________________
सोऽनंत सुखसंपूर्ण मोक्षं नयति देहिनाम् । अनुषङ्ग ेण संसारे स हेतुः सुखपद्धतेः ॥ ५४ ॥ હે મહારાજ ! અહીં* સર્વજ્ઞભાષિત ધર્મજ આદરવા ચેાગ્ય છે. એ જ ભગવાન સ પુરુષાર્થાના સાધકતમ છે. એ ધર્મ અનંત સુખપૂર્ણ માક્ષમાં જીવને લઈ જાય છે. સૌંસારમાં આનુષગિક સુખપરમ્પરાના પણ એ હેતુ છે.
રાજા પૂછે છે કે જો એમ જ છે તે
कस्मात् सर्वे न कुर्वन्ति तं सर्व सुख साधनम् । धर्मः संसारिणा किंवा क्लिश्यन्ते सुख काम्यया ।। ५५ ।। બધા સ*સારી જીવા શા માટે સર્વ સુખના સાધનભૂત ધર્મ કરતાં નથી ? શા માટે સુખની ઇચ્છાથી જ કલેશ અનુભવી રહ્યા છે.
આચાય ભગવ‘તુના જવાબ ઃ–
सुखाभिलाषः सुकरो, दुष्करोऽसौ नृपोत्तम ! यतो जितेन्द्रियग्रामस्तं साधयति માનવ: ૬ अनादि भवकान्तारे प्राप्तानि परमं बलम् । दुर्मेधोभिर्न शक्यन्ते जेतुं तानीन्द्रियाणि वं ॥ ५७।। तेनैव जन्तवो मूढाः सुखमिच्छन्ति केवलम् । धर्म पुनः सुदूरेण त्यजन्ति सुखकारणम् ।। ५८ ।।
હું ઉત્તમ રાજન ! સુખની ઈચ્છા બહુ સહેલી છે પણ ધ દુષ્કર છે. ઇન્દ્રિયાના જય કરે તે તેને સાધી શકે છે. અનાદિ ભવાટવીમાં ઇન્દ્રિયા એટલી બધી ખુલવાન બની ગઈ છે કે દુર્બુદ્ધિવાળા લોકો તેને જીતી શકતા નથી. તેથી જ મૂઢ જીવા ફક્ત સુખને ઈચ્છે છે પરંતુ સુખના કારણભૂત ધર્મીને બહુ દૂરથી ત્યજી દે છે,
(૪૩)
[આ સંદર્ભ`થી એ સ્પષ્ટ છે કે (૧) જીવ કા પણ સુખના ઉપાય પૂછે તે તેને ધર્મ જ દેખાડવા જોઇએ.... (૨) અને દુન્યવી ચીજ વસ્તુ માટે ધર્મ કરવાનુ` કહીએ તો બધા એ માટે જ ધમ કરતા થઈ જાય એવા ભય રાખવાની જરૂર નથી, કારણ કે બધાને સુખની ઈચ્છા હોય તા પણ ધર્મ કરવા બહુ દુષ્કર છે.... ] ૯૪. અજિતશાંતિ
पुरिसा जइ दुक्खवारणं जइ य विभग्गह सुखकारणं । अजिअ संति च भावओ अभयकरे सरणं पव्वज्जहा ||६||
હું પુરુષો ! જો તમે દુઃખનુ' વારણ અને સુખનું કારણ શાધતા હૈ। તા અભયદાતા અજિતનાથ ભગવાન અને શાંતિનાથનું ભાવથી શરણ ગ્રહણ કરે.
૫. કહારયણુકાસ [દેવભદ્ર સ. મ. ] પૃ. ૧૪૬/૨ કદાગ્રહ ત્યાગના અધિકારમાં વિમલ નામના મંત્રી પેાતાની (કદાગ્રહગર્ભિત) માન્યતા રજુ કરે છે. जिrपूयणाइ वि पर कम्मक्खय गोयरं चिय विसि । घण-पुताइनिमित्तं तंपि हु मिच्छत्तमवसेयं ॥६॥
જિન પૂજાદિપણ કર્મ ક્ષયના ઉદ્દેશથી હાય તા જ બરાખર, ધન-પુત્રાદિ નિમિત્તે કરે તા તે (જિનપૂજાદ્રિ) પશુ મિથ્યાત્વ જાણવું ...
વિમલમંત્રીના આ કઢાગ્રહનું ખ'ડન કરતાં દિવાકર નામના મુનિવર પૃ, ૧૪૮૧ માં કહે છે કે
जंपि 'इहलोयत्थेण तित्थयरवंदणाइयं असब्भूय भावारोवणा ओ मिच्छतं ति तंपि अजुत्तं, को हि न याणइ जहा जिणा निव्वुइगया न कस्सवि किं पि दिति अवणिति वा !
(૪૪)