરલોક હિતાર્થી છે તેઓ બધાના ખાસ હિત માટે શાસ્ત્રકારોએ રોહિણી આદિ તપનું વિધાન કર્યું. કોઈપણ વિચક્ષણ ભવ્યજીવ સમજી શકે તેમ છે કે લગભગ દરેક કાળમાં (ખાસ કરીને આજના કાળમાં) ઉપર કહ્યા એવા ઉત્તમ લોકો તો ઘણા ઓછા હોય કે જેઓ માત્ર મોક્ષ માટેજ પ્રયત્ન કરે, (મોટા ભાગેતો આવા સાધુમહાત્માઓ જ હોય.)તો પછી ઉપદેશકો સર્વ સામાન્ય સભામાં કઈ રીતે કહી શકે કે “ધર્મ મોક્ષ માટે જ થાય અને મોક્ષ સિવાય બીજા કોઈપણ આશયથી લેશમાત્ર થાય જ નહીં ?” શ્રી પંચાશક શાસ્ત્રની ગ્લો. ૨૭ ની ટીકામાં પણ એક ખૂબ જ સુંદર સ્પષ્ટતા કરી દીધી છે કે નિપસર્ગતા (સંસારમાં કોઈ ઉપદ્રવ ન આવે) ઈત્યાદિ આશયથી સાધાર્મિક દેવતા (રોહિણી-અમ્બા વગેરે)ને ઉદ્દેશીને જે કુશલાનુષ્ઠાન તરીકે તારૂપ પ્રવૃત્તિ થાય છે તેના વડે કષાયદમન આદિની પ્રધાનતાથી મોક્ષમાર્ગને અનુકૂળ અધ્યવસાય (કે જે પૂર્વે ન પણ હોય)પ્રાપ્ત થઈ અનેક મહાનુભાવો કેવલિભાષિત ચારિત્ર ધર્મનો લાભ પામી ગયા. જે શાસ્ત્રકાર ભગવંતો રોહિણી-અંબા આદિના ઉદ્દેશથી કરાયેલા કષાયત્યાગ-બ્રહ્મચર્યજિનપૂજા આદિની પ્રધાનતાવાળા તપથી અનેક મહાનુભાવોને ચારિત્ર-લાભ થવાનું જણાવતા હોય એ કોઈ દિવસ એવું વિધાન કરે ખરા કે “સાંસારિક લાભના આશયથી ધર્મ કરે તો સંસાર વૃદ્ધિ થાય ?' શ્લો. ૨૮ થી સર્વાંગસુંદર આદિ તદ્દન સાંસારિક લાભના પ્રયોજક તપ વગેરે દેખાડ્યા. ત્યાં પણ કોઈએ શંકા કરી કે “આ બધા તપ તો ‘સાભિધ્વંગ’ (સાંસારિક વસ્તુની આસક્તિવાળા) થતા હોવાથી મુક્તિમાર્ગ ન કહેવાય.’ તો આ શંકાનો ઉત્તર ગ્લો. ૨૯ માં સ્પષ્ટ જણાવી દીધો કે માર્ગ પ્રાપ્તિના હેતુભૂત હોવાથી ઉપચારથી એ પણ માર્ગ જ છે.(આ રીતે મુક્તિમાર્ગ પ્રાપકતાના હેતુથી (૧૦૦) Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપચારથી માર્ગ કહીને એનું સમર્થન કર્યું, પણ વિષાદિ-અનુષ્ઠાન કહીને ત્યાજ્ય હોવાનું ન કહ્યું, એ કેટલું બધું માર્ગદર્શક છે ! કોઈની પણ મતિ શુદ્ધ કરવા પૂરતું છે.) સર્વાંગસુંદર આદિ તપ એ નિયાણું નથી : વળી આગળ આ બધા સર્વાંગસુંદર તપો સનિદાન હોવાની કોઈએ શંકા કરી તો એના નિવારણ માટે અને આ તપોની પ્રવૃતિ પણ નિર્નિદાન છે એ દેખાડવા માટે શ્લો. ૪૧ ની ટીકામાં કહ્યું કે “આ બધી તપ:ક્રિયા ધર્મબહુમાનગર્ભિત હોવાથી નિર્નિદાન છે, બોધિબીજરહિત જીવોને બોધિબીજ-સંપાદક છે,...યાવતુ ભવવિરાગાદિનું નિમિત્ત છે.” સમગ્ર આ સંદર્ભ શાંતચિત્તે પૂર્વગ્રહ મુક્તપણે વાંચી જનારને ખાતરી થશે કે સામાન્યતઃ મોક્ષના અ-દ્વેષી સર્વલોકથી, વિશેષતઃ મુગ્ધલોકોથી જીવનમાં ધર્મ જ એક શરણ્ય માની સાંસારિક પ્રયોજનવશ કરાતો ધર્મ અહિત કરનાર નથી, કારણકે ચરમાવર્નમાં આવી ગયા હોય તેઓને ચારિત્ર, યાવતું મોક્ષ સુધીના લાભોનું કારણ છે. જો સાંસારિક પ્રયોજનના આશયથી તપાદિ ધર્મ કરવાનું વિધાન માત્ર મુગ્ધ જીવોને જ ઉદ્દેશીને હોત તો શું શ્રી પુષ્પમાલાના રચયિતાને તથા શ્રી શ્રાદ્ધવિધિકારને એ ખબર ન હતી ? કે જેથી એમણે સર્વ શ્રાવકોને ઉદ્દેશીને ધંધો કરવા જતી વેળા સમુચિત ઈષ્ટ લાભના પ્રયોજક શ્રી પંચપરમેષ્ઠી સ્મરણાદિ કરવાનું વિધાન કર્યું ? શું એમને ખબર ન હતી કે સાંસારિક કાર્યોની લાલસા મારનારી છે? શું એમને ખબર ન હતી કે જ્ઞાનીઓએ વિષાનુષ્ઠાન - ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાનને “અસ અનુષ્ઠાનો’ તરીકે જણાવીને તેનો નિષેધ કર્યો છે? શું એમને ખબર ન હતી કે અર્થકામ પરમાર્થથી અનર્થભૂત છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે ? આ બધી ખબર હોવા છતાં તેઓએ શ્રાવકોને ઉદ્દેશીને ધંધામાં લાભ મેળવવા જતાં વગેરેમાં શ્રી પંચપરમેષ્ઠી ભગંવતનું સ્મરણ કરવા કેમ જણાવ્યું ? જ્ઞાનીઓએ કરેલા જુદા જુદા નયને અનુસરતાં વિધાનો પ્રત્યે જ્ઞાનીઓએ આપેલાં દ્રષ્ટાંતોને ઉદ્દેશીને ‘કોઈ ઝેર ખાઈને બચી જાય એટલે ઝેર ખાવાનું (૧૦૩) કહેવાય ?’ આવા આવા કુતર્કોનો ઉપયોગ કરવામાં શાસ્ત્રો અને શાસકારોની અવગણના થાય માટે એવા કુતર્કોનો ઉપયોગ નહિ કરવો જોઈએ. પૂજ્યપાદગુરુદેવશ્રીની નિશ્રામાં રહેવાથી આવી સુંદર જાણવા મળેલી શાસ્ત્રલક્ષી વાતો ખરેખર પૂજય ગુરુવર્યશ્રીની સર્વનયોની સંમત વસ્તુ પ્રતિપાદન કરવાની કુશળતા તરફ લક્ષ દોરી જાય છે. આ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થના પ્રારમ્ભાશ વ્યાખ્યાનોમાં તથા તે પછી પ્રગટ થનારા બીજા ભાગોમાં જિજ્ઞાસુ મુમુક્ષુઓને સ્વધ્યાયની સુંદર સામગ્રી મળશે, તેમજ મોક્ષમાર્ગે પ્રગતિ કરવા માટે નયગર્ભિત ઉત્તમોત્તમ પ્રેરણાઓ પ્રાપ્ત થશે, તેમાં કોઈ શંકા નથી. પ્રાન્ત એકવાત પૂજય ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કહીએ તો (જુઓ નયરહસ્ય પૃષ્ઠ ૨૩૪) “દુર્બુદ્ધિઓની વાસના શાસ્ત્રમાંથી દૂષણો શોધી કાઢવામાં તત્પર બને છે, જ્યારે સદબુદ્ધિવાળા વાચક ઐદત્પર્યના જાણકાર હોઈ (ગ્રન્થ વાંચનથી) આનંદિત થાય છે. તેવા જે કોઈ હોય તેઓને અમારા નમસ્કાર.” શાસ્ત્રકારોનો એવો આમ્નાય છે કે ઉપદેશ કર્યા પછી તેમાં કદાચ કાંઈક અનાભોગથી કે ગેરસમજથી પણ જિનાજ્ઞા-વિપરીત કથન થઈ ગયું હોય તો છેલ્લે જરૂર મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવો. સ્વ. પૂજયપાદ પરમ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ આ હકીકત ઉપર અવારનવાર ખૂબ ભાર આપતા કહેતા હતા કે પ્રરૂપણાશુદ્ધિ માટે એ પરમ આવશ્યક છે. હવે જો બોલું કે લખું છું અને એમાં કાંઈક વૈપરીત્ય હોય તે માટે બીજા મિચ્છામિ દુક્કડમ્ દે તો એનાથી મને કોઈ લાભ નથી. *- એ માટે તો મારે જ મિચ્છામિ દુક્કડમ્ માગવો જોઈએ. એટલે, આ પ્રસ્તાવનાદિના આલેખનમાં જિનાજ્ઞા વિપરીત મારાથી કાંઈ પણ લખાયું હોય- વિચારાયું હોય, તો તે બદલ મિચ્છામિ દુક્કડ દેવા સાથે સજજનોને પ્રાર્થના કે એમાં જે કાંઈ વૈપરીત્ય હોય તે સૂક્ષ્મબુદ્ધિથી તપાસીને તેનું પરિમાર્જન કરે. * વ્યાખ્યાનના અંતે સ્વયં મિચ્છામિ દુક્કમ દેવાને બદલે પોતાનું વ્યાખ્યાન છપાવનાર એ માટે મિ.દુ.દે એવી ગલત પરમ્પરા ક્યાંક છેલ્લા ૫૦-૬૦ વર્ષથી શરૂ થવાનું જાણવા મળેલ છે. (૧૦) Page #57 -------------------------------------------------------------------------- ________________ पञ्चाशकशास्त्रसन्दर्भ: अण्णोऽवि अत्थि चित्तो तहा तहा देवयाणिओएण । मुद्धजणाण हिओ खलु रोहिणिमाई मुणेयब्बो ॥ २३ ॥ किंच-अण्णोऽवी त्यादि, अन्यदपि अस्ति विद्यते चित्रं तप इति गम्यते, तथा तथा =तेन तेन प्रकारेण लोकरूढेन देवतानियोगेन=देवतोद्देशेन मुग्धजनानां= अव्युत्पन्नबुद्धिलोकानां हितं खलु पथ्यमेव विषयाभ्यासरूपत्वात्, रोहिण्यादिदेवतोद्देशेन यत्तद्रोहिण्यादि मुणेयव्यो त्ति ज्ञातव्यं, पुंलिंगता च सर्वत्र प्राकृतत्वात् । इति गाथार्थः ।। २३ ॥ जत्थ कसायणिरोहो बंभं जिणपूयणं अणसणं च । सो सम्बो चेव तवो विसेसओ मुद्धलोयंमि ।। २६ ॥ एवं पडिवत्तीए एतो मग्गाणुसारिभावाओ। चरणं विहियं बहवो पत्ता जीवा महाभागा ॥ २७ ॥ अथ कथं देवतोद्देशेन विधीयमानं यथोक्तं तपः स्यादित्याशंक्याह - जत्थेत्यादि, यत्र तपसि कषायनिरोधो, ब्रह्म, जिनपूजनमिति व्यक्तं, अनशनं च = भोजनत्यागः सो ति तत् सर्वं भवति तपो, विशेषत: मुग्धलोके, मुग्धलोको हि तथा प्रथमतया प्रवृत्तः सन्नभ्यासात्कर्मक्षयोद्देशेनापि प्रवर्तते न पुनरादित एव तदर्थं प्रवर्त्तितुं शक्नोति, मुग्धत्वादेवेति । सबुद्धयस्तु मोक्षार्थमेव विहितमिदमिति बुद्ध्यैव तपस्यन्ति, यदाहमोक्षार्थमेव विहितमिदमिति बुद्ध्यैव तपस्यन्ति, यदाह-'मोक्षायैव तु घटते विशिष्ट मतिरुत्तमः पुरुषः' इति, मोक्षार्थ-घटना चागमविधिनैव, आलंबनान्तरस्यानाभोगहेतुत्वात् । इति गाथार्थः ।।२६ ।। ___ न चेदं देवतोद्देशेन तपः सर्वथा निष्फलमैहिकफलमेव वा चरणहेतुत्वादपीति चरणहेतुत्वमस्य दर्शयन्नाह-एवमित्यादि, एवमित्युक्तानां सार्मिकदेवतानां कुशलानुष्ठानेषु निरुपसर्गत्वादिहेतुना प्रतिपत्त्या तपोरूपोपचारेण तथा इत:उक्तरूपकषायादिनिरोधप्रधानात्तपसः पाठान्तरेण एवमुक्त कारणेन = मार्गानुसारिभावात् सिद्धिपथानुकूलाध्यवसायात् चरणं चारित्रं विहितं आप्तोपदिष्टं बहवः-प्रभूताः प्राप्ता-अधिगताः जीवा:=सत्त्वा महाभागा-महानुभावाः । इति गाथार्थः ।। २७ ।। (१०५) पढियो तवो विसेसो अण्णेहिवि तेहि तेहिं सत्थेहिं । मग्गपडिवत्तिहेउ हंदि विणेयाणुगुण्णेणं ॥ २९ ॥ __ किमिति आह-पठितः अधीतस्तपोविशेषः तपोभेदः अन्यैरपि ग्रन्थकारैः तेषु तेषु शास्त्रेषु नानाग्रन्थेष्वित्यर्थः । नन्वयं पठितोऽपि साभिष्वङ्गत्वान्न मुक्तिमार्ग इत्याशंक्याह-मार्गप्रतिपित्तिहेतु:-शिवपथाश्रयणकारणं, यश्च तत्प्रतिपतिहेतुः स मार्ग एवोपचारात् । कथमिदिमिति चेद् ? उच्यते हंदीत्युपप्रदर्शने विनेयानुगुण्येन= शिक्षणीयसत्त्वानुरूप्येण, भवन्ति हि केचित् ते विनेया ये साभिष्वङगानुष्ठानप्रवृताः सन्तो निरभिष्वङ्गमनुष्ठानं लभन्ते । इति गाथाद्वयार्थः ।। २९ ।। एएसु वट्टमाणो भावपवित्तिए बीयभावाओ सुद्धासयजोगेणं अणियाणो भवविरागाओ ॥ ४१ ॥ विसयसरुवणुबंधेहिं तह य सुद्धं जओ अणुट्ठाणं । णिबाणगं भणियं अण्णेहिवि जोगमगंमी ॥ ४२॥ एयं च विसयसुद्धं एगंतेणेव जं तओ जुत्तं । आरोग्गबोहिलाभाइपत्थणाचित्ततुल्लंति ॥४३॥ अथ सर्वाङ्गसुन्दरादितपस्सु सनिदान एव प्राणी प्रवर्तते ततोऽन्याय्यान्येतानीत्याशंकापरिहारार्थमनिदानतामेषु प्रवृत्तस्य दर्शयन्नाह-एतेष्वनन्तरोक्ततपस्सु प्रवर्तमानोव्याप्रियमाणो जीवः ‘एतेसुं बहुमाणा' इति पाठान्तरं व्यक्तं च, कया? भावप्रवृत्त्याबहुमानसार-क्रियया अनिदान इति योगः | कुत इति ? आह-बीजभावात्-बोधिबीजविकलस्य देहिनो बोधिबीजभवनेन, एतदेव कथमिति? आह शुद्धाशययोगेन =शुभाध्यावसायसंबन्धेन, शुभाध्यवसायाद्धि बोधिबीजं स्यात् अनिदानो-निदानरहितः स्यात्, तथा भवविरागात्-संसारनिर्वेदात्, यत् किल भवबिरागादिनिमित्तं तन्निदानं न भवति बोध्यादिप्रार्थनमिव, भावविरागादिहेत-वश्चोक्ततपांसि केषांचिदतो निर्निदानानि ।। इति गाथार्थः ।। ४१ ।। निर्निदानत्वादेवैतेषां निर्वाणांगतामाचार्यान्तरमतेनापि दर्शयन्नाह-विषयोगोचर उक्ततपसामालंबनीयस्तीर्थकरनिर्गमादिः स्वरूपं-उक्ततपसामेव स्वभाव आहारत्यागब्रह्मचर्यपूजासाधुदानादिलक्षण: अनुबन्धश्च-तत्परिणामाव्यवच्छेदतः प्रकर्षयायिताऽतस्तेषु विषयस्वरूपानुबन्धेषु, तथाचेति समुच्चये, शुद्धं-निरवद्यं यतो (१०६) Page #58 -------------------------------------------------------------------------- ________________ यस्मात्कारणात् अनुष्ठानं-क्रिया निर्वाणांग-मुक्तिकारणं भणितं - उक्तं अन्यैरपि - तंत्रान्तरीयैः किं पुनर्जिनैः? योगमार्गे-अध्यात्मशास्त्रपथे, अतो विषयादिशुद्धतयैतेषां निर्वाणाङ्गत्वान्निर्निदानतेति हृदयमिति ।। ४२ ।। एतच्च-एतत्पुनरनन्तरोक्तं तपः विषयशुद्धं निर्दोषगोचरं सकलदोषमोषि-जिनपतिविषयत्वात् एकान्तेनैव सर्वथैव यद्-यस्मात् ततः-तस्माद्धेतोः युक्तं-सर्गतं प्रार्थनागर्भमपीदं तपः, कुत ? इति आह आरोग्यबोधिलाभादीनां 'आरोग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु' इत्येवंरूपा या प्रार्थना-याञ्चा तत्प्रधानं यच्चित्तं-मनस्तेन तुल्यं-समानं यत् तदारोग्यबोधिलाभादिप्रार्थनाचित्ततुल्यं इति कृत्वा । इति गाथाद्वयार्थः ।। ४३ ।। કિ. ૧૧૯. યોગદ્રષ્ટિ સમુચ્ચય ભાગ-૨ પ્રાકથનમાંથી ઉદ્ધત અંશો. તાર્કિક શિરોમણિ પૂ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પોતે પણ અનેકાન્તવાદ-ગર્ભિત શ્રી જિનશાસનને પામ્યા બાદ એકાન્તવાદની કુવાસનામાંથી મુક્તિનો અનુભવ કરતા હતા. તેઓશ્રીએ રચેલો આ યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થ પણ એકાન્તવાદની વાસનાથી મુક્ત કરીને યોગસાધનામાં અત્યન્ત ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડી રહ્યો છે. અનેક શાસ્ત્રકાર ભગવંતો કહી ગયા છે કે ચાર પુરુષાર્થમાં અર્થ-કામ બે પુરુષાર્થો હેય છે, અને મોક્ષ પુરુષાર્થ એ ચરમ લક્ષ્ય છે. પણ એ ત્રણેની પ્રાપ્તિ કરાવનાર કોઈ પુરુષાર્થ હોય તો તે એક માત્ર ધર્મપુરુષાર્થ છે. તેથી, ભૌતિકઆધ્યાત્મિક તમામ સુખોના હેતુભૂત એવા એક માત્ર ધર્મની જ સાધનાઉપાસના મનુષ્યજીવનનું નવનીત છે. ધર્મ જિનભક્તિ-સામાયિક-પ્રતિક્રમણાદિ અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં વસેલો છે. માટે જેમ બને તેમ પાપપ્રવૃત્તિઓ છોડીને જીવનમાં જિનોક્ત-સામાયિકાદિ સદનુષ્ઠાનો દિન-પ્રતિદિન વધારતા જવું જોઈએ, આત્મસાત્ કરતા જવું જોઈએ, અને એ માટે જરૂરી સમ્યગુજ્ઞાનનું પણ સમ્પાદન કરતા રહેવું જોઈએ. એ જૈનશાસનના ઉપદેશોનો સાર છે. પૂ. ઉપા. યશોવિજયજી મ.સા.જ્ઞાનસારમાં કહે છે કે એક પણ નિર્વાણપદ યાને મુક્તિસાધક સામાયિકાદિ-વચનનું વારંવાર જેનાથી ભાવન-નિદિધ્યાસને થાય એટલું જ્ઞાન પણ ઘણું છે, વધારે જ્ઞાનનો કોઈ આગ્રહ નથી. પ્રાયઃ એવું બને છે કે મોટા ભાગના જીવો બીજાઓને જોઈને કે કુલાચારથી કે ગતાનુગતિકતાથી શરૂઆતમાં ઉચિત ઉપયોગ-શૂન્ય રીતે, કે ટાઈમ પાસ કરવા માટે, અથવા કાંઇક આશંસાથી પણ પચ્ચખાણ વગેરે કરતા હોય છે. પરંતુ એવા ભવ્ય-યોગ્ય જીવોને જરાયે બુદ્ધિભેદ ન થાય એ રીતે ઉપદેશ કરનારા મહાપુરુષોનો ભેટો થઈ જાય ત્યારે એમની ઉપયોગશૂન્યતાઆશંસા વગેરે દોષો ટળી જાય છે. આ સંદર્ભમાં આ પ્રાકથન પૂર્ણ થયા પછી આપેલ ‘નાણપંચમી કહાઓ’નો પાઠ અવશ્ય મનનીય છે. (૧૦૮) (૧૦૭) Page #59 -------------------------------------------------------------------------- ________________ પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે પણ પચ્ચકખાણ અષ્ટકના છેલ્લા શ્લોકમાં અવિધિ-આશંસા આદિ દોષોવાળું પણ પચ્ચ. ‘આ મારા ભગવાનનું કહેલું છે? એવા સાદા ભાવથી, કંઈક આદરથી કરાતું હોવાથી ભવભ્રમણવર્ધક નહીં પણ શુભફલદાયક કહ્યું છે. જો આશંસાપૂર્વકનું અનુષ્ઠાન એકાંતે વિષ-ગરલમય જ બનતું હોત તો પૂજય ઉપા. યશોવિજયજી મહારાજે મુક્તિ અષ બત્રીશીમાં બાધ્યકક્ષાની ફલાશંસાપૂર્વકનું અનુષ્ઠાન પણ તદ્ધતુ અનુષ્ઠાનમય હોવાનું જે સમર્થન કર્યું છે, તે ન કર્યું હોત. તથા બાધ્ય કક્ષાની ફલાશંસા એટલે કે ધર્મસાધનામાં રાખેલી પૌદ્ગલિક ફલની એવી આશંસા કે જે પાછળથી ગુરુની સમજાવટ મળતાં બાધિત થઈ જાય ટળી જાય એવી હોય, માત્ર ‘મુક્તિની જ ઈચ્છા-આશંસાથી જે અનુષ્ઠાન કરાય તે જ તદ્ધતુ અનુષ્ઠાન” આવો જો. એકાન્તવાદ હોત તો પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. આદિ અનેક શાસ્ત્રકારોએ યોગબિંદુ આદિગ્રન્થમાં મુક્તિ-અદ્વેષરૂપ શુભભાવલેશના યોગથી પણ તદ્ધતુઅનુષ્ઠાન હોવાનું કહ્યું છે તે ન કહ્યું હોત, સ્પષ્ટ વાત છે કે તદ્ધતુઅનુષ્ઠાનનું જે સ્વરૂપ શાસ્ત્રકાર ભગવંતોએ સ્વ-સ્વ ગ્રન્થોમાં બતાવ્યું છે, તેના ઉપર જો કદાગ્રહ છોડીને પૂરતું મનન થાય તો કોઈપણ ઉપદેશક બાધ્યકક્ષાની ફલાકાંક્ષાવાળા ચરમાવર્તવર્તી જીવના સામાયિકાદિ અનુષ્ઠાનોને વિષ-ગરલમાં ખતવવાની ગંભીર ભૂલ કરી બેસે નહિ. ઉપદેશકોનું ખરું કર્તવ્ય પણ એ જ છે કે બાધ્ય ફલાકાંક્ષાવાળા અનુષ્ઠાનો કરી રહેલા ભવ્ય જીવોને “તમે દુર્ગતિમાં રીબાઈ રીબાઈને મરવાના” વગેરે કહીને ભડકાવી મારવાને બદલે તેમનું એ તદ્ધતુ અનુષ્ઠાન ફલાકાંક્ષાના ત્યાગપૂર્વક અમૃત અનુષ્ઠાનમાં કેમ પરિણમે એ બાબત ઉપર ઉપદેશ દરમ્યાન પૂરતું લક્ષ અપાય. શ્રી જૈનશાસનમાં માત્ર વિષ કે ગર અનુષ્ઠાનની જ ઓળખ આપી નથી કિંતુ તદ્ધતુ અને અમૃતાઠાનનું પણ સુંદર નિરૂપણ છે, અને તેનું પણ વ્યાખ્યાન-લેખનાદિ દ્વારા જો સર્વત્ર પ્રતિપાદન થતું રહે તો ઘણા શુષ્ક વિવાદોનો અન્ન આવી જાય. આજે ઘણા લોકોએ જાણ્યા-સમજયા વિના યોગના નામે અનેક મન માન્યા વ્યવહારો ઊભા કર્યા છે. એની મોહક પણ ભ્રામક જાળમાં અનેક જિજ્ઞાસુઓ સામાયિકાદિ પવિત્ર ધર્મક્રિયાઓ પ્રત્યે નફરત-અરુચિ ધરાવતા બનીને દુર્લભબોધિ બની જાય છે, એ કોઈપણ રીતે ઈચ્છનીય નથી. (૧૦૯) અચરમાવર્તકાળમાં અનંતવાર કરેલી ચારિત્ર ક્રિયાઓ ભલે નિષ્ફળ જતી હોય, પરંતુ ચરમાવર્તમાં આવેલા ભવ્ય જીવો માટે ખાસ કરીને આ કલિયુગમાં સૌથી વધુ ઉપકારી હોય તો તે વીતરાગ-કેવલિભાષિત ધર્મક્રિયાઓ છે. કારણ કે એની આરાધનામાં જોડાવાથી જ મોટા ભાગે જીવો સપુરુષોના સમાગમમાં આવીને શુદ્ધધર્મની આરાધનાના માર્ગે પ્રગતિ કરતા થાય છે. શ્રી હેમચન્દ્રસૂરિમહારાજે પણ ત્રિષષ્ઠીવ ગ્રન્થમાં કહ્યું છે કે ભારે કર્મી જીવો પણ ધર્મસાધનાના માર્ગે આવીને મોક્ષ તરફ પ્રયાણ કરનારા થાય છે. શાસ્ત્રગ્રન્થોમાં જેને ધ્યાન કહેવામાં આવ્યું છે તેના માટે પ્રાચીન ઘણા મહર્ષિઓ પણ કહી ગયા છે કે એ અતિદુષ્કર છે, અને આજે તો તેના મનોરથમાત્ર કરાય છે. એટલે જે કાળમાં સામાન્ય કક્ષાના લોકો એક બાજુ ભૌતિક સગવડો તેમજ ભૌતિક ભોગ-વિલાસોની પાછળ ગાંડાતૂર બન્યા હોય, એ કાળમાં થોડી ઘણી પણ ધર્મમાં શ્રદ્ધા કે રુચિ જેમની ટકી રહી હોય તેવાઓને કાયા વગેરેની સુખશીલતા પોષાય એવા ધ્યાનયોગ વગેરેનો ઉપદેશ કરવાને બદલે, જેમાં તન-મન-ધન બધાનો ભોગ દેવો પડે એવા વિવિધ ધર્માનુષ્ઠાનોમાં જોડાવા માટેનો ઉપદેશ દેવાય તે વધુ ઉચિત લાગે છે. ધર્માનુષ્ઠાનોમાં જોડાયા પછી પણ મોટાભાગના લોકો ‘ભાવોલ્લાસ જાગતો નથી, મન ઠેકાણે રહેતું નથી' – એવી ફરિયાદ કરતા હોય છે. પૂજયપાદ ગુરુદેવશ્રીએ આ ફરિયાદની નાબૂદી માટે પહેલેથી પોતાના વ્યાખ્યાનોનો ઝોક ત્યાગ-વૈરાગ્યાદિ સાથે શુભક્રિયાઓમાં જગાડવા લાયક ઉત્તમ ભાવો ઉપર વધારે રાખ્યો છે. તત્ત્વનું સાચું અવલોકન કરવા માટે, તથા પહેલાથી ૧૪મા ગુણસ્થાનકોમાં વ્યાપક ધર્મના સ્વરૂપનું સાચું દર્શન પ્રાપ્ત કરવા માટે અને ઉપદેશમાંથી એકાન્તવાદને ટાળવા માટે સતત નજર સમક્ષ રાખવા જેવા અનેક આપ્ત વચનોમાંથી થોડા નીચે અનુવાદ સહિત આપ્યા છે. શ્રી મહેશ્વરસૂરિવિરચિત પ્રાચીનતમ ‘નાણપંચમી કહાઓ’ ગ્રન્થ પૃષ્ઠ ૭૫-૭૬ શ્લો. ૪૮૮ થી ૪૯૪ अह सनियाणं एयं तवचरणं पंचमीए संबद्धं । संसारपवड्ढणयं काऊणं जुज्जए कहं णु ? ||४८८।। (૧૧૦) Page #60 -------------------------------------------------------------------------- ________________ અર્થ : (સવાલ થાય છે કે-) પંચમી સંબદ્ધ આ તપશ્ચર્યા (સૌભાગ્યાદિ હેતુથી દર્શાવેલી તપસ્યા) નિદાનયુક્ત હોવાથી સંસારવર્ધક છે માટે કઈ રીતે ઉચિત ગણાય ? (૪૮૮) एवं पि हु अजुत्तं जं भणियं सुदुगुरुद्वेहिं । जम्हा पवित्तिहेउं निद्दि एवमाईयं || ४८९ || અર્થ :- ઉત્તર આ છે કે દુષ્ટ અને રુષ્ટ લોકોએ આવું (ઉપરના શ્લોકમાં કહ્યું તેવું) જે કહ્યું તે અત્યન્ત અયુક્ત છે. કારણ કે (ધર્મમાં) પ્રવૃત્તિ કરાવવા માટે આવા પણ તપો કહ્યા છે. (૪૮૯) पढमं सनियाणाओ वयाओ जेणेत्थ होड़ लोयाणं । सव्यपवित्ति धम्मे पाएणं तेण न हु दोसो || ४९०।। અર્થ :- કારણ કે પ્રથમ તો સનિદાન વ્રતથી જ પ્રાયઃ લોકોની સર્વ પ્રવૃત્તિ ધર્મમાં થતી હોય છે. માટે કોઈ દોષ નથી. (૪૯૦) सणियाणं पि हु सेयं तवचरणं भावसुद्धि-संजणयं । पारंपरेण भणियं सुद्धत्तमिमस्स वि सुमि || ४९१ || અર્થ :- સનિદાન પણ તપશ્ચરણ પરંપરાએ ભાવશુદ્ધિજનક હોવાથી શ્રુતમાં તેનું શુદ્ધ પણું કહેવાયું છે. (૪૯૧) सु (? मु) द्धत्तणेण लोओ सणियाणं ताब चैव पडिवज्जे । સત્યા(?ઠ્ઠા)વદ્ગોદિને વિ હૈં તત્ત પિ પછાડ્યો કા અર્થ :- મુગ્ધપણાને કારણે લોકો (શરૂમાં) નિદાનને પણ અપનાવે. પાછળથી શ્રદ્ધાદિ વૃદ્ધિ થવાથી કોઈ તત્ત્વ પણ અપનાવે. (૪૯૨) अन्ने विकज्जेसुं पाएणं सु (मु) द्धओ इहं लोओ । अइगहणम्मि विचित्ते किं पुण धम्मस्स कज्जम्मि ||४९३|| અર્થ :- અન્ય કાર્યોમાં પણ પ્રાયઃ લોકો મુગ્ધ હોય છે. તો પછી અતિગહન અને વિચિત્ર એવા ધર્મકાર્ય વિશે તો પૂછવું જ શું (૪૯૩) (૧૧૧) इय नाउणं एयं अवमन्निय दुवियड्ढवयणा | कायव्या खलु एसा पंचमिया सुद्धभावेणं || ४९४ ।। અર્થ :- એમ સમજીને, અર્ધદગ્ધોના વચનો અવગણીને આ (કથા ગ્રન્થમાં દર્શાવેલ) પંચમી તપ શુદ્ધભાવથી કરવો. (૪૯૪) સમ્યક્ત્વ સપ્તતિકા મૂલ અને ટીકા પૃષ્ઠ ૭૫. मूल - तित्थंकरचलणाराहणेणं जं मज्झ सिज्झइ न कज्जं । पत्थेमि तत्थ नन्नं देवविसेसेहिं वयसुद्धी || २६ || टीका- यन्मम तीर्थंकरचरणाराधनेन जिनपदसेवनेन (यद् मम ) अर्थापत्त्या मनोऽभीष्टोऽर्थो न सिध्यति न | પરીપૂ′′ મતિ તત્ર - રિમન્ પ્રયોનને ‘અત્યં’ લેવાન્તર ન પ્રાર્થય - 7 સ્તુતિરૂપેળ યા૨ે । ત્યિાન્ન-ટેવિશેષે: - રિ-હર-વિગ્વિस्कन्दादिभिः । इतरसुरवर्णने सम्यक्त्वमालिन्यं अतस्तीर्थकृत्प्रार्थनामेव करोमीति वचः शुद्धिरिति गाथार्थः ॥ અર્થ :-તીર્થંકરચરણની સેવાથી મારે જે (અર્થાપત્તિથી) મનને અભીષ્ટ અર્થ સિદ્ધ ન થાય, તે પ્રયોજને બીજા કોઈ હરિ-હર-બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો પાસે યાચના કરું નહિ,-કારણ કે બીજા દેવોની સ્તુતિ કરવાથી સમ્યક્ત્વ મલિન થાય. માટે તીર્થંકરને જ પ્રાર્થના કરું.-આ વચનશુદ્ધિ કહેવાય. શ્રી શ્રાદ્ધવિધિ ગ્રન્થ પૃષ્ઠ ૭૮ मन्त्रः प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः । ध्येयः प्रणवहीनस्तु निर्वाणपदकांक्षिभिः || અર્થ :- આ (નમસ્કાર મંત્ર)નું ઈહલૌકિકફલની કામનાવાળાએ ઓંકાર જોડીને ધ્યાન કરવું. મોક્ષપદના ઇચ્છનારાઓએ ઓંકાર જોડ્યા વિના એનું ધ્યાન કરવું. પૃષ્ઠ ૭૯ ઉપર (૧૧૨) Page #61 -------------------------------------------------------------------------- ________________ जाए वि जो पढिज्जइ जेण जायस्स होइ फलरिद्धि । अवसाणे वि पढिज्जड़ जेण मओ सुग्गई जाइ ॥ आवहिं पि पढिज्जइ जेण य लंधेड़ आयइसयाई । રિદ્ધિ વિપત્તિધ્નદ્ નેળ ય સા નાદ્ વિચાર | શ્રી શ્રાદ્ધવિધિ ગ્રન્થ પૃષ્ઠ ૭૯ ઉપર અર્થ : જન્મે ત્યારે પણ જે (નમસ્કાર મંત્ર) ગણાય છે કે જેથી જન્મેલાને ફલઋદ્ધિ પ્રાપ્ત થાય છે. મરણકાળે પણ તે ગણાય છે, જેથી મરેલો સદ્ગતિમાં જાય છે. આપત્તિઓમાં પણ તે ગણાય છે, જેથી સેંકડો આપત્તિઓ ઓળંગી જવાય; તથા ઋદ્ધિમાં પણ તે ગણાય છે, જેથી ઋદ્ધિ વિસ્તારને પામે. શ્રી ધર્મપરીક્ષા પૃષ્ઠ ૮૦ (કર્તા. ઉપા. યશોવિજય મ.) अपि च ‘मनागपि हि तन्निवृत्तौ तस्याऽपुनर्बन्धकत्वमेव स्याद्' इति (योगिबन्दु श्लो.१८३ वृत्ति) वचनात् मनागपि संसारासंगनिवृत्तौ जीवस्याऽपुनर्बन्धकत्वं सिध्यति तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणाऽपि स्यात्, तस्य च चरमपुद्गलपरावर्त्तव्यवधानेऽपि मोक्षहेतुत्वमुक्तम् । અર્થ :- વળી ‘થોડી પણ ભવાસંગની નિવૃત્તિ થયે છતે તેનું અપુનર્બન્ધકપણુ થઈ જાય છે.’ આ યોગબિન્દુવૃત્તિના વચનથી થોડા પણ સંસારાસંગની નિવૃત્તિ થયે છતે જીવમાં અપુનર્બન્ધકપણું સિદ્ધ થાય છે અને મુક્તિના અદ્વેષથી પણ કંઈક સંસારાસંગનિવૃત્તિ થઈ શકે છે. અને મુક્તિ-અદ્વેષને ચરમપુદ્ગલપરાવર્તના વ્યવધાનથી પણ મોક્ષહેતુ કહ્યો છે. તથા ધર્મપરીક્ષા પૃષ્ઠ ૧૩૩ ઉપર.... किंच, मार्गानुसार्यनुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीजम्, अविरतसम्यग्दष्ट्यनुरोधात्, न तु तपोमात्रमेवेति न काप्यनुपपत्तिः । अत एव स्फुटे मोक्षाभिलाषत्वेऽपि मिथ्यादृशां प्रबलाऽसद्ग्रहवतां तदभाववतामादिधर्मिकाणामिव फलतो न सकामनिर्जरा, मार्गानुसार्यनुष्ठानाऽभावात् तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमारजीवहस्त्यादीनां फलतः साऽबाधितेति विभावनीयम् । (૧૧૩) અર્થ :- કોઈપણ માર્ગાનુસારી અનુષ્ઠાન સકામનિર્જરાનું બીજ છે. કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિમાં પણ તે હોય છે. નહિ કે તપમાત્ર જ, તેથી કાંઈ અયુક્તતા નથી. એટલે જ પ્રગટ મોક્ષાભિલાષ હોવા છતાં પણ પ્રબળ અસદ્ધહવાળા મિથ્યાદષ્ટિઓને, પ્રબળ અસગ્રહ વગરના આદિધાર્મિકોને હોય છે એવી સકામનિર્જરા પરિણામે હોતી નથી. કારણકે તેમનું માર્ગાનુસારી અનુષ્ઠાન હોતું નથી. મોક્ષાભિલાષ ન હોવા છતાં સ્વાભાવિક અનુકમ્પા વગેરે ગુણોવાળા મેઘકુમારના પૂર્વભવના જીવ હાથી વગેરેને પરિણામે સકામનિર્જરા અબાધિત હોય છે. આ ઊંડાણથી વિચારવું. યોગબિન્દુ શ્લો. ૧૪૦ नास्ति येषामयं तत्र तेऽपि धन्याः प्रकीर्तिताः । भवबीजपरित्यागात् तथा कल्याणभागिनः ॥ १४०॥ અર્થ :- જેઓને મુક્તિના વિશે દ્વેષ નથી તેઓને પણ ધન્ય કહ્યા છે અને ભવબીજનો પરિત્યાગ કર્યો હોવાથી કલ્યાણભાગી કહ્યા છે. આખ્યાનકમણિકોશ - વૃત્તિકાર આમ્રદેવસૂરિમહારાજ પૃ. ૩૧૩ માં નેમનાથ ભગવાન દેશનામાં કહે છે धम्मो अत्यो कामो मोक्खो चत्तारि हुंति पुरिसत्था । धम्माओ जेण सेसा ता धम्मो तेसि परमतरी ||७९ || અર્થ :- ધર્મ-અર્થ-કામ-મોક્ષ આ ચાર પુરુષાર્થ છે. ધર્મથી જ બાકીના બધા મળે છે માટે ધર્મ એ બધામાં શ્રેષ્ઠ છે. આ ઉપરાંત ઉપમિતિ∞-ઉત્તરાધ્યયનટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં ધર્મ જ પ્રધાન પુરુષાર્થ હોવાનું જણાવાયું છે. ધર્મરત્નપ્રકરણ શ્લો. ૭૩ સ્વોપજ્ઞ ટીકા (ભાવશ્રાવકનાં લક્ષણો) उवसमसारवियारो वाहिज्जइ नेय रागदोसेहिं । मज्झत्थो हियकामी असग्गहं सव्वहा चयड़ || ७३|| (૧૧૪) Page #62 -------------------------------------------------------------------------- ________________ उपशमः- कषायानुदयः, तत्सारं तत्प्रधानं विचारयति धर्मादिस्वरूपं यः स ‘उपशमसारविचार:' भावश्रावको भवति । कथं पुनरेवंविधः स्यात् ? इत्याह-यतो વિચાર ર્વન્ ‘વાધ્યતે’ - મિમૂયતે નૈવ રાગ-દ્વેષામ્યામ્ । તથા દિ‘મયાયં’ पक्षः कक्षीकृतो बहुलोकसमक्षं, बहुभिश्च लोकैः प्रमाणीकृतः तत्कथमिदानीमप्रमाणीकरोमि' इत्यादिभावनया स्वपक्षानुरागेण न जीयते । तथा ममैष प्रत्यनीको मदीयपक्षदूषकत्वात् । तदेनं जनमध्ये धर्षयामीति सदसदूषणोद्धट्टनाक्रोशदानादिप्रवृत्तिहेतुना द्वेषेणाऽपि नाभिभूयते, किं तु 'मध्यस्थः' - सर्वत्र तुल्यचित्तो ‘हितकामी’ - हिताभिलाषी, स्वस्य परस्य चोपकारमिच्छन् 'असद्ग्राहं' - अशोभनाभिनिवेशं सर्वथा ‘त्यजति' - मुञ्चति मध्यस्थगीतार्थगुरुवचनेन । અર્થ :- (ભાવશ્રાવકનું એક લક્ષણ) ઉપશમ એટલે કષાયનો ઉદય ન હોવો તે. તેને મુખ્ય કરીને ધર્માદિનું સ્વરૂપ વિચારે તે ‘ઉપશમસાર વિચારવાળો' ભાવશ્રાવક હોય છે. કઈ રીતે એ આવો હોય ? તો કહે છે કે વિચાર કરતી વખતે રાગદ્વેષથી પીડાય નહિ. તે આ રીતે કે “મેં અમુક પક્ષ ઘણા લોકોની સમક્ષ માન્યો છે. ઘણા લોકોએ એને પ્રમાણભૂત ગણ્યો છે. હવે હું મારી જાતને અપ્રમાણભૂત શેનો ઠરાવું ?’ ઇત્યાદિ ભાવનાવાળા સ્વપક્ષના અનુરાગથી અભિભૂત ન થાય. તથા - ‘આ તો મારો દુશ્મન છે કારણ કે એ મારા પક્ષને દોષિત ઠરાવી રહ્યો છે, માટે એને લોકોની વચ્ચે હલકો પાડું’ એવા છતાં-અછતાં દૂષણો પ્રગટ કરીને આક્રોશ વરસાવવાની પ્રવૃત્તિ કરાવે એવા દ્વેષથી પણ (ભાવશ્રાવક) પીડાય નહીં. પણ સર્વત્ર સમાન ચિત્તવાળો હિતને ઇચ્છતો એટલે પોતાનું અને બીજાનું ભલું ઇચ્છતો તે મધ્યસ્થગીતાર્થ ગુરુના વચનથી ખોટા કદાગ્રહનો સર્વથા ત્યાગ કરે છે. જ્ઞાનસાર (ટબો) – માધ્યસ્થાષ્ટક શ્લો. ૨ मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनः कपिः ||२|| અર્થ :- મધ્યસ્થ પુરુષનો મનરૂપ વાછરડો યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષનો મનરૂપ વાંદરો તેને પૂંછડા વડે ખેંચે છે. જ્યાં (૧૧૫) યુક્તિ હોય ત્યાં મધ્યસ્થનું ચિત્ત આવે અને કદાગ્રહીનું ચિત્ત યુક્તિની કદર્થના કરે - એ અર્થ છે. (આપણા ઘણા શાસ્ત્રોમાં નીચેનો એક શ્લોક આવે છે.) आग्रही बत निनीषति युक्तिं यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ।। અર્થ :- આગ્રહી પુરુષ જ્યાં પોતાની મતિ ખુંચેલી હોય ત્યાં યુક્તિને તાણી જવા ઝંખે છે. પક્ષપાતવગરના પુરુષની મતિ ત્યાં ઠરે છે જ્યાં યુક્તિ હાજર હોય છે. आगमेनानुमानेन योगाभ्यासरसेन च । ત્રિધા પ્રવક્ત્વયન પ્રજ્ઞાં નમતે તત્ત્વમુત્તમમ્ II?શા યોગદૃષ્ટિસમુચ્ચય શ્લો. ૧૦૧ અર્થ:- આગમ, અનુમાન અને વિહિતાનુષ્ઠાનાસેવનરૂપ યોગાભ્યાસરસ એમ ત્રણ પ્રકારે બુદ્ધિને વાપરવાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. आदर करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ॥ યોગદષ્ટિ. શ્લોક. ૧૨૩ અર્થ :- ઇષ્ટકૃત્યમાં આદર, તેના આચરણમાં પ્રેમ, નિર્વિઘ્નપણું, તે આચરવાથી પુણ્યના પ્રભાવે સમ્પત્તિનું આગમન, ઇષ્ટકૃત્યસંબંધી જિજ્ઞાસા અને ઇષ્ટોદિત સેવા, આ બધા સદનુષ્ઠાનના લક્ષણ છે. (કદાગ્રહમુક્ત ઉપદેશકોને શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં આવા અનેક આપ્તવચનો મળી આવશે) સુખમાં કે દુઃખમાં ધર્મ જ કરાય (૧૧૬) પાપ ન કરો ધર્મ જ કરો. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦.મનના મિનારેથી મુક્તિના કિનારે (પ.પૂ.મુનીરાજશ્રી જયસુંદર વિ.મ.સા. લિખિત પ્રસ્તાવનામાંથી) મહાઋષિ આદ્રકુમાર એટલે જૈન શાસનના બગીચાનું એક મઘમઘતું પુષ્ય, આત્મોત્થાનનું અપ્રતિમ સૂરીલું સંગીત, પતન પછીના ઉત્થાનનો ભવ્ય ઈતિહાસ. કોઈપણ જાતનો તર્ક વિતર્ક કર્યા વિના બુદ્ધિધન શ્રી અભયકુમારે, લાભનું કારણ જાણીને અનાર્ય રાજપુત્ર આર્દ્રકુમારને સુંદર શ્રી જિનમૂર્તિની ભેટ પાઠવી. જિનમૂર્તિ એક એવી ભવ્ય ચિનગારી છે કે જે યોગ્ય ભૂમિકામાં આવેલા આત્માઓની અંતરગુફામાં પ્રકાશનો ઝળહળતો દીપ પેટાવી જાય. કેટલાય ભવ્યાત્માઓ એના દર્શનથી સમ્યક્ત્વ, દેશ-વિરતિ, સર્વ વિરતિ કે માર્ગાનુસારિતાને પામી ગયા છે. શ્રી શત્રુંજય માહાભ્ય શાસ્ત્રમાં તો ત્યાં સુધીનું દ્રષ્ટાન્ત આવે છે કે દેરાસરમાં ચોરી કરવા ગયેલો એક ચોર ચોરીના નિમિત્તે (ચોરીથી પરભવમાં અનર્થ તો ઘણો ભોગવ્યો પણ તે બહાને) એને થયેલા જિનમૂર્તિના દર્શનના પ્રભાવે બહુકાળ પછી એ લાભને ખાટી ગયો. એમ આગળ પર જ્ઞાનીએ ખુલાસો કર્યો છે. વાહ ! કેવું અનંત લ્યાણરૂપ આ જૈન શાસન ! યોગ્ય ભૂમિકામાં રહેલો જીવ, ચોરી જેવા અત્યંત નિંદ્ય આશયથી દેરાસરમાં પ્રવેશે, અને જિનમૂર્તિને દેખે પરંતુ એ જિન-દર્શનના પ્રભાવે ભવાન્તરમાં લાભ ખાટી જાય ! ધન્ય છે આ જિન મૂર્તિને ! (ગમે તે બહાને શ્રી જિનમૂર્તિના દર્શન કરનારાને મહાલાભ થવાની સંભાવના છેઆવી સીધી વાત પકડવાને બદલે "જિનમંદિરમાં ચોરી કરવા માટે જવાય" એવો ઊંધો અર્થ અહીં કોઈએ પકડી લેવાની જરૂર નથી..... તેમજ અહીં એ પણ સમજવાનું છે કે "મલિન આશયથી કરેલા શ્રી જિનમૂર્તિના દર્શન આદિ ધર્મ ક્રિયાઓ મહાભુંડી- રીબાવી રીબાવીને મારે...." ઈત્યાદિ વિચારોવિધાનો પણ કેટલાય જૈન શાસ્ત્રોને ઓળવનારા છે, અને ભોળા જીવોને ધર્મસાધનાથી વંચિત રાખનારા છે.). એ શ્રી જિનમૂર્તિએ આદ્રકુમારમાં આત્મિક ઉત્થાનના પ્રાણ ફૂંક્યા. મોહનિદ્રાનું ઘેન ઉડાડી દીધું. સંયમના પંથે પ્રયાણના શ્રીગણેશ મંડાઈ ગયા. (૧૧૭) એની અજબ કહાણી આ પુસ્તકમાં માર્મિક સ્થળોની અનેક વિશિષ્ટતાઓ સાથે રજુ થઈ છે. એ વિશિષ્ટતાઓના પ્રકાશક છે એકાન્તવાદતિમિરભાનુ પ. પૂ. ગુરુદેવ આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જેઓ વૈરાગ્યની પ્રચંડ પ્રતિભા અને શાસ્ત્ર ગ્રન્થોના નિર્મળ વિવેકથી શ્રી જૈન શાસનના અભૂતપૂર્વ પ્રભાવને પ્રસારી રહ્યા છે. શ્રી સંઘમાં સૌ કોઈ તેમને તત્ત્વશ્રદ્ધા-જ્ઞાન-ધ્યાન વૈરાગ્યતપ-સહિષ્ણુતા-ઉગ્રવિહારીપણુ-સબોધ પ્રદાન વગેરે અનેક જીવતા જાગતા સંયમધર્મને અજવાળે એવા સદ્ગુણોના સુભગ મિલન સ્થાનરૂપે ઓળખે છે. તેમની વાણીમાંથી વૈરાગ્યનું એવું અમૃત વહે છે કે જે દરેક જુદી જુદી ભૂમિકામાં રહેલા જીવોના હૈયાને અપૂર્વ ટાઢકનો અનુભવ કરાવી જાય છે. હા, વિવિધ શાસ્ત્રોનાં વચનો પર શ્રદ્ધા ન હોય એને ન થાય એ બનવા જોગ છે. નવસારીના ચાતુર્માસમાં "ભરતેશ્વર- બાહુબલી" ગ્રન્થ ઉપર અપાયેલા વ્યાખ્યાનોમાં આદ્રકુમાર મહર્ષિની કથાએ ધર્મનો કોઈ ગજબનો રંગ જમાવ્યો. પછી એ વ્યાખ્યાનો અને કોનું માનસ શુદ્ધ કરનારા "દિવ્યદર્શન" નામના સાપ્તાહિકમાં છપાયા, એનાથી, જૈનાચાર્યોએ જીવનમાં જે પાપપ્રવૃત્તિઓ શક્ય એટલી ઓછી કરી ધર્મ- પ્રવૃત્તિને સારું સ્થાન આપવા પર પહેલો ભાર મૂક્યો છે, એને સારું સમર્થન મળ્યું અને ધર્મ પ્રવૃત્તિ નહિ કરનારાઓ ગામેગામ દિવ્યદર્શન વાંચી વાંચી ધર્મ પ્રવૃત્તિમાં લાગતા ગયા. અલબત "જીવનમાં ધર્મ મુખ્ય નહિ, પરંતુ આશય જ મુખ્ય" સમજનારને આ ન ગમે, ને તેથી વિરોધ કરે એ સહજ છે. બાકી અનેક શાસ્ત્રોથી સમર્થિત દેશનાના પરિણામે ઘણા ઘણા છે તે પ્રકારની ભૂમિકામાં આવેલા જીવોના હૃદયમાં આશ્વાસન મળ્યું અને શાસ્ત્રોથી વિરુદ્ધ જતા અનેક પ્રતિપાદનોથી ઊભા થયેલ અજૈન મતના વાદળ વિખરાવાથી, સાચો ધર્મ-માર્ગ સ્વચ્છ અને સ્પષ્ટ દેખાતો થયો. શાસ્ત્રોને ઓળવવાથી મહાપાપ થાય એવી ચિંતા ન હોય તેઓનો પહેલો તો પ્રશ્ન જ એ હતો કે "લજાતો ભયતો....." વાળો શ્લોક તમે ક્યાંથી ઉઠાવી લાવ્યા ? (૧૧૮) Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્યારે એ શ્લોકને અંગે બીજા પણ શાસગ્રન્થની સાક્ષી આપી અને બતાવ્યું કે આ ઉપદેશ બાળ જીવોને યેન કેન રીતે પાપ છોડાવી ધર્મમાં જોડાવા દયાળુ આચાર્ય મહર્ષિઓ આપે છે, ત્યારે આ શાસ-મર્મની અજ્ઞાનતામાં સભાને એવું કહેવાયું કે "દુન્યવી મામલામાં બહુ બુદ્ધિમાન તમને લોકોને ‘બાળ’ કહેનારા બેવકૂફો આજે પાટે ચડી બેસે છે” એમ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ઉપર બેવકૂફ વગેરે અપશબ્દોનો વરસાદ વરસાવાનું ચાલુ થયું. પરંતુ નક્કર શાસ્ત્રો-પાઠોના અનુસારે જ દેશના દેનારને એથી શું કલંક ચડવાનું હતું? અગ્નિ પરીક્ષામાં જેમ સાચું સોનું વધારે ચમકી ઊઠે એ રીતે વર્ધમાન તપોનિધિ પૂ. ગુરુદેવશ્રીની શાસ્ત્રનિષ્ઠા, સસૂત્રપ્રરૂપણા અને ક્ષમાનું તેજ ઓર ખીલી ઊડ્યું અને કેટલાય ભ્રમમાં પડેલા પણ કંઈક સાચું સમજવાની વૃત્તિ ધરાવનારા યોગ્ય જીવો પોતે સેવેલા ભ્રમનો અને સમજ વગરના વિરોધનો પસ્તાવો કરવા લાગ્યા. ખરેખર, આ પ્રસંગ પૂજયશ્રીની શાસ્ત્ર-નિષ્ઠા અને શાસ્ત્રના તથ્યભૂત મર્મોને નીડરપણે પ્રકાશન કરવાની પૂજયશ્રીની હિંમતનો યથાર્થ પરિચય આપી ગયો. ખરું જોતાં એ શ્લોક અને એના વ્યાખ્યાન સામે સાચા વિદ્વાનોને કોઈ વિરોધ કરવાનું મન થાય તેવું છે જ નહીં, કિન્તુ જેઓ એવી દૈન્યપૂર્ણ મનોદશાથી પીડાતા હતા કે- ‘આપણે લાંબા કાળથી જે કહેતા આવ્યા છીએ તેનું આમાં ખંડન થઈ જાય છે. તેઓએ પોતાના માનભંગની કનિષ્ઠ લાગણીથી પ્રેરાઈને, છતા શાસ્ત્રો પાઠોને ‘એનો તો ભાવ જુદો છે” એમ કહી એ શાસ્ત્રોને ઓળવવાનું કામ શરૂ કર્યું. પછી એમણે ‘લજ્જાતો ભયતો..’ વાળા શ્લોકના સંસ્કૃત ભાષાની મર્યાદા મુજબની અન્વયપદ્ધતિ અંગે પોતાના અવ્યુત્પન્નપણાને ખૂલું કરવા માંડ્યું ત્યારે એમની સામે શ્રી ઉપદેશતરેગિણીકારે એ જ શ્લોકોની આપેલી વ્યાખ્યા પ્રત્યે પણ તેમની સમન્વયબુદ્ધિ પર કાટ ચડ્યો. એટલે એ શ્લોકોની એ વ્યાખ્યા ઉપર પણ ‘અવલોકન'નો ગર્વ ધરાવનારાઓએ જાતજાતની શંકા- કુશંકા પ્રગટ કરવા માંડી. પૂર્વાચાર્યભગવંતોના વચનોમાંથી કઈ રીતે સંગત અર્થ કાઢવો એની અણઆવડત એમાં છતી થઈ ગઈ. એનો એક નમૂનો જોવો હોય તો આ છે (૧૧૯) ‘હઠથી ધર્મ કરનારને લાભ થાય છે' એ બાબતમાં બાહુબલીનું દષ્ટાન્ત આપીને ઉપદેશ-તરંગિણીકારે ‘ઘમ્મો મા કુંતો.....ઈત્યાદિ ઉપદેશમાલાના શ્લોકની સાક્ષી આપી. એ વાંચીને એના અર્થની સંગતિ કરવાનું જે લોકોને ન આવડ્યું તે લોકોએ એના ઉપર ઘણા ઘણા તર્ક-વિતર્ક ચલાવ્યા;પણ કાંઈ હાથ ન લાગ્યું. ત્યાગી-વૈરાગી- તપસ્વી સંગુરુના ચરણની ઉપાસના કરનારને આવી કોઈ મુંઝવણ થતી નથી, તે કેવો સુંદર ઉકેલ મળી જાય છે તે જુઓ - ઉપદેશમાળાકારનું તાત્પર્ય આ છે કે ધર્મ યાને ચારિત્ર ધર્મ જો મદથી થતો હોય તો બાહુબલજીએ યુદ્ધભૂમિ પર ચારિત્ર લઈને આટલા બધા કષ્ટ વધાવી લેવાનું ન કર્યું હોત, કિન્તુ ચારિત્ર લઈને એમણે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આરામથી પોતાના દેશમાં વિચરવાનું રાખ્યું હોત. પરંતુ એમણે એમ ન કરતાં ૧૨-૧૨ મહિના સુધી ચોવિહાર ઉપવાસ સાથે ખડા ખડા કાયોત્સર્ગ ધ્યાને રહેવાના અને બધી ઋતુની કડકાઈમાંથી પસાર થવાનાં કષ્ટ સહન કરવાનું રાખ્યું, એવું કષ્ટો ઉપાડવાનું શા માટે રાખ્યું ? તો કે પોતે સમજે છે કે “કેવળ જ્ઞાન જોઈએ છે તો એ માટે સમસ્ત ઘાતી કર્મોનો નાશ કરવો પડે. એ જંગી કર્મનાશ કષ્ટમય ચારિત્ર-ધર્મની આરાધનાથી જ થાય. ઋષભદેવ ભગવાને 1000 વર્ષ બહુધાકાયોત્સર્ગ, એકલપંડે વિહાર.... વગેરે કષ્ટમય ચારિત્ર આરાધનાથી જ ઘાતી-કર્મક્ષય કરી કેવલજ્ઞાન ઉપાર્જેલ. માટે મારે આ કષ્ટ ઉપાડવા જોઈએ.” પ્ર- તો પછી બાહુબલજીને અભિમાન તો આવું જ હતું, અને દીક્ષા લઈ પ્રભુ પાસે ન જતાં કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા તો રહ્યા જ હતા;તો એ ધર્મ - કષ્ટ શું મદથી ઉપાડ્યા ન કહેવાય ? ઉ૦- અહીં વિવેક કરવાની જરૂર છે. આભિમાનથી તો દીક્ષા લઈ તરત પ્રભુને ભેગા ન થતાં કેવળજ્ઞાનની રાહ જોતાં ત્યાં જ રોકાઈ જવાનું કર્યું એટલું જ; જો પ્રભુને ભેગા થઈ જાય તો કેવલજ્ઞાની નાનાભાઈ સાધુઓ પ્રભુની સાથે હોવાથી એમને વંદન કરવું પડે. પરંતુ આ વાત ટાળવાનું તો પ્રભુથી છેટા રહી ચારિત્રમાં વિહરવાથી થઈ શકતે. એમાં ઉગ્ર કષ્ટો સહવાનું (૧૨) Page #65 -------------------------------------------------------------------------- ________________ શું કામ હતું ? માટે કહો, (૧) કષ્ટો સહવાનું રાખ્યું એ ઘાતી-ક્ષય પૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી;અને (૨) ત્યાં રોકાઈ ગયા એ મદથી. ત્યારે અહીં સવાલ આ આવે છે કે તો પછી પ્ર0- ઉપદેશ તરંગિણિકારે હઠથી ધર્મ કરવામાં દષ્ટાન બાહુબલજીનું મૂકીને એમ કેમ સૂચવ્યું કે બાહુબલી'એ હઠથી ધર્મ કર્યો એનું એમને અમાપ ફળ મળ્યું? ઉ0- અહીં એક શાસ્ત્રવચનને બીજા શાસ્ત્રવચન સાથે સંગત કેમ કરવું એ આવડત હોય તો આ પ્રશ્નનું સમાધાન સરળ છે. ઉપદેશતરંગિણી શાસ્ત્રનો અભિપ્રાય આ છે કે બાહુબળજીએ પહેલી હઠ પકડી કે ભાઈ ભરતને મારવા ઉપાડેલી મુદ્રિ અલબતુ, હવે મારવી તો નથી જ, તેથી એને પાછી ખેંચી લેવી જોઈએ, પરંતુ ઉપાડેલી મુકિ નિષ્ફળ કેમ જવા દેવાય ? એમજ પાછી ખેંચી લેવા જતાં બહાર નાનમ થાય કે “જોયું? મુઠ્ઠિ મારવા તો દોડ્યા હતા, પરંતુ કશી બીક લાગી તે એને પાછી ખેંચી લીધી!” એના કરતાં તો મુઠ્ઠિ ઉપાડી તે ઉપાડી, એનાથી લોચ જ કરી દેવો. એમ હઠપૂર્વક લોચ-ધર્મ અને ચારિત્ર-ધર્મ ગ્રહણ કર્યો, ને તે પરિણામે અમાપ ફળ- કેવલજ્ઞાન આપનાર બન્યો. બીજી રીતે હઠથી ધર્મ આ, કે ચારિત્ર લીધા પછી હઠમાં રહ્યા કે ‘કેવળજ્ઞાન પામ્યા વિના પ્રભુ પાસે ન જાઉં, જેથી કેવળજ્ઞાની નાના ભાઈ મુનિઓને વંદન ન કરવું પડે,’ અને એ હઠથી ત્યાં જ ચારિત્ર ધર્મ શરૂ કર્યો આમ હઠથી ધર્મ પ્રારંભ્યો. છતાં એ આગળ પર વર્ષનાં અંતે હઠ મદ અભિમાનાદિ હટી જઈને અમાપફળ માટે બન્યો. આમ, હઠથી ધર્મ કરેલો પણ અમાપ ફળ આપનારો છે, એથી ‘લજજાતો ભયતો........' વાળા શ્લોકનું પ્રતિપાદન યથાર્થ ઠરે છે. પ્ર.- તો પછી ઉપદેશમાળાકારના “જો ધર્મ મદથી થતો હોય તો બાહુબલજીને એટલા કષ્ટ સહન કરવાનું ન થયું હોત,’ એ વચનથી તો બાહુબલજીએ ધર્મ મદથી, હઠથી નહિ પણ કષ્ટ વેઠવાની તૈયારીથી કર્યો એ અભિપ્રાયનું શું? (૧૨૧) ઉ૦- ઉપદેશમાળાકારનો અભિપ્રાય આ છે, કે બાહુબલમુનિએ વર્ષભર કષ્ટ સહન કર્યે રાખ્યા તે કષ્ટમય આરાધનાની બુદ્ધિથી કર્યા, ત્યારે ઉપદેશતરગિણીકારનો અભિપ્રાય આ છે કે બાહુબલમુનિએ ચારિત્ર ધર્મનો પ્રારંભ કર્યો તે હઠથી મદથી કર્યો; પણ પછી કષ્ટ સહવાની ભાવના ધીમે ધીમે શુદ્ધ થતી ગઈ તે અમાપ લાભ માટે થઈ. આમ બંનેમાં કોઈ પરસ્પર વિરોધ નથી. અસ્તુ. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ જૈનાગમ-પ્રકરણ તથા જૈન- જૈનેતર ન્યાય શાસ્ત્રોનો જે ગહન અભ્યાસ કરી શ્રી સંઘને એકાન્તવાદની ખતરનાક ઊંડી. ગર્તામાં તણાતો બચાવી લઈને અનેકાન્તવાદના ઉન્નત શિખર પર આરોહણ કરતો કર્યો છે, તે અતિ આનંદની વાત છે. મહાઋષિ આદ્રકુમારને પણ એકાન્તવાદીઓએ પોતપોતાના મતમાં તાણવા માટે ઘણી ઈન્દ્રજાળ આજમાવેલી પરંતુ અનેકાન્તવાદના અંજનથી દિવ્યદર્શન પામેલા આન્દ્રકુમાર તેમાં ફસાયા નહિ. ટૂંકમાં, ‘એકાન્તવાદ ખૂબ જ ભયંકર અને ભૂંડો છે” આ મહાન સત્યની પિછાણમાં આર્ટિકમાર મહર્ષિના ચરિત્રનું વાંચન ઘણું જ ઉપયોગી બને તેમ છે. એક બાજુ પાંચ ઈન્દ્રિયોના વિષયોનું આકર્ષણ, અને બીજી બાજુ ‘મેં કહ્યું એજ બરાબર’ આવી પોતાની જૈન શાસ્ત્ર વિરુદ્ધ માન્યતાની પકડ, આ બે એવા સોહામણા મિનારા છે કે જેના પર મનને ચઢી જવાનું ઘણું પસંદ પડે છે. પણ એ મિનારે ચઢયા પછી મુક્તિનો કિનારો (કદાચ ઊંચેથી બહુ નજીક દેખાતો હોય તો પણ) ઘણો દૂર થઈ જાય છે. જ્યાં સુધી એ ગર્વના મિનારા ઉપરથી મન નીચે ઊતરીને મુક્તિના કિનારા તરફ પોતાની જીવનનાવ હંકારવા ન માંડે ત્યાં સુધી આ જન્મ-મરણની વિટમ્બણાઓનો અંત આવવો દુષ્કર છે. મનના મિનારેથી નીચે ઊતરીને આદ્રકુમાર મહર્ષિની જેમ મુક્તિના કિનારા તરફ આપણે સૌ જોરદાર પ્રગતિ કરીએ અને એ માટે પુસ્તકમાંથી પ્રાપ્ત થતી ભરપૂર અનુકૂળ પ્રેરણાત્મક સામગ્રીને સાર્થક કરીએ એ જ મંગળ કામના. (૧૨૨) Page #66 -------------------------------------------------------------------------- ________________ જો ઇહલૌકિક પ્રાર્થનાગર્ભિત વિષયશુદ્ધ અનુષ્ઠાનો વિષ અને ગરલ બની જતા હોત, તો તે અનુષ્ઠાનોને શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જેવા “એકાન્તે યુક્ત છે.” એમ કહેત ખરા ? શું અહીં પોતે પોતાના જ યોગબિંદુ ગ્રન્થમાં કરેલી વિષગરલ અનુષ્ઠાનની વાતો ભૂલી ગયા હોવાનું કોઇ કહી શકશે ખરૂં? જે મહાનુભાવો માત્ર હરિભદ્રસૂરિ કૃત યોગબિંદુ કે શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના કોક ફાવતા ગ્રન્થોમાંથી વિષ-ગરલ અનુષ્ઠાનની વાતોને એકાન્તે પકડી બેઠા છે, તેઓએ આ પંચાશક શાસ્ત્રની વાતો સભા આગળ આજ સુધી કેમ કરી નથી ? હવે કહો કે “ધર્મ ભૂંડો નહીં, પણ એકાન્તવાદ ભૂંડો, એકાન્તવાદની વાસના ભૂંડી; અનેકાન્તવાદ રુડો, અનેકાન્તવાદ ગર્ભિત પ્રરૂપણા રુડી.’’ આ સમગ્ર ચર્ચાનો એ જ સાર છે, કે પોતાનું અને બીજાનું કલ્યાણ ઈચ્છનારા ભાગ્યવાનોએ કોઈ પણ શાસ્ત્રની વાત એકાન્તે પકડાઈ ન જાય તે માટે, બીજા શાસ્ત્રોમાં તે તે વિષયો અંગે શું શું ભાખ્યું છે તેની ખોજ કરવા પુરુષાર્થ આદરવો જોઈએ. શ્રી જિનેશ્વરદેવની સર્વ આજ્ઞાઓનો સાર બતાવતાં ‘ઉપદેશ રહસ્ય’માં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ એક જ વાત કરે છે કે - “જેમ જેમ રાગ-દ્વેષની પરિણતિ ઘટતી આવે તેમ તેમ પ્રવર્તવું, - આ જ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે.’’ આ સર્વ આજ્ઞાઓની સારભૂત આજ્ઞા સતત લક્ષમાં રાખીને જો આપણે ઉપદેશની ધારા વહેતી કરીએ તો પછી એના ઉપર ભલે બીજાઓ ગમે તેટલા અસભ્ય શબ્દોમાં પ્રહારો કરતા રહે, તો ય આપણું એનાથી કાંઇ બગડી જવાનું નથી. બને ત્યાં સુધી નિષ્ફળ ચર્ચાથી દૂર રહેવું. કોઈ વાર ન છુટકે દુખાતા હૈયે ચર્ચા કરવી પડે, તો એ ચર્ચા કરતાં પણ આપણા હૈયામાં કદાગ્રહ કે અભિનિવેશ અથવા બીજાઓ પ્રત્યે દ્વેષ-તિરસ્કારનો ભાવ ન આવી જાય, તેનો જ ખાસ ખ્યાલ રાખવાનો. ઉપરના સમગ્ર પ્રતિપાદનમાં પણ આ જ ભાવની અનુવૃત્તિ જાણવી, અને બીજાઓ જે કાંઈ કહેતા હોય; તે જો શાસ્ત્રોને બરાબર અનુસરતું હોય, અથવા શાસ્ત્રથી જરાય વિરુદ્ધ ન હોય, તો તે નયસાપેક્ષભાવે સ્વીકારવામાં સંકોચ જરાય રાખવો નહિ. એ રીતે આપણે સૌ અરિહંતના અચિંત્ય પ્રભાવે સ્વપરના કલ્યાણ માર્ગે આગળ વધીએ એવી પરમાત્માને પ્રાર્થના. શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઇપણ કહેવાયું હોય તો.... મિચ્છામિ દુક્કડમ્..... (૧૭૨) શ્રી અર્ધું નમઃ એકાન્તવાદ સામે લાલબત્તી : અનન્ય પ્રભાવવંતો જૈનધર્મ : લેખક : પૂ. મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ હાલ : પ.પૂ.આ.શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક દિવ્યદર્શન ટ્રસ્ટ કલિકુંડ, ધોળકા Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્લોકમાં ભોજન ત્યાગને બદલે સાનુબંધ જિનાજ્ઞા ઉમેરીને એને શુદ્ધતા હોવાનું જણાવે છે - यत्र ब्रह्म जिनाएं च कषायाणां तथा हृतिः । सानुबन्धा जिनाज्ञा च तत् तपः शुद्धमिष्यते ॥ જૈનશાસનના સારને પામેલા મહાપુરુષો તો આ બંને વ્યાખ્યાને નય ભેદે પ્રરૂપે છે. પણ કેટલાક એકાંત નિશ્ચયવાદીઓ ઈરાદાપૂર્વક શ્રી જ્ઞાનસારના શ્લોકને વારંવાર આગળ કરીને પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે વ્યવહારનયથી કરેલી વ્યાખ્યાને છૂપાવી એમનો દ્રોહ કરતા હોવાનું દેખાય છે. પણ આ રીતે સત્ય કદી છુપાતું નથી. પંચાશક શાસ્ત્રમાં વિષયશુદ્ધ અનુષ્ઠાન :તદુપરાંત, એજ ૧૯ મા પંચાશકના ૪૨-૪૩ મા શ્લોકમાં કહ્યું છે. विसयसरुवणुबंधेहिं तह य सुद्धं जओ अणुठ्ठाणं । णिबाणं भणियं अण्णेहि वि जोगमगंमि ॥ एयं च विसयसुद्धं एगतेणेव जं तओ जुत्तं । आरोग्ग - बोहिलाभाइपत्थणाचित्ततुल्लं ति ॥ અર્થ :- બીજાઓએ પણ યોગમાર્ગમાં જો (૧) તીર્થંકર નિર્ગમ આદિ ‘વિષય' (૨) આહાર-ત્યાગ-બ્રહ્મચર્ય-પૂજા-સાધુદાનાદિરૂપ ‘સ્વરૂપ,” અને (૩) પરિણામ ટકી રહેવા દ્વારા પ્રકર્ષ પ્રાપ્તિરૂપ “અનુબંધ’ – આ ત્રણેયથી શુદ્ધ અનુષ્ઠાનને નિર્વાણનું કારણ કહ્યું છે, તો પછી જિનેશ્વરદેવોની વાત જ ક્યાં? સૌભાગ્યાદિ પૂર્વે કહેલા તપો સકલદોષમુક્ત શ્રી જિનેશ્વરદેવો સંબંધી શુદ્ધ વિષયને અનુસરતા હોવાથી એકાન્ત યુક્ત જ છે, ભલે તે પ્રાર્થનાગર્ભિત હોય ! કારણ કે તે આરોગ્ય-બોધિલાભની પ્રાર્થનાના જેવા જ છે. આવા વિષયશુદ્ધ તપ આદિ અનુષ્ઠાનને સૌભાગ્યાદિ લૌકિક આશયથી કરાતા છતાં, અહીં એને નિર્વાણઅંગ યાને મોક્ષનું કારણ કહે છે, એ નોંધપાત્ર છે. (૧૭૧) Page #68 -------------------------------------------------------------------------- ________________ શબ્દપ્રયોગ કર્યો; નહીં તો ‘મુગ્ધ જીવાનામેવ’ એવો ‘મુગ્ધ જીવોમાં જ એમ ‘જકારપૂર્વક પ્રયોગ કર્યો હોત, જૈનધર્મના વ્યવહારનયથી કોને તપ કહેવાય એ સ્પષ્ટ કરવા માટે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૯મા પંચાશકમાં ગ્લો૦ ૨૬માં ચોખું જણાવ્યું છે કે -- પંચાશકશાસ્ત્રમાં તપની વ્યાખ્યા : जत्थ कषायणिरोहो बंभं जिणपूयणं अणसणं च । सो सब्बो चेव तवो विसेसओ मुद्धलोयंमि ।। અર્થ :- જેમાં કષાય ઉપર કાપ, બ્રહ્મચર્યપાલન, જિનપૂજા અને ભોજનત્યાગ-આ ચાર અંગો હોય તે બધા “તપ” જ કહેવાય. મુગ્ધ જીવો માટે તો ખાસ. જૈન તપની આ વ્યાખ્યા સમજનારા, સાંસારિક ફળના આશયથી થતાં ઉપરોક્ત ચાર અંગવાળા તપધર્મને ‘ભૂંડો ભૂંડો’ કહીને શો સાર કાઢતા હશે તે જ્ઞાની જાણે. અહિં એક પ્રાસંગિક વાત પણ સમજવાની જરૂર છે કે- જૈનમાર્ગનો તપ કોને કહેવાય એની ઓળખ માટે પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અહીં અલબતુ વ્યવહારનયને અનુસરીને તેની વ્યાખ્યા આપી છે, પરંતુ એથી એમને એમ કહેવું નથી કે ‘આ ચાર લક્ષણવાળો તપ મોક્ષના હેતુથી નહિ કિન્તુ લૌકિક હેતુથી કરે તો તે અધર્મ છે, ભવવર્ધક છે, ભૂંડો છે.’ આમ કહેનારા સ્પષ્ટપણે શાસ્ત્ર અને શાસ્ત્રકારનો દ્રોહ કરી રહ્યા છે; કેમકે શાસકારે તો ચોક્ખું કહ્યું છે કે ‘સો સવ્યો ચેવ તવો” એ બધો તપ જ-જિનશાસનનો તપધર્મ જ છે,’ એને અધર્મ કે ભવવર્ધક યા ભંડો કહ્યો જ નથી, ભલે લૌકિક હેતુથી કર્યો હોય. આમ વ્યવહારનયને અનુસરીને તપધર્મ કોને કહેવાય એ બતાવ્યું. જ્ઞાનસાર” શાસ્ત્રમાં તપની વ્યાખ્યા : બીજી બાજુ નિશ્ચયનયને અનુસરીને શુદ્ધ તપની વ્યાખ્યા કરતાં, પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસારના ૩૧ મા અષ્ટકમાં આ ૬ ઠ્ઠા (૧૭૦) શ્રી અહં નમઃ ૧૨૧. એકાન્તવાદ સામે લાલબત્તી અનન્ય પ્રભાવવંતો જૈનધર્મ (લેખક -પૂ. મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ) (દિવ્યદર્શનમાંથી ઉદ્ધત લેખો) (લેખાંક: ૧) | (વર્ષ ૩૩ - અંક ૧૪, વિ.સં. ૨૦૪૧ તા. ૧૫-૧૨-૮૪) (જીવોનું એકાન્ત હિત કરનાર વીતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલો ધર્મ દુન્યવી ઈરાદાથી કરવામાં આવે તો (૧) એ વીતરાગના ધર્મને ભુંડો કહેવાય કે નહિ ? (૨) એવા ઈરાદાથી પણ કરાતી જૈનધર્મની સાધના આત્માનું એકાંતે નિકંદન કાઢે કે કેમ? (૩) સાંસારિક જીવનમાં ઊભી થતી એક યા બીજા પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિના નિરાકરણ માટે ધર્મનું આલંબન લેવાય કે નહિ ?... ઇત્યાદિ પ્રશ્નોથી ઊભી થતી મુંઝવણ દૂર કરવા સરળ જીવો શાસ્ત્રીય માર્ગદર્શનની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. સદ્ભાગ્યે આ બાબતમાં ખૂબ જ સુંદર શાસ્ત્રાનુસારી સ્પષ્ટ માર્ગદર્શન અમોને પૂજયપાદ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્યરત્ન પૂ. સિદ્ધાન્તદિવાકર આચાર્યશ્રી વિજય જયઘોષસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મૂનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ તરફથી પ્રાપ્ત થયું છે. તે સૌ કોઈ શાસ્ત્રપ્રેમી સરળ હૃદયી પુણ્યાત્માઓની જાણ માટે અમે અત્રે રજુ કરતાં હર્ષ અનુભવીએ છીએ – તંત્રી) આપણું જૈન શાસન એવું અદ્ભુત છે કે જે માત્ર પંડિતો યા સમર્થોનું જ નહિ, કિન્તુ સમસ્ત ચૌદરાજ લોકવર્તી મંદબુદ્ધિ યા અસમર્થ એવા પણ તમામ જીવોનું હિત થાય એવો ઉત્તમ ધર્મ, મોક્ષમાર્ગ અને તત્ત્વોને દેખાડનારું છે. ‘નમુત્યુર્ણ સૂત્રમાંના ‘લોગહિયાણં' પદની વ્યાખ્યા કરતા સમર્થ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે શ્રી લલિતવિસ્તરા શાસ્ત્રમાં ‘લોક’ શબ્દનો (૧૨૩) Page #69 -------------------------------------------------------------------------- ________________ ‘પંચાસ્તિકાય લોક' એવો અર્થ કરીને એનું હિત કરનારા એટલે કે “એના યથાર્થ પ્રરૂપક' એવો અર્થ કર્યો છે. પદાર્થનું યથાર્થ નિરૂપણ એ જ એનું સાચું હિત છે. એવો ત્યાં હેતુ બતાવવામાં આવ્યો છે. આ હિસાબે ‘ભગવાન અને ભગવાનનું શાસન એકેન્દ્રિયાદિ જીવોનું શું હિત કરે ?’ આવા પ્રશ્નનું સમાધાન થઈ જાય છે કે એની સાચી ઓળખ કરાવવી એ એનું હિત જ છે. જેમ કે, એની સાચી ઓળખ કરાવ્યાથી ભવ્ય જીવો મન-વચન-કાયાથી એ એકેન્દ્રિયાદિ જીવોની દયા-રક્ષાજયણા-અહિંસા પાળે છે. તદન સત્ય વાત છે કે અનંત અનંત કાળથી સંસાર પરિભ્રમણમાં દુઃખોથી રીબાતા જીવો એવા ગોઝારા સંસારથી કેમ મુક્ત થાય અને પોતાના સહજ અનંત સુખોના ભોક્તા કેમ બને એ જૈનશાસનનો મુખ્ય ઉદેશ છે અને એ સિદ્ધ કરવા માટે ધર્મ જ એક સમર્થ સાધન છે. એટલે ‘જેને કોઈને સંસારથી મુક્ત થવાની અર્થાત મોક્ષ પામવાની ઈચ્છા હોય એને જૈન ધર્મની આરાધના એ જ જીવનકર્તવ્ય છે, તથા સાથે સાથે જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિઓની ઊભી થતી પીડાઓનાં નિવારણ માટે પણ જૈનધર્મનું જ આલંબન લેવા યોગ્ય છે,' એવું જૈન શાસ્ત્રો ઠામ ઠામ ઉપદેશે છે. ધર્મની શ્રદ્ધાવાળો જીવ મોક્ષનો અભિલાષી છે છતાં જયાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ઊભી થતી એ પીડાઓના નિવારણ માટે અરિહંતદેવ અને એમના ધર્મનું આલંબન ન કરે તો શું મિથ્યાદેવ-દેવી અસત્ય અનીતિ અને પાપ પ્રપંચોનું આલંબન કરે ? ‘જીવ સંસારમાં બેઠો છે ત્યાં સુધી ઊભી થતી જરૂરિયાતો સિદ્ધ કરવા માટે પણ ધર્મનો જ આશ્રય કરે, નહિ કે પાપ પ્રપંચોનો’ એવું જૈન શાસ્ત્રકારો ફરમાવે છે. દેશના-સમયે બધા પ્રકારના જીવોનું ધ્યાન રહે તે માટે ખાસ - ષોડશકે શાસ્ત્ર શું કહે છે? ષોડશક શાસ્ત્રમાં જીવોને કેવો ધર્મોપદેશ કરવો એ માટે સંસારી જીવોની ત્રણ પ્રકારની કક્ષા બતાવી, બાળ-મધ્યમ અને બુધ. વળી ત્યાં કહ્યું : જે કક્ષાનો જીવ હોય એને એ કક્ષા યોગ્ય જ દેશના અપાય, એના બદલે જો માત્ર ઉપરની કક્ષાવાળાને યોગ્ય ઉપદેશ જ નિમ્નકક્ષાવાળાને આપ્યા કરે તો એ દેશના અસ્થાન (૧૨૪) નાબૂદ થનારી હોય છે. એટલે એ ધર્માનુષ્ઠાન બાધ્યકક્ષાની સાંસારિક ફલની આકાંક્ષાથી થવા છતાં ય, એમાં અભવ્યના ધર્માનુષ્ઠાન કરતાં ઘણો ભેદ છે, અને તેથી એ વિષ કે ગરલ અનુષ્ઠાન બનતું નથી, પણ તહેતુ જ બની રહે છે. ઉપરની વાત તથા આવા શ્રી ઉપાધ્યાયજી મ. ના ટંકશાળી વચનોને અવગણીને એ બાધ્યકક્ષાની ફલાકાંક્ષાવાળા અનુષ્ઠાનોને વિષ-ગરલમાં કોઈ ખપાવતું હોય, એમના ધ્યાન ઉપર લાવ્યા પછી પણ જો એ કદાગ્રહ છોડવા તૈયાર ન થાય તો ભવિતવ્યતાને જ દોષ દેવો રહ્યો. નિયાણું વગેરે કરનારા બ્રહ્મદત્ત વગેરે ચરમાવર્તમાં હોવા છતાં તેમની ફલાકાંક્ષા એવી તીવ્ર લંપટતાવાળી હતી કે જેને બાધ્યકક્ષામાં ગણી શકાય નહીં તેમજ જે લોકો ચરમાવર્તમાં હોવા છતાં વિષયસુખના અતિશય લંપટ હોય અને તે માટે જે આટામાં લૂણ જેટલો ધર્મ માંડ માંડ ભક્તિ-ભાવ-વિસ્મયાદિ વિના જ કરતા હોય, તો તેઓની પણ તે ફલાકાંક્ષા બાધ્યકક્ષામાં ન ગણાય. એટલે આવા તીવ્ર વિષયસુખની આકાંક્ષાવાળા હોય એવાના અથવા તો ચરમાવર્તમાં પણ અત્યંત અનાદરથી ધર્મ કરતા હોય એવાનાં ધર્માનુષ્ઠાન તહેતુરૂપ બનવાને બદલે વિષાદિરૂપ બને એમાં કાંઇ નવાઇ નથી. માત્ર ચરમાવર્તમાં આવી જવા માત્રથી ધર્માનુષ્ઠાન તહેતુ કે અમૃત તુલ્ય બની જાય એવો એકાન્ત નથી, પરંતુ ‘મુક્તિ-અષના પ્રતાપે બાધ્યકોટિની ફલાકાંક્ષાથી થતાં અનુષ્ઠાનો તહેતુરૂપ બને છે. વિષાદિરૂપ નહીં,' - એ જ આ પ્રતિપાદનનો મુખ્ય હેતુ છે. માટે ‘આશય શુદ્ધિનું કાંઇ મહત્ત્વ જ નથી અથવા આશય સર્વથા ગૌણ છે,’ એવું કોઇએ સમજી લેવાની ગંભીર ભૂલ કરવી જોઇએ નહિ. શાસ્ત્રકારભગવંતોએ જ્યાં અચરમાર્વતકાળ અને ચરમાવર્તકાળ એમ કાળભેદને મુખ્ય દેખાડ્યો છે, ત્યાં જ આ વાત લાગુ પાડવાની છે. જો મોક્ષના આશય સિવાયના આશય માત્રથી ધર્માનુષ્ઠાન એકાન્ત વિષગરલ બની જતું હોત તો શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પંચાશકમાં સૌભાગ્ય વગેરે સાંસારિક ફળના ઉદ્દેશવાળા તપોની રજુઆત કરત જ નહીં. એ તપ ‘વિશેષતઃ” મુગ્ધજીવો માટે ભલે કહ્યાં હોય, પરંતુ ‘સામાન્યતઃ” તે તે ફળના અર્થી બધાને માટે તે તપોનું વિધાન છે, એટલે તો એમણે ‘વિશેષતઃ મુગ્ધલોકે” એવો (૧૯) Page #70 -------------------------------------------------------------------------- ________________ જોઈએ, પણ એ કર્યા વિના જો દાવો રખાય કે ગ્રહને ઘોળી પીવામાં આવ્યો છે તો તે ઘણું ખેદજનક કહેવાય. કદાગ્રહ આમેય સારો નહીં, તો પછી એને નિવારનારા પ્રહને ઘોળી પીનારની કઇ દશા થાય ? કદાગ્રહ બાજુ પર મૂકીને વિચારીએ કે - વિષ-ગરલ ક્રિયા અંગે યોગબિંદુ શાસ્ત્ર શું કહે છે?: પૂજય હરિભદ્રસૂરિજી મહારાજે વિષ-ગરલ અનુષ્ઠાનની પ્રરૂપણા જૈનમતે કરી છે ? કે અન્ય મતે ? યોગબિંદુની શ્લો૦ ૧૫૪ની વ્યાખ્યામાં શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ સ્પષ્ટપણે એને પાતંજલમત કહી રહ્યા છે. બીજું, પતંજલિએ એને કાળભેદ પાડીને કહ્યા નથી, જ્યારે જૈન શાસ્ત્રકાર એના ઉપરની મીમાંસામાં સ્પષ્ટ કહે છે કે વિષ-ગરલ અનુષ્ઠાન સામાન્યથી અચરમાવર્તકાળમાં હોય, અને વિશેષથી ચરમાવર્તકાળમાં મુક્તિના ષવાળાને હોય. મુક્તિના અદ્વૈષવાળાને ચરમાવર્તકાળમાં પ્રાયઃ તહેતુ (અને આગળ વધતાં અમૃત) અનુષ્ઠાન હોય. આમાં મુખ્યત્વે ચરમાવર્તકાળમાં સહજમલની અલ્પતાને કારણે જન્મેલા મુક્તિના અષને અથવા કંઇક મુક્તિના અનુરાગને કારણ તરીકે બતાવ્યો, નહીં કે એકાન્ત મુક્તિના અનુરાગને. તો હવે ચરમાવર્તમાં આવેલો જીવ ભલે કદાચ એ ઈહલૌકિક કાર્યની ઇચ્છાથી પણ ધર્માનુષ્ઠાન કરતો હોય, તો પણ એને વિષ-ગરલ અનુષ્ઠાન કઈ રીતે કહેવાય? ‘બત્રીસ-બત્રીશી' શાસ્ત્રની મુક્તિઅદ્વેષ-પ્રાધાન્યનામની ૧૩મી બત્રીશીમાં ગ્લો૦ ૨૦-૨૧ની વ્યાખ્યામાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ પણ સ્પષ્ટપણે કહે છે કે, - ‘ધાત્રિશાત્રિશિકા” શું કહે છે?: अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् । सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वेषमपेक्षते ॥ અર્થ :- સૌભાગ્યદિલની વાંછા પણ બાધ્યસ્વભાવવાળી તથા સદનુષ્ઠાનનો રાગ કરાવનારી હોય છે; અને તે ફલાપેક્ષાની બાધ્યતા ઉપદેશાધીન હોઇને કારણરૂપે મુક્તિ-અષને સાપેક્ષ છે. આ રીતે શરમાવર્તમાં મુક્તિઅષના પ્રભાવે, સાંસારિક ફલની આકાંક્ષા પણ બાધ્ય કોટિની અર્થાત ભવિષ્યમાં (૧૬૮) દેશના યા પરસ્થાન દેશના થાય અને પરસ્થાન દેશનાને આ શાસ્ત્રકારે પાપ દેશના કહી છે... હવે જ્યાં બાળ-મધ્યમ અને બુધ ત્રણે પ્રકારના જીવોની સભા હોય ત્યાં જૈનશાસનને પામેલા તથા ભાવના જ્ઞાનની ઉચ્ચ ભૂમિકા પર પહોંચેલા મહાત્માઓની તમામ પ્રવૃત્તિ બાળ-મધ્યમ-બુધ સર્વ જીવોની હિત-કામનાથી ઓતપ્રોત હોવાના કારણે એમનો ઉપદેશ પણ એ બધા જીવોનું હિત સધાય એ પ્રકારની હોય છે. પ્ર0 - “ભાવનાજ્ઞાનની ઉચ્ચ ભૂમિકા ઉપર પહોચેલા” એટલે શું? ઉ૦ - શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજે ષોડશક શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં જ્ઞાન ઉપદેશ્યા છે. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન. પહેલું જ્ઞાન વાક્યર્થમાત્ર વિષયક હોય છે. બીજું જ્ઞાન મહાવાક્યાર્થીવલમ્બી હોય છે કે જેમાં અનેકાન્તવાદના આધારે સૂક્ષ્મ યુક્તિઓથી વિચારવામાં આવે છે. ત્રીજું જ્ઞાન તાત્પર્યસ્પર્શી હોવા સાથે ઉપાદેયમાં વિધિપૂર્વક પ્રયત્ન કરાવનારું હોય છે. સમસ્ત શેય વિષયોમાં સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા જ એમાં મુખ્ય કારણરૂપે ભાસતી હોય આ ત્રણેય જ્ઞાનોનું ફલ દર્શાવતા શાસ્ત્રકાર ભગવંત ષોડશક શાસ્ત્રમાં (૧૧૧૦૧૧) ફરમાવે છે કે પહેલા શ્રુતજ્ઞાનથી જીવોને “આ મેં કહ્યું છે, એ જ પ્રમાણભૂત છે, અમારો મત જ સારો છે અને બીજાનો સારો નથી” આવો આગ્રહ એટલે કે ખોટો પક્ષપાત જન્મે છે. ચિન્તામયજ્ઞાનથી એવો આગ્રહ નિવૃત્ત થઈ જાય છે. નાદિગર્ભિત સિદ્ધાન્તોનો સાર જાણવામાં આવવાથી પોતાના કે બીજાના મતમાં કહેલી યુક્તિયુક્ત વાતોનો સ્વીકાર થાય છે. ભાવનાજ્ઞાનથી ‘ચારિ સંજીવની ચરક ન્યાય અનુસાર સર્વજીવો પ્રત્યે હિતકારી પ્રવૃત્તિ થાય છે. ધર્મબિન્દુ શાસ્ત્ર શું કહે છે? : પ્ર0- “ચારિ સંજીવની ચરક ન્યાય” એટલે શું? ઉ0- ધર્મબિંદુ શાસ્ત્ર કહે છે, - “ચારિ સંજીવની-ચરક-ન્યાય” એટલે કે જે (૧૨૫) Page #71 -------------------------------------------------------------------------- ________________ પુરુષ કોઇક ઔષધિના ભક્ષણથી પુરુષમાંથી બળદ બન્યો છે અને ઘાસચારો ખાઇને દિન વ્યતીત કરે છે, પણ સંજીવની નામની ઔષધિ ચરતો નથી, તે પુરુષની પત્ની તેને સંજીવની ઔષધિવાળા ક્ષેત્રમાં લઇ જાય છે. ત્યાં અનેક જાતની ઔષધિ ઊગેલી છે. એમાંથી સંજીવની કઇ એની એને ખબર નથી, પણ બીજી બધી ચારિ ચરતાં ચરતાં પેલી સંજીવની પણ એના ચરવામાં આવી જવાથી તે બળદ મટીને પુરુષ બની ગયો. આ રીતે ભાવનાજ્ઞાની મહાપુરુષો સમજે છે કે - ઉત્તમ પુરુષો સહજ રીતે મોક્ષની અભિલાષાથી ધર્મપ્રવૃત્તિ કરે છે, પરંતુ બાળ અને મધ્યમ જીવો એટલી કક્ષાએ નહિ પહોંચ્યા હોવાથી સાંસારિક વસ્તુના આશયથી પણ ધર્મનો આશરો લે છે. એવા જીવોને જો એમ કહીયે કે “ધર્મ મોક્ષ માટે જ થાય, ને મોક્ષની અપેક્ષાના બદલે આ લોકના પદાર્થની અપેક્ષાથી ધર્મ કરવામાં આવે તો એમાં ભાવ મલિન બને છે; અને મલિન ભાવથી ધર્મ કરાય તો દુર્ગતિ થાય અને ભવના ફેરા વધે” તો આવા ઉપદેશથી એ બાળમધ્યમ જીવો સહેજે ભડકે અને દુર્ગતિથી ભડકીને ધર્મ છોડી દે એવું બને, “ધર્મ કરીએ અને ભવના ફેરા વધે એના કરતા ધર્મ ન કરવો સારો. સાંસારિક વસ્તુની કોઇ જ ઈચ્છા મમતા નહિ હોય ત્યારે ભાવ ચોખા થશે, અને ત્યારે ધર્મ કરીશું બાકી અત્યારે તો ધર્મ કરવામાં જોખમ છે.” - એમ એના મનને થાય એ સંભવિત છે. આમ એ થોડો ઘણો ધર્મ કરતો હોય એ છોડી દે એમ બને. એનું પરિણામ એ આવે કે એ પાછો અર્થ-કામના પુરુષાર્થમાં ગળાબૂડ ડુબ્યો રહેવાનો ! આ ભયસ્થાનને લીધે એ ભાવનાજ્ઞાની મહાત્માઓ સમજે છે કે ‘એવા બાળ-મધ્યમ જીવોને ધર્મના ઉશની શુદ્ધિ પર એકાત્તવાદ જકાર ગર્ભિત વધુ પડતો ભાર મૂકવાને બદલે પ્રારંભમાં ધર્મની પ્રવૃત્તિ પર ભાર મૂકવો અત્યંત જરૂરી છે. કેમકે જો એ ખાસ ધર્મ જ નહિ કરતા હોય તો એમને ઉદેશની શુદ્ધિ ગોખાવાનો શો અર્થ રહેવાનો ? જીવનમાં સારી રીતે ધર્મ કરતો થાય, સર્વત્ર ધર્મને મુખ્ય બનાવે, તો હવે એને ઉદેશની શુદ્ધિ કરવાની ભૂમિકા ગણાય. જીવનમાં જો ધર્મને એવું સ્થાન જ નથી તો એવાને “ધર્મ કરતાં જો મોક્ષ સિવાયનો બીજો આશય રાખશો તો ભવમાં ભટકતા થઇ જશો એવું કહેવાનો શો અર્થ રહે? એવા ભાષણકારોએ આ શાસનમાં ભારે ગરબડ ઊભી કરી છે એમ આજે ઘણા સુવિહિત આચાર્યોને લાગી રહ્યું છે. જો એ લોકો કોઇ એકાદ પૂર્વાચાર્યની દેશનાને એકાન્ત નહીં પકડતાં, પ્રાચીન અનેક ધર્મશાસ્ત્રોમાં આવતી બધી ધર્મદેશનાઓ સંગૃહીત કરીને એની સાથે પોતાની દેશનાને સરખાવી જોશે તો જરૂર તેમને ઉપર કહેલી વાતની પ્રતીતિ થશે, ખાતરી થશે. અમારો તો કોઈ પણ બાબતમાં વધારે પડતો બિનજરૂરી અતિઆગ્રહ નથી. ફકત એકાન્તવાદગર્ભિત ભારપૂર્વકના જકારગર્ભિત પ્રતિપાદનોની સામે જ અમારી લાલબત્તી છે. એ આ તકે ફરીથી સ્પષ્ટ કરીએ છીએ. કોઇ લાખો પ્રયત્ન કરે તો પણ અનેકાન્ત-પ્રતિપાદક શ્રી જિનવચન અન્યથા થવાનાં નથી. એક શંકા કરાય છે કે -- પ્ર0 - તો પછી શાસ્ત્ર ઈહલોક પરલોકની આશંસાથી થતા ધર્માનુષ્ઠાનને વિષ-ગરલ અનુષ્ઠાન કેમ કહ્યા? ઉ0- ભલભલાને આવી શંકા થાય એમાં નવાઈ નથી, વળી વર્ષોથી એની એ વાત એકની એક જ રીતે ઉપર ઉપરથી વાંચી કે સાંભળી હોય એટલે એવો પાકો નિર્ણય પણ કોઇને થઈ ગયો હોય તો આશ્ચર્ય નથી, ખરી વાત એ છે કે દરેક શાસ્ત્રવાક્ય ખૂબ ઉંડાણથી આજુ-બાજુનો સંદર્ભ તપાસીને, તથા શાંતિથી બીજા ગ્રન્થકારો એ અંગે શું જણાવે છે એ બધાને ન્યાય આપીને, વિચારવું જોઈએ. એ રીતે જો વિચારાય તો કદાગ્રહમાં તણાવાનું નહીં થાય. બાકી એ રીતે વિચાર્યા વિના કદાગ્રહ પકડી રખાતો હોય અને પાછું મનાતું હોય કે ‘વર્ષોથી મારી પાછળ ગ્રહ પડ્યો છે, જે શાસ્ત્રના નામે વાતો કરે છે, પણ તે મેં ઘોળી પીધો છે,’ તો ઘોળી પીધાનો અર્થ એ કે મારે કદાગ્રહ મૂકવાનો છે જ નહિ, સંસારમાં પણ આવું બનતું હોય છે કે જો કોઈ ખોટી મમતવાળાની પાછળ એનો કદાગ્રહ મૂકાવવા કોઈ હિતૈષી દા.ત. નાદાન કદાગ્રહી દીકરા પાછળ બાપ પૂંઠે પડી જાય, તો એ કદાગ્રહી દીકરાને એ હિતૈષી બાપ ગ્રહરૂપ લાગે છે. એવું અહીં પણ લાગે એ બનવાજોગ છે. વધારે દુઃખની વાત તો એ છે, કે જો આવો કોઈ ગ્રહ લાગુ પડ્યો લાગતો હોય તો શાસ્ત્રો જોવા વિચારવા (૧૭) (૧૨૬) Page #72 -------------------------------------------------------------------------- ________________ વળી એ જ યોગશાસ્ત્રકાર ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્રમાં ધર્મોપાર્જન કરવામાં તત્પર એવા પુરુષોને શિરોમણિ ભાવે ગણાવે છે. પણ નહિ કે મોક્ષને મુખ્ય પુરુષાર્થ માની ધર્મમાં નિરુદ્યમી રહેનારને. તદુપરાંત, ત્રિષષ્ઠિ વગેરે અનેક ગ્રન્થોમાં પૂર્વાચાર્ય ભગવંતોએ જ્યાં જ્યાં કોઈ ભગવાન કે મુનિની દેશનાની વાતો લખી છે, ત્યાં બધે જ પ્રાયઃ ધર્મપુરુષાર્થને જ પેટ ભરી ભરીને વખાણ્યો છે, તેમજ કલ્પવૃક્ષ વગેરે બધી સારી સારી સેંકડો ઉપમાઓ ધર્મને લગાડીને એને ખૂબ ખૂબ ઉત્તમ કહ્યો છે. એ દેશનાઓમાં શિવસુખ કે મોક્ષ વગેરેના ઉલ્લેખો ય છે, પણ તે છતાં ૧૦૦એ ૯૦ ટકા જેટલી પૂર્વાચાર્ય મહાપુરુષોની ધર્મદેશનામાં ધર્મપુરુષાર્થના જેટલા ગુણગાન દેખાશે એટલા વિસ્તારથી નામોલ્લેખપૂર્વક મોક્ષપુરુષાર્થના નહીં દેખાય. આનું કારણ શું? એ જ કે અર્થ-કામ અને મોક્ષ ત્રણેયનું પ્રબળ અને અનન્ય કારણ ધર્મ જ છે. શરબત પીવાનું કહીએ એટલે સામો ભલે એને કદાચ સ્વાદ માટે પીતો હોય પણ પ્રાયઃ એની તરસ પણ મટવાની જ છે. એ રીતે ધર્મપુરુષાર્થને પ્રાધાન્ય આપી ધર્મ કરવાનું કહીએ એટલે એમાં મોક્ષફળની પ્રાપ્તિનો ઉપદેશ તો સમાઇ જ જાય છે, વધુમાં એ લાભ થાય છે કે અર્થ-કામના પ્રેમી જીવો પણ ધર્મપુરુષાર્થના માર્ગે આવી, ભારેકર્મી હોય તો પણ ધર્મના ક્રિયામાર્ગે આવી શુલપાક્ષિક થઈને પછી લઘુકર્મી બની ક્રમશઃ મુક્તિમાર્ગે પ્રયાણ કરનારા થાય છે. ‘માત્ર મોક્ષપ્રેમી જ હોય તે જ ધર્મશ્રવણને લાયક' એવું કોઇ શાસ્ત્રકારે કહ્યું નથી. ચરમાવર્તમાં આવેલા મુક્તિના અષવાળા અર્થ-કામપ્રેમી જીવોને પણ ધર્મશ્રવણ માટે યોગ્ય ગણ્યા છે. એ શ્રી ઉપમિતિ-ભવ-પ્રપંચકથા વગેરે ધર્મગ્રંથોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ત્યારે દુઃખની વાત એ છે કે આ પ્રબળ વિદ્વાન પૂર્વ-પ્રતિષ્ઠિત સુવિહિત આચાર્યોની આચરિત ધર્મદેશના પધ્ધતિની સુંદર પ્રણાલિકાને બાજુ પર હડસેલી દઈને વજસ્વામી ભગવંતની દેશના જેવી કોઈ એકાદ દેશનામાં આવતા કોઇ એકાદ શ્લોકનો અર્થ બરાબર સમજ્યા વિના જ જેમણે ધર્મને ‘ભંડો-ભંડો’ કહીને મોક્ષપુરુષાર્થ પર એકાન્તવાદમાં તાણી જાય એવો ભાર મૂકી દીધો છે, અને વર્ષોથી એ રીતે ટેવાઈ ગયા છે, આમ ભાવનાશાની મહાત્માઓ સમજે છે કે ‘જીવોને જીવનમાં એકવાર ધર્મને મુખ્ય કરવા દો, એમાં મોક્ષના આશયથી પણ ધર્મ કરે છે તો કદાચ સાંસારિક વસ્તુની સિદ્ધિ માટે પણ ધર્મ કરે છે. એમ જીવનમાં ધર્મને પ્રધાન-પ્રધાન કરતો રહેશે એટલે એ કર્મલઘુ યાને લઘુકર્મી બનીને મોક્ષના આશયને જ મુખ્ય કરનારો ઉત્તમ પુરુષ બનશે. એટલે જ, પંચાશક શાસ્ત્ર શું કહે છે?: (૧) ભાવનાજ્ઞાની મહાત્માઓ ધર્મના વ્યવહારોનું ખૂબ પાલન કરાવવા માટે ભાવ-પ્રધાન નહિ કિન્તુ વ્યવહાર પ્રધાન દેશના આપે છે; અને વચમાં વચમાં શ્રોતાઓની યોગ્યતા પ્રમાણે ભાવ તરફ-નિશ્ચય તરફ ધ્યાન દોરતા હોય છે. આ દેશના સર્વજીવ-હિતકારી નિશ્ચય-પ્રાપક વ્યવહારનય-મુખ્યતાવાળી હોઇને જિનાજ્ઞા વિહિત દેશના છે, - દા.ત. પંચાશક શાસ્ત્રમાં (૧૯૨૭) વ્યાખ્યાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ પણ જણાવે છે કે “મુગ્ધ લોકો (ઉત્તમ કક્ષાએ નહીં પહોંચેલો જીવો) રોહિણી આદિ દેવતાના ઉદેશથી શરૂઆતમાં એ રીતે પ્રવૃત્ત થયેલા અભ્યાસાદિ દ્વારા કર્મક્ષયના ઉદેશથી પણ પ્રવૃત્ત થાય છે, પણ શરૂઆતથી જ એ કાંઇ કર્મક્ષયના ઉદ્દેશથી પ્રવર્તી શકે તેમ હોતા નથી.” આ હકીક્ત હોવાથી જો બાલાદિ તમામ જીવોને મોક્ષ માટે જ ધર્મ થાય એવો એકાન્ત એક સરખો ઉપદેશ, એકાંત ગર્ભિત ઉપદેશ આપીએ તો એ પંચાશક શાસ્ત્રના કથન સાથે સંગત થાય? કે શાસ્ત્રથી વિરૂદ્ધ પડે ? એ વિચારવું જોઈએ. આપણા સર્વ જીવોના હિતૈષી કોઈ પૂર્વાચાર્ય મહર્ષિએ એવા એકાન્તવાક્યોનું ઉચ્ચારણ કર્યું નથી. તેઓએ જેમ ઉત્તમ જીવોને મોક્ષ માટે ધર્મ કરવાનો ઉપદેશ કર્યો છે, તેમ બાલાદિ બધા જીવોની સભામાં ભાવમાં તેઓ મોક્ષાર્થી બને એ હેતુથી આલોક પરલોક સુધરે એ માટે પણ ધર્મ કરવાનો સ્પષ્ટ દીવા જેવો ઉપદેશ આપ્યો જ છે. દા.ત. શ્રી ‘સિરિવાલકહા’શાસ્ત્ર શું કહે છે ? : (૨) શ્રીપાલ કથામાં જયારે ચારણમુનિ શ્રીપાલનો પરિચય મદનમંજુષાના પિતાને આપતા પહેલાં ધર્મોપદેશ આપે છે ત્યારે સૌ પ્રથમ જ કહે છે(ગ્લો. ૫૫૯) (૧૨૭) (૧૬) Page #73 -------------------------------------------------------------------------- ________________ 'भो भो महानुभावा ! सम्मं धम्मं करेह जिणकहियं । जड़ वंछह कल्लाणं इहलोए तहय परलोए ।' અર્થ :- હે મહાનુભાવો ! જો આલોક અને પરલોકમાં હિતને ઈચ્છતા હો, તો જિનેશ્વરદેવનો કહેલો સાચો ધર્મ બરાબર કરો. શું આ ચારણમુનિને ખબર નહીં હોય કે “ધર્મ મોક્ષ માટે જ કરવાનો ઉપદેશ કરાય? ઈહલોકાદિ માટે નહીં?' જે રાજા (મદનમુંજાષાના પિતા) ‘દહેરાસરમાં દીકરીના વરની ચિંતા ના થાય એવું જાણતો હતો તે શું સાવ બાળ હશે કે જેથી એની આગળ ચારણમુનિએ ઈહલોકના કલ્યાણની વાંછાથી પણ ધર્મ કરવાનો ઉપદેશ કર્યો ? તદુપરાંત -- ષોડશક દીક્ષા પ્રકરણ શું કહે છે? (૩) બારમાં ષોડશકમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ દીક્ષામાં નામાદિ સ્થાપના કરવાનું ખાસ વિધાન કરે છે. એના ઉપર પ્રશ્ન થાય કે દીક્ષા અવસરે નામાદિ સ્થાપનામાં મહાન આદર કરવાનું કેમ કીધું? તેના ઉત્તરમાં ગ્લો.૯ માં જણાવે છે કે – 'कीर्त्यारोग्य-ध्रुवपदसम्प्राप्ते: सूचकानि नियमेन । नामादीन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ॥' અર્થ :- નામ વગેરે કીર્તિ, આરોગ્ય, ધ્રુવ પદની પ્રાપ્તિના નિયમો સૂચક હોવાથી તેમાં પ્રયત્ન કરવો જોઈએ. ઉપાયશોવિજયજી મ. શું કહે છે? : અહીં વ્યાખ્યાકાર ઉપા) શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ સાફસાફ જણાવે છે કે- “સાર્થક નામના કીર્તનમાત્રથી શબ્દાર્થ સ્પષ્ટ ભાસે છે, એનાથી વિદ્વાનો અને સામાન્ય લોકોને પ્રસન્નતા ઉપજે છે. તેનાથી એ દીક્ષા લેનારને અનેક લોકો દ્વારા ગુણગાન સ્વરૂપ કીર્તિ પ્રાપ્ત થાય છે. તથા ભાવગર્ભિત પ્રવૃત્તિદ્વારા રજોહરણ-મુહપત્તિ ધારણ કરવા સ્વરૂપ સ્થાપનાથી આરોગ્ય પ્રાપ્તિ થાય છે.” (૧૨૮). લોભાદિ કષાયો પણ ત્યજી દેશે? શા માટે આવી ઉટપટાંગ ધડ-માથા વિનાની વાતો કરતા હશે? જેને શાસ્ત્રસિદ્ધ સમ્યક્ત્વની જરૂર ના હોય અને સમ્યક્ત્વની સ્વકલ્પિત મનમાની વાતો કરીને વાસ્તવિક શાશ્વપ્રસિદ્ધ સમ્યકત્વથી, આઘા જ રહેવું હોય અને ભોળા જીવોને બહેકાવી એ ઉન્માર્ગમાં પડે, તેમજ બુદ્ધિશાળી જીવો જાતની કાનપટ્ટી પકડે, વળી શ્રોતાઓ સદા લઘુતાગ્રંથિમાં જ પકડાયા રહે, ઉસૂત્રભાષી, હલકા...' વગેરે માનતા રહે, એવી જ વાતો શાસ્ત્રકારોના નામે કરવી હોય, તેમજ અનેક શાસ્ત્રના વિરોધો આવે એવી પ્રરૂપણા ચાલુ રાખવી હોય, એની તો આપણે દયા જ ચિંતવવી રહી, એવાઓ એવા સેંકડો લેખો લખે, કે ભાષણો કરે, તો પણ સુજ્ઞજનો એને આવકારવાના નથી, શાસ્ત્રના ચુસ્ત રાગીઓ ક્યારે પણ એને શાસ્ત્રસંમત માનવાના નથી, તેમજ સમકિતના ખપીજનો ક્યારેય પણ ક્ષયોપશમ સમકિતમાં અતિ જરૂરી એવા સમકિત મોહનીયના ઉદયને ફેંકી દેવા તૈયાર થવાના નથી. ધર્મપુરુષાર્થની પ્રધાનતા અંગે અનેક શાસ્ત્રો શું કહે છે - મારે તો એ કહેવું છે કે ધર્મપુરુષાર્થને કોઈ જ દયાળુ શાસ્ત્રકારોએ વગોવ્યો નથી, એટલું જ નહીં પણ પ્રાયઃ બધા જ મહાદયાળુ પૂર્વાચાર્ય ભગવંતોએ ધર્મપુરુષાર્થને ખૂબ ખૂબ વખાણ્યો છે. કેટલાય શ્રીસિદ્ધર્ષિગણી મહારાજ, શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ, શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજ... વગેરે અનેક મહાપુરુષોએ મોક્ષ કરતાં પણ ધર્મ-પુરુષાર્થને પ્રથમ ગણાવી ચઢિયાતો બતાવ્યો છે. દા.ત. ઉપમિતિ'માં માત્ર અર્થ-કામ અને ધર્મ એ ત્રણ જ પુરુષાર્થ ગણાવ્યા પછી કહ્યું કે - “જો કે ચોથો મોક્ષ પુરુષાર્થ છે, પણ એ તો ધર્મનું જ કાર્ય છે - એટલે પરમાર્થથી ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે.” વળી ‘યોગશાસ્ત્રમાં મોક્ષ પુરુષાર્થને અગ્રણી કહ્યો છે, છતાં ત્યાં પણ લખ્યું છે કે “મોક્ષ એ જ અર્થ છે અને એનું કારણ ધર્મ છે” એનો ભાવ પણ એ જ છે કે ભલે મોક્ષ એ જ એક અર્થ યાને પ્રયોજન હોય, છતાં સમજી રાખો કે એ ધર્મથી જ સિદ્ધ થશે માટે જીવનમાં નિકટનું પ્રયોજન ધર્મ છે. (૧૫). Page #74 -------------------------------------------------------------------------- ________________ પકડી લઈને કદાગ્રહમાં ઊતરી પડવાના પાપમાં જોખમ ઘણું ઊભું છે. જે પુણ્યાત્માઓ મોક્ષ માટે જ ધર્મ કરે છે અને બધા જ શાસ્ત્રકારો ઉત્તમ માને છે, પણ મોક્ષ સિવાયના આશયથી ધર્મ કરનારા અધમાદિ કરતાં પણ ભૂંડા છે - એવું કોઈ જ શાસ્ત્રકાર કહેતા નથી. અગર પૂછો - - પ્રવે- તમે આવું બધું કહો છો ત્યારે કેટલાક તમને કહે છે કે તમે સમકિત મોહનીયના ઉદયથી પીડાઓ છો, એ વાત સાચી ? ઉ૦- એ કહેનારા ક્યારેક તો મિથ્યાત્વના ઉદયથી પીડાવાની વાત કરે છે, અને ક્યારેક સમકિત મોહનીયના ઉદયથી પીડાવાની વાત કરે છે. તો તમે બેમાંથી શું સાચું માનશો? સમકિત મોહનીયનો ઉદય તો આવકારપાત્ર-સ્વાગત કરવા લાયક છે કેમકે સમક્તિ મોહનીયના ઉદયથી જ ક્ષયોપશમ-સમ્યકત્વ હોય છે. એનાથી કોઈ પીડાતું કહેવાય ખરું? પ્ર૦-કેટલાક “સમકિત મોહનીય પરિહરુ’ નો આધાર લઈને સમકિત મોહનીય ફેંકી દેવાની વાત કરે છે એ સાચું? ઉ0- સમકિત મોહનીયનો ઉદય તો ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થવાની વેળાએ એની મેળે ટળવાનો છે, એ પહેલાં જે લોકો એને ફેંકી દેવાની વાત કરે છે તે શું સમજીને કરતા હશે તે જ્ઞાની જાણે. મિથ્યાત્વનો ઉદય તો ભયંકર છે, અને હાલ આપણે ક્ષાયિક સમકિત તો પામી શકીએ તેમ નથી, તેથી ક્ષયોપશમ સમકિતથી જ કામ ચલાવવું પડે; ને એમાં સમકિત મોહનીયકર્મ ઉદયમાં હોય જ, ઉદયમાં રાખવું જ પડે. હવે જો સમકિત મોહનીયને ફેંકી જ દેવાનું હોય તો શું મિથ્યાત્વે જવું છે ? સમકિત મોહનીયના ઉદય વિના ક્ષાયોપથમિક સમ્યકત્વ કઈ રીતે રહે એટલું ય વિચારવું નથી ? મુહપત્તિના બોલમાં જે સમકિત મોહનીય પરિહરવાનું કહ્યું છે, ત્યાં તો સમ્યક્ત્વના અતિચારો વર્જવાનું કહ્યું છે, ઓટલો વિવેક ન આવડે, એ નિર્વિવેકી ‘સ્નેહરાગ પરિહર્સ’ માં શું કહેશે ? શું ભગવાન, ભગવાનનું શાસન, સંઘ, સાધર્મિકો, ને ધર્માનુષ્ઠાનો - આ બધા ઉપરનો સ્નેહરાગ પણ અત્યારે ફેંકી દેશે ? દાન-શીલ-તપ-જ્ઞાનાદિ માટેના આ રીતે કીર્તિ-આરોગ્યાદિ માટે નામાદિન્યાસનું વિધાન કરનારા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે ઉપાડ શ્રી યશોવિજયજી મહારાજને વિષાદિ અનુષ્ઠાનની ગતાગમ નહીં હોય ? અને દીક્ષા આપનાર કે લેનાર શું બાળ કે મુગ્ધ છે કે જેથી તેમને કીર્તિ-આરોગ્ય માટે નામાદિન્યાસ કરવાનું વિધાન કરવું પડે ? આનાથી તો એ ફલિત થાય છે કે ‘ઇહલોકાદિની કામનાથી મુગ્ધલોકો જ ધર્મ કરે, પ્રબુદ્ધ નહીં? આવો એકાન્ત આગ્રહ શાસણ મહાપુરુષોએ રાખવો જોઈએ નહિ. અલબત્ત આ કહેવાનો એ આશય નથી કે “બાળજીવો આગળ પણ મોક્ષની વાત નહીં કહેવી.’ એવા જીવો આગળ પણ જીવનમાં ધર્મની જરૂરિયાત બતાવવા માટે પ્રારંભે આવું જ કાંઈ બતાવવાનું હોય છે કે સંસાર દુઃખરૂપ છે, દુઃખફલક છે, દુઃખાનુબંધી છે, જીવ મોક્ષ પામે ત્યારે જ આવા સંસારનો અંત આવે છે; અને એ મોક્ષ પામવા માટે એકમાત્ર તારણહાર ધર્મ જ સાધન છે. આવા ઉત્તમ આર્ય મનુષ્યભવમાં એ ધર્મ સુલભ બને છે એની જો સાધના ન થાય તો ભવ એળે જાય છે. કેમકે ધર્મના પીઠબળ વિનાના જીવને આ ભવ પછી દીર્ઘ સંસાર-ભ્રમણ પાછું ચાલુ થઈ જાય છે...” આમ બાળજીવો આગળ પણ મોક્ષનો અંતિમ ઉદેશ બતાવવામાં આવે છે; અને વાત પણ સાચી છે કે અંતે તો મોક્ષ પામ્યા વિના સુખાર્થી જીવનો કોઇ છૂટકો નથી. આમ છતાં એ જીવો જીવનમાં ધર્મને વ્યાપક બનાવે એ માટે જ્ઞાનીઓ એ પણ કહે છે કે “મોક્ષ ન મળે ત્યાં સુધી પણ તમારે જો સુખી રહેવું હોય તો ધર્મ વિના કોઈ આરો-વારો નથી; માટે જીવનમાં મુખ્યપણે ધર્મને આરાધવો’..... ઉપમિતિ શાસ્ત્ર શું કહે છે? : (૪) ઉપમિતિ ભવપ્રપંચ કથાકાર શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજ અર્થ-કામ અને ધર્મ પુરુષાર્થનું વર્ણન કર્યા પછી (જુઓ ભા. ૧ પૃષ્ઠ ૪૨) સ્પષ્ટ સ્પષ્ટ ફરમાવે છે કે ઉત્તરાધ્યયન-આગમ શું કહે છે? : (૧૬૪) (૧૨૯) Page #75 -------------------------------------------------------------------------- ________________ 'अर्थकामार्थिभिः पुरुषैः परमार्थतो धर्म एवोपादातुं युक्तः' “અર્થકામના અર્થી પુરુષોએ પરમાર્થથી ધર્મજ કરવો યોગ્ય છે' અર્થાત્ અર્થ-કામ ઈચ્છો છો? તો એ માટે પણ ધર્મ જ કરો. અર્થકામ માટે થતાં ધર્મને જો શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજ સર્વથા ‘ભંડો’ માનતા હોત તો આવું લખત ખરા? શું એ ભવભીરુ ન હતા? હજુ આગળ જોઈએ - પુષ્પમાલા શાસ્ત્ર શું કહે છે : (૫) મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મ. પુષ્પમાલા ગ્રન્થમાં ગ્લો. ૪૭૫માં સ્પષ્ટ જણાવે છે કે “જો વિષયતૃપ્તિ આદિ સુખો તું ઈચ્છતો હોય તો પણ ધર્મમાં જ ઉદ્યમ કર'. 'वरविसयसुहं सोहग्ग-संपयं, पवररूव जसकित्तिं । जइ महसि जीव ! निच्चं, ता धम्मे आयरं कुणसु ॥' અર્થ - હે જીવ જો તને સુંદર વિષયસુખ, સૌભાગ્ય, સંપત્તિ, સુંદરરૂપ તથા યશ-કીર્તિની ઈચ્છા હોય તો હંમેશા ધર્મમાં આદર કર ! શું આવો ઉપદેશ કરનારા શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પાપોપદેશ કર્યો એમ કહેવાની ધૃષ્ટતા આપણે કરશું? શું એમને મૂળભૂત જૈન સિદ્ધાન્તોની ગતાગમ નહીં હોય? અભિનિવેશ છોડીને શ્રી જિનશાસનના શાસ્ત્રોનું અવગાહન કરનારને તો આવાં પુષ્કળ વિધાનો ઉપલબ્ધ થઈ શકે છે. તથા કલ્પસૂત્રટીકા શાસ્ત્ર શું કહે છે? : (૬) દરવર્ષે કલ્પસૂત્રના કરાતા શ્રવણમાં આપણને સાંભળવા મળે છે કે ઉપાછવિનયવિજયજી ગણિ મહારાજ ખરાબ સ્વપ્નના ફળથી બચવા માટે તેમજ સારા સ્વપ્નનું ફળ મેળવવા માટે જિનપૂજા વગેરેમાં પ્રયત્નશીલ બનવાનું સ્પષ્ટ લખે છે એ કોણ નથી જાણતું ? પ્રશ્ન થાય, - પ્ર0 - આગમ શાસ્ત્રમાં ક્યાંય મોક્ષ સિવાયના આશયથી ધર્મ કરવાનું વિધાન છે? ઉ0 - એ પણ ઉપલબ્ધ છે. દા.ત. જુઓ, (૧૩) એવા મિથ્યા અભિનિવેશની નિશાની છે. શ્રમણસૂત્ર શું કહે છે? - (૩૮) વળી એક વાત એ છે કે જેઓનાં મોઢામાંથી ભાષણમાં પણ વારેઘડીએ ‘બેવકૂફ'... “ભિખારી’... ‘લુચ્ચા” વગેરે અપશબ્દોની ગંગા વહ્યા કરતી હોય, રોજ રોજ આવા અસભ્યપ્રાયઃ શબ્દોની રટના ચાલુ રહેતી હોય, તેમને અંતકાળે શું યાદ આવશે ? મોક્ષ કે પછી બેવકૂફ? ‘આપત્તિકાળે સહાય જેની તેની પાસે નહિ પણ પ્રભુ પાસે જ માંગવાના નિર્ધારવાળા અને પ્રભુ પાસે જ સહાય માંગનારા શ્રાવકોને ‘ભિખારી’ કહીને વગોવવામાં ‘શ્રમણ સૂત્ર” મુજબ શ્રાવકની આશાતનાનું પાપ કેમ ન લાગે? ખરી વાત એ છે કે આવા ભાષણ કરનારા ભલે જેમ ફાવે તેમ મરજી મુજબ બોલ્યા કરે, આપણે એની બહુ પરવા કરવાની જરૂર જ નથી, આપણે તો સર્વજીવોનું હિત ઈચ્છનારા છીએ એટલે કદાચ કોઈ આવું આપણા માટે બોલે તો તે પ્રેમપૂર્વક સાંભળી લેવું... આપણે પણ સમજીએ છીએને કે “કડવાં ફળ છે ક્રોધનાં’... જેના અંતરમાં કષાયોની આગ ભડકે બળી રહી હોય તેઓ આવેશમાં આવી પોતાનું સ્થાન ભૂલીને આવું બોલી પણ નાખે... આપણે તો એમના હૈયા ઉપર શાસ્ત્રીય સત્યો અને શાસ્ત્રપાઠોના નીરનું પ્રેમાળ અને કોમળ હૈયે સિંચન કરવાનું હોય. તેમજ આપણે સૌએ પણ એ સાવધાની રાખવાની છે કે ભૂલે ચૂકે પણ કોઈની નિંદા ના થઈ જાય, કોઈના પણ પ્રત્યે કષાય કે દુર્ભાવ ના થઈ જાય એટલું જ નહિ પણ જેઓએ ભૂતકાળમાં ભગવાનના શાસનની ખૂબ સારી સેવા બજાવી હોય અનેકોના ઉદ્ધાર કર્યા હોય, એમનાં એ સુકૃતની અનુમોદના જ કરીએ. બાકી તો જે મિથ્યાત્વાદિ કર્મથી પીડાઈ રહ્યા હોય એવા શ્રાવક કે સાધુની ભાવદયાને બદલે નિંદા-તિરસ્કારમાં ઉતરવાની ભૂલ તો ક્યારેય પણ ન કરીએ. તથા જે સાચી હકીક્ત સમજાવે તે બરાબર સાંભળી, એના ઉપર બીજાઓ તેના માટે શું કહે છે એ પણ ધ્યાનમાં રાખીને, બધી બાજુનો વિચાર કરી તેનો સાર ગ્રહણ કરતા શીખીએ. નહીં તો વન સાઈડેડ એક જ પક્ષ તરફી વાતો (૧૬૩) Page #76 -------------------------------------------------------------------------- ________________ કે ગમે એવો હોંશિયાર વકિલ હોય પણ દાકતરી ક્ષેત્રમાં એ કેવો? બાળ કે પ્રબુદ્ધ ? ગમે તેવો વ્યાકરણ-કાવ્ય-કોશ ભણેલો હોય પણ તર્કશાસ્ત્રનાં ક્ષેત્રમાં એને કેવો માનશું? બાળ કે પ્રબુદ્ધ? એવાને ત્યાં પ્રબુદ્ધ માનનારા થાપ જ ખાય કે બીજું કાંઈ? તો એવી જ રીતે ગમે તેવા કુશળ વેપારી-વાણિયા હોય પણ તેઓને જો વારેઘડીએ “તમે તો ધર્મનો કક્કો પણ સમજતા નથી. પચાસ પચાસ વરસથી તમને આ વાત કહેવાય છે. તો પણ તમે એવા ને એવા રહ્યા, તમને લોકોને હજુ મારી વાત બરાબર જોઇએ એવી બેઠી નથી માટે વર્ષોથી મારે તમને એકની એક વાત કર્યા કરવી પડે છે” આવું વારંવાર જે ઉપદેશકને કહ્યા કરવું પડતું હોય, તેમની સભામાં બેઠેલાને બધાને બાળ માનવા કે સમજદાર ? જૈનધર્મની વાતો કરનારે તો ખાસ સમજી રાખવું જોઈએ કે જીવોનાં ક્ષયોપશમ વિચિત્ર હોય છે. સારામાં સારી પ્રતિભાવાળા કવિને પણ ગણિત ભણાવીએ તો કંટાળીને ઊઠી જશે. કોઈનો ક્ષયોપશમ ઇતિહાસના વિષયમાં ઘણો ઊંડો દેખાશે; પણ એને પૂછો કે વિજ્ઞાનના વિષયમાં કેમ છે? તો એ કહેશે કે “સ્કૂલમાં વિજ્ઞાનનો વિષય આવે એટલે મારું માથુ દુઃખી જતું હતું. એ જ રીતે જે લોકો ધંધામાં આજે ખૂબ પાવરધા છે તેમને પૂછો કે ‘તમે કેટલું ભણ્યા છો ?' તો ઘણા કહેશે કે “સ્કૂલમાં તો મને કાંઈ આવડતું જ નહોતું એટલે આઠમાં ધોરણથી જ ઊઠી ગયેલો.’ ક્ષયોપશમ કોઈ એક ક્ષેત્રમાં સારો હોય એટલે બધા ક્ષેત્રમાં અને ધર્મનાં ક્ષેત્રમાં પણ સારો હોય જ આવો હઠાગ્રહ આપણાથી રાખી શકાય ખરો? ધંધાના કે ઘર સંભાળવાના ક્ષેત્રમાં ભલે ગૃહસ્થોનો ક્ષયોપશમ જોરદાર હોય, પણ એટલા માત્રથી ધર્મની વાતો સમજવામાં પણ એનો ક્ષયોપશમ જોરદાર હોવાનું માની લેનારા શાસ્ત્ર સત્ય તો શું પણ વ્યવહાર સત્યનો ય અપલાપ કરી રહ્યા છે. સારામાં સારા ભણેલા વકિલો કે ડોક્ટરોને પણ વ્યાખ્યાનમાં ઝોકા ખાતાં આપણે ક્યાં નથી જોયા? આ સ્થિતિમાં ફક્ત આગળ બેઠેલા કે હો...જી..હા કર્યા કરનારને લક્ષમાં રાખીને આપણે મોટી મોટી નિશ્ચયનયની વાતો કરવા બેસીએ એ તો ‘મને જ શાસ્ત્ર મુજબ બોલતાં આવડે છે, પણ બીજાને નહીં,’ (૭) ઉત્તરાધ્યયન સૂત્રના સાતમાં અધ્યયનમાં ર૩માં શ્લોકમાં ‘સાગરજળ જેટલા દેવતાઈ ભોગોની સામે માનવીય ભોગો ઘાસના અગ્રભાગે રહેલ જળબિંદુ જેટલા જ છે” એમ કહ્યા પછી કહ્યું 'कुसग्गमित्ता इमे कामा संनिरुद्धंमि आउए । कस्स हेउं पुराकाउं जोगक्नेमं न संविदे ॥२७॥ આ શ્લોકની વ્યાખ્યામાં પૂ.આચાર્ય વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજે કહ્યું - “માનવીય ભોગો અત્ય· કુશાગ્રજળબિંદુ જેટલા, ને તે પણ ‘સંનિરુદ્ધ એટલે કે અતિટુંકા સોપક્રમ આયુષ્ય પૂરતા જ ભોગો મળ્યા છે. (પણ નહિ કે અસંખ્ય વર્ષના દિવ્યભોગો), તો પછી કયા કારણને લઈને માણસ યોગક્ષેમને અર્થાતુ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મના પાલનને ધ્યાન પર નહિ લેતો હોય ? ન લેવામાં કારણભૂત એની (ઇહલૌકિક) ભોગોની આસક્તિ જ છે ને ? પણ તે ભોગો તો ધર્મથી પ્રાપ્ય દિવ્ય ભોગોની અપેક્ષાએ આવા જળબિંદુ જેટલા છે, તેથી વાદિવેતાલ શાંતિસૂરિજી શું કહે છે? - तत्त्यागतो विषयाभिलाषिणापि धर्मे एवं यतितव्यम् - અર્થાતુ અહીંના ભોગોનો ત્યાગ કરીને વિષયાભિલાષીએ અર્થાત્ દેવતાઈ સુખના અર્થીએ પણ ધર્મમાં જ યત્ન કરવો જોઈએ, એ સૂત્રકારનો અભિપ્રાય છે.” જે લોકો એવી વાતો કરે છે કે “આવું તો ક્યાંક ક્યાંક જ કહ્યું છે, બધે નહિ? એ વાત ગળે ઉતરે એવી નથી.... શ્રાદ્ધવિધિ-ધર્મ સંગ્રહ શાસ્ત્રો શું કહે છે?: (૮) શ્રાવકે શું કરવું જોઈએ, એ બાબત ઉપર વિશદ પ્રકાશ પાથરનારા શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રાદ્ધવિધિગ્રંથમાં તથા ઉપા) માનવિજય મહારાજ (૧૬૨) (૧૩૧) Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ગ્રન્થમાં શ્રાવકોને ખાસ ધર્મને પ્રધાન કરવાનો ઉપદેશ આપતાં ફરમાવે છે કે “સમુદ્રય- વિવિપ્રારમે વડવિખેનમમતનામાવાર્થसिद्ध्यर्थ पंचपरमेष्ठिस्मरण-श्रीगौतमादिनामग्रहण - कियत्तद्वस्तु श्री देवगुर्वाधुपयोगित्वकरणादि कर्तव्यं, धर्मप्राधान्येन सर्वत्र साफल्यभावात्" અર્થ :- “જત્થાબંધ (અથવા અનેકની ભાગીદારીમાં) ખરીદ-વેચાણનો પ્રારંભ કરતાં પૂર્વે નિર્વિઘ્નપણે ઈષ્ટલાભ આદિ કાર્યસિદ્ધિ માટે પંચપરમેષ્ઠિ ભગવંતોને યાદ કરવા, શ્રી ગૌતમસ્વામીજી આદિનું નામ લેવું, લાભમાંથી અમુક ભાગ દેવ-ગુરુના ઉપયોગમાં લેવા સંકલ્પ કરવો. કારણકે ધર્મને પ્રધાન કરીએ તો જ સફળતા મળે.” શું આવો ઉપદેશ કરનારા શ્રાદ્ધવિધિકાર તથા ધર્મસંગ્રહકારે પાપોપદેશ કર્યો ? શું તેઓ શાસ્ત્રોના મૂળભૂત સિદ્ધાન્તોથી અજાણ્યા હશે ? પ્ર0- શાસ્ત્રોમાં તો ઘણું લખ્યું હોય પણ બધું શ્રાવકોને કહેવાનું હોય ? ઉ૦ - શ્રાવકોને માટે જ ખાસ જે ગ્રન્થોની રચના થઇ હોય તેની વાત શ્રાવકોને નહીં કહેવાની, તો કોને કહેવાની ? શ્રાવકોને આવી વાતો ના કહેવાય એવું માનનારા જ્યારે ઉપરોક્ત શાસ્ત્ર શ્રાવકોને સંભળાવશે ત્યારે ઉપરના શાસ્ત્રપાઠોને ક્યાં મૂકી આવશે? ઉપા) યશોવ મહારાજ શું કહે છે?: ‘શ્રાવકે શું કરવું જોઇએ?’ એ વાત ઉપર પ્રકાશ પાડતી વખતે જે લોકો ઉપરોક્ત શાસ્ત્રપાઠ ઇરાદાપૂર્વક છુપાવી રાખે તેઓને શું પૂ. ઉપાયશોવિજયજી મહારાજનું નિમ્નોક્ત વચન બરાબર લાગુ નહિ પડે? “કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે, ધર્મની દેશના પાલટે, સત્ય ભાખે નહીં મંદ રે.” તદુપરાંત - “મુગ્ધ લોકો સિવાય બીજાઓને અર્થાદિ માટે ધર્મ કરવાનું કહેવાય જ નહીં' આવો એકાન્ત કદાગ્રહ ધારણ કરનારાઓ પણ ઉપરોક્ત (૧૩૨) શ્રી ઉમાસ્વાતિ મહારાજ કે શ્રી સિદ્ધર્ષિગણી મહારાજ વગેરેની આશાતનાનો ભય હશે કે નહિ તે જ્ઞાની જાણે (૩૭) પ્ર0 - પણ સભામાં બેઠેલા બધા તો સમજદાર જ હોય ને? ને સમજદાર આગળ તો એમજ કહેવાય ને કે દુન્યવી સુખ માટે ધર્મ કરનાર કરતાં ધર્મ ન કરનાર સારો? ઉ૦- બધા શ્રોતા સમજદાર હોવાનું કઇ રીતે માની લેવાય? જૈન સાધુની સભામાં બધા પ્રકારના જીવો હોઈ શકે છે. એટલે તો નિશ્ચયનયના લક્ષવાળી એવી વ્યવહારનયની શૈલીથી પ્રરૂપણા કરવાનું શાસ્ત્રો ફરમાવે છે. માટે વક્તાએ એ રીતે પ્રરૂપણા કરવાની કાળજી કરવાની હોય છે. જો બધાને સમજદાર જ માન્યા છે તો ‘તમને સુખ ભૂંડું લાગ્યું છે?” એમ વર્ષોથી એકનો એક જ એકડો ઘુંટાવવો પડે? એકડો તો બાળકને ઘુંટાવાય કે ભણેલા સમજેલાને? પ્ર0- તો જે સભાને ઉદેશીને “તમે બધા કાંઈ બાળ નથી સારા છો, સમજી શકો તેવા છો, ધંધા ધાપા મૂકીને અહીં આવો, રાજસત્તાને હંફાવો છો, ભલભલાને ઠગો છો, લાખ કમાઇને દશ હજાર બતાવો છો, આવા તમને “બાળ માનનારા પાટ પર ચડી બેસનારો બેવકૂફ છે” આવું બોલનાર ગીતાર્થ કહેવાય? ઉ0- કેવા વિચિત્ર પ્રતિપાદન થઈ રહ્યા છે? પહેલી વાત તો એ, કે એક બાજુ ‘તમે સારા છો’ એમ કહેવું અને બીજી બાજુ ‘ભલભલાને ઠગો છો' વગેરે કહેવું, એમાં સ્પષ્ટ પરસ્પર વિરોધ છે. બીજી વાત આપણે કાંઈ સભામાં બેઠેલા બધાને બાળ માનવાના છે જ નહીં. એમાં મધ્યમે ય હોય, ને પ્રબુદ્ધ પણ હોય. બાકી આજની સભામાં બે-ચાર કે દશ-બાર પ્રબુદ્ધ હોય તો તે પણ આનંદની વાત છે. ત્રીજી મહત્ત્વની વાત એ છે કે કોઇ માણસ રાજક્ષેત્રમાં રાજસત્તાને હંફાવે કે ધંધાના ક્ષેત્રમાં લાખો રૂપિયા કમાઈ બતાવે, એટલા માત્રથી શું એને અહીં ધર્મક્ષેત્રમાં પણ આપણે ‘પ્રબુદ્ધ’ હોંશિયાર માની લેવા? થોડો વિચાર તો કરો (૧૧) Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિ-વિનમિની જેમ “માગું તો ભગવાન પાસે જ' એવા ભગવાન પરના પ્રેમ-બહુમાન વગેરેથી સાંસારિક વસ્તુની કામનાથી પણ ધર્માનુષ્ઠાન કરે, તો તે અનુષ્ઠાનને પ્રીતિ-ભક્તિરૂપ સદનુષ્ઠાન કેમ ના કહેવાય ? “આપણે જૈન છીએ તો પછી અન્યાય, અનીતિ કે મિથ્યાત્વી દેવ-દેવીની પૂજા કરવાને બદલે આપણા ભગવાનને જ કેમ ન પૂજીએ ?' એવા ભવ્ય આશયવાળા જીવોના ધર્માનુષ્ઠાનને અસ અનુષ્ઠાન કે પાપાનુબંધી કહેવાનો દુરાગ્રહ સેવનારાઓએ ખરેખર સદનુષ્ઠાનનો મર્મ સમજવાની જરૂર છે. પ્રીતિ અને ભક્તિથી ભગવાનની પૂજા કરનારા શ્રાવક વગેરેને “આ લોકો તો ગમે એટલું કહીએ તો પણ - અમે તો બાયડી-છોકરા ને પૈસા-ટકા માટે જ ધર્મ કરવાના - આવું જ કહેવાના” આવા અદ્ધરિયા આક્ષેપો મૂકીને જે લોકો વગોવે છે એ શ્રાવકોની આશાતના કરે છે કે નહીં ?” એ ખાસ વિચારો, કોઇ એકાદ ગૃહસ્થ એવું બોલી ગયો હોય કે - અમે તો બાયડી-છોકરા માટે જ ધર્મ કરવાના - એ વાત બધાને લાગુ પાડી દેવામાં કાંઈ સાર છે ખરો? પ્ર0- તો શું પૈસાટકા કે પરલોક માટે ધર્મ કરે, ને મોક્ષનો આશય ન રાખ્યો હોય તેઓ જે ધર્મ જ નથી કરતા એના કરતાંય વધારે મૂંડા છે એવું ના કહેવાય? | ઉ0- એવું બોલનારાઓ શાસ્ત્રો ભૂલીને આવેશમાં આવ્યા હોય તો જ એવું બોલી શકે. જુઓ - તત્ત્વાર્થ શાસ્ત્ર - મંગળકારિકા શું કહે છે?: (૩૬) તત્ત્વાર્થ શાસ્ત્રકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ તો એની મંગળકારિકામાં છ પ્રકારના જીવોમાં, ઉભયલોકના હિત માટે કે પરલોકના હિત માટે ધર્મક્રિયા કરનારાઓને અધમાધમ કે અધમ નહીં કહેતાં વિમધ્યમ અને મધ્યમ કક્ષામાં મૂકી રહ્યા છે; ત્યારે આપણને કોણે પરવાનો આપ્યો કે આપણે ઇહલોક-પરલોક માટે ધર્મ કરનારા એ જીવોને અધમાધમ કે અધમ કરતાં પણ ભૂંડા કહી દઇએ ? બીજા શાસ્ત્રોનો ખ્યાલ રાખ્યા વિના આવું સભામાં બોલાય કેવી રીતે? એવું બોલનારને ષટ્ પુરુષની પ્રરૂપણા કરનારા (૧૬) શાસ્ત્રપાઠો સામે તો ચૂપ જ છે. શ્રાવકો માટે રચાયેલા આ શાસ્ત્રોની વાતો શ્રાવકો આગળ છુપાવીને ખરેખર એ શાસ્ત્રકારોની અને એ શાસ્ત્રોની અવગણના કરી રહ્યા હોય તેવું જણાય છે. મહાન શાસ્ત્રકારોની ધરાર અવગણના કરીને જ્યારે એવો સ્વૈચ્છિક ઉપદેશ દેવાતો હોય કે “મોક્ષ સિવાય બીજા કોઈ આશયથી ધર્મ કરાય જ નહીં., ધર્મ કરીને એના ફળરૂપે મોક્ષ સિવાય બીજું કશું ઇચ્છાય જ નહીં' ત્યારે આવો. એકાન્તવાદનો ઉપદેશ એ શાસ્ત્રવિરુદ્ધ સ્વકલ્પિત ઉપદેશ છે, એ બતાવવા પૂરતાં જ “આ લોકના કાર્ય સિદ્ધ કરવા માટે પણ ધર્મનું વિધાન કરતા જુદા જુદા શાસ્ત્રોના પાઠો” રજુ કરી બતાવવામાં આવે છે કે જ્ઞાની શાસ્ત્રકાર ભગવંતોએ ક્યાં ક્યાં મોક્ષ સિવાયના આ લોકના કાર્યો સિદ્ધ કરવા પણ ધર્મનો જ આશ્રય લેવાનું કહ્યું છે !! આ કહેવાય ત્યારે જે લોકો એવો આક્ષેપ કરે છે કે ‘તમે તો મોક્ષ માટે ધર્મના ઉપદેશને બાજુ પર મૂકીને સંસાર માટે જ ધર્મ કરવાનું કહો છો.’ આવો જુઠો આક્ષેપ કરવો એ નરી વક્રતા છે. આ લોકના કાર્ય માટે પણ ધર્મનો આશ્રય લેવાય ત્યાં ધર્મ કરવામાં આ લોકના કાર્યની સિદ્ધિ કરવાનો આશય હોય, એવા થોકબંધ શાસ્ત્રપાઠો રજુ કરવાનો હેતુ “મોક્ષ સિવાયના બીજા કોઇ આશયથી ધર્મ થાય જ નહીંએવા એકાન્તગર્ભિત ઉપદેશને શાસ્ત્રવિરુદ્ધ ઠરાવવાનો છે, પણ નહીં કે સંસાર માટે જ ધર્મ કરવાનું વિધાન ગોખાવવાનો ! મોક્ષ માટે તો ધર્મ કરવાનો જ છે, પરંતુ મોક્ષ સિદ્ધ ન થાય ત્યાં સુધી સંસારમાં પણ ધર્મને વ્યાપક બનાવવાનો છે. આમ સંસાર માટે જ ધર્મનું વિધાન કરવાનો હેતુ જ નથી, પછી એવો આક્ષેપ આંખો મીંચીને અણસમજ વિના કોણ કરે ? કેમકે જગત જાણે છે કે મોક્ષ માટે ધર્મનો ઉપદેશ અમે કરીએ જ છીએ, આ તો ‘ભગવાન કે ધર્મ પાસે મોક્ષ સિવાય બીજું કશું મંગાય જ નહીં, ઇચ્છાય જ નહીં.” એવો જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ એકાન્તગર્ભિત ઉપદેશ ડિડિમ વગાડી વગાડીને દેવાતો દેખાયો ત્યારે એની શાસ્ત્રવિરુદ્ધતા બતાવવા માટે શાસ્ત્રપાઠો અને એના પર શાસ્ત્રાનુસારી વિચારણા રજુ કરવામાં આવે એ શાસ્ત્રપ્રેમીઓની. (૧૩૩) Page #79 -------------------------------------------------------------------------- ________________ (લેખાંક: ૩) પવિત્ર ફરજ છે. બાકી “મોક્ષના અંતિમ ઇષ્ટ માટે પણ ધર્મ જ શ્રેયસ્કર છે, ધર્મ કરીને આખરે તો આ જ ઈચ્છવા જેવું છે કે આપણા જનમ મરણની પરંપરાનો અંત આવે'... એવું તો આજ સુધી અમારા દ્વારા અનેકવાર કહેવાયું જ છે (છૂપાવ્યું નથી જ). કેમકે જીવને વારંવાર જનમ-મરણ જેવું બીજુંદુ:ખ નથી, બીજી વિટંબણા નથી, નાલેશી નથી.... આ ઉત્તમ આર્ય માનવભવ આ જનમ-મરણની નાલેશી હટાવવા માટે છે. મનુષ્ય જિંદગીનું, જનમ-મરણનો કાયમી અંત લાવવા જેવું બીજું કોઈ ઊંચું પ્રયોજન નથી. આ જિંદગી જો આ પ્રયોજન માટે જીવાઇ જાય તો ખરેખર જિંદગી સફળ થઈ ગઇ. કારણ એક જ, સંસારના સમસ્ત દુ:ખો આ જન્મ-મરણના દુ:ખની પાછળ જ સિદ્ધ થયેલા છે. ત્યારે આ જનમ-મરણાદિના દુઃખ નિવારવા અને જ્યાં કદી પણ જનમ-મરણ નથી એવું મોક્ષનું શાશ્વત સ્થાન પમાડવા માટે એકમાત્ર ધર્મ જ સમર્થ છે. તેથી જન્મ-મરણનો અંત લાવી મોક્ષ પામવા માટે આ ઉત્તમ ભવમાં ધર્મ જ કરવો જોઈએ. મોક્ષ ન થાય ત્યાં સુધી ધર્મ ભલે સ્વર્ગાદિનાં સુખ દેખાડે, પરંતુ હંમેશ માટે આપણી કામના ધર્મ કરીને મુખ્યપણે જન્મ-મરણના અંત અને મોક્ષ માટેની રાખવાની; કેમકે સ્વર્ગાદિ સંસારસુખમાં અટવાઈ જવામાં તો મોક્ષ દૂર થઈ જાય છે. આમ ધર્મથી મુખ્યપણે મોક્ષ મેળવવાનો છે,’ - એવો તો કાયમનો ઉપદેશ રહેવાનો જ છે. પરંતુ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જીવનમાં ઠેર ઠેર ધર્મને કેટલું સ્થાન આપવું, એ વિચારીએ ત્યારે અનેકાનેક પૂર્વાચાર્ય ભગવંતો ઉપદેશ કરી રહ્યા છે કે તમારે જીવનમાં સર્વત્ર ધર્મને પ્રધાન-મુખ્ય બનાવવો. તમે કોઈ વિશેષ વેપારાદિ કાર્ય કરવા જાઓ છો, ત્યારે ધર્મનું મંગળ કરીને જજો, કેમકે તમે ઇચ્છો તો છો જ કે “મારું આ સાંસારિક કાર્ય અનીતિ આદિ આચર્યા વિના સિદ્ધ થઇ જાય,’ તો સમજી રાખો કે એ કામ ધર્મથી જ થશે, કેમકે ઉત્તરાધ્યયન અને શ્રાદ્ધવિધિ શું કહે છે? “ધર્મ પ્રાધાન્યન સર્વત્ર સારુન્ય”- (‘શ્રાદ્ધવિધિ’) અર્થાતુ ધર્મને મુખ્ય કરવાથી સફળતા મળે. એટલે જ કહ્યું કે (દિવ્યદર્શન વર્ષ ૩૩ - અંક ૧૬, વિ.સં. ૨૦૪૧ તા. ૨૯-૧૨-૮૪) પ્ર0- શું સંસારફળની ઈચ્છાવાળા જીવો પરમાત્માની સેવા-ભક્તિ-પૂજા વગેરે ધર્માનુષ્ઠાનો કરે તો તે અસ અનુષ્ઠાન ના કહેવાય? ઉ0- બીજા મિથ્યાત્વી દેવ-દેવીની પૂજા કરવાને બદલે કે બીજા અન્યાયઅનીતિના માર્ગે જવાને બદલે, ફક્ત જિનેશ્વરદેવ પર પ્રેમ અને ભક્તિના કારણે શ્રી જિનેશ્વરદેવની સેવા-પૂજા કરનારને અસદું અનુષ્ઠાનવાળા કઈ રીતે કહી શકાય ? જુઓ, ષોડશક શાસ્ત્ર શું કહે છે? : ૪ સદનુષ્ઠાનઃ(૩૫) પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ‘ષોડશક' માં સદનુષ્ઠાનની પ્રરૂપણા એવી કરે છે (૧૦મુ ષોડશક-શ્લો.૨)- “તત્વજ્ઞાનીઓએ ‘પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગઆ ચાર પ્રકારના સદનુષ્ઠાન કહ્યા છે; અને એ ચારેય મોક્ષનાં સાધન છે.” (૧) જેમાં અતિશય પ્રયત્નરૂપ આદર હોય, હિતનો ઉદય કરાવનારી પ્રીતિ હોય, ને બીજાં કામ બાજુ પર મૂકીને કરાય, તે “પ્રીતિ-અનુષ્ઠાન' છે - (૨) ક્રિયાથી પ્રીતિ અનુષ્ઠાન જેવું હોય પણ કરનાર બુદ્ધિશાળી હોય અને વિશેષ ગૌરવપૂર્વક કરતો હોય તો વિશુદ્ધતર યોગવાળું એનું અનુષ્ઠાન તે “ભક્તિઅનુષ્ઠાન છે - (૩) સર્વત્ર ઔચિત્યપૂર્વક શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ તે ‘વચનાનુષ્ઠાન’ છે, કે જે નિયમતઃ ચારિત્રીને હોય છે, બીજાને નહીં. (પૂ. ઉપાધ્યાયજી મ. જણાવે છે કે આ નિશ્ચયનયનો મત છે. વ્યવહારનયથી, માર્ગાનુસારી જીવ શાસ્ત્ર મુજબ પ્રવર્તે ત્યારે તેને પણ આંશિક વચનાનુષ્ઠાન હોય) (૪) અભ્યાસના અતિશયથી જિનકલ્પિકાદિ દ્વારા આત્મસાત્ ભાવે જે અનુષ્ઠાન થાય છે તે અસંગાનુષ્ઠાન કહેવાય. હવે વિચાર કરો કે માર્ગાનુસારી વગેરે જીવો જિનવચનને અનુસરીને જે ધર્મ આરાધે તે આંશિક વચનાનુષ્ઠાન; પણ જિનવચનની અવજ્ઞાનો જેમાં ભાવ નથી, કે વચનાનુસારિતા ન પણ હોય છતાં ભગવાન ઉપર પ્રીતિ અને ભક્તિથી (૧૫૯) (૧૩૪) Page #80 -------------------------------------------------------------------------- ________________ “પ્રહ ઊઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખિણ સીઝે નવનિધિ વિલસે તાસ ઘરે...” અર્થ :- શા માટે પારકે ઘેર જઈ વસો છો ? શા માટે દેશ-દેશાંતર ભમો છો ? શા માટે બીજી મહેનત કરો છો ? સવારે ઊઠીને ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરો, તમારા સઘળા કાર્ય તણ સિદ્ધ થશે, અને (પ્રભાતે જે ગૌતમસ્વામીને યાદ કરે) તેમને ઘેર નવનિધિ છલકાશે. શ્રાવકોને કમાવા આદિ માટે દેશ-દેશાન્તર ભમવાને બદલે શ્રી ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરવાની સલાહ આપનાર રાસકારે શું લોકોને દુ:ખી કરવા ને ભવમાં ભટકતા કરવા આવી સલાહ આપી હશે ? એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પાપાનુબંધી પુણ્યબંધ નુકસાનકારક હોવાનું તો વજસ્વામી ભગવંત વગેરે ઘણાં શાસ્ત્રકાર ઉપદેશકોએ ફરમાવ્યું છે, પણ પાપાનુબંધી પુણ્ય કઈ રીતે જીવો બાંધે એ વિષયની સ્પષ્ટતા ખૂબ જ ઓછા શાસ્ત્રકારોએ કરેલી ઉપલબ્ધ થાય છે, અને એ કોઈ પણ શાસ્ત્રકાર આ લોકના કોઈ ફળની ઈચ્છાવાળા જીવના ધર્માનુષ્ઠાનને પાપાનુબંધી કહેતા નથી; પણ નિયાણું કરનાર અને અજ્ઞાનકષ્ટ કરનાર બ્રહ્મદત્ત કોણિકાદિ જીવોના જ ઉદાહરણો આપે છે. આ સ્થિતિમાં સંસારમાં બધે દેવાધિદેવ અને ધર્મને મુખ્ય કરી ચાલવાના હિસાબે સાંસારિક ફળની ઈચ્છાએ જીવથી કરાતા ધર્માનુષ્ઠાનને ઝાઝો વિચાર કર્યા વિના કે બીજા સુવિહિત ગીતાર્થ બહુશ્રુતો સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના આંખ મીંચીને પાપાનુબંધી પુણ્યબંધનું લેબલ લગાડી દેનારા મોટું દુઃસાહસ ખેડી રહ્યા છે. “અર્થામfમનાળિrfપ ઘર્મ જીવ તતળ”- (‘ઉત્તરાધ્યયન’ ટીકા) અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવા જેવો છે. આમ ‘અર્થ-કામના અભિલાષીએ પણ’ એમાં ‘પણ’ કહેવાથી એ સ્પષ્ટ જ છે કે “મોક્ષના અભિલાષીએ તો ધર્મ કરવાનો જ છે, કિન્તુ અર્થકામાભિલાષીને માટે પણ શાસ્ત્રકાર ધર્મ કરવાનું વિધાન કરે છે. અર્થ-કામ માટે પણ ધર્મ જ કરો, પાપ નહિ, અર્થકામનો આશય હોય તો ય ધર્મ જ કર્તવ્ય છે.” - આવા શાસ્ત્રાનુસારી ઉપદેશ કરવામાં જે એમ ખોટી તારવણી કરે કે ‘તમે તો સંસારસુખ માટે જ ધર્મ કરવાનું કહો છો એ શાસ્ત્રાનુસારી ઉપદેશક પર જાણી બુઝીને ખોટો આરોપ મૂકવાનું હલકું કાર્ય છે. બાકી અમે તો કહીએ જ છીએ કે ‘આ ઉત્તમ માનવજનમ આત્માને સંસારના બંધનોથી મુક્ત કરી મોક્ષ પામવા માટે જ છે, અને સંસારના બંધનો નષ્ટ કરવાનું તથા મોક્ષ પ્રાપ્ત કરવાનું ધર્મપુરુષાર્થથી જ બની શકે. તેથી એ અનંત કલ્યાણની સ્થિતિ ઊભી કરવા બને તેટલું ધર્મસાધનામાં લાગ્યા રહો, છતાં એટલું જોજો કે ધર્મ તો માત્ર મોક્ષ માટે જ કરવાનો એમ કરી સાંસારિક જીવનની ગડમથલમાંથી ધર્મને બાદ ન રાખતા. તેમજ બીજા અભિનવ શ્રદ્ધાવાળાને ભડકાવતા નહીં. વળી જો ભગવાન અને ધર્મના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા કેળવવી હોય તો હાડોહાડ માનજો કે જેમ મોક્ષનું પ્રયોજન ધર્મથી જ સિદ્ધ થાય છે, તેમ આ લોકનું કાર્ય પણ ધર્મથી જ સિદ્ધ થાય છે. તેથી આ લોકનાં કાર્ય સિદ્ધ કરવા જાઓ ત્યાં પણ ધર્મને જ આગળ કરજો , ધર્મને જ મુખ્ય કરજો, જો જિનેશ્વર ભગવાનના ધર્મને આગળ નહિ કરો, એને મહત્ત્વ નહિ આપો, ને ઈષ્ટ સાધવા જૂઠ, અનીતિ, પ્રપંચ, વિશ્વાસઘાત વગેરે મહાપાપોમાં પડશો, યા મિથ્યા દેવદેવીનો આશ્રય લેશો, તો ભયંકર કર્મ-બંધનો અને દુર્ગતિ ઊભી થશે. આમ મોક્ષ માટે ધર્મ કરવાનો અમારો પહેલો ઉપદેશ હોવાની સાથોસાથ ધર્મને જીવનવ્યાપી બનાવવાનો ને ધર્મને જીવનમાં મુખ્ય સ્થાન આપવાનો અમારો ઉપદેશ છે. (૧૩૫) (૧૫૮) Page #81 -------------------------------------------------------------------------- ________________ કેમકે જીવનમાં ધર્મની પ્રધાનતા એ જ સફળતા છે, અને જ્યાં ને ત્યાં ધર્મનો આશરો લેવાથી ધર્મસાધના કરતા રહેવાથી જ ધર્મ પર પ્રેમ વધે છે. ધર્મ ખાતર કે મોક્ષ ખાતર કશું કરવું નથી ને ‘અમે તો મોક્ષનો જ આશય રાખનારા છીએ,’ એમ પોપટપાઠની જેમ રટ્યા કરવું છે તો એ નર્યો દંભ થાય. અધ્યાત્મસાર શાસ્ત્ર શું કહે છે ? : નર્યા દંભનું પ્રદર્શન થતું હોય ત્યારે કોઈપણ શાસનપ્રેમીના હૈયાને ઊંડો આઘાત લાગે. પૂ. ઉપા.યશોવિજય મહારાજ ‘અધ્યાત્મસાર’ માં કહે છે – दम्भेन व्रतमास्थाय यो वांछति परं पदम् । लोहनावं समारुह्य, सोऽब्धेः पारं यियासति ॥ ‘દમ્ભ વડે વ્રત રાખીને જેઓ પરમપદ-મોક્ષને વાંછે છે તે લોઢાની નાવમાં બેસીને સમુદ્ર પાર કરવાને ઇચ્છે છે.’ શું આ મોક્ષની મશ્કરી છે ? ના, બિલકુલ નહીં, આ તો મોક્ષની મશ્કરી કરાવનારાઓ સામે લાલબત્તી છે. પેલો પોપટ... પિંજરામાં બેસીને રાત-દિવસ મુક્તિ-મુક્તિનો પોકાર કરતો હતો, ઘરમાં આવેલા અતિથિને દયા આવી ગઈ, સવારે શંકા ટાળવા બહાર ગયા ત્યારે પોપટને મુક્તિ અપાવવા માટે છાનામાના પિંજરાનું દ્વાર ખોલીને ગયા. પછીથી ઘરમાં પાછા આવી સવારે નાસ્તો પતાવીને જ્યારે વિદાય લેતા બહાર નિકળ્યા ને જોયું ત્યારે પેલો પોપટ ત્યાં જ બેઠેલો. અતિથિના હૈયાને ઊંડું દુઃખ થયું કે અહો ! મુક્તિ-મુક્તિનો પોકાર કરનારાની આ દશા ?! ઓળખીને દૂર રહેજો એવા લોકોથી. જ્યારે આ રીતે એકાન્તવાદની આગ્રહના પિંજરામાં બેઠેલા નનામી પત્રિકા લખનારા સૂત્રધારોની સામે અનેકાનેક શાસ્ત્રપાઠો દર્શાવવા છતાં પણ એ પિંજરું છોડવા તૈયાર થતા નથી ત્યારે તેઓ પોતે જ વાસ્તવમાં મોક્ષની મશ્કરી કરાવી રહ્યા હોય છે. જે તમામ શાસનપ્રેમી હૈયાઓને ઊંડો આઘાત જન્માવી જાય છે. (૧૩૬) બોલીને પહેલી પૂજાનો લાભ લ’ – આવી ઊંડે ઊંડે કીર્તિની કામનાથી પ્રભુપૂજા કે ગુરુપૂજનાદિની બોલીઓ બોલનારા અને એમ દેવદ્રવ્ય આદિની વૃદ્ધિ કરનારા શું પાપાનુબંધી પુણ્ય બાંધશે ? (૨૯) મેતાર્ય મુનિને ઉપસર્ગ કરનાર સોનીએ પાછળથી આખી જિંદગી જો હું સાધુપણું નહીં લઉં, તો શ્રેણિક રાજા મને જીવવા જ નહીં દે', - એવા ભયથી સાધુપણું લઈને પાળ્યું, તો ત્યાં શું પહેલાં મોક્ષનો આશય નહિ હોવાથી એણે આખી જીંદગી પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હશે ? (૩૦) શ્રીપાલ જ્યારે ધવલશેઠના વહાણો ચલાવવાના સાંસારિક આશયથી નવપદનું સ્મરણ કરે છે, ત્યારે શું તેમણે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હશે ? શ્રીપાળ જ્યારે પરદેશ જાય છે ત્યારે વિરહવેદના ટાળવા માટે મયણાસુંદરી કહે છે કે ‘હું સદા નવપદનું ધ્યાન કરતી રહીશ' તો શું એને પાપાનુબંધી પુણ્યનો બંધ થયો હશે ? (૩૧) પટ્ટઅશ્વ માટે નેમનાથભગવાનને પ્રથમ ભાવવંદના કરનારા શામ્બે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હશે ? (૩૨) સાંસારિક ફળના આશયથી વિવિધ પ્રકારના શાસ્ત્રોક્ત તપ કરનારાઓ ચાહે મુગ્ધ હતા કે ન પણ હતા, શું તેઓ બધા તરી ગયાના જે શાસ્ત્રોક્ત દૃષ્ટાન્તો છે, તે પાપાનુબંધી પુણ્ય બાંધીને તરી ગયા ? (૩૩) તથા, મરકીના ઉપદ્રવને ટાળવા માટે મથુરા નગરીમાં ઘેર ઘેર શ્રી જિનમૂર્તિ બેસાડવાનો ઉપદેશ દેનારા મહા મુનિઓએ તે જીવોને ભવાંતરમાં રીબાઈ રીબાઈને મારવા માટે એવો ઉપદેશ આપ્યો હશે ? ‘ગૌતમસ્વામી રાસ’ શાસ્ત્ર શું કહે છે ? : (૩૪) તથા શ્રી ગૌતમસ્વામીના રાસમાં શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયજી કહે છે કે “પરઘર વસતાં કાંઇ કરીજે, દેશ-દેશાન્તર કાંઇ ભમીજે, કવણ કાજ આયાસ $21... (૧૨૭) Page #82 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાધર્મની આરાધના કરીને પાપાનુબંધી પુણ્ય બાંધનાર વિશ્વભૂતિ બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે, નહીં કે આકાંક્ષાગર્ભિત જૈનધર્મની આરાધના કરનારનું. માટે જ સવાલ થાય ને કે – ભગવાનના ભાખેલા ધર્મ કે ધર્માનુષ્ઠાનોને કયાંય પણ અજ્ઞાનકષ્ટ રૂપે શાસ્ત્રકાર ભગવંતોએ વખાડ્યા છે ખરા ? (૨૭) જેને સમજવું હોય એ તો સમજી શકે તેમ છે કે સંસારમાં આપત્તિ વગેરે આવી હોય, અથવા કોઈક સુખ પોતે ઈચ્છવા છતાં ને પ્રયત્ન કરવા છતાં ન મળતું હોય ત્યારે જીવને અનીતિ - દુરાચારના માર્ગે જવાનું દિલ ન થતાં ભગવાનના ભાખેલા જિનપૂજા વગેરે ધર્માનુષ્ઠાનો કરવાનું દિલ જાગે, તો પુણ્યાનુબંધી પાપનો ઉદય ખરો કે નહીં ? ‘પુણ્યાનુબંધી પાપ' ના ઉદયે જીવને આપત્તિમાં કે રોગમાં ધર્મ કરવાનું મન થાય ત્યારે એને ‘પાપાનુબંધી પુણ્ય’નું લેબલ લગાવતા પહેલાં લાખ વાર વિચાર કરવો જોઈએ. પાપાનુબંધી પુણ્યના ખોટા લેબલ : ખૂબ સમજવાની જરૂર છે કે મોક્ષના આશય વિના પણ જે લોકોને સંસારમાં રહેવાથી આવેલી આપત્તિ વગેરેને ટાળવાના આશયથી કે મોક્ષના દ્વેષ વિના સંસારના રાજ્યાદિ સુખ મેળવવાના આશયથી નમિ-વિનમિની જેમ, ભગવાનની પૂજા વગેરે ધર્મકૃત્ય જ કરવાનું દિલ જાગે છે તેઓને પાપાનુબંધી પુણ્ય બાંધનારા કયા શાસ્ત્રના આધારે કહી શકાય ? પુણ્યાનુબંધી પાપના ઉદયવાળા કેમ ના કહેવાય ? અથવા તો એ વિચારો કે (૨૮) સીધે સીધા દેવદ્રવ્યમાં ભેટ તરીકે હજારો રૂપિયા જમા કરાવવાને બદલે, કોઈક ‘આ બધાની વચમાં હું જ પહેલી માળની મોટી ઉછરામણીની બોલી બોલું તો નામ રહી જાય' એમ કરી બોલી બોલીને પહેલી માળા પહેરે, એમાં ઊંડે ઊંડે કાંઈક કીર્તિની કામનાથી પહેલી માળની બોલી બોલીને દેવદ્રવ્યવૃદ્ધિનો ધર્મ આરાધે, તો આ શું પાપાનુબંધી પુણ્ય બાંધશે ? ‘ભગવાનની કે ગુરુની પૂજા તો પહેલી કરો કે છેલ્લી કરો, ભાવથી કરનારાને લાભ જ છે,' એવું જાણ્યા પછી પણ ‘આ બધાની વચમાં હું જ મોટી બોલી (૧૫૬) શાસ્ત્રકારોએ વિવિધ કારણથી કરાતા ધર્મના અમાપફળ કહી ધર્મ ખૂબ કર્યો જવાનું કહ્યું છે એ આ જ માટે કે ધર્મ ખૂબ સાધતા રહેવાથી ધર્મપ્રેમ ધર્મશ્રદ્ધા જાગે, ને વધતી રહે. સાંસારિક ફળ માટે પણ અમલ ધર્મ યાને જિનેશ્વર ભગવાનના ભાખેલા સેવા-પૂજા આદિ ઉત્તરોત્તરધર્મ કરવાથી અમાપલાભ થાય છે. તે માત્ર પરંપરાએ જ નહિ કિન્તુ નિકટમાં મુક્તિગામી, સાંસારિક ચીજવસ્તુ પ્રાપ્ત કરવા માટે પણ ભગવાનનો જ આશરો લેનારા જીવોને પણ સાક્ષાત લાભ થવાના દૃષ્ટાંતો અપાયા છે. દા.ત. યોગશાસ્ત્ર શું કહે છે ? : (૯) શ્રી ઋષભદેવ ભગવાને સંબંધીઓને સંપત્તિ વહેંચીને દીક્ષા લીધી તે વખતે નમિ-વિનમિ પરદેશ ગયા હતા તેથી એમને કાંઈ મળેલું નહિ, પણ પાછા ફર્યા ત્યારે ભરતે તેઓને રાજ્યનો ભાગ આપવા માંડ્યો પણ તેઓએ લીધો નહિ, અને એ આવ્યા ભગવાન પાસે. કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા ભગવાનને પ્રણામ કરીને વિનંતી કરે છે કે ‘હમારા સ્વામી આપ જ છો, અમને રાજ આપો’ ભગવાન તો નિર્મમ હોવાથી કાંઈ જ બોલતા નથી; તો ભગવાનની સાથે જ રહીને રોજ ભગવાનની સેવાપૂજા કરે છે. એક વખત ત્યાં વંદન કરવા આવેલા ધરણેન્દ્ર એમને કહે છે ‘ભગવાન તો નિષ્પરિગ્રહી છે, એ શું આપશે ? માટે તમે ભરત પાસે જઇને રાજ્ય માંગો', ત્યારે નમિ-વિનમિએ જે જવાબ આપ્યો તે ભગવાન પાસે મોક્ષ સિવાય કશું મંગાય જ નહિ એવું એકાન્તે માનનારા અને ઉપદેશનારાની આંખ ખોલી નાંખે એવો છે. તેઓ કહે છે કે - “આ વિશ્વના સ્વામી મળ્યા પછી અમે બીજા સ્વામી કરીએ નહિ. કલ્પવૃક્ષ મળ્યા પછી બાવળને કોણ સેવે ? અમે તો પરમેશ્વરને છોડીને બીજા પાસે નહીં જ માગવાના. શું ચાતક પક્ષી મેઘને છોડીને બીજા પાસે યાચના કરે ?’ આ જવાબ શબ્દેશબ્દ વાંચવો હોય, તો કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના યોગશાસ્ત્ર પહેલો પ્રકાશ દસમા શ્લોકની ટીકામાં શ્લોક-૧૪૭ થી બરાબર વાંચો. વળી એ નિમ-વિનમિ ધરણેન્દ્રને કહે છે કે (૧૩૭) Page #83 -------------------------------------------------------------------------- ________________ “ભરતાદિનું કલ્યાણ થાઓ. તમારે અમારી ચિંતાનું શું કામ છે ? આ ભગવાન પાસેથી અમને જે મળવાનું હોય એ મળો. બીજાઓનું અમારે કામ નથી.' કેવો સરસ ઉત્તર ! જો નમિ-વિનમિમાં આટલી સૂઝ હોય, તો એમનો જવાબ વાંચ્યા પછી પ્રબુદ્ધ શ્રાવકો શું એટલું ન સમજે કે ‘દા.ત. કદાચ મારે દેવું કરવું પડે એવી સ્થિતિ આવી હોય તો બીજા પાસે શું કરવા માગવા જવું ? મારા ભગવાન પાસે જ ન માગું ?' શું નમિ-વિનમિને આવી માંગણીથી નુકશાન થયું ? શું એમના ભવના ફેરા વધ્યા ? અરે ! એ તો એ જ ભવમાં દીક્ષા લઈ બે ક્રોડ મુનિઓ સાથે શ્રી સિદ્ધગિરિ પર અનશન કરી મોક્ષમાં ગયા ! ભગવાનને વિશ્વના સ્વામી, કલ્પવૃક્ષ, ને બીજા બધા કરતાં શ્રેષ્ઠ, એવું સમજનારા અને ભગવાનની પાસે રાજ્ય માંગનારા તદ્ભવ મુક્તિગામી નમિ-વિનમિ શું સાવ મુગ્ધ હશે ? ભગવાન પાસે જ માંગવાનો નિર્ધારવાળા શ્રાવકોને આડકતરી રીતે ‘માગણીઆ’ કે ‘ભિખારી’ શબ્દથી નવાજવા એ શ્રાવકોની આશાતના કરવા જેવું છે. સાધુને શ્રાવક-શ્રાવિકાની પણ આશાતના કરવાની મનાઈ છે, સાધુ રોજ બેવાર પ્રતિક્રમણમાં શ્રમણસૂત્રમાં ‘સાવયાણું આસાયણાએ, સાવિયાણું આસાયણાએ' બોલીને શ્રાવકની ને શ્રાવિકાની આશાતના કરી હોય એનો મિચ્છામિ દુક્કડં દે છે, વળી આપણે કોઈ મુગ્ધ આદિ જીવને સમજાવીએ કે ‘જો મોક્ષ માટે જ ધર્મ કરાય’ તો શું એટલા માત્રથી ‘પેલો સમજી જ જાય એમ ? ને આગ્રહ ન છોડે તો તે અયોગ્ય જ હોય ?' એવો કદાગ્રહ કોઈ પણ શાસ્ત્રકારોએ રાખ્યો નથી. બધા જ મુગ્ધ જડ જીવો કાંઈ એક સરખા થોડા જ હોય ? કોઈ તાત્કાલિક સમજે પણ ખરો, તો કોઈ ન પણ સમજે, અર્થાત્ કષ્ટસાધ્ય હોય. એટલા માત્રથી ‘એ મુગ્ધ નથી’ – એમ કેમ માની લેવાય ? ઉપમિતિ પહેલો પ્રસ્તાવ શું કહે છે : ઉપદેશકનું પણ ભાગ્ય એમાં કામ કરે કે નહીં ? ભગવાન શ્રી મહાવીરને જોવા માત્રથી ભડકીને ભાગી જનારો ખેડૂત ગૌતમસ્વામીથી પ્રતિબોધ પામેલો (૧૩૮) જાય. એ રીતે અસત્ પાપાનુબંધી દયાદિજન્ય ધર્મ કરીને રમણીય મનુષ્ય ભવમાંથી અરમણીય હલકા ભવમાં જાય છે. જે ખરેખર શુભ મનુષ્ય ભવવાળા જીવને માટે પૂર્વભવમાં ઉપાર્જિત શુભ કર્મ, મનુષ્યત્વાદિ શુભ ભાવના અનુભવનો હેતુ બને પણ પછી નરકાદિ ભવોની પરમ્પરાનું સર્જન થાય. તે પાપાનુબંધી પુણ્ય કહેવાય. તે નિદાન અને અજ્ઞાન કષ્ટથી દૂષિત ધર્માનુષ્ઠાનથી બંધાય, દા.ત. બ્રહ્મદત્ત વગેરેને. બરાબર ધ્યાનપૂર્વક વિચારો કે અહીં ક્યાંય સંસારની કામના હોવા માત્રથી થતા જિનેશ્વર ભગવાને કહેલા ધર્માનુષ્ઠાનોને પાપાનુબંધી પુણ્ય બંધાવનારા તરીકે કહ્યા છે ? કે નિદાનપૂર્વકના અને અજ્ઞાન કષ્ટ (અજ્ઞાન ગર્ભિત દયા વગેરે) થી થતા ધર્માનુષ્ઠાનને બ્રહ્મદત્તાદિના ઉદાહરણથી પાપાનુબંધી પુણ્યવાળા કહ્યા છે ? કેવળ વિષયસુખ-સંપટતાથી નિદાન કરનારને તો પાપાનુબંધી પુણ્યવાળા કહેવામાં કોઈને ક્યાં વિવાદ જ છે ? પૂછો - પ્ર૦- પણ અહીં ‘અજ્ઞાન' શબ્દથી ‘અજ્ઞાન કષ્ટ' કયા આધારે કહો છો ? ઉ0 – ‘શ્રાદ્ધવિધિ’ ગ્રન્થમાં આ વ્યાખ્યા મળે છે. ‘શ્રાદ્ધવિધિ’ શાસ્ત્રમાં પાપાનુબંધી પુણ્યની વ્યાખ્યા : (૨૬) શ્રી શ્રાદ્ધવિધિ ગ્રન્થમાં શ્રી ધર્મઘોષસૂરિ મહારાજના નામથી કહ્યું છે કે 'निरोगाइ गुण जुआ, महिड्डिआ कोणिउब पावरया । पावाणुबंध पुण्णा हवंति अन्नाणकट्टेण ॥' અર્થ :- પૂર્વના તાપસભવમાં અજ્ઞાન કષ્ટ કરવા વડે જીવો, કોણિક રાજાની પેઠે, મોટી ઋદ્ધિ તથા નિરોગી કાયા આદિ ગુણવાળા થાય, છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ અને પાપકર્મમાં આસક્ત થાય, તેઓને પાપાનુબંધી પુણ્ય જાણવું. ધન્યચરિત્ર’ શાસ્ત્રવાણી : તદુપરાંત - પૂ. જ્ઞાનસાગરસૂરિજીકૃત ‘ધન્યચરિત્ર'માં પણ પ્રારંભમાં પાપાનુબંધી પુણ્યના ઉદાહરણમાં પૂર્વભવમાં અજ્ઞાનકષ્ટગર્ભિત લૌકિક (૧૫૫) Page #84 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- પુરુષોમાં કમળ જેવા (તીર્થંકરો)એ જે ક્ષમાપ્રધાન ધર્મ પ્રરૂપ્યો છે તેનું તો અક્ષત ફળ મોક્ષ છે એટલે એ ધર્મ મોક્ષરૂપ જ છે. આ રીતે ભગવાનના ભાખેલા ધર્મને તો તેઓ સાક્ષાત્ જાણે કે મોક્ષરૂપ ના હોય-એવો દેખાડી રહ્યા છે. જ્યારે ‘જે ધર્મ કે ધર્માનુષ્ઠાનો ભગવાનના ભાખેલા નથી એવા જૈનેતર મિથ્યાદષ્ટિઓના ધર્મો અજ્ઞાનીઓના કહેલા, તેમજ હિંસા વગેરે પાપોથી ખરડાયેલા અને સર્વજ્ઞઆજ્ઞાથી મુક્ત હોય છે. એટલે એવો ધર્મ ‘પરિણામે સુંદર નથી’ એમ કહે એમાં શું વાંધો છે ? જ્યારે ભગવાને કહેલ ધર્માનુષ્ઠાનો તો પૂર્વે કહી ગયા તેમ પ્રશસ્ત વિષયના અભ્યાસાદિરૂપ હોવાથી કદાચ તત્કાળ મોક્ષનો આશય ન હોય તો પણ ચરમાવર્તમાં આવેલા મુક્તિના અદ્વેષવાળા જીવોનું પરંપરાએ પણ હિત કરનારા છે. કેટલાક પ્રશ્ન કરે છે – પ્ર૦ - ભગવાનના ભાખેલા ધર્માનુષ્ઠાનો પણ સાંસારિક કામનાઓથી કરે તો એ પાપાનુબંધી પુણ્ય ના બંધાવે ? ઉ૦ – પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય, અને કોણ બાંધે, એ જાણો છો ? કે એમને એમ જ આકાંક્ષાપૂર્વક કરાતા ભગવાનના ભાખેલા ધર્માનુષ્ઠાનોને - ધર્મને પાપાનુબંધી પુણ્યબંધ કરાવનારા કહીને વગોવ્યા કરો છો ? જુઓ, પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી અષ્ટક પ્રકરણ ગ્રન્થમાં અને પૂ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ તેની ટીકામાં પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય એની વ્યાખ્યા કરીને પછી એના ઉદાહરણો પણ દેખાડે છે. ‘અષ્ટક’ શાસ્ત્ર પાપાનુબંધી પુણ્ય કોને કહે છે ? : ૨૪ મા અષ્ટકમાં બીજો શ્લોક - गेहाद् गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः । याति यद्वद् असद्धर्मात्तद्वदेव भवाद् भवम् ॥ અર્થ :- જેવી રીતે રમણીય એવા ઘરમાંથી કોઈક મનુષ્ય અરમણીય ઘરે (૧૫૪) એ આપણે ભૂલી ગયા ? ઉપમિતિનો પ્રથમ પ્રસ્તાવ જેણે ધ્યાનપૂર્વક વાંચ્યો હોય એને એવો વિભ્રમ કેમ થતો હશે ? થયો હોય તો ઉપદેશકોએ ફરીથી એ પહેલો પ્રસ્તાવ વાંચી જવો જોઈએ. દમકને વારંવાર સમજાવવા છતાં તે નથી સમજતો પણ છતાંય મહા મહેનતે સમજે છે. પંચાશક શાસ્ત્ર તપ અંગે શું કહે છે ? : (૧૦) આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પંચાશક શાસ્ત્રમાં શ્લોક૨૭માં, તથા તેના વ્યાખ્યાકાર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ તે શ્લોકની વ્યાખ્યામાં સ્પષ્ટ રીતે જણાવે છે કે “સાંસારિક ઉપદ્રવ ટાળવા આદિના આશયથી રોહિણી-અમ્બા વિગેરે સાધર્મિક દેવતાના ઉદ્દેશથી કુશલાનુષ્ઠાનરૂપ તપમાં પ્રવૃત્તિ કરીને અનેક મહાનુભાવો કેવલિ ભાષિત ચારિત્ર ધર્મનો લાભ પામી ગયા’”. જો સાધર્મિક દેવતાને ઉદ્દેશીને સાંસારિક આશયથી થતા તપ આદિ કુશલાનુષ્ઠાનરૂપ ધર્માચરણ (જેમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનની પૂજા કરવાનું વિધાન છે તેના) વડે ચારિત્રધર્મનો લાભ અનેકને થયો હોય તો દેવાધિદેવને ઉદ્દેશીને સાંસારિક ઇષ્ટસિદ્ધિ માટે કરાયેલા તપ વગેરેથી નુકશાન થવાનું, ભવભીરુ ઉપદેશક કઈ રીતે બોલી પણ શકે ? જો એ બોલે તો ભગવાનના શાસનનો પરમ દ્રોહ થાય કે નહીં ? તે વિચારવું જોઈએ. શ્રાવક પરંપરાએ પણ મુક્તિમાં જાય એવા પવિત્ર આશયવાળા ધર્મોપદેશક ‘સાંસારિક લાભ માટે પણ શ્રાવક ધર્મ જ કરે.' એવો ઉપદેશ કરે ત્યારે જે લોકો એમના પર એવો અસત્ આરોપ ચડાવી રહ્યા છે કે “આ તો સંસાર માટે ધર્મ કરવાનો કહે છે માટે મિથ્યાત્વના ઉદયથી પીડાઈ રહ્યા છે”... ઈત્યાદિ. એવો અસત્ આરોપ કરનારા લોકો ‘સીતા રાવણને ત્યાં રહી આવ્યા એનો અર્થ જ એ કે સીતા અસતી છે’ એવો આરોપ ચડાવનારા મૂઢ લોકો જેવા કેમ નહીં? ખરેખર તો એ ભીંત ભૂલી રહ્યા હોય અને ઉપર ઉલ્લેખેલા શાસ્ત્રકાર ભગવંતોનું ઘોર અપમાન કરી રહ્યા હોય એમ લાગે છે. પ્ર૦- શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે કે ભાવ વગર કરેલા ધર્મથી કલ્યાણ ના થાય તો હવે મોક્ષના આશય વિનાનો ધર્મ ભાવવાળો કેવી રીતે કહેવાય ? (૧૩૯) Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉ0 અરે ! પુણ્યવાનો ! એ જે કહ્યું છે એ તો કેવલિભાષિત જૈનધર્મને ઉદેશીને નહીં, પણ અજ્ઞાનકાદિ દ્વારા કરાતા કમઠાદિ જેવા તાપસાદિ ધર્મોને ઉદ્દેશીને કહ્યું છે; જૈન (જિનોક્ત) ધર્મને ઉદ્દેશીને હરગીજ નહીં. આ તો તમે જગલાને બદલે ભગલાને કૂટી મારવાનો ધંધો કરી રહ્યા હો એમ લાગે છે. અમે તો નક્કર શાસ્ત્રપાઠોના આધાર પર ખાત્રીપૂર્વક કહીએ છીએ કે ભગવાને ભાખેલા ધર્મને ભૂંડો કહેવાનું દુઃસાહસ આજ સુધી કોઈ સુવિહિત આચાર્ય ભગવંતે કર્યું નથી. કોઇને આંખ ન હોય તો તેને સજજનો પ્રજ્ઞાચક્ષુ કહે છે, પણ આંધળો નથી કહેતા. એમ મલિન આશયથી પરિણામે સુંદર ન નીવડનારા ધર્મને પણ (જિનોક્ત હોવાથી)શાસ્ત્રકારો ‘ભૂંડો’ કહેતા નથી... પ્ર0 - આવું તમે શાના આધારે કહો છો? | ઉ0- જુઓ કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી યોગશાસ્ત્રમાં (૨/૧૩) સ્પષ્ટ કહ્યું ઉ૦-પ્રગટ મોક્ષનો આશય હોય તો જ તે ધર્મ ભાવવાળો બને એવું એકાન્ત માનવું ભૂલ ભરેલું છે. કૂપ દષ્ટાન્ત’ શાસ્ત્ર શું કહે છે? : પૂ. ઉપાધ્યાયજી મહારાજ ‘કૂપ દષ્ટાન્ત-વિશદીકરણ' નામના ગ્રન્થમાં લખે છે કે “ન ૫ સર્વોપ ગિનપૂના પ્રાધાન્યનૈવ દ્રવ્યરૂપ, પૂર્વ–પ્રતિસંથાનविस्मय-भवभयादिवृद्धि- भावाऽभावाभ्यां द्रव्य-भावेतरविशेषस्य तत्र तत्र પ્રતિપાદ્રિનાત્ ' તાત્પર્ય, ધર્મક્રિયા કરતી વખતે ઉલ્લાસ, રોમાંચ, વિસ્મય, અપૂર્વતાનું અનુસંધાન, આદર-બહુમાન, ભવભયાદિવૃદ્ધિ વગેરે... આ દરેક ભાવાન્તર્ગત જ છે. પ્ર - મોક્ષના પ્રગટ આશય વિના આ બધું હોય? ઉ0 - જરૂર હોઈ શકે છે. દા.ત. પુ0 પ્રબન્ધ સંગ્રહ શું કહે છે?: (૧૧) શ્રી કૃષ્ણ મહારાજે જાહેર કર્યું કે આવતી કાલે પ્રભાતે સૌથી પહેલાં શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરે તેને હું મારો પટ્ટઅશ્વ ઈનામ આપીશ આ સાંભળીને પટ્ટાશ્વ મેળવવા માટે (૧) પાલક વહેલી સવારે ઊઠીને શ્રી નેમનાથ ભગવાનને વંદન કરવા દોડ્યો, જ્યારે (૨) શામ્બ સવારે ઊઠીને ત્યાંજ રહી ભગવાનની દિશામાં સાત આઠ ડગલાં આગળ જઈ ભક્તિભાવથી વંદન કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનનેમનાથને ‘પહેલી વંદના કોણે કરી ?' એવો પ્રશ્ન પૂછે છે, ત્યારે ખુદ નેમનાથ ભગવાન કહે છે કે ‘દ્રવ્યથી પાલકે કરી, અને ભાવથી શામ્બે પહેલી વંદના કરી.’ મોક્ષના પ્રગટ આશય વિના ભાવ હોય જ નહીં એવું માનનારા અહીં શું કહેશે ? પટ્ટઅશ્વ મળવાની આશાથી શાખે જે સવારે વંદના કરી, એ ભાવવંદના ન હતી એમ કહેવાની હિંમત કોણ કરશે? તથા એણે કરેલી ભાવવંદના પટ્ટઅશ્વ માટે ન જ હતી તેવું કયા આધારે કહી શકાશે? પાંડવચરિત્રાદિ શાસ્ત્ર શું કહે છે?:(૧૨) ક્ષાયિક સમક્તિી શ્રી કૃષ્ણવાસુદેવે અને ખુદ શ્રી નેમનાથ ભગવાને (૧૪૦) યોગશાસ્ત્રનો પાઠ : मिथ्यादृष्टिभिराम्नातो हिंसाद्यैः कलुषीकृतः । स धर्म इति वित्तोऽपि भवभ्रमणकारणम् । અર્થ :- મિથ્યાષ્ટિઓએ માનેલો હિંસા વગેરેથી મલિન કરેલો તે, ધર્મરૂપે કહેવાતો હોવા છતાં, સંસારપર્યટનનું કારણ છે. જરા વિચાર તો કરો કે જ્યારે બીજા અનેક શાસ્ત્રકારો તથા ગૌતમસ્વામી ભગવંત વગેરે અરિહંતે ભાખેલા ધર્મને નિત્ય રમ્ય કહેતા હોય ત્યારે શું વજસ્વામી મહારાજ ધર્મને ભૂંડો કહે ખરા??? ખુદ વજસ્વામી મહારાજ પણ આવી સ્પષ્ટતા કરવા માટે જ શ્લો૦ ૨૫માં સ્પષ્ટતા કરતાં જણાવે છે કે – વજસ્વામીની ધર્મવ્યાખ્યા : 'जो पुण खमा-पहाणो परुविओ पुरिसपुंडरीएहिं । सो धम्मो मोक्खो च्चिय जमक्खओ तप्फलं मोक्खो ॥' (૧૫૩) Page #86 -------------------------------------------------------------------------- ________________ કોઈ અર્થ નથી. “મોક્ષનો આશય ન ભળે તો ધર્મ અધર્મ કરતાં પણ વધારે નુકશાન કરે. મોક્ષની ઇચ્છા વગરનો ધર્મ પણ ભૂંડો’. . . આવા બધા ભારપૂર્વકના કરેલા મનઘડંત આવેશપૂર્ણ વિધાનો પણ એકાન્તિક નિશ્ચયનયના દુરાગ્રહનું જ પરિણામ જણાય છે. પ્ર૦ - પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજ - વિરચિત ‘ઉપદેશપદ’ શાસ્ત્રમાં વ્યાખ્યાનકાર શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ, વજસ્વામી મહારાજના ચરિત્રમાં શું કહે છે ? ઉ – વ્યાખ્યાનકાર મુનિચંદ્રસૂરિજી મહારાજ શું કહે છે – (૨૫) એઓશ્રી વજસ્વામી મહારાજના ચરિત્રમાં ધર્મ નિત્ય (હરહંમેશ) સુંદર હોવાનું જણાવે છે. જુઓ શ્રી મહાવીરસ્વામી ભગવાન એ કથાના ૨૨ મા શ્લોકમાં જણાવે છે કે ‘ધર્મ કરવાનો અનુપમ અવસર મળ્યો છે, તેને વ્યર્થ ગુમાવવો જોઈએ નહીં.' તથા શ્રી ગૌતમસ્વામી મહારાજ વજસ્વામીના જીવ તિર્યઝૂંભકદેવને શ્લો૦ ૭૭માં કહે છે કે ધર્મ હંમેશાં રમ્ય છે. સુખોની જન્મભૂમિ છે. શ્રદ્ધાથી શુદ્ધ એવા ધર્મને પંડિતલોકોએ પીછાણ્યો છે. પ્ર૦ - વજસ્વામી મહારાજ પોતે શું જણાવે છે ? ઉ૦ – વજસ્વામી મહારાજ, પોતાને એની દિકરી રુક્મણીને પરણાવવા આવેલા શ્રેષ્ઠિને વિષયો ભૂંડા જણાવ્યા પછી શ્લો૦ ૩૦૨ માં કહે છે કે ‘તમારી દિકરીને જો મારો ખપ હોય તો દીક્ષા લે.' જોઈ લો... ‘મોક્ષનો ખપ હોય તો’ આમ કહેવાને બદલે ‘મારો ખપ હોય તો’ દીક્ષાધર્મ આદરવાનું જણાવ્યું તે શું વજ્રસ્વામી મહારાજે એને અધર્મ કરાવવા કહ્યું હશે ? રીબાઇ રીબાઇને મારવા કહ્યું હશે ? વજસ્વામીજી મ. શું કહે છે ? : પ્ર૦ શું એમણે ૨૬૨મી ગાથામાં ધર્મ પરિણામે સુંદર નથી, કિંપાફલ જેવો વિ૨સ છે’ એમ નથી કહ્યું ? (૧૫૨) મૌન રહેવાને બદલે દ્વૈપાયનના ભાવી ઉપદ્રવથી બચવા માટે દ્વારિકાના લોકોને જિનપૂજા આયંબિલ વગેરે ધર્મ કરવાનું ઉપદેશ્યું, (જુઓ ‘પાંડવચરિત્ર’) અને દ્વારિકાના લોકોએ ૧૧ વરસ સુધી એ પ્રમાણે કર્યું, તો શું ભગવાનને વિષક્રિયા વગેરેની ખબર નહીં હોય ? જાણ્યા વગર અને સમજ્યા વગર જેઓ ધર્મક્રિયાને વિક્રિયાના લેબલો માર્યા કરે છે તેઓને શું ભગવાન નેમનાથ કરતાં વધારે ડાહ્યા સમજવા ? પ્ર૦- શું તમે એમ કહેવા માંગો છો કે “મરજીમાં આવે તેમ મંદિરઉપાશ્રયમાં ધર્મ કરો તો પણ કલ્યાણ થાય.'' ? ઉ∞-સ્વપક્ષપુષ્ટિ માટે મરજીમાં આવે ને ફાવે તેમ તોફાનો કરવા – કરાવવા માટે ઢંગધડા વગરનો ધર્મ કરવાથી-કરાવવાથી કે ફાવે તેમ બોલવાથી ધર્મ થાય એવું કોઈ ભવભીરુ ઉપદેશક કહે ખરા ? ભવભીરુ ઉપદેશકો તો એમ કહે છે કે કોઈપણ રીતે કરેલો ધર્મ નિષ્ફળ જતો નથી એનાથી મહાલાભ થાય જ છે. જુઓ ‘ઉપદેશ તરંગિણી’ શાસ્ત્ર શું કહે છે ? : (૧૩) ઉપદેશ તરંગિણી ગ્રન્થમાં શ્રી રત્નમંદિરગણી મહારાજ કહે છે કે (પૃ. ૨૬૭) “દરેક રીતે કરેલો ધર્મ મહાલાભ માટે થાય છે” - “ િવદુના ! ધર્મ: સર્વ પ્રાર: તો મહાજ્ઞામાય મતિ.’ તથા એ જ મહાપુરુષ પૃ. ૨૧૯ ઉપર કહે છે ‘કિં બહુના ! યેન કેન પ્રકારેણ પૂજા કૃતા ન નિષ્કલા' - શું ઘણું કહેવું ? કોઈ પણ પ્રકારે કરેલી શ્રી જિનપૂજા નિષ્ફળ હોતી નથી, એટલે જ તેઓશ્રી પૃષ્ઠ ૨૬૪ ઉપર કહે છે - लज्जातो भयतो वितर्कवशतो मात्सर्यतः स्नेहतो લોમાદેવ હામિમાન-વિનય-શૃંગાર- હીર્વાતિ: | दुःखात् कौतुक-विस्मय-व्यवहृतेर्भावात् कुलाचारतः । वैराग्याच्च भजन्ति धर्ममसमं तेषाममेयं फलम् ॥ અર્થ - “લજ્જાથી, ભયથી, વિતર્કવશ, મત્સરથી, સ્નેહથી, લોભથી, (૧૪૧) Page #87 -------------------------------------------------------------------------- ________________ હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગારકે કીર્તિ માટે, દુઃખથી, કુતૂહલથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુલાચારથી કે વૈરાગ્યથી અસમ (= અજોડ એવા શ્રી) જૈનધર્મને જેઓ ભજે છે તેઓને અમાપ ફળ પ્રાપ્ત થાય છે.” આ શાસ્ત્રકારે પછી આ શ્લોકના પ્રત્યેક પદની વ્યાખ્યા અને અમાપ ફળ પામેલાનાં દષ્ટાન્તો મૂક્યા છે. જે લોકો ઉપદેશ તરંગિણીકારના આ નિરૂપણ સામે “આજે તો ગમે તે રીતે ધર્મ કરો તો પણ અમાપ ફળ મળે’ આવું કહેનારા ઉપદેશકો પાક્યા છે...' વગેરે વગેરે જેમ ફાવે તેમ અસભ્ય ભાષામાં બોલ્યા કરે છે તેઓ આ શાસ્ત્રકારોની કેવી ઘોર અવજ્ઞા કરી રહ્યા હશે એ તો જ્ઞાની જાણે. ભરતેશ્વરવૃત્તિ શાસ્ત્રનો પ્રાચીન શ્લોક શું કહે છે? (૧૪) શ્રી રત્નમંદિરગણિ પછી થયેલા શ્રી શુભશીલગણિ મહારાજ પણ ભરત બાહુબલી વૃત્તિ ગ્રન્થમાં નિર્ભયપણે એ જ શ્લોક ટાંકી ઉપરોક્ત હકીક્તનું પુનરુચ્ચારણ અને સમર્થન કરે છે. તથા સવાસો ગાથાનું સ્તવન” શું કહે છે? : (૧૫) મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ પણ સવાસો ગાથાના સીમંધર સ્વામીના સ્તવનમાં સાતમી ઢાળમાં શ્રી મહાનિશિથ સૂત્રના ઉલ્લેખ સાથે લજજાદિથી કરાતા ધર્મનું સમર્થન કરતા અંગુલિનિર્દેશ - “તે કારણ લજ્જાદિકથી પણ શીલ ધરે જે પ્રાણીજી; ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણીજી” આ શબ્દોમાં જ્યારે કરી રહ્યા હોય ત્યારે એ બધા મહાપુરુષોની સામે બાંધેભારે યદ્રા તા લખનારા કે બોલનારા અને પોતાના જ વચનને જિનની વાણી કે મહાવીરનું શાસન હોવાનો દાવો રાખનારાઓને ખચકાટ થતો હશે કે નહીં એ પ્રશ્ન છે. કદાચ કોઈ ઊંડે ઊંડે શુભ આશયથી એવું બોલતા-લખતા હોય તો સૌ પ્રથમ તો તેઓએ “ધર્મબિંદુ શાસ્ત્રમાં કહેલી દેશના વિધિનો અભ્યાસ કરવાની જરૂર છે. (૧૪૨) એટલે જે લોકો સભાને વિભ્રમમાં નાખવા માટે વારે ઘડીએ બોલ્યા કરે છે કે - “જે સમકતી હોય તે ધર્મ પાસે મોક્ષ સિવાય બીજું કશું માંગે ખરો ? સંસારનું સુખ તો પાપ છે, એ પાપ વધારવા માટે ધર્મ કરે ખરો?”.... ઇત્યાદિ લાંબાચોડા પ્રશ્નો કર્યા કરે છે તે લોકો શ્રોતાઓને ઢસઢી ઢસડીને નિશ્ચય તરફ લઈ જવાનો દુરાગ્રહ સેવી રહ્યા છે, અને અશાસ્ત્રીય પ્રેરણા કરી રહ્યા છે. કારણ કે એનાથી કદાચ એકાદ-બે શ્રોતા નિશ્ચય પ્રત્યે ખેંચાઈ આવે ખરા, પણ બાકીનાં કે જેઓને હજુ વ્યવહારનયના સમ્યત્વના પણ ઠેકાણાં નથી, એ બધાને બુદ્ધિભેદ થવાનો ઘણો સંભવ રહે છે. એવા ઉપદેશકોએ તો સમજી રાખવું જોઈએ કે -- સ્યાદ્વાદ-કલ્પલતા શાસ્ત્ર શું કહે છે? :(૨૪) ‘શાસ્ત્રવાર્તા-સમુચ્ચય'-શાસ્ત્રની “સ્યાદ્વાદ-કલ્પલતા’ - ટીકામાં ઉપાધ્યાયજી મહારાજ ન્યાયદર્શનની ‘બલવઅનિષ્ટ-સાધનતાનું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિબંધક છે” એ એકાન્ત માન્યતાનું ખંડન કરતાં લખે છે કે “કોઈક સમકિતી જીવ ‘વ્યભિચાર એ નરકાદિ બલવદ્ અનિષ્ટનું કારણ છે” એમ જાણવા છતાં એમાં પ્રવૃત્તિ કરે છે ત્યાં માનવું જોઈએ કે પ્રતિબંધકની હાજરીમાં પણ ઉત્કટ વિષયરાગ ઉત્તેજક છે, ને એ દુરાચાર પ્રવૃત્તિ કરાવે છે. આમ સમ્યકત્વની હાજરીમાં પણ ઉત્કટરાગ ઉત્તેજક હોવાથી વિષયસુખની આકાંક્ષાઓ જનમવાનો સંભવ ટળી ગયો નથી. એટલે તો લોકોનો વિષયરાગ કેમ ઘટે, એ તરફ એમનું લક્ષ દોરવું જોઈએ કે - ‘વિષયો ભૂંડા છે, ઝેર જેવા છે, એની ઇચ્છા રાખવા જેવી નથી, ગમે એટલા ભોગવીએ તોય તૃપ્તિ થવાની નથી, ધર્મ કરીને મેળવેલા વિષયો પણ શાશ્વત રહેવાના નથી. ક્ષણિક વિષયસુખોમાં લોભાવાને બદલે શાશ્વત સુખ મેળવવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ” આવું બધું કહેવાય તો વિષયરાગ ઘટતા નિશ્ચય તરફ પ્રગતિ થાય. પણ એવું કહેવાને બદલે ‘વિષયસુખ માટે ધર્મ કરનારા તમે રીબાઈ રીબાઈને દુઃખી દુઃખી થઈ જશો... વિષયરાગથી કરેલો ધર્મ ભવના ફેરા વધારનારો છે’.... ઇત્યાદિ શાસ્ત્રવિરુદ્ધ ગોખાવ્યે રાખીને ધર્મ પ્રત્યે દુર્ભાવ પેદા કરવાનો (૧૫૧) Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૦ નું મુનિસંમેલન શું કહે છે - જે લોકો વ્યવહારનયની તદ્દન ઉપેક્ષા કરી રહ્યા છે, એવાઓ માટે શ્રી ‘ઉપદેશપદ' શ્લો. ૩૨૬ માં ખાસ જણાવ્યું છે કે “વ્યવહારનય પણ તત્ત્વપ્રાપ્તિનું મહાન અંગ છે; કારણ કે વ્યવહારનયને અનુસરીને પ્રવર્તવા દ્વારા જ નિશ્ચયનયસાધ્ય ફળનો યોગ થાય છે. સ્વ. પરમ ગુરુદેવ સુવિહિત ગીતાર્થ પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે પણ ગામે ગામ પ્રસારેલ પટ્ટકની એક કલમમાં કહ્યું છે કે દેશના નિશ્ચયલક્ષી વ્યવહારનયને પ્રધાન કરીને આપવી. વિ.સં. ૧૯૯૦ના મુનિસંમેલનનાં ઠરાવોમાં પણ આ એક ઠરાવ છે કે ‘દેશના વ્યવહારપ્રધાન આપવી.” શ્રી યોગશાસ્ત્રનું કથન:(૨૨) ઉપદેશમાં વ્યવહાર-સમર્થનનું કેટલું બધું મહત્ત્વ છે એ આપણને સમ્યકત્વનાં પાંચ લક્ષણ અંગેની શાસ્ત્રવિચારણા પરથી સમજાય છે. શ્રી યોગશાસ્ત્ર-બીજો પ્રકાશ-ગ્લો. ૧૫ની ટીકામાં શ્રી કલિકાલસર્વજ્ઞ ભગવંત ચોખું દીવા જેવું જણાવે છે કે “ નિનિ સંખ્યત્વે સતિ નિરીરવડ્યું માધ્યમ્ ત નાય નિયમ: જેનામાં શમ-સવેગાદિ પાંચ લક્ષણ હોય તે અવશ્ય સમ્યગ્દષ્ટિ હોય જ. પરંતુ સમ્યત્વરૂપ લિંગી હોય તો લિંગરૂપ શમ-સંવેગાદિ હોય જ એવો નિયમ નહીં. સમ્યકત્વનો અભ્યાસ કરતાં કરતાં એ ભાવો આવવા અને રહેવા જરૂરી છે; પણ ક્યારેક કોક લક્ષણ કદાચ ન દેખાય ત્યાં સમ્યક્ત્વ ન જ હોય એવો એકાન્ત દુરાગ્રહ ન રાખવો જોઈએ. તત્ત્વાર્થટીકા શાસ્ત્ર શું કહે છે :(૨૩) પૂ.ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે એટલા માટે તો શ્રી તત્ત્વાર્થસૂત્રની ટીકામાં આ પાંચને નિશ્ચયનયના લક્ષણો હોવાનું કહ્યું છે. કારણ કે ‘શીધ્ર કાર્ય સાધે તે જ કારણ’ એ નિશ્ચયનયનો મત છે. જ્યારે વ્યવહારનયનો મત છે - કાર્યસિદ્ધિ કરવાની યોગ્યતા ધરાવે તે પણ કારણ કહેવાય’ નિશ્ચયનય અને વ્યવહારનયનો આ સ્પષ્ટ ભેદ સારી રીતે સમજનારને કોઈપણ જૈનશાસ્ત્રના અભ્યાસમાં મુંઝવણ થશે નહિ. (૧૫) ઉપદેશ રહસ્ય’ શાસ્ત્ર શું કહે છે? : (૧૬) પૂ. ઉપા) યશોવિજય મહારાજ ‘ઉપદેશ રહસ્ય’ શાસ્ત્રમાં શ્લો. ૯૮ ની ટીકામાં સૂત્ર કૃતાંગ સૂત્રની સાક્ષી આપીને કહે છે કે વ્યાખ્યાન કરનારો સાધુ અતિશય જ્ઞાની ન હોવાથી કોઇ અર્થના નિર્ણયમાં પોતાને શંકા ન હોય છતાં સાશંકપણે બોલે અને હું જ આ વાત બરાબર જાણું છું બીજાં કોઈ નહીં' આવા અભિમાનનું પ્રદર્શન ન કરે, અસ્મલિત સ્યાદ્વાદ ગર્ભિત પ્રરૂપણા કરે” પૂ. ઉપાધ્યાયજી મ. ના વચનોને સમજેલા મહાપુરુષો એટલે જ તો પોતાના વ્યાખ્યાનાદિ પૂરા થયા પછી ‘કદાચ મારાથી અનાભોગાદિથી કાંઇ શાસ્ત્ર વિરુદ્ધ બોલાઈ ગયું હશે તો' એવી શંકા રાખીને અવશ્યમેવ મિચ્છામિ દુક્કડમ્ દેતા હોય છે. જે લોકો પોતાનું બોલેલું તે જિનની વાણી જ છે એવું અભિમાન રાખતા હોય તેમની પાસે આ સદાચાર-સુવિહિત પરંપરાના પાલનની શી અપેક્ષા રાખવાની હોય? (૧૭) જે લોકો ભોગાદિ ફલાકાંક્ષાવાળા ધર્માનુષ્ઠાનને એકાત્તે અપ્રધાન દ્રવ્ય ક્રિયામાં ખતવવા માગે છે તેઓએ શ્રી ‘ઉપદેશ રહસ્ય’ ગ્રન્થના ૨૧ મા શ્લોકની અવતરણિકા તથા એ શ્લોકની ટીકા ખાસ ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ એમાં મોક્ષફળને આશ્રયીને અપ્રાધાન્ય નિર્દેશ કર્યો હોવા છતાં કુગ્રહ વિરહ સમ્પાદનાદિને આશ્રયીને પ્રધાન દ્રવ્યક્રિયા હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે... (લેખાંક: ૨) | (દિવ્યદર્શન - વર્ષ ૩૩ - અંક ૧૫, વિ.સં. ૨૦૪૧ તા. ૨૨-૧૨-૮૪) અષ્ટક શાસ્ત્રમાં ભાવનું મહત્ત્વ :પ્રશ્ન-ઈહલૌકિક પરલૌકિક અર્થની કામનાને તો પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. ‘શ્રી અષ્ટક પ્રકરણ” ના આઠમાં અષ્ટકના બીજા શ્લોકમાં ભાવ પચ્ચક્ખાણમાં વિજ્ઞભૂત બતાવે છે, તેમજ એ કામનાની નિંદા કરે છે અને એ કામનાની નિંદા કરીને એવી કામનાપૂર્વકના પચ્ચખાણને (૧) “આ ભગવાનનું (૧) “આ (૧૪) Page #89 -------------------------------------------------------------------------- ________________ અપ્રધાન દ્રવ્ય કહીને નિષ્ફળ બતાવે છે. તે તમે વાંચ્યું છે કે નહીં ? કે પછી એમને એમજ હાંક્યુ રાખો છો કે આ લોક પરલોકના સુખના અર્થીએ પણ ધર્મ જ કરવો જોઈએ ? ઉત્તર - જરૂર વાંચ્યું છે, એ વાંચનાર સહજ રીતે સમજી શકે એમ છે કે હંમેશા નિંદા કરવી હોય તો એ કામનાની નિંદા કરો, પણ દાળ ભેગી ઈયળ ન બફાઈ જાય એ જોજો; તેમજ એ કામનાવાળા પચ્ચક્ખાણને ભૂંડું ભૂંડું કહી વગોવશો નહીં. પ્ર૦- એ કામના જો ભૂંડી, તો પછી એ કામનાપૂર્વકના ધર્મને ભૂંડો કેમ ના કહેવાય ? ઉ૦ – એટલા માટે કે શાસ્ત્રકાર ભગવંતો એ ધર્મ દ્વારા પણ એની ભાવીમાં પ્રગતિ થવાની શક્યતા જુએ છે. એટલે જ એ અષ્ટકના છેલ્લા શ્લોકમાં કહે છે કે, (૧૮) ‘અષ્ટક’ શાસ્ત્રમાં દ્રવ્ય પચ્ચક્ખાણનું મહત્ત્વ : द्रव्यप्रत्याख्यानं किमनर्थकमेव ? न, इत्याह, 'जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भावप्रत्याख्यानस्य कारणम् ॥८॥ અર્થ :- આ જિનનું કહેલું હોવાથી સભક્તિ વડે, દ્રવ્યથી પણ પળાતું (પચ્ચક્ખાણ) તે બાધિત થતુંથતું ભાવપચ્ચક્ખાણનું કારણ બને છે. પૂ.શ્રી જિનેશ્વરસૂરિ મહારાજ તેની વૃત્તિમાં ‘જિનોક્ત' શબ્દના બે અર્થ કરીને આ શ્લોકની અક્ષરઘટના કરતાં કહે છે કે - પૂ. જિનેશ્વરસૂરિજી મ. શું કહે છે ઃ ફક્ત ભાવથી જ નહીં, કિંતુ અપેક્ષાદિ (= ઇહલૌકિક-પારલૌકિક અર્થની કામના આદિ) થી દ્રવ્યથી ગ્રહણ કરેલું પચ્ચક્ખાણ પણ ભાવપચ્ચક્ખાણનું કારણ છે, કેમકે તે (૧૪૪) તીર્થંકરપ્રતિમાની આમ્રમંજરીથી પૂજા કરીને સુખની પરંપરા પામ્યા. શા માટે સુખપરંપરા પામ્યા ? એના ઉત્તરમાં શ્લો૦ ૯૭૧માં સાફ સાફ જણાવે છે કે વિષયાભ્યાસાનુષ્ઠાન (અર્થાત્ જિનપૂજાદિ ધર્મ) કુશલાશયનો હેતુ છે, પરિણામે સુંદર એવા વિશિષ્ટ સુખનો હેતુ છે. અને શુદ્ધ પુણ્યાનુબંધી-પુણ્યફલક હોવાથી જીવને પાપથી બચાવનારું છે. પહેલાં કહી તો ગયા જ છે કે પહેલા બે અનુષ્ઠાન સાક્ષાત્ સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીના ભાવોની આરાધનારૂપ નથી, તેમજ ભવવૈરાગ્યાદિ ભાવવાળા નથી; છતાં પણ એ જિનપૂજાદિ વિષયાભ્યાસરૂપ ધર્માનુષ્ઠાન પુણ્યાનુબંધી પુણ્યફલક હોવાથી વ્યવહારનયથી સુંદર છે. આ વાત શું હવે કોઇને સમજાવવી પડે ? પ્રગટ રીતે ભલે આ અનુષ્ઠાનો સાક્ષાત્ મોક્ષ સાથે સંકળાયેલા ન હોય કિન્તુ શ્લો૦ ૯૯૫માં જણાવ્યા પ્રમાણે સતતાભ્યાસ અને વિષયાભ્યાસાદિ અનુષ્ઠાનો એ મોક્ષાનુકુલ ભાવ સાથે સંકળાયેલા જ છે. એટલે શ્લો૦ ૯૯૬ માં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજ સ્પષ્ટ જણાવી દે છે કે સતતાભ્યાસાદિ ત્રણેય પ્રકારનું અનુષ્ઠાન (જેમાં પ્રથમ બેમાં તો ભવવૈરાગ્યાદિ ભાવ, નિશ્ચયનયના હિસાબે છે જ નહીં, તે) પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિએ ‘સમ્યક્’ એટલે કે આજ્ઞાનુકુળ આચરણરૂપ જ છે. કારણ કે અપુનર્બન્ધકાદિને છોડીને આ ત્રણેય અનુષ્ઠાનો બીજા સમૃદ્ધધાદિ જીવોને હોતા જ નથી. ‘ઉપદેશરહસ્ય’ શાસ્ત્ર શું કહે છે - (૨૧) પૂ. ઉપા. યશોવિજયજી મહારાજે પણ આ જ પ્રકરણનું “ઉપદેશરહસ્ય” ગ્રન્થમાં શ્લો૦ ૧૮૬-૧૮૭ માં સમર્થન કર્યું છે. જે લોકો પૂ. ઉપાધ્યાયજી મ. ના પવિત્ર વચનોને ટંકશાળી ગણાવીને વારંવાર બીજા સુવિહિત ગીતાર્થ ઉપદેશકોની અસભ્ય શબ્દોમાં આશાતના કરતા રહે છે, એ લોકોએ પૂ. ઉપાધ્યાયજી મ. ના પવિત્ર વચનોનું સમગ્રરૂપે ફરી એકવાર શાંત ચિત્તે અધ્યયન કરી લેવાની જરૂર છે. “મોક્ષના આશય વિના કરાતો ધર્મ એ ધર્મ જ નથી, અધર્મ જ છે’’ આવું એકાન્તે જોરશોરથી બોલનારાઓ ખરેખર તો પૂજ્ય પૂર્વાચાર્ય ભગવંતોની જ અવજ્ઞા આશાતના કરી રહ્યા છે. (૧૪૯) Page #90 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશપદ' શાસ્ત્ર શું કહે છે ? : (૨૦) જુઓ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ‘ઉપદેશપદ’ શાસ્ત્રમાં શ્લોક ૯૪૯માં મતાન્તરથી ધર્માનુષ્ઠાનનું નિરૂપણ કરતાં કહે છે કે - સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ, ત્રણ પ્રકારના ધર્માનુષ્ઠાન છે, જે ઉત્તરોત્તર પ્રધાન છે. એની વ્યાખ્યામાં કહ્યું છે કે, - (૧) સતતાભ્યાસ એટલે લોકોત્તર ગુણપ્રાપ્તિની યોગ્યતા મેળવી આપનારું માતાપિતાદિ પ્રત્યે વિનયાદિ ભરેલું વર્તન, કે જે હરહંમેશ ઉપાદેય છે. (૨) વિષયાભ્યાસ એટલે પૂજાના ઉત્કૃષ્ટ વિષયરૂપ જે મોક્ષમાર્ગના સ્વામી અરિહંત છે, તેમને વિષે પૂજાદિ કરવારૂપ જે અભ્યાસ. | (૩) ભાવાભ્યાસ એટલે ભવના ઘણા જ ઉદ્વેગપૂર્વક સમ્યગુદર્શનાદિ ભાવોનો અભ્યાસ. હવે એ પછીના ૯૫૦મા શ્લોક અને ટીકામાં ગ્રન્થકારશ્રી પોતાની મીમાંસા જણાવે છે કે નિશ્ચયનયના અભિપ્રાયથી પહેલા બે અનુષ્ઠાન કે જે સમ્યગ્દર્શનાદિની સાક્ષાત્ આરાધનારૂપ નથી, ને ભવવૈરાગ્યાદિ ભાવથી રહિત છે, તે “ધર્માનુષ્ઠાન' રૂપ કઈ રીતે? અર્થાત્ એનિશ્ચયનયથી ધર્મરૂપ નથી. એક માત્ર ત્રીજું ભાવાભ્યાસ અનુષ્ઠાન જ પરમાર્થોપયોગરૂપ હોવાથી ધર્માનુષ્ઠાનરૂપ છે. આ તો થઈ નિશ્ચયનયની વાત. હવે વ્યવહારનયને આશ્રયીને એ શાસ્ત્રકાર વિસ્તારથી શી મીમાંસા કરે છે તે ધ્યાનપૂર્વક વિચારો... ગ્લો૦ ૯૫૧ માં કહે છે. વ્યવહારનયને આધારે એ સતતાભ્યાસ આદિ ધર્માનુષ્ઠાનરૂપ હોવાની વાત વિષયભેદે અપુનર્બન્ધક વગેરે માટે બરાબર યોગ્ય છે. અપુનર્બન્ધક વગેરે.... એટલે માર્ગાભિમુખ, માર્ગપતિત અને અવિરત સમ્યદૃષ્ટિ આદિ સમજવાના છે. ગ્લો૦૯૫૧ પછી આ વાતનું સમર્થન કરવા માટે વિસ્તારથી જે ઉદાહરણો આપે છે એમાં ગ્લો૦૯૭૦માં કહે છે કે પોપટ અને મેના વિષયાભ્યાસયોગથી (૧૪૮) ભગવાનનું ભાખેલું છે' એવા ઉલ્લેખપૂર્વકના પ્રશસ્ત બહુમાન બહુમાન વડે બાધિત થતું (એટલે કે ક્રમશઃ કામનાશૂન્ય બનતું) હોવાથી પારમાર્થિક પચ્ચખાણનું કારણ છે. (૨) અથવા (પ્રશસ્ત બહુમાનમાં ‘આ ભગવાનનું ભાખેલું છે? તેવો કર્તાના ચિત્તમાં ઉલ્લેખ ભલે ન હોય છતાં પણ) આ દ્રવ્ય પચ્ચકખાણ ભગવાનનું ભાખેલું છે એટલે જ (ઈતર મિથ્યાદર્શનનાં પચ્ચકખાણ ન આદરતાં આ ચિનોક્ત પચ્ચકખાણ જ આદરે છે એમાં આ જિનોક્ત પચ્ચખાણ પર પ્રશસ્ત બહુમાન છે; ને એવાં) પ્રશસ્ત બહુમાન વડે અપેક્ષાબાધિત થઈને ભાવપચ્ચકખાણનું નિમિત્ત બને છે. આગળ એ જ શ્લોકની વૃત્તિમાં સ્પષ્ટતા કરતાં કહે છે કે ભગવાનનું ભાખેલું માનવાની સભક્તિ છે; ને એ ભક્તિ દ્રવ્ય પચ્ચક્ખાણના હેતુભૂત અપેક્ષાદિ ભાવોની વિરોધી છે એટલે તે જ્યાં હોય ત્યાં અપેક્ષાદિની નિવૃત્તિ થતી રહેવાથી અંતે તે ભાવપચ્ચકખાણ બને છે, પણ બધું જ નહિ. આ સંદર્ભથી એ સ્પષ્ટ તરી આવે છે કે જે લોકો “આ મારા જિનેશ્વરદેવનું ભાખેલું છે.' - એવી સદ્ભક્તિથી અપેક્ષાદિપૂર્વક પણ પચ્ચક્ખાણ કરે છે તેઓની ભાવપચ્ચકખાણમાં પ્રગતિ થાય છે, અધોગતિ નહીં. તથા બીજા અર્થ પ્રમાણે આ જિનેશ્વરદેવનું ભાખેલું છે તેવો ખ્યાલ કર્તાને એ વખતે ન હોય તો પણ તે પ્રશસ્ત ભક્તિથી અપેક્ષાદિપૂર્વક પચ્ચખાણ કરતો હોય તો તેની ભાવમાર્ગમાં પ્રગતિ થાય છે; કારણ કે એ જે પચ્ચકખાણ કરી રહ્યો છે તે જિનેશ્વરદેવનું ભાખેલું છે, પણ કોઈ સરાગીદેવનું ભાખેલું નથી. પ્રશસ્તભક્તિ અપેક્ષાદિ ભાવોની વિરોધી હોવાથી કોઈને ધીમે ધીમે, તો કોઈને ઝડપથી, અપેક્ષાની નિવૃત્તિ થયા વિના રહેવાની નથી. પ્રશસ્ત ભક્તિને બદલે જો અનાદર વગેરે પૂર્વક કરે તો એને લાભ થાય એવું તો કોઈ કહેતું નથી. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ અને તેમના અષ્ટક પ્રકરણના વૃત્તિકાર શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજે આ છેલ્લા શ્લોકમાં જે માર્ગદર્શન આપ્યું છે કે જેના હૈયામાં વસ્યું હશે તે અર્થની કામનાને જરૂર વખોડશે પણ પ્રશસ્ત (૧૫) Page #91 -------------------------------------------------------------------------- ________________ ભક્તિપૂર્વક થતાં અર્થકામઈચ્છાવાળા ધર્મને ભૂંડો ભૂંડો કહીને વગોવવાનું દુઃસાહસ તો ક્યારેય પણ નહીં કરે. મેલા કપડાવાળા સાધુને કોઈ ‘મેલો સાધુ” કહે? દાળ ભેગી જેમ ઈયળ ન બફાય તેમ અર્થની કામનાને નિંદવા જતાં સાથે ધર્મ ન નિંદાઈ જાય તે દરેક ઉપદેશકે ધ્યાનમાં રાખવાની વાત છે. ખાસ ધ્યાનમાં રહે કે આ બધા શાસ્ત્રપાઠો “મોક્ષ માટે જ ધર્મ થાય” એવા શાસ્ત્રવિરુદ્ધ એકાન્તવાદની કર્કશતા દૂર કરવા માટે છે. ધર્મ મોક્ષ માટે જ બધા જીવો કરે તે અત્યંત ઇચ્છનીય છે. અને તે માટે મોક્ષની અપેક્ષાને સારી અને અર્થાદિની અપેક્ષાને ભૂંડી કહેવાની જરૂર છે, પણ નહીં કે તે અપેક્ષાપૂર્વક થતા કેવલિભાષિત ધર્મને ! આ વાત બરાબર ધ્યાનમાં રાખો કે અપેક્ષાપૂર્વક ધર્મ કરનારા જીવોને એ અપેક્ષાઓ અવશ્ય છોડાવવી જ છે, ને લોકો ધર્મ મોક્ષ માટે જ કરતા થાય એવું પણ કરવું છે, પણ તે શાસ્ત્રવિધિ મુજબ અપેક્ષાઓની ભરચક નિંદા કરીને, કિન્તુ નહીં કે તે અપેક્ષાપૂર્વક કરાતા ધર્મને ભૂંડો ભૂંડો કરીને, અને શાસ્ત્રવિરુદ્ધ બોલીને. હવે જે લોકો શાસ્ત્રોને પૂરા ન વાંચી એવા અધૂરા વિધાનો કરે છે કે - અધૂરા વિધાનોનાં નમૂના : (1) મોક્ષ માટે જ ધર્મ કરે તે ધર્મ નિર્મળ છે, સંસારની ઇચ્છાથી ધર્મ કરે તો તે ધર્મ થોડું સુખ આપી ભયંકર દુઃખ આપનાર છે, માટે તે ધર્મ પણ ભૂંડો જ કહેવાય.” (2) “ધર્મ મોક્ષ માટે જ કરાય, મોક્ષ સાધ્ય ન હોય તે ધર્મ ધર્મ કહેવાય જ નહિ” (3) “મોક્ષનો આશય ન ભળે તો તે જ ધર્મ ‘અધર્મ કરતાં પણ વધારે નુકસાન કરનાર બને.” (4) “સંસારના સુખની ઈચ્છાથી જે ધર્મ કરે, તે ધર્મથી એકવાર સુખ મળે, પણ પછી એ ધર્મ ઘણા કાળ સુધી રીબાઈ રીબાઈને મારે, દુઃખી દુઃખી કરે.” (5) “ધર્મ મોક્ષ માટે જ થાય. મોક્ષની ઇચ્છા વગરનો ધર્મ પણ ભૂંડો જ” અધૂરાં વિધાનોની સમીક્ષા : આવા બધાં શાસ્ત્રવિરુદ્ધ અધૂરાં વિધાનો કરવા તે આવેશ અભિનિવેશ અને એકાત્તવાદની ચિરરૂઢ વાસનામાંથી નીપજેલું હોય તેમ લાગે છે. જરા વિચાર તો કરો કે પૂર્વે બતાવી ગયા તેમ અનેક ભાવનાજ્ઞાની શાસ્ત્રકારો મોક્ષ સિવાયના આશયથી પણ કરાયેલા ધર્મનું બીજા નંબરે સમર્થન કરી રહ્યા છે, ત્યારે કોઈ પણ ભવભીરુ, શામર્મજ્ઞ, ધર્મનો પ્રેમી ઉપદેશક “મોક્ષ માટે જ ધર્મ થાય.... તે સિવાયના આશયથી થતો ધર્મ તે અધર્મ, ભૂંડો, રીબાઈ રીબાઈને મારે, અધર્મ કરતાં પણ વધારે નુકશાન કરે....” આવું બધું જાહેર સભામાં બોલવાની હિંમત કરી શકે ખરો ? ‘ભંડો અને રીબાઈ રીબાઈને મારે, અધર્મ કરતાં પણ વધારે નુકશાન કરે’.... ઇત્યાદિ શબ્દપ્રયોગો તો અરિસાની જેમ બોલનારના અંતરના પ્રતિબિંબને જ છતા કરનારા કહી શકાય કારણ કે કોઈપણ ભવભીરુ શાસ્ત્રકારે કે ઉપદેશકે મોક્ષ સિવાયના આશયથી કરાતા આપણો ભગવાનના ધર્મને ‘ભંડો'.... ‘રીબાઈ રીબાઈને મારે' વગેરે અસભ્ય પ્રલાપો દ્વારા ક્યારેય જાહેરમાં પણ વખોડ્યો નથી. (19) હા,.... પોતાની સામે પ્રબુદ્ધ અને ઉત્તમ કક્ષાના શ્રોતા જ બેઠા હોય તો અને ત્યારે જ ‘ધર્મ મોક્ષ માટે કરીએ તે ઘણું રુડું અને ઉત્તમ પુરુષો મોક્ષ મેળવવા માટે જ ધર્મ કરતા હોય છે... ભાવ વિનાનું અનુષ્ઠાન તે ધર્માનુષ્ઠાન નથી... અને એજ વાસ્તવમાં ધર્મ કહી શકાય'.... ઇત્યાદિ નિશ્ચયનયને અનુસરતી દેશના કરે તે વાત જુદી છે. પરંતુ તે વખતે પણ મોક્ષ સિવાયના આશયથી થતા જૈનધર્મને ‘ભૂંડો ભૂંડો’ કહીને વગોવે તો નહીં જ; કારણ કે તે અમૂઢ ઉપદેશકને, ‘વ્યવહાર’ નયથી કેવી દેશના અપાય કે જેનાથી ઉત્તરોત્તર ‘નિશ્ચય' પ્રાપ્ત થાય, તેનું બરાબર લક્ષ હોય છે. આ લક્ષ ન હોય એવા સ્વછંદી ઉપદેશક માટે શું કહેવું ? આ નિશ્ચયનય-વ્યવહારનયની બાબત માટે જરા શાસ્ત્રના આધારે વધુ સ્પષ્ટ સમજવાની જરૂર છે. (147) (146)