SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે ધ એ પ્રધાન પુરુષાર્થં જણાય છે....પાપગ્રસ્ત પશુ જેવા છે... ધિક્કાર છે તે ધર્મ પુરુષા રહિત માનવને... ૨૧. શ્લોક-૫૬૧ मोक्षकाङक्षकतानस्त्वं तदर्थं धर्म साधकः । संसाराद्विरतोऽत्यन्तमर्थकाम पराङमुखः ।। ५६१ ।। ષપુરુષના વર્ણનમાં સાધુએને ઉત્તમ અને શ્રાવકોને મધ્યમ ગણાવ્યા છે. ઉત્તમના લક્ષણામાં મોલ્લોલતાન' અને સર્વ ધર્મસાધ' તથા સૌંસારથી વિરક્ત અને અકામથી અન્યથા પરાઙમુખ કહ્યો છે. પણ મધ્યમના વનમાં એવું કહ્યું નથી તે જાણવુ. વળી ૨૨. ઉપમિતિ ભાગ-૧ પૃષ્ઠ-૩૪ સન્માગ દેશનાના અધિકારમાં ધર્મ જ અતિવત્સલ હૃદયવાળા પિતા છે... ધર્મ જ ગાઢ સ્નેહવાળી માતા છે. ધર્મજ અભિન્ન હૃદયાભિપ્રાયવાળા ભાઈ છે...વગેરે ઘણું ઘણું' કહીને ધર્મનો મહિમા વર્ણવી કહે છે કે મતો દિ भवतोऽस्ति सुखाकांक्षा, ततो अयमनुष्ठातु चतुविधोऽपि યુ”તે યા । તેથી જો તને સુખની આકાંક્ષા હાય તે તારે આ ચારેય પ્રકારના ધમ કરવા ચાગ્ય છે. येन ते संपद्यन्ते निःसंशयमिहामुत्र च सकलकल्याणानि इति । કે જેથી નિઃશ કપણે તેને અહીં તથા પરલાકમાં સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય. ૨૩. પુષ્પમાલા ( પૂ. મલધારી હેમચંદ્ર સૂ. મ. ) ગાથા ૭૧ સટીક समयपसिद्धं च तवं बाहिरमभितरं च बारसहा । नाऊण तहा विरियं कायव्वं तो सुहत्थीहि ॥७१॥ (૧૧) कैः कर्तव्यमिदमित्याह सुखार्थिभि आनुषङ्गिक प्रार्थित સ્વવિવર્ગ મુલાધિમિ: ન તુમવામિાંવિમિ:, આગમ-પ્રસિદ્ધ બાર પ્રકારના બાહ્ય-અભ્ય તર તપ અને પોતાની શક્તિ જાણી સમ જીને સુખાથી એ તે કરવું જોઇએ, કાણે કરવુ જોઈએ ? તે કહે છે કે સુખાર્થીઓ એટલે કે આનુષ`ગિક ઇચ્છિત સ્વર્ગ કે અપવર્ગો ( મેાક્ષ )ના સુખના અર્થીઓ... નહિં કે ભવાબિન’ઢીએ.એ. ( અર્થાત્ અચરમાવર્તી જીવા અથવા ભવમાં રખડવામાં જ મઝા માનનારા જીવા તપ ન કરે તે સારું, ‘આનુષ’ગિક સુખાનું વર્ણન તા માત્ર મહિમા દર્શાવવા માટે જ છે, નહિ કે એ માટે તપ કરાવવાં.’ આવું ખેલનારાઓએ આ શ્લોકની ટીકાનું ખાસ મનન કરવું. યાબિંદુ શ્લોક ૮૬માં અચરમાવ માં રહેલા જીવાને ભાભિની કહ્યા છે.... ) ૨૪. પુષ્પમાલા ગાથા ૮૦ સટીક पत्थइ सुहाई जीवो, रसगिद्धो कुणइ ने य विउल तवं । तंतुहि विणा पडयं, मग्गई अहिलासमित्तणं ॥ ८० ॥ सर्वोऽपि संसारी जीवो कामभोगादि सम्भवीनि सुखानि तावत् प्रार्थयते । अथ च रसेसु - मधुरादिसुगृद्धस्तत्कारणभूतं न करोति विपुलं तपः स चैवंविधः सन् कथंभूतो दृष्टव्य इत्याह स नूनं कारणभूतैस्तन्तुभिविनाऽभिलाषमात्रेणैव पटं मृगयते । इदमंत्र हृदयं यथा स्वकारणस्य तन्तुसंघातस्याभावे पटो न भवति एवं सुखान्यपि स्वकारणभूत तपोविरहितानि न સમ્ભવતિ, અંત:તથિના જૈવ યતિતવ્યમ્ ।।૬। લગભગ બધા સ*સારી જીવા કામનેાગનિત સુખાને પ્રાતા હોય છે. પરંતુ મધુરાદિ રસામાં લુબ્ધ બનેલા તે તે સુખના કારણભૂત વિપુલ તપને આચરતા નથી. તે જીવા (૧૨)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy