Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી - જૈન ગ્રંથમાળા
દાદાસાહેબ, ભાવનગર, OT ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
58220 of
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
காபோட்டு - ரேணமாடு மாமா யோமோரோணாயாமோகா போடா
શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિઃ અંક ૨૩ •
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી
ભૂગોળવિજ્ઞાન
લેખક 1 રા, રા. ભોગીલાલ ગિરધરલાલ મહેતા, એમ. કામ,
ફેસર, બાટલીય કેમિસ કેલેજ, મુંબઈ.
மாயமாயneulaameraumANANAINDHANAM AMIGாமானே யாரோ மாமாயே மாயை மாமோகர்
પ્રકાશક રા. રા. અંબાલાલ બુ. જાની, બી. એ.
સી બસ ગુજરાતી સભા, મુંબઇ.
કિંમત રૂ. ૧૨-
વિ. સં. ૧૯૯૦
ઈ. સ. ૧૯૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક રા. રા. અબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા.
શ્રી ફસ ગુજરાતી સભામંદિર ૩૬૫, કોંગ્રેસ હાઉસ લાઈન, વિઠ્ઠલભાઈ પટેલ રેડ
મુંબઈ ન. ૪
'આવૃત્તિ ૧ લી
પ્રત ૫૦૦
મુદ્રક: શંકરરાય અમૃતરાય સહીયઢ શ્રી જ્ઞાનમન્દિર પ્રિન્ટીંગ પ્રેસ
રાયપુર-અમદાવાદ
પુસ્તકો વેચાતાં મળવાનું ઠેકાણું રા. ર. અંબાલાલ બુ. જાની, બી. એ. ક, શિવ ફાર્બસ ગુજરાતી સભામન્દિર વિઠ્ઠલભાઈ પટેલ રેડ, કોંગ્રેસ હાઉસ લેઈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
શ્રી ફાર્બસ ગુજરાતી સભાના વ્યવસ્થાપક મંડળે ગુજરાતી ભાષામાં વિજ્ઞાનવિષયક ગ્રન્થોને ઉત્તેજન આપવાના સભાના એક વિશેષ ઉદેશને અનુસરીને તે સંબંધી યોજના ઘડવાનું કામ મંડળના સભ્ય રા. પિોપટલાલ ગોવિંદલાલ શાહ, એમ. એ., બી. એસ. સી, ને સેંપી એક પેજના સને ૧૯૩૦ માં તૈયાર કરાવી અને સને ૧૯૩૧ માં તે અનુસાર ગ્રન્થોના પારિતેાષિક, છપામણું વગેરે માટે રૂ. ૨,૦૦૦ સુધી ખર્ચ કરવાનું ઠરાવેલું છે.
ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાન વિશ્વક પુસ્તકોની સંખ્યા ઘણું જ ઓછી છે, તેથી કોઈ પણ દિશામાં તે વધે, એ ઇષ્ટ છે. તે છતાં ગુજરાત વિષે બધાં વૈજ્ઞાનિક ત એકઠાં કરવાના વિશિષ્ટ હેતુથી, તેમ શ્રી ફાર્બસ ગુજરાતી સભાને ગુજરાતી સાહિત્યને અને સાથે સાથે ગુજરાતને લગતા ઈતિહાસ, વિજ્ઞાન આદિ સાહિત્યના પ્રચારનો આશય લક્ષમાં રાખીને, ગુજરાત સંબંધી જ એવાં પુસતકો તૈયાર કરાવવાનું કાર્ય પ્રથમથી જ ઉપાડવામાં આવેલું છે. તે જ હેતુસર નીચેના વિષયો ઉપર ૧૫૦ થી ૨૦૦ પાનાના જાદા જુદા ગ્રન્થો તૈયાર કરાવવા માટે વિજ્ઞાનપ્રિય લેખકો સાથે પત્રવ્યવહાર ચલાવાયો હતો. (૧) ગુજરાતની ભૌગોલિક રચના-Geography of Gujarat,
Physical and Commercial; Geology; Soils; Agriculture. ગુજરાતની ખનીજ અને રાસાયનિક સંપત્તિ-Mineralogy
Petrology und Chemical Resources. - () ગુજરાતનાં હવામાન–Meteorology of Gujarat, . (૪) ગુજરાતની વનસ્પતિ-Flora of Gujarat.
(૫) ગુજરાતનાં પ્રાણીઓ-Fauna of Gujarat.
લે કે દરેક પુસ્તકમાં તે તે વિક્યાં અર્વાચીન દૃષ્ટિએ વિવેચન, ઉપરાંત તે વિષયમાં ગુજરાતમાં થયેલાં અત્યાર સુધીનાં અન્વેષણોને રસમય: સહ કન, એમ કરાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
આ સંબંધી ઘણુ પત્રવ્યવહાર પછી બે લેખકોએ પોતે મારે લીધેલું કામ છોડી દીધું છે; અને બાકીની યોજના વ્યવહારમાં ઉતારાઈ છે. અત્યાર સુધીમાં પૃથ્વીને ઇતિહાસ, ગુજરાતનાં હવામાન અને આબોહવા તથા
જીવન અને ઉકાન્તિ,” એ ત્રણું પુસ્તકો તેના લેખકોના સહકારથી પ્રાટ થયાં છે.
આ પ્રકારનું શાસ્ત્રીય સંશોધન તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાન્તોનું નિરૂપણ કરનારું આ ચોથું પુસ્તક છે, જે કે એક રીતે તેને છ ગણવું ઘટે છેઃ કારણ કે ૧૯૨૪ માં વિજ્ઞાન વિષયી સાહિત્યના પ્રસાર અર્થે સભાના તે વેળાના પ્રમુખ શ્રી ન્યાયમૂતિ મી. એફ. સી. બીમન, આઈ. સી. એસ. ના પ્રમુખ થયેલા ઠરાવ અનુસાર બે વિજ્ઞાનવિષયી પુસ્તકે સભાના પૂરા આશ્રયથી પ્રકટ થયેલાં છે.
પ્રસ્તુત પુસ્તક “ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન” અત્રની બાટલીબોય કેમ કેલેજના પ્રો. રા. રા. ભેગીલાલ ગિરધરલાલ મહેતા, એમ. કોમે. ઘણુ શ્રમપૂર્વક તૈયાર કર્યું છે, અને મુંબઈ યુનીવસટીએ, પોતાના ૧૯૩૩ ના “શ્રી નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક” વાળા “ગુજરાતનો વ્યાપાર અને વ્યવહાર ”—એ નિબંધને આ પુસ્તકમાં સામેલ કરવા દેવાની પરવાનગી આપી છે, તે માટે એ બન્નેને અહીં સભા તરફથી આ તકે આભાર માન ધટે છે.
પુસ્તકો, લેખે અને વ્યાખ્યાને દ્વારા ગુજરાતી ભાષામાં વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ સાધવા માટે શ્રી ફાર્બસ ગુજરાતી સભા વિનાનનિષ્ણાત વિદ્વાનોના વધુ સહકારની આશા રાખે છે.
વિજ્ઞાનવિષયી સાહિત્ય સચિત્ર હોય એ અભિમત હાઈને ઉપયોગ નકશાઓ અને આ આકૃતિઓ પુસ્તકમાં દાખલ કરેલાં છે. આવાં પુસ્તકને સતરતાથી પ્રસાર થાય, એ વિચારવા યોગ્ય અને પુસ્તકને પ્રસિદ્ધિખર્ચ ભારે થયે હોવા છતાં તેની કિંમત ૦–૧૨–૦ જ રાખેલી છે. આશા છે કે ગુજરાતી વાંચકવર્ગ સભાના આ હદેરાને સકારશે. બુધવાર, તા ૧૭-૩-૧૭
નિવેદક 2૬૫. શ્રી ફાર્બસ ગુજરાતી સભા
અંબાલાલ . જાની મનિરઃ મુંબઇ . ૪.
સહાયક મંત્રી, શ્રી ફા. ગુ. સભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
હાલના શિક્ષણમાં ભંગાળનું સ્થાન
હિન્દના આધુનિક શિક્ષણમાં ભૂંગાળના વિષય તરફ પૂરતું ધ્યાન અપાતું નથી. પ્રાથમિક શાળાઓમાં હજી ભૂંગાળનું શિક્ષણુ માત્ર શહેરા, નદીએ કે પાનાં નામ અને તે ક્યાં આવેલાં છે તે ગેાખાવવામાં જ સમાપ્ત થાય છે. માધ્યમિક શાળાઓમાં પણ ઘણું ભાગે એ જ પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે. પરિણામ એ આવે છે કે નામ ગાખવા ટેવાઈ ગયેલા વિદ્યાથીને પર્વત, નદી કે અન્ય પ્રાકૃતિક રચનાની વ્યાવહારિક ઉપયોગિતા સમજાતી નથી અને નકશા ઉપર ઝડપથી સ્થળેા બતાવવા ટેવાઈ ગયેલા વિદ્યાથીને તે સ્થળ કઈ દિશામાં આવેલું છે, અથવા તા કેવી રીતે ત્યાં જઈ શકાય છે તેનું ભાન થતું નથી. શાળાના આવી જાતના અભ્યાસક્રમથી ભૂંગાળના વિષય તદ્દન રસહીન અને અપ્રિય અને તેમાં કંઈ આશ્ચય નથી. આ સ્થિતિ માટે જેટલા હાલની શિક્ષણુશૈલીના દોષ છે તેટલે દોષ શાળાઓમાં ભૂગાળ શિખવતા શિક્ષકોના પણ છે. યુનિવર્સિટી તરફથી અપાતી કેળવણીમાં જૂદી જૂદી ભાષા, ગણિત, તત્ત્વજ્ઞાન, ઋતિહાસ વગેરે વિષયે પ્રત્યે ઘણું ધ્યાન આપવામાં આવે છે, પરન્તુ પ્રાકૃતિ પરિસ્થિતિની વ્યાવહારિક ઉપયેાગિતા શિખવતી ભૂગાળવિજ્ઞાની ઘણી જ અવગણના થાય છે. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભૂગાળના વિષયને દાખલ કરવાની જેટલી . હાલ આવશ્યક્તા છે તેથી ખ વધારે ભૂગાળશિક્ષણની વર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય ભૂળની અવગણના
ભૂગોળશિક્ષણની બીજી મોટી ખામી એ છે કે દુનીયાના અન્ય ખંડેની ભૂગોળ વિગતવાર શિખવવામાં આવે છે, ત્યારે હિન્દની ભૂગોળ વિષે માત્ર ઉપરચેટીયું જ્ઞાન આપવામાં આવે છે. તેનું પરિણામ એ આવે છે કે આખી પૃથ્વી વિષે માહીતી ધરાવતો વિદ્યાથી પિતાના જ દેશ વિષે ઘણું ઓછું જાણે છે. યુરેપના સ્વી—લડમાં કુદરતી સૌન્દર્ય ઘણું છે, ઈગ્લાંડનું ન્યુકેસલ લેખંડના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, સ્કોટલાંડના લોકો સૈનિક તરીકે પ્રસિદ્ધ છે, વગેરે માહિતી જાણનાર વિદ્યાથીને ઘણી વાર એટલું જ્ઞાન નથી હતું કે હિન્દુસ્તાનમાં કાશમીર કુદરતી સૌન્દર્યનું ધામ છે, જમશેદપુર લોખંડના ઉદ્યોગનું મથક છે, અને ગુરખા લેકો બહાદુર સૈનિક તરીકે જાણીતા છે. ભૂગોળશિક્ષણમાં આથી હિન્દુસ્તાનને પ્રાધાન્ય મળવાની ખાસ જરૂર છે. યુરોપ જેવડા વિસ્તારવાળા ભરતખંડના વિવિધ પ્રાંતે યુરેપના સ્વતંત્ર દેશો જેટલો છે. હિન્દુસ્તાનની "વિગતવાર ભૂગોળ લખાય છે તેમાંથી ઘણું જાણવાનું મળે તેમ છે. દરેક પ્રાંતમાં કે કે કુદરતી સમૃદ્ધિઓ આવેલી છે; કાશ્મીરમાં અજબ કુદરતી રમણીયતા છે; બંગાળામાં રસાળ ભૂમિ અને માફકસર આહવા છે; મહારાષ્ટ્રમાં મોટે ભાગે ગગનચુમ્બી પહાડે આવેલા છે; સિંધ અને રજપૂતાનામાં રણ છે; પણ ગુજરાતમાં દરેક પ્રકારની પ્રાકૃતિક પરિસ્થિતિ ઉપરાંત તેને વ્યાપારી પ્રદેશ બનાવનાર સમુદકિનારે છે. આથી જેટલી હિન્દના ભૂગોળશિક્ષણની જરૂર છે, તેટલી જરૂર તેના દરેક પ્રાંતના ભૂગોળશિક્ષણની પણ છે. રાષ્ટ્રીય ભૂગોળના પુસ્તકની આવશ્યકતા
. ભૂગોળના વિષયમાં શિક્ષકો અને શિષ્ય બને રસ પડે તેવા પુસ્તકોની હાલ મેટી ખોટ છે. એકલા હિન્દુસ્તાનની ભૂગોળ હજુ વિરતારેજૂર્વક લખાવામાં આવી નથી. પૃથ્વીની ભૂગોળના પુસ્તકમાં હિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
७
વિષે થાડાં પાનાંનું માત્ર વર્ષોંન આવે છે તેમાં જ અખિલ હિન્દની ભૂગોળના સમાવેશ થાય છે, તે જ સાબીત કરે છે કે હિન્દના કેળવણીના સંચાલકા આ વિષય પ્રત્યે કેટલી ઉદાસીનતા દર્શાવે છે. પ્રાકૃતિક પરિસ્થિતિ અને ભાષા ધ્યાનમાં લઇને હિન્દના ધણા કુદરતી વિભાગે થઈ શકે તેમ છે, એટલે દરેક કુદરતી વિભાગના સંપૂર્ણ રીતે ભૌગોલિક અભ્યાસ થાય તે એક ંદર ઘણા લાભ થઈ શકે તેમ છે.
હિન્દુમાં રાજકીય સગવડ માટે પ્રાંતના પણ રાજકીય વિભાગેા પાડેલા છે. આ મેટામાં મેટી ખામીને લઇને કાઈ પણ કુદરતી વિભાગને સંગીન અભ્યાસ થવા મુશ્કેલ છે. મુંબઈ ઈલાકા જો કે રાજકીય વિભાગે અને દેશી રાજ્યેામાં વહેંચાઈ ગયેલે છે, પશુ તેના પાંચ કુદરતી વિભાગેા થઈ શકે તેમ છે. ઉત્તર તરફને રણપ્રદેશ સિંધ કહેવાય છે કે જ્યાં સિંધી ભાષા ખેલાય છે. સામાન્ય રીતે મેદાનવાળા મધ્યસ્થ વિભાગ ગુજરાત કહેવાય છે કે જ્યાં માત્ર કચ્છ સિવાય સર્વત્ર ગુજરાતી ભાષા ખેલાય છે. પશ્ચિમમાં જ્યાં ગુજરાતી અને મરાઠી મિત્ર ભાષા મેલાય છે તે ખાનદેશ કહેવાય છે, મહારાષ્ટ્રના ઉચ્ચપ્રદેશમાં મરાઠી ભાષા ખેલાય છે, એટલે તે પણ કુદરતી વિભાગ છે. છેક દક્ષિણમાં કોંકણ વિભાગ આવેલા છે કે જયાં તદ્દન જૂદી પ્રાકૃતિક રચના આવેલી છે અને કાંકણી ભાષા ખેલાય છે. આવા દરેક વિભાગવાર ભૂગોળનાં પુસ્તકો લખાવાની ઘણી આવશ્યતા છે.
પ્રસ્તુત પુસ્તક વિષે
ગુજરાતી ભાષામાં સાહિત્ય સંબંધી પુસ્તકા ધણાં લખાયાં છે, અને દિનપ્રતિદિન તેમાં વૃદ્ધિ થતી જાય છે, પરન્તુ મોટામાં માટી ખાટ વિજ્ઞાનવિષયક પુસ્તકાની છે. તાજેતરમાં શ્રી ક્રાસ ગુજરાતી સન્નાએ તે સબંધી ચેાજના કડી કાઢી છે અને ટુંક સમયમાં ગુજરાતી માંગવતે તેના અમૂલ્ય લાભ મળશે. આ યેાજના અનુસાર મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
“ ગુજરાતનું ભૂગોળવિજ્ઞાન” એ નામનું પુસ્તક લખવાની તક આપવામાં આવી તે માટે સભાને અત્યંત ઉપકાર માનું છું. મુંબઈ યુનિવર્સિટી તરફથી સને ૧૯૩૩ માં જાહેર થયેલા “શ્રી. નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક નિબંધ”ની હરીફાઈમાં મેં ભાગ લીધેલો અને મારે નિબંધ પારિતોષકને યોગ્ય સ્વીકારાયેલે. આ નિબંધને વિષય “ગુજરાતને વ્યાપાર અને વ્યવહાર” હોવાથી તેને યોગ્ય ફેરફાર સાથે આ પુસ્તકમાં વ્યાપારી વિભાગ તરીકે જોડી દેવામાં આવ્યો છે. આ પ્રમાણે પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાનને સમન્વય કરીને આ પુસ્તક ગુજરાતને ચરણે મૂકવાની અનુકૂળતા કરી આપવા માટે સભાને ધન્યવાદ ઘટે છે. વળી સભાના વિજ્ઞાનપ્રિય સભ્ય રા. પિપટલાલ ગોવિંદલાલ શાહ, એમ. એ, બી. એસ. સી., કે જેમની સલાહ અને સૂચનાથી આ ગ્રન્થને પ્રથમ ભાગ લખવા હું પ્રેરાય અને સાથે નિબંધ છપાવવાની પણ પ્રવૃત્તિ થઈ તે માટે એમને પણ આ સ્થળે આભાર માનું છું.
આ પુસ્તક લખવામાં મોટા ભાગે જૂદા જૂદા જીલ્લા અને એજન્સીઓનાં સરકારી ગેઝેટીયરને આધાર લેવામાં આવ્યો છે. શાળામાં ચાલતાં ભૂગોળનાં પાઠ૫પુસ્તકોથી તદન નવી પદ્ધતિ પ્રમાણે આ ગ્રન્થ લખાયો છે. ભૂગોળવિદ્યાનું મુખ્ય દષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને કરક જાતની આર્થિક પ્રવૃત્તિ સાથે પ્રાકૃતિક પરિસ્થિતિને શું સંબંધ છે તેનું સકારણ વિવેચન કરવામાં આવ્યું છે. શરૂઆતના પ્રકરણમાં પ્રાકૃતિક ભૂગોળવિવાનાં મૂળતની સંક્ષિપ્ત સમજુતી આપવામાં આવી છે. ગુજરાતના કુદરતી વિભાગે પાડીને દરેક વિભાગમાં પ્રાકૃતિક સ્વરૂપ કેવું છે અને તેની આસપાસ આહવા વગેરે પર શી અસર થાય છે તે બીજા પ્રકરણમાં સમજાવ્યું છે. ગુજરાતમાં મુખ્ય પેદાશ કઈ કઈ છે, કેટલે અંશે કુદરત તેમાં સાનુકુળ છે, કઈ નવી પેદાશ ઉત્પન્ન થઈ શકે તેમ છે અને તે પેદારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ઢગતા ક્યા ઉદ્યોગ હાલ ચાલે છે અને અનુકૂળ સોંગા મળતા યા નવા ઉદ્યોગ સ્થાપી શકાય એમ છે, એ વગેરેના ત્રીજા પ્રકરણમાં સમાવેશ ર્યાં છે. ગુજરાતમાં વસ્તીનું પ્રમાણુ દરેક જગ્યાએ કેટલું છે, મુખ્ય જાતિઓ કઈ છે, તેમની શી શી ખાસીયતા છે અને પ્રાકૃતિક રચના ટલે અંશે તેમના ઉપર અસર કરે છે તે ચાચા પ્રકરણમાં સમજાવ્યું છે. વ્યાપારી વિભાગમાં ગુજરાતના વ્યાપાર અને વ્યવહારનુ ઐતિહાસિ વલાયન કર્યાં બાદ અર્વાચીન વ્યાપાર કેટલા છે અને તેનાં મુખ્ય વક્ષણા કયાં છે અને અર્વાચીન વ્યવહારનાં કયાં કયાં સાધના ગુજરાતમાં આવેલાં છે, કેટલે અંશે તેમાં વધારો થવાની જરૂર છે અને કુદરત કેટલા પ્રમાણમાં સાનુકૂલ છે, વગેરેનું વિવેચન બાકીનાં ત્રણ પ્રકરણેામાં પૂરું થાય છે.
સંગીન આર્થિક વિકાસનું અનિવાર્ય અંગ આંકડાશાસ્ત્ર છે. હિન્દમાં તેની ઉપયેાગિતા સમજાઈ છે, પણ તેની ખેાટ હજુ પૂરાઈ નથી. વિસ્તારમાં હિન્દ મેાટા ખંડ જેવડા હાવાથી દરેક પ્રાંત કે ઈલાકા વિષે વિવિધ વિષયે। સબંધી આંકડા વિસ્તારપૂર્વક પ્રસિદ્ધ થવાની ખાસ આવશ્યકતા છે. રાજકીય સગવડ માટે આખા મુંબઈ લા) જૂદાં જૂદાં દેશી રાજ્ય અને જીલ્લાઓમાં વહેંચાઈ ગયેલા છે. આથી આખા ગુજરાત વિષે આંકડા કાઈ પણ ગ્રન્થમાં પ્રસિદ્ધ થયેલા નથી. કચ્છ, કાઠીયાવાડ અને મૂળ ગુજરાતના જૂદા જૂદી જીલ્લા કે વિભાગનાં ગેઝેટીયરામાં આંકડા મળી આવે છે, પણ તે શ્રેણી જગ્યાએ અપૂર્યું છે. સરકારી રિપેટ માં વળી મોટા ભાગે ખુલામના જાદા જાદા રાજકીય વિભાગેાવાર આંકડા પ્રસિદ્ધ થયેલા છે. આ મુશ્કેલીને લઈને ગુજરાતની કેટલીક વિગત અને ખાસ કરીને વ્યાપાર અને વ્યવહારની સ્થિતિ ચેસ આંકડાથી સિદ્ધ થઈ શકી નથી. ગેઝેટીયરાના આષારે દરેક જીલ્લા કે વિભાગના વ્યાપાર અને વ્યવહારની સ્થિતિ વર્ણવવામાં આવી છે. વસ્તીપત્રક અને સરારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
રિપોર્ટમાંથી જૂદા જૂદા જીલ્લા અને દેશી રાજ્યના આંકડા એકઠા કરીને આખા ગુજરાતના વ્યાપાર અને વ્યવહાર વિષે હકીકત તૈયાર કરી છે, જો કે તે આંકડાને આધારે ચોકકસ નિર્ણ થઈ શકે 'એમ નથી.
આ પુસ્તક માટે જોઈએ તેટલો સમય એકી વખતે આપી નહીં રોકાવાથી અનેક પ્રકારની ત્રુટિઓ રહી ગઈ હશે એમ હું ધારું છું. તે દૂર કરવામાં વિજ્ઞાનપ્રિય વાચકવર્ગ તરફથી એગ્ય સૂચનાઓ મળશે તે તે ઉપર ધ્યાન આપવા હું તત્પર રહીશ. ગુજરાત વિષે નવી ઢબથી પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળ લખવાને આ પ્રથમ પ્રયાસ છે, એટલે વાંચકવર્ગ અને શિક્ષણશાસ્ત્રીઓ તેને યોગ્ય પ્રોત્સાહન આપે એમ હું ઈચ્છું છું. જ્યારે આર્થિક યુગ આખા ગુજરાતમાં વ્યાપક રીતે પ્રસરશે, જ્યારે તેની કુદરતી સમૃદ્ધિની સંપૂર્ણ ખીલવણ થશે, જ્યારે દરેક જગ્યાએ સંશોધન કરીને નવાં વિકાસક્ષેત્રો સ્થાપવામાં આવશે, જ્યારે આંકડાશાસ્ત્રની ઉપયોગિતા સંપૂર્ણ રીતે સમજાશે અને દરેક કુદરતી વિભાગવાર ચોક્કસ અને . સંપૂર્ણ વિગત મળી શકશે, ત્યારે આ પુસ્તક અપૂર્ણ લાગશે. *
છેવટમાં ભૂગોળનાં પાઠ્ય પુસ્તકોની સરખામણીમાં જે આ પુસ્તક વધારે સંપૂર્ણ વિચારપ્રેરક અને રસપ્રદ લાગશે તે મારા પ્રયાસની ખરી સફળતા થશે.
માંટાઝ (મુંબઈ) . તા. ૧૫ -૩૫
મેગીલાલ ગિરધરલાલ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
: ૧૧
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
અનુક્રમણિકા
પૃષ્ઠ નિવેદન ... • • • •
૩-૪ પ્રસ્તાવના ...
૫-૧૦ અનુક્રમણિકા ...
. ... ૧૧ પ્રકરણનો સંક્ષિપ્ત સાર
૧૨-૧૬ શુદ્ધિપત્રક
. ... ... ... ૧૭–૧૯
પ્રાકૃતિક વિભાગ પ્રકરણ ૧ લું પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન ... ... ૧–ર૭ પ્રકરણ : પ્રાકૃતિક પરિસ્થિતિ ... ૨૮–૧ પ્રકરણ ૩ જું: પેદાશ અને ઉદ્યોગ ...
૬૨-૮૭ પ્રકરણ ૪ થું વસ્તી અને જાતિઓ ....
••• ૮૮-૧૦૫ - વ્યાપારી વિભાગ પ્રકરણ ૫ મું: વ્યાપાર અને વ્યવહારનું સામાન્ય અવલોકન. .
• ૧૦૬-૧૧૫ પ્રકરણ ૬ ઠું: પ્રાચીન અને મધ્યકાલીન સમયને
વ્યાપાર અને વ્યવહાર . .. ૧૧૬-૧૭ પ્રકરણ ૭ મુંઃ અર્વાચીન સમયને વ્યાપાર ૧૩૮-૧૬૧ પ્રકરણ ૮ મું: અર્વાચીન સમયને વ્યવહાર ૧૬૨-૧૮૯ પ્રકરણ ૯ મુંઃ ઉપસંહાર
૧૯-૧૯૭ પરિશિષ્ટઃ વ્યાપાર અને વ્યવહાર સંબંધી કોઠાઓ.. ૧૯૮-૨૧૫ ગ્રન્થસૂચિ -
••• ૨૧-૨૧૮ માકૃતિઓ • • • ••• .. ૨૧-૨૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રકરણને સંક્ષિપ્ત સાર
પ્રાકૃતિક વિભાગ પ્રકરણ ૧ લું: પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન
ભૂગોળવિજ્ઞાનને અર્થભૂગોળવિજ્ઞાનના વિભાગો-પ્રાકૃતિક ભૂગોળવિદ્યાને ઉદ્દેશ–પ્રાકૃતિક ભૂગોળને અન્ય વિજ્ઞાન સાથે સંબંધ-પ્રાકૃતિક ભૂગોળવિદ્યાની વૈજ્ઞાનિક અને વ્યાવહારિક ઉપયોગિતા; પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગેઃ જમીનનું બંધારણ-ભૂમિ અને જળાશયની પરસ્પર સ્થિતિ-ભૂમિની રચનાજળાશયની રચના અને આંતરિક ક્ષોભ; આબેહવાનાં મુખ્ય કારણે વિષુવવૃત્તનું અંતર–સમુદ્ર કે જળાશયનું અંતરસમુદ્રમાં વહેતા પ્રવાહ-જમીન ઉપર વાતા પવન-પર્વતની દિશા અને સ્થિતિ-સમુદ્રની સપાટીથી ઊંચાઈ-જમીનને ઢળાવ; પ્રાકૃતિક પરિસ્થિતિને મનુષ્યની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ સાથે સંબંધ: ભૂપદરચના-આબેહવા-વનસ્પતિ-પ્રાણ-પ્રાકૃતિક
પરિસ્થિતિ પર મનુષ્યને કાબુ. ત્રકરણ ૨ જુ: પ્રાકૃતિક પરિસ્થિતિ
સામાન્ય પરિચય; કુદરતી વિભાગે; ઉત્તર ગુજરાતને સપાટ મેદાનને પ્રદેશ: રાધનપુરનું રણ– ડી અમદાવાદનું સપાટ મેદાન બનાસ, સરસ્વતી અને સાબરમતીનાં વહેણઉત્તર ગુજરાતની પ્રાચીન મહાનદી; મધ્ય ગુજરાત અથવા ચરોતરને ફળદ્રુપ પ્રદેશઃ ચરોતરની રસાળ ભૂમિ–મહીસાગરને પ્રવાહ; પૂર્વ સરહદનો ઉચ્ચપ્રદેશઃ અરવલ્લીની ગિરિમાળા-આબુ અને આરાસુર-મહીકાંઠાને ઉચપ્રદેશપૂર્વ સરહદને દ્વારપાળ પાવાગઢ-રેવાકાંઠાને ઉચ્ચપ્રદેશ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
મહી, નદા અને તાપીનાં વહેણવાળા પ્રદેશઃ સપાટ રસાળ મેદાના-ન દાના પ્રવાહ–તાપીના પ્રવાહ; દક્ષિણ ગુજરાતના ઝાડીવાળા પ્રદેશઃ મધ્યસ્થ રસાળ મેદાન-પૂર્વના ઝાડીવાળ ડુંગરાળ પ્રદેશ; કચ્છના રેતાળ પ્રદેશઃ સપાટ વેરાન રણપ્રદેશસમુદ્રમાંથી ઉપસી આવેલા રદ્દીપ-સિંધુના પ્રવાહ કચ્છમાં કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશ: દ્વીપમાંથી બનેલા દ્વીપકલ્પ–વિવિધ કુદરતી રચના-પર્વતાની રચના-નદીઓના પ્રવાહ; સમુદ્રકિનારાની રચના: કાઠીયાવાડના કિનારા-મૂળ ગુજરાતના કિનારા. પ્રકરણ ૩ જી પેદાશ અને ઉદ્યોગ
ખેતીની પેદાશ–અર્વાચીન ઔદ્યોગિક યુગ-સુતરાઉ કાપડના મીલઉદ્યોગ-ખેતીની પેદારાને લગતા નાના ઉદ્યોગા-ખનીજની પેદાશ-ખનીજની પેદાશને લગતા ઉદ્યોગા–વનસ્પતિની પેદાશ –વનસ્પતિની પેદાશને લગતા ઉદ્યોગેા-પ્રાણીની પેદાશ-પ્રાણીની પેદાશને લગતા ઉદ્યોગા-કળાકૌશલ્યના ઉદ્યોગા ઉદ્યોગમાં રાકાયેલી વસ્તી.
પ્રકરણ ૪ યુ: વસ્તી અને જાતિઓ
વસ્તી–સામાન્ય ખાસીયતા-વ્યાપારી બુદ્ધિ; સપાટ પ્રદેશમાં વસતી જાતિએ: બ્રાહ્મણા-વાણીયા-રજપૂત-ખેડુતા; દરીયા કિનારા આગળ સતી જાતિઓ; ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિઓઃ ભીલ, નાયકડા વગેરે–કાળા ને ધારાળા કાઠી, આહીર વગેરે ગુજરાતી પ્રજાનું ભાવી.
વ્યાપારી વિભાગ
પ્રકરણ ૫ સુ’: વ્યાપાર અને વ્યવહારનુ સામાન્ય અવલાન પ્રકરણ ૬ છું: પ્રાચીન અને મધ્યકાલીન સમયના વ્યાપાર અને વ્યવહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪.
પ્રાચીન કાળ-વ્યાપારનાં લક્ષણે; માધ્યમિક કાળઃ હિન્દુ રાજ્યને સમય-બાદશાહી રાજ્યનો સમય-મેગલ રાજ્યને સમય-મરાઠી રાજ્યને સમય (અશાન્તિને કાળ)-વ્યાપારનાં
લક્ષણો. પ્રકરણ મું: અર્વાચીન સમયનો વ્યાપાર
અંગ્રેજી રાજ્યની શરૂઆતની સ્થિતિ; અમદાવાદ જીલ્લોખેડા જીલ્લે-પંચમહાલ જીલ્લો-સુરત જીલે-ભરૂચ જીલ્લેગુજરાતની એજન્સીઓ; હલને જમીનમાર્ગને વ્યાપાર
-દરીયાઈ કિનારાને અર્વાચીન વ્યાપાર-કાઠીયાવાડનાં બંદરોને - વ્યાપારઅર્વાચીન વ્યાપારની વ્યવસ્થા–અર્વાચીન વ્યાપારનાં
લક્ષણે. પ્રકરણ ૮ મું: અર્વાચીન સમયનો વ્યવહાર
અંગ્રેજી રાજ્યની શરૂઆતમાં વ્યવહારની સ્થિતિ-અર્વાચીન યાંત્રિક વ્યવહારની અગત્ય-અર્વાચીન યાંત્રિક વાહન-રસ્તાઓ અને તેને વ્યવહાર–મેટરવ્યવહાર અને તેની સ્પર્ધાનું મૂળ ગુજરાતની મુખ્ય રેલ્વે અને શાખાઓઃ પહેળા પાટાની-મધ્યમ, અને સાંકડા પાટાની-તાપ્તી વેલી રેલ્વે-ગાયકવાડ પેટલાદ રેલ્વે -તારાપુર ખંભાત રેલ્વે-ગાયકવાડ મહેસાણા રેલવે–અમદાવાદ પ્રાંતીજ રેલ્વે-રાજપીપળા રાજ્યની રેલવે–પાલણપુર ડીસા રેલ્વે-ચાંપાનેર શિવરાજપુર પાણું રેલ્વે-નડીયાદ કપડવંજ રેવે–ગોધરા લુણાવાડા રેલ્વે-પીપલોદ દેવગઢબારીયા રેલ્વે; કાઠીયાવાડની મુખ્ય રેલ્વે અને શાખાઓઃ ભાવનગર રાજ્યની રેલવે–ગાંડળ રાજ્યની રેલ્વે-જામનગર દ્વારકા રેલ્વે-જૂનાગઢ રાજ્યની રે -મોરબી રાજ્યની રે– પોરબંદર રાજ્યની રેલવે' ધ્રિાંગધ્રા રાજ્યની રેલવે-રેલ્વેનો એકંદર વિસ્તાર-જૂદા જુદા
- વ્યવહારમાં રોકાયેલી વસ્તી. . : * : : * કે : ' પ્રકરણ ૯ મુંઃ ઉપસંહાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
પુસ્તકમાં દર્શાવેલા નકશા અને કોઠાઓની
અનુક્રમણિકા
૩૮
જ
૮૮
૧૪૮
ગુજરાતના કુદરતી વિભાગ દર્શાવતો નકશો. ગુજરાતની ભૂપૃથરચના દર્શાવતે નકશે.
ગુજરાતની પ્રાકૃતિક રચના દર્શાવતો નકશો છે. (૪) ગુજરાતના ઉદ્યોગમાં રોકાયેલી વસ્તી દર્શાવલે કઠો. ૮૬ A (૫) ગુજરાતનાં વિસ્તાર, વસ્તી, ગ્રામ્ય, શહેર અને
વસ્તીનું પ્રમાણ દર્શાવતો કોઠો. (૬) ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ દર્શાવતો નકશે. ૮૮ (૭) ગુજરાતની રેલ્વે મારફતે થતા આયાતવ્યાપાર દર્શાવતો કોઠે.
૧૪૭ (૮). ગુજરાતની રેલવે મારફતે થતો નિકાશવ્યાપાર
દર્શાવતે કોઠે. (૯) મુંબઈ ઈલાકાની અને ગુજરાતની રેહવે મારફતે
થતો આંતરપ્રાંતીય વ્યાપાર દર્શાવતે કોઠે. ૧૪૯ (૧૦) મૂળ ગુજરાતની મુખ્ય રેલ્વે મારફતે અવરજવર
થતો માલ અને આવક દર્શાવતે કોઠે. ૧૫૦ (૧૧) મૂળ ગુજરાતનાં બંદરનો વ્યાપાર દર્શાવતો કોઠે. ૧૫ર (૧૨) ગુજરાતની રેલ્વે મારફતે થતો અને દરીયાઈ વ્યાપાર સરખાવત કોઠે.
૧૫૩ (૧૩) ગુજરાતને એકંદર દરીયાઈ વ્યાપાર દર્શાવતો કઠે. ૧૫૫ (૪) કાઠીયાવાડનાં બંદરનો વ્યાપાર દર્શાવતે કોઠે. ૧૫૬ (૧૫) મુંબઈ ઇલાકાની સડકનો વિસ્તાર દર્શાવતો કઠે. ૧૬૬ (૬) મૂળ ગુજરાતમાં વ્યાપાર માટે વપરાતી મોટરની સંખ્યા દર્શાવતે કઠે.
૧૭૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૭) બી. બી. એન્ડ સી. આઇ. રેલ્વેના પાટાને
સમાન્તર સડકોને વિસ્તાર અને સ્પધી કરતી
મોટરની સંખ્યા દર્શાવતે કોઠે. - ૧૧ (૧૮) ગુજરાતની રેલવે અને સમુદ્રકિનારાને વ્યવહાર
દર્શાવતે નકશો. (૧૯) ગુજરાતના વ્યવહારના ધંધામાં રોકાયેલી વસ્તી દર્શાવતો કઠે.
- ૧૮૮ પરિશિષ્ટમાં દર્શાવેલા બાકીના કોઠાઓ. ૧૯૮-૨૧૫ (૨૧) મૂળ ગુજરાતના મુખ્ય બંદરને વ્યાપાર અને
મુખ્ય રેલવેની આવક દર્શાવતી આકૃતિઓ. ૨૧૯-૨૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
લીટી.
ફૂટનોટ
કે - - • • = = = = = = * *
અશુદ્ધ. to writes લાભકત્તા ઉચ્ચ પ્રદેશ ભરતી રહિત અતિ અગત્યનો વ્યવહારિક
યુગેના પ્રવૃતિઓ અંક્ષાશ ખામીયતમાં ગોળ
પ્રસાર th 266–882,
સહે જ આંબાવાડીઓ ને
ફળદ્રગ
પ્રસાર ઉચ્ચ પ્રદેશ - પ્રસાર ઉચ્ચ પ્રદેશ
શુદ્ધ. to write
લાભકર્તા ઉચ્ચપ્રદેશ ભરતીરહિત અતિઅગત્યને વ્યાવહારિક
યુગોની પ્રવૃત્તિઓ
અક્ષાંશ ખાસીયતમાં ગોળાઈ
પસાર pp. 266-382
સહેજ આંબાવાડીઓને
ફળદ્રુપ પસાર
ચપ્રદેશ પસાર ઉચ્ચપ્રદેશ
૧૬ ફટનેટ
૨૦
મથાનું
મેટું મથાળું
૨૦ મથાળું
૫
છે કે અરવલ્લી ઉચ્ચપ્રદેશ
છે અરવલ્લી
ઉચ્ચ પ્રદેશ છે ને ૪૨ મથાળું ૪૨ ફુટનેટ (૪ લીટી) કામધેનુ ૪૩ ૧૧ અને ૨
પ્રસાર ४५
એય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કામધેનુ પસાર
*
એક
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
98.
લી'ટી.
૧૦.
મથાળું
અશુદ્ધ. ભાગ્યું છે, દ્વિપકલ્પ ગુજરાતનું
શુદ્ધ ભાગ્યું છે. દ્વીપકલ્પ ગુજરાતનું
શેત્રુંજી દર એકરે અમદાવાદના
६४
દર એકંદરે અમદાવાના
६७
આખા
૭૭
૮૩
છેલ્લી ચીડી૧
ચીરેડી૩ Kટનેટ
૧. Plaster 3. Plaster પ્રસાર
પસાર છેલ્લી પેલાદ
પેલાદ સ્થાપવામાં
સ્થાપવામાં ७४
આખા ઓછાવત્તા
ઓછાવત્તા વ્યવસ્થિત
વ્યવસ્થિત ८७
મહીકાંઠા
મહીકાંઠા આવ્યા
આવ્યા આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મથાળું
વસતિ
વસતી - ૫
હેવાની, ઉચ્ચ
ઉરચ વહાણેમાં
વહાણે મથાળું જાતિઓ
જાતિઓ ૧૦. લાગ્યા
લાગ્યા ૧૨. પ્રસાર
પસાર ૧૦૫ ફૂટનેટ ૧૨ મી
૧૨ માં ૧૨ નહિ
નહીં છેલ્લી વ્યવહારથી
વ્યવહારથી ૧૧૧ ૨૨ નિયમિતતા
નિયમિતતા ૧૧૪ - ૨૫
પ્રસાર
પસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
છેલ્લી
૧૧૦
Page #20
--------------------------------------------------------------------------
________________
પૃષ. ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦
શુદ્ધ. કરતા એ તેમના
ચેખા
6 annons
અશુદ્ધ. કરતા તેમના
ચોખ
હતું. નાણવાટામાં રાજાઓ પંકતિ
જતા ૨. ને ૧. હાનીના Tarift વ્યાપારઉદ્યોગ
૧૨૨
૧૨૬
નાણાવટામાં રાજાઓને પંક્તિ
જવા ૧. ને ૨. પ્લીનીના Tarifft વ્યાપારઉદ્યોગ
૧૩૦
ફૂટનેટ (નંબર)
૧૨ ફૂટનોટ
૧૩૨
૧૩૬
૧૪૩
ર
જ
૪
નહીં
રર
-
નિકાછ
નિકાશ ૪૬
ચીને ૨
ચીજો ફેટનેટ
Rail-Porne Rail-Borne ૧૪૯
Rail-Born
Rail-Borne ૧૫૫
નહિ
નહીં ૧૫:
ભાગ છે
ભાગ લે છે સંધારણ
સાધારણ બંધાવવા
બંધાવા ૧૭
ઉચ પ્રદેશ
ઉચ્ચપ્રદેશ ૧૭૦ કઠામાં
ભડાને
ભાડાને ૧૭૪
પ્રસાર
પસાર ૧૫ બંધાવવા
બંધાવા ૧૮ ૧૧-૧૨ ને તેજ વર્ષમાં તેની આ વાકય ન જોઈએ
લંબાઈ ૧૦૬૨૪ માઈલ
હતી ૧૯૧
ધસડાઈ
ઘસડાઈ ૨૧૬ ૧૧ (નંબર). considerd
considered ૨૧૮ ૪૫ (નંબર)
કાતિક
કાતિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
.
૧૮
Page #21
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
પ્રાકૃતિક વિભાગ
પ્રકરણ ૧ લું
પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન ભૂગોળવિજ્ઞાનને અર્થ
અંગ્રેજીમાં જે વિષયને “ ગ્રાફી” કહેવામાં આવે છે તેને માટે ગુજરાતી શબ્દ ભૂગોળ વપરાય છે. “ શી” શબ્દ બે ગ્રીક શબ્દોને સમાસ છે અને તેનો અર્થ “પૃથ્વીનું વર્ણન” થાય છે. ભૂગોળ એ એક પ્રકારનું વિજ્ઞાન છે. એક રીતે ભૂગોળવિજ્ઞાન એ ભૂવિદ્યાની શાખા ગણાય, પરંતુ આ વિષયમાં પ્રાકૃતિક વિભાગ ઉપરાંત દેશના વ્યાપાર, સંસ્કૃતિ વગેરેના અભ્યાસને પણ સમાવેશ થાય છે. પૃથ્વીની રચના, વિવિધ આવરણોની સ્થિતિ, સર્વ વ્યાપક હવામાનની ઘટના અને ભૂપૃષ્ઠ પર જોવામાં આવતાં પ્રાણું અને વનસ્પતિની વિવિધતા વગેરે ભૂગોળવિજ્ઞાનના અભ્યાસનાં મુખ્ય અંગે છે. આસપાસના વિશ્વચમકાર સમજવા તથા સજીવ અને નિર્જીવ સૃષ્ટિ પર તેમની થતી અસર નિહાળવી, એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે. ભૂગોળને વિષય પણ અન્ય વિજ્ઞાનની માફક પ્રત્યક્ષ
? Geo=the earth and grapho= to writes. i. e. & writing or description of the earth.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
અનુભવ અને નિરીક્ષણથી રચાયેલા છે. આ વિજ્ઞાનના કાર્ય પ્રદેશ ઘણા વિશાળ હાવાથી તેના કેટલાક વિભાગા કરવામાં આવ્યા છે.
ભૃગાળવિજ્ઞાનના વિભાગા
,,
પૃથ્વીનું વર્ણન સંપૂર્ણ અને ચાક્કસ થાય તે માટે તેના આકાર, માપ, ગતિ, અંતર વગેરેની ગણના કરવામાં આવે છે. આ પ્રકારની ગણત્રીના વનને “ર્ગાણુતભૂગાળ ” કહે છે. પૃથ્વી અને અન્ય આકાશી ગ્રહેા અને ઉપગ્રહા વચ્ચે શું અંતર છે, પૃથ્વી કયાં, કેવી રીતે અને કેટલા વખતમાં પરિભ્રમણ કરે છે, પૃથ્વીના કટિ બધામાં કેટલું ઉષ્ણતામાન કે ભિનાશ છે, વગેરે સબંધી ચોક્કસ ગણના કરવી, એ ગણિતભૂગોળનું મુખ્ય કાર્યો છે. પૃથ્વી ઉપર જૂદા જૂદા દેશે અને રાજ્યે આવેલાં છે; અને દરેક રાજ્ય કે દેશ તેની વસ્તી, રીતભાત, ધર્મ, કાયદાકાનુન, ઉદ્યાગધ ધા, વ્યાપાર વગેરે સંબંધી જ્ઞાન એકઠું કરે છે. આવી રીતના વર્ષોંનાત્મક વિવેચનને “ રાજકીય કે રાષ્ટ્રીય ભૂગળ ' કહે છે. દરેક વિભાગમાં ઉપર્યુક્ત હકીકત કેટલા અંશે લાલોં કે હાનિકર્તા છે તથા કેટલા પ્રમાણમાં તે સંપૂર્ણ કે ન્યૂન છે વગેરેનું વર્ણન કરવું, એ રાજકીય ભૂંગાળના કાર્ય પ્રદેશ છે. અર્વાચીન આર્થિક યુગમાં દરેક દેશ આર્થિક પ્રતિ કરવા પુષ્કળ પ્રયાસ કરે છે અને પોતાની હદમાં હુન્નરઉદ્યોગેશ, વ્યાપાર, વ્યવહાર, દરેક જાતની પેદાશ તથા વૈજ્ઞાનિક સંપત્તિ કેટલી છે વગેરેની હકીકત મેળવે છે. આ વનને “ આર્થિક ભૂગોળ'' કહે છે. કાઈ પણ દેશ કે વિભાગની મુખ્ય પેદાશ તથા તેના ઉપર આધાર રાખતા આયાત કે નિકાશ વ્યાપારના વિવેચનને “ વ્યાપારી ભૂંગાળ' કહે છે. છેલ્લા પણ અતિ અગત્યના વિભાગ કે જેનું કાર્યાં ફક્ત વનાત્મક વિવેચનથી પરિપૂર્ણ થતું નથી તે “ પ્રાકૃતિક ભૂગે.ળ ' છે, પૃથ્વી ઉપર પથરાયેલા મૃદાવરણ તથા જળાવરણની સ્થિતિ અથવા કુદરતી રચનાનું
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
[ ૩
પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન સામાન્ય વર્ણન કરવા ઉપરાંત પ્રાકૃતિક ભૂગોળ દરેક કુદરતી ઘટના કે બનાવનું કાર્યકારણ શોધે છે, તેના ઉપરથી નિયમે તારવે છે
અને ટુંકામાં તે સંબંધી સર્વદેશીય જ્ઞાન પ્રાપ્ત કરે છે. “પ્રાકૃતિક ભૂગોળવિદ્યાને ઉદ્દેશ
પ્રાકૃતિક ભૂગોળવિદ્યાના અભ્યાસમાં ફક્ત નદીની લંબાઈ કે પર્વતની ઉંચાઈ કે દ્વીપકલ્પ અથવા ઉપસાગરનાં નામ કે શહેરની વસ્તી વગેરે યાદ રાખવામાં સમાવેશ થતો નથી. બાહ્ય પરિસ્થિતિ, દિવ્ય પ્રદેશ, ભૂમિ, ઉષ્ણતા અને ભિનાશ વગેરે ઘટનાઓ કે પદાર્થો છે જે જમીન ઉપર વસતાં પ્રાણી અને વનસ્પતિની વિવિધતા ઉપર અસર કરે છે અને ઉંડાણ, ઉષ્ણતામાન તથા જળવિકાર કે જે જળચર પ્રાણી અને વનસ્પતિની ઉત્પત્તિને નિયમમાં રાખે છે, વગેરેનું અકારણ સંશોધન કરવું, એ પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનનો મુખ્ય વિક છે. ભૂપૃષરચના અને જળાશયની સ્થિતિ આ વિજ્ઞાનનાં અભ્યાસક્ષેત્રો છે. પ્રાકૃતિક ભૂગોળનું મુખ્ય ધ્યેય વિવિધ કુદરતી ટતાને ઉત્પન્ન કરનારાં જળ, જમીન અને હવામાન વિષે અન્વેષણ કરવામાં અને તેમનાથી થતા આઘાત કે પ્રત્યાઘાતને નિયમમાં કરતા કાનુનો જાહેર કરવામાં પરિપૂર્ણ થાય છે. આ ઉપરથી "ણાલ આવશે કે પ્રાકૃતિક ભૂગોળ વિવિધ વિધઘટનાનાં કાર્યકારણ કોઇવે છે અને સુસંગત નિયમે સમજાવે છે કે જેથી સૃષ્ટિક્રિયાની “અરી સમજુતી મળી શકે છે.
વિજ્ઞાનનો ઉચ્ચ આદર્શ અનુભવતો અને વિશાળ તથા વિવિધ કાર્યપ્રદેશ નિહાળતો પ્રાકૃતિક ભૂગોળવિદ્યાનો અભ્યાસી દરેકે દરેક કરતી ઘટનાનું નિરીક્ષણ કરે છે અને તેને નિયમપૂર્વક સમજાવવાને
ક્ત પ્રયાસ કરે છે. દાખલા તરીકે એક જ અક્ષાંશ ઉપર આવેલા િદેશોની આબોહવા કેમ વિષમ જણાય છે? પર્વતનાં શિખર સાધી હિમથી આચ્છાદિત હોય છે અને તળેટીઓ લીલોતરી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન વનસ્પતિથી ભરપૂર હોય છે? એક જ ખંડને એક વિભાગ ઉજજ અને વરસાદ વગરનો હોય છે ત્યારે બીજો વિભાગ શાથી પુષ્કળ વરસાદ અનુભવે છે? કેટલાક અક્ષાંશમાં પવને એક જ દિશામાં નિયમસર ફેંકાય છે ત્યારે બીજા અક્ષાંશમાં શા માટે તેઓ અનિયમિત રીતે વાય છે ? સાગરનો એક કાંઠે શાન્ત અને ભરતી રહિત હોય છે ત્યારે બીજા કાંઠા આગળ શાથી ભરતીઓ અને પ્રવાહે આવે છે? પૃથ્વીના અમુક ભાગમાં પ્રાણું અને વનસ્પતિ પુષ્કળ જેવામાં આવે છે; પરંતુ બીજા ભાગમાં તેઓ અનુકુળ આબેહવા મળતા છતાં શાથી વિનાશ પામે છે? પર્વતની તળેટીમાં વસતા લોકો ખેડુત હોય છે, પરંતુ હજાર ફુટ ઉંચે રહેતા
કે ભરવાડ કે પશુપાલકે કેમ હોય છે? જ્યારે એક દેશ વ્યાપારઉદ્યોગમાં, બુદ્ધિબળમાં કે માનસિક વિકાસમાં અગ્રેસર હોય છે ત્યારે તેના કરતાં વધારે ફળદ્રુપ બીજે દેશ શા માટે આળસુ, શાન્તિપ્રિય અને અર્ધસંસ્કૃત પ્રજાનું નિવાસસ્થાન છે? આ અને બીજા હજારો પ્રકને ભૌગેલિક અષકનું ધ્યાન ખેંચે છે. ઉપર્યુક્ત પ્રશ્નોનું ચક્કસ અને સવિસ્તર વિવેચન કરવું એ વર્ણનાત્મક ભૂગોળનું કર્તવ્ય છે; પરંતુ એમનું નિયમપૂર્વક અને સકારણ નિરૂપણ કરવું એ પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનનું કર્તવ્ય છે. આ ઉપરથી સમજાશે કે ભૂગોળવિદ્યાના વિષયમાં પ્રાકૃતિક વિભાગ અતિ અગત્યને ભાગ ભજવે છે અને તેને આશય ઘણે ઉચ્ચ છે. આથી પ્રાકૃતિક ભૂગોળને કેટલાક ગ્રંથકારે અર્વાચીન ભૂગોળ” કહે છે, કારણ કે અર્વાચીન સમયમાં પ્રાકૃતિક ભૂગોળવિધાના અભ્યાસની ઉપયોગિતા વધતી જાય છે. પ્રાકૃતિક ભૂગોળને અન્ય વિજ્ઞાન સાથે સંબંધ
ભાગોલિક દૃષ્ટિએ અન્વેષણ સંપૂર્ણ થાય તથા પ્રાકૃતિક ભૂગોળનો ઉદ્દેશ પાર પડે તે માટે તેના અભ્યાસીને બીજા વૈજ્ઞાનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન સિદ્ધાનોને આશ્રય લેવો પડે છે. પૃથ્વીને આકાર, વિસ્તાર, દૈનિક ને વાર્ષિક ગતિ અને અન્ય આકાશી ગ્રહની સાથે સંબંધ વગેરે હકીકત ખગોળવિદ્યાના અભ્યાસથી મળે છે. પૃથ્વીની ગતિ અને આકાશી ગ્રહોની કુદરતી ઘટના ઉપર જે અસર થાય છે તે ખગોળવિદ્યાના સિદ્ધાને સમજાવે છે. પ્રાકૃતિક ભૂગોળવિઘાને અને ભૂસ્તરવિદ્યાને ઘણે ઘાડે સંબંધ છે. પૃથ્વીના સ્તરમાં થતા નિરંતર ફેરફારનાં કારણો, તે સ્તરમાંથી બનતાં અગત્યનાં બંધારણે તથા શિલાના બંધારણ અને પરિસ્થિતિથી જમીનની ફળદુપતા અને ખનીજ સંપત્તિ ઉપર થતી અસર, વગેરે નિયમ ભૂસ્તરવિદ્યા શિખવે છે. શિલાના બંધારણથી કુદરતી રચનામાં વારંવાર ફેરફાર થયાં કરે છે. આથી ભૂસ્તરવિદ્યાને અભ્યાસ ભૌગોલિક અન્વેષકને ખાસ જરૂર છે. આબેહવામાં માલમ પડતી શીતતા, ઉષ્ણતા, કે ભિનાશ અને વર્ષાસ્થિતિના સિદ્ધાન્ત હવામાનવિદ્યા શિખવે છે; અને આબેહવાની અસર મનુષ્યપ્રવૃત્તિ ઉપર ઘણી હોવાથી હવામાનવિદ્યાને અભ્યાસ પણ જરૂરી છે. પ્રાણી અને વનસ્પતિની ઉત્પત્તિ, વૃદ્ધિ અને વિવિધતા વિષે જ્ઞાન સંપાદન કરવામાં વનસ્પતિવિદ્યા અને પ્રાણવિદ્યા પણ મદદ કરે છે. ભોગોલિક અન્વેષકને ઉપયુંક્ત વિજ્ઞાનોને ઉંડે અભ્યાસ કરવાની જરૂર છે, એમ આ ઉપરથી સમજવાનું નથી. વિજ્ઞાનની શાખાઓને પ્રાકૃતિક ભૂગોળ સાથે શો સંબંધ છે તે જાણવું તથા પ્રાકૃતિક ભૂળના અભ્યાસમાં તેમના નિયમોની ઉપયોગિતા સમજવી એટલું જ પ્રાકૃતિક ભૂગોળવિદ્યાના અભ્યાસીને માટે જરૂરનું છે.
પૃથ્વી ઉપર આવેલા પ્રાણીઓ કે વનસ્પતિઓની ઉત્પત્તિ વિવિક્તા કે ઉપયોગિતા સંપૂર્ણપણે જાણવા માટે ભૌગોલિક અ-- વકને ભૂસ્તરવિદ્યા, પ્રાચીન પ્રાણવિદ્યા અને વનસ્પતિવિજ્ઞાની મદદ લેવી પડે છે. અર્વાચીન સમયમાં પ્રાણુ અને વનસ્પતિ વિષે સંપૂર્ણ જ્ઞાન સંપાદન કરવામાં ભૂગોળવિદ્યાએ સૌથી સારો ફાળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન આપેલ છે. જુદા જુદા પ્રદેશનાં જુદાં જુદાં પ્રાણી અને વનસ્પતિથી મનુષ્ય પ્રવૃતિમાં ફેરફાર થાય છે, એટલું જ નહીં પણ મનુષ્યની સંસ્કૃતિમાં ફેર પડે છે. આથી પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનને ઉપર્યું વિજ્ઞાનની શાખાઓ સાથે પણ ઘણે સંબંધ છે. અન્ય પ્રાણું કરતાં મનુષ્યના શરીરબંધારણમાં જે કે સ્થિરતા વધારે હોય છે.. તે પણ પ્રાકૃતિક પરિસ્થિતિની તેમના ઉપર અસર થાય છે. મનુષ્યના રંગમાં, હેરામાં, શરીરના બંધારણમાં અને બુદ્ધિબળમાં પ્રાકૃતિક પરિસ્થિતિ પ્રમાણે ઘણો ફેર પડે છે. વૃકુલવિદ્યાને. અભ્યાસી મનુષ્યની શારીરિક અને માનસિક વિલક્ષણતાને ઉં અભ્યાસ કરીને જે વિવિધ તો ને નિયમે શોધે છે તે પ. ભૌગોલિક અપકને જરૂરનાં છે. પૃથ્વીના જૂદા જૂદા ખંડમાં. વસતાં ભિન્ન ભિન્ન રંગ અને રૂપવાળા મનુષ્યની જાતને અફ તેમની શારીરિક કે માનસિક વિલક્ષણતાને અભ્યાસ કઈ પણ દેરા કે વિભાગની પ્રાકૃતિક પરિસ્થિતિ સમજવા માટે અત્યંત આવશ્યક છે. આ વિવેચનથી સમજાશે કે પ્રાકૃતિક ભૂગોળવિદ્યા અને વિજ્ઞાનની શાખાઓ વચ્ચે ઘણો સંબંધ છે. જો કે દરેક વિજ્ઞાનને કાર્યપ્રદેશ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ તેનાં તો અને નિયમે, અન્યોન્ય ઘણું ઉપયોગી હોય છે. પ્રાકૃતિક ભૂગોળવિદ્યાની વૈજ્ઞાનિક અને વ્યાવહારિક
ઉપયોગિતા પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનની અગત્ય જેટલી તેના અભ્યાસીને છે તેટલી સામાન્ય વાંચકને પણ છે. પૃથ્વીનાં આવરણોમાં જમીન અને જળનું પ્રમાણ નક્કી કરવું, જમીનની ઉંચાઈ તથા જળાશયની ઉંડાઇ માપવી, જમીન ઉપરની આબોહવા તથા સમુદ્રમાં વહેતા પ્રવાહની અસર નિહાળવી, અને બંનેની સૃષ્ટિની અનંત વિવિધતાનું નિરીક્ષણ કરવું, એ બુદ્ધિવિકાસનું પરમ સાધન છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન
[ ૭ એટલું જ નહીં પણ વ્યવહારિક દૃષ્ટિએ અત્યંત ઉપયોગી કાર્ય છે. પૃથ્વીના પડ ઉપર આવેલા પર્વત કે સમુદથી જુદા પડેલા, જૂદી જૂદી આબેહવા અનુભવતા અને વિવિધ વનસ્પતિ, પ્રાણું અને ખનીજસંપત્તિવાળા જૂદા જૂદા દેશને માટે એક બીજા સાથે વ્યાપાર કરે કુદરતી રીતે ઘણો જ જરૂરી છે. વિશ્વની વિવિધ ઘટનાની વિચિત્રતાનું સકારણ સંશોધન કરવું તથા તેની ભિન્ન ભિન્ન પેદાશનું અવલોકન કરવું અથવા તે ટુંકામાં જે જે આપણું પૃથ્વીની સાથે સંબંધ ધરાવે છે તે તે તથા આપણી સગવડ અને જરૂરીયાત અને તેમને મેળવવા માટે નડતી અગવડો કે ભળતી અનુકૂળતાઓને અભ્યાસ કરે, એ જ પ્રાકૃતિક ભૂગોળ વિજ્ઞાનનું મુખ્ય તાત્પર્ય છે.
ભૌગોલિક અઘણને માટે જરૂરની અવલોકન અને અનુમાનશક્તિમાં. સંપ્રાપ્ત કરેલા જ્ઞાનના સમૂહમાં અને જૂદા જૂદા પ્રદેશના વર્ણનાત્મક વિવેચનથી સંતૃપ્ત થતી જીજ્ઞાસામાં આ વિષયની વૈજ્ઞાનિક ઉપયોગિતાને સમાવેશ થાય છે. અર્વાચીન આર્થિક યુગની આવશ્યક સંપત્તિ (વનસ્પતિ, પ્રાણી અને ખનીજ ) વિષેના જ્ઞાનથી અને જે જે પરિસ્થિતિમાં તેઓ ઉત્પન્ન થાય છે તેના તથા અન્ય વિભાગમાં તેમના ઉછેરની શકયતાના અભ્યાસથી કોઈ પણ પ્રદેશની આર્થિક કે વ્યાવહારિક અગત્ય ઘણી વધે છે. સમુદ્રના પવને અને પ્રવાહ ઉપર આધાર રાખતા નાવિકને, નવા પ્રદેશોમાં વસવાટ કરનારાને તથા ભૂમિશોધકને, નવી પેદારો કે નવા ગ્રાહકોની શોધમાં ફરતા
વ્યાપારીને, અન્ય પ્રદેશનાં પ્રાણુ ને વનસ્પતિને દેશમાં ઉછેરવા ઈચ્છતા પશુપાલક કે કૃષિકારને તથા તેમની વિવિધતા અને વિસ્તાર વિષે સંપૂર્ણ જ્ઞાન મેળવવા ઈચ્છતા જીવવિદ્યાના અભ્યાસીને અને શારીરિક અને માનસિક પરિસ્થિતિ ઉપર આબેહવા કે અન્ય કુદરતી ઘટનાની થતી અસર સમજવા ઇચ્છતા શરીરવિવાન કે માનસવિદ્યાના અભ્યાસીને પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૮ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ગાળવિજ્ઞાન
જેવી રીતે વનસ્પતિવિદ્યા, પ્રાણીવિદ્યા, અને ભૂસ્તરવિદ્યાના અભ્યાસીએ આસપાસની સૃષ્ટિનું નિરીક્ષણ કરીને વ્યાવારિક ઉદાહરણા મેળવે છે, તેવી રીતે આ વિજ્ઞાનના અભ્યાસી દરેક કુદરતી ઘટનાનું સકારણુ સંશાધન કરીને તેની વ્યાવહારિક ઉપયેાગિતા શોધી કાઢે છે. પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન માત્ર બુદ્ધિવિકાસનુ ક્ષેત્ર છે, એટલું જ નહીં પણ કોઈ પણ અર્વાચીન દેશેાની ઔદ્યોગિક ખીલવણી માટે તેનું જ્ઞાન આવશ્યક છે. વિવિધ દેશેામાં આ વિજ્ઞાન સબંધી દિવસે દિવસે જ્ઞાન પ્રસરતું જાય છે અને તે જ્ઞાનનેા લાભ લઇને જેટલે અંશે કુદરત સાનુકૂળ બનાવી શકાય તેટલે અંશે મનુષ્ય તેમાંથી લાભ મેળવે છે.
પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગા
જમીનનું બંધારણ
પ્રાકૃતિક પરિસ્થિતિનું પ્રાથમિક અંગ જમીનનું બંધારણ છે કે જેનાથી વિવિધ કુદરતી ઘટનાના આવિર્ભાવ થાય છે. પૃથ્વીના સ્તરે વિવિધ પદાર્થોના બનેલા છે. કેટલાક સ્તરેા સીધા સમાન્તર હાય છે ત્યારે કેટલાક અવ્યવસ્થિત સ્તરવાળા હાય છે. આ શિલાઓના સ્તરામાં કાઈ કાઈ ઠેકાણે પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો કે આકારા પણ જોવામાં આવે છે. આ શિલાએ જળમય કે જળસંચિત કહેવાય છે. શિલા પર બહારથી હવામાન અને જળાશય અસર કરે છે અને અંદરથી ભૂગર્ભ ઉષ્ણતા અસર કરે છે. આથી પૃથ્વીના સ્તામાં નિર તર ફેરફારો થયાં કરે છે અને જે યુગેામાં પ્રાણીએ કે વનસ્પતિના અવશેષો ચેાડે કે ષણે અંશે આ શિલાઓમાં દટાયેલા રહે છે તેમને ભૂસ્તરશાસ્ત્રીએ જૂદા જૂદા નામથી ઓળખે છે. જૂદા જૂદા યુગાના શિક્ષાઓમાં જૂદી જૂદી ખનીજ હાય છે અને પ્રત્યેક ખનીજથી ભૂમિના બંધારણમાં પણ ફેરફાર થાય છે. વિવિધ અવશેષોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગે
[ ૯ રૂપરેખા પરથી આ શિલાઓના નિર્જીવયુગ, પ્રાથમિક જીવનયુગ અને માધ્યમિક જીવનયુગ, એ પ્રમાણે વિભાગો કરવામાં આવે છે. આમેય શિલાઓનાં રાસાયણિક બંધારણ પ્રમાણે કે જ્વાળામુખી સ્થિતિ પ્રમાણે વિભાગે કરવામાં આવે છે. વળી શિલાના સ્વરૂપથી ભૂમિની રચના, જમીનની ફળદ્રુપતા કે ખનીજની વિવિધતા વગેરેને નિર્ણય થઈ શકે છે. આથી ભૂસ્તરવિજ્ઞાન અને પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનને ઘણો ઘાડે સંબંધ છે, એ સમજાશે. પ્રત્યેક વિજ્ઞાનના અભ્યાસીને એકબીજાના સિદ્ધા તે જાણવા આવશ્યક છે. કોઈ પણ દેશ કે પ્રાન્તની પ્રાકૃતિક પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સમજવા માટે ત્યાંની શિલાઓના પ્રકાર અને તેમની ફળદ્રુપતા પર થતી અસર વગેરેનું જ્ઞાન જરૂરનું છે. ભૂમિ અને જળાશયની પરસ્પર સ્થિતિ
ભૂપૃષ્ઠરચનામાં અને કુદરતી ઘટનામાં ફેરફાર કરનાર બીજું કારણ ભૂમિ અને જળાશયની સ્થિતિ છે. પૃથ્વીના પડને લગભગ શ્રેથે ભાગ ભૂમિથી ભરપૂર છે અને બાકીના પિણ ભાગમાં જળાશો આવેલાં છે. પૃથ્વીના નકશાનું અવલોકન કરવાથી માલમ પડશે કે ભૂમિના બે મુખ્ય વિભાગો થઈ શકે છે. એક પૂર્વ ગોળાર્ધ અથવા જૂની દુનિયા અને બીજે પશ્ચિમ ગોળાર્ધ અથવા નવી દુનિયા. આ બે વિભાગો વળી જૂદા જૂદા ખડે અને દેશમાં વહેંચાઈ ગયેલા છે. ભૂમિને ઘણોખરો મોટો ભાગ ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે. ઉત્તર ગોળાર્ધમાં આ ભૂમિ પહોળી અને વિસ્તીર્ણ છે, પણ દક્ષિણ ગોળાર્ધમાં તે ત્રિકોણાકાર અને સાંકડી થતી દેખાય છે. આખી પૃથ્વીને વીંટળાઈ રહેલો મહાસાગર કે જે જૂદા જૂદા ભૂમિઅમૂહાથી વિભક્ત થયેલ છે તે છેક ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ પર્વત શ્રાવેલો છે.
જળ અને જમીનની પરસ્પર સ્થિતિ તથા સંબંધથી વિવિધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
કુદરતી ઘટનાના આવિર્ભાવ થાય છે. સમુદ્રમાં આવતા ભરતી કે એટ, ગરમ પ્રવહે, જળ ને જમીનની વિષમ ઉષ્ણતા કે શાંતત થ ઉત્પન્ન થતા પત્રને, વરાળ, વરસાદ વગેરે ઘટના કે જે આભે. ઉપર અસર કરે છે તથા અન્ય પ્રાકૃતિક બનાવા જળાશય અને જમીનની વમાન રચનાથી ઉત્પન્ન થાય છે. જમીન અને જા શયની વર્તમાન પિરિસ્થિતિનું શું કારણ હોઈ શકે અથવા તે ઉત્તરગાળામાં અને ખાસ કરીને સમશીતેષ્ણ કટિબંધમાં શા માટે જમીન મેટા વિસ્તારમાં આવેલી છે અને શાથી તે દક્ષિણ તરફ ત્રિકાણાકાર અને સાંકડી થતી જાય છે તે ભૂગાવિદ્યા કે ભૂસ્તરવિદ્યા કેઈ સમાવી શકે તેમ નથી. પરંતુ એટલું તેા કહી શકાય કે જળાશય અને જમીનની વર્તમાન પરિસ્થિતિ એ ભૂગર્ભ માં કે ભૂસ્તરમાં થતા અવિરત ક્ષેભાનુ પરિણામ છે. આ ઉપરથી સમજાશે કે પૃથ્વીના પડમાં થતા અવિરત ક્ષોભેાથી પ્રાકૃતિક રચનામાં પણ અવશ્ય ફેરફાર થાય છે. જેટલે અંશે પૃથ્વીના મહાન ખડે ભૂપૃષ્ટરચના બદલાય છે તેટલે અંશે જળાશયાની અને આમેહવાની ઘટનામાં પણ ફેરફાર થાય છે. તે ઉપરાંત પ્રાણી અને વનસ્પતિની વિવિધતામાં તથા મનુષ્યની શારીરિક કે માનસિક વિલક્ષણતામાં પ ઉપરાક્ત ઘટનાથી ફેરફાર થાય છે.
ભૂમિની રચના
ભૂમિની બાહ્ય રચનામાં પર્યંત કે ઉચ્ચપ્રદેશ, મેદાન કે ખા ઘણા ભાગ ભજવે છે. પૃથ્વી ઉપર પતા કે ખીણા ભૂગર્ભમાં થતા નિરતર ક્ષેાભાથી થાય છે અને જળારાય તે હવામાન ભૂમિને સપાટ કરવામા મદદ કરે છે. કેટલીક જગ્યાએ જ્વાળામુખીત અસરથી ભૂમિ હારધ ઉપસી આવે છે અને તેમાંથી પતની હારા ઉત્પન્ન થાય છે. યુરેશીયામાં પર્વતની હાર પૂર્વથી પશ્ચિમ તરફ આવેલી છે. આથી ખંડની લંબાઈ પૂર્વથી પશ્ચિમ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગો
[ it
અને નદીઓનાં વહેણા મુખ્યત્વે કરીને ઉત્તર કે દક્ષિણ તરફ આવેલાં છે; પરંતુ અમેરીકામાં પર્વતની હાર દક્ષિણથી ઉત્તર તરફ આવેલી છે, એટલે નદીઓનાં વહેણા પૂર્વ કે પશ્ચિમ દિશામાં છે.
પૃથ્વીના ખંડાની માક અન્ય પ્રદેશ કે દીપકલ્પોની લંબા સ્ને। આધાર ત્યાં આવેલા પતાની દિશા ઉપર રહે છે ભૂસ્તરવિદ્યા ભૂગાળવિદ્યાને કેટલે અંશે માદક છે. તે આથી સમજાશે. કોઈ પણ ખંડ કે દેશની ભૂસ્તરચનાના અભ્યાસથી ખાત્રી થાય છે કે અગ્નિજન્ય ક્ષેાભે! ઘણા ભાગે તેમના પતાની દિશા અને પરિમાણુ પ્રમાણે થાય છે. પૃથ્વીનાં મહાન મેદાનેામ આવા ક્ષેાભા નહીં થવાથી કુદરતી રીતે તેમની દિશા પણ પર્વતની હાર પ્રમાણે હોય છે. પરંતુ નદીઓ ઢોળાવ પ્રમાણે વહેતી હોવાથી પતાની મુખ્ય હારની વિરૂદ્ધ દિશામાં વહન કરે છે, અને ભૂમિની રચનામાં વિવિધતા ઉત્પન્ન કરે છે. યુરેશીયામાં પિરીનીઝ, આલ્પ્સ, કાર્પેથીયન્સ, કોકેશ, હિમાલય, થીય:ન્સન અને આલાઇ વગેરે પતાની મુખ્ય દ્વારા છે કે જેએ પશ્ચિમમાં છેક આટલાન્ટીક મહાસાગરથી શરૂ થઈ પૂર્વમાં એડ્રીંગની સામુદ્રધુની સુધી આવેલી છે. આની ઉત્તરે મધ્ય યુરેાપ ને સાક્ખીરીયા અને દક્ષિણે હિન્દુસ્તાન તે ચાઇનાના મેદાના આવેલા છે. અમેરીકામાં પા અને મેદાનેાની દિશા આથી વિરૂદ્ધ છે. પતા, ઉચ્ચપ્રદેશે!, મેદાના અને ખીણે પરસ્પર ઉપયાગી છે. પર્વતાથી પાસેના મેદાનમાં વરસાદ પડે છે અને નદીએ વહે છે અને જ્યાં પર્વતેા નથી ત્યાં ઉજ્જડ રણે! ઉત્પન્ન થાય છે. આથી ખ્યાલ આવશે કે કેાઈ પણ દેશ કે પ્રાંતની પ્રાકૃતિક પરિસ્થિતિના મુખ્ય આધાર ભૂમિની રચના ઉપર રહે છે. અને ભુમિની રચનામાં ફેરફારા ઘણું કરીને ભૂગર્ભ ક્ષેાભાથી થાય છે, જળાશયની રચના અને આંતરિક ક્ષભે
પૃથ્વીનાં જળાશયેાની રચના અને આંર્તારક ક્ષેાભે પ્રાકૃતિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
-૧૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાવિજ્ઞાન
પરિસ્થિતિ ઉપર ધણી અસર કરે છે. મહાસાગરાની જૂદી જૂદી રચના, ઉંડાઈ, ધનતા અને ઉષ્ણતામાન પ્રમાણે કુદરતી ઘટનામાં પણ ફેરફાર થાય છે. આર્કટીક મહાસાગરના જેવી અસરથી વિમુક્ત રહેલા પેસિઝીક મહાસાગરની સ્થિતિ આટલાન્ટીક મહાસાગરના કરતાં તદ્દન જુદીજ છે. વળી હિંદી મહાસાગર કે જે ત્રણે બાજુએ જમીનથી વીંટળાયેલા છે અને ઉષ્ણ કટિબંધમાં આવેલેા છે તેની સ્થિતિ અને મહાસાગર કરતાં જૂદી છે. હિંદી અને આટલાન્ટીક મહાસાગર ઉંડા અને ખડક રહીત છે. પરંતુ પેસિીક મહાસાગરમાં ખડક અને દ્વીપ બહુ આવેલા છે. સમુદ્રના પાણીની સરાસરી ધનતા, જ્યારે ઉષ્ણતામાન ૬૨ ડીગ્રી હેાય છે ત્યારે ૧૦૨૭૫ હેાય છે, અને જેટલે અંશે પાણીમાં ક્ષાર વધારે કે ઓછે। હાય છે તે પ્રમાણે બનતા વધે કે ઘટે છે. સમુદ્રના પાણીમાં ક્ષાર વધારે હોવાથી બાષ્પભવન કે શીતભવન જલ્દી થઈ શકતાં નથી. સમુદ્રની સપાટી ઉપરના પાણીમાં એકસીજન વધારે હોય છે અને ઉંડાણના ભાગમાં કાર)નીક એસીડ પુષ્કળ હેાય છે. જળાશયના પાણીના ઉષ્ણતાન માનમાં અક્ષાંશ ને ઋતુભેદ પ્રમાણે ફેરફાર થાય છે. પરંતુ ઉંડાણના ભાગમાં ઉષ્ણતામાન એછું થતું જાય છે. સમુદ્રના તળીયાની રચના પણ બહારની જમીનના જેવી હોય છે; કારણ કે ભૂગભક્ષાભાથી નીચે બેસી ગયેલા પૃથ્વીના સ્તરેાના તેએ બનેલા હોય છે. મહા સાગરમાં માલમ પડતી વિવિધ ઘટના પ્રાકૃતિક પરિસ્થિતિમાં ઘણા ફેરફાર કરે છે એટલુંજ નહિ પણ આખેહવા, પ્રાણી અને વનસ્પતિ ઉપર થાડી કે ઘણી અસર કરે છે.
મહાસાગરમાં ઉત્પન્ન થતાં મેાજા, ભરતીઓ અને પ્રવાહ પ્રાકૃતિક રચના ઉપર અસર કરે છે, એટલુ જ નહીં પણ આાહવામાં ફેરફાર કરે છે. સૂર્ય અને ચંદ્રના આકષ ણુથી ઉત્પન્ન થતા ભરતી કે આટ ઉષ્ણતામાન ઉપર અસર કરે છે અને કેટલાંક પ્રતિકૂળ બંદરાને અત્યંત લાભકર્તા થાય છે. મહાસાગરનાં વિવિધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
આબેહવાનાં મુખ્ય કારણો
[ ૧૩ ઉષ્ણતામાન અને ઘનતાથી ઉત્પન્ન થતા ઠંડા અને ગરમ પ્રવાહ પૃથ્વી ઉપરના કેટલાક પ્રતિકૂળ આબોહવા અનુભવતા પ્રદેશને આશિર્વાદરૂપ થઈ પડે છે.
મહાસાગર ઉપરાંત સ્થાનિક જળાશ જેવાં કે નદીઓ, સરવરે અને ઝરાઓ પણ આબેહવા ઉપર અસર કરે છે. મહાસાગરનું પાણી વરાળ થઈ ઉચે ચઢે છે અને વરસાદ રૂપે પૃથ્વી ઉપર પડે છે. પર્વતમાંથી વહેતી નદીઓ માર્ગમાંથી ક્ષાર વગેરે પદાર્થો સમુદ્રમાં લઈ જાય છે. આથી સમુદ્રનું પાણી ખારું થાય છે. વરસાદનું પાણી જે જમીનમાં અદશ્ય થાય છે તે જૂદા જૂદા ખડકમાં થઇને ઝરણા રૂપે બહાર આવે છે. કેટલાંક ઝરણાં જુદાં જુદાં રસાયણથી મિશ્રિત હોય છે ત્યારે કેટલાકમાંથી પ્રવાહ અખલિત રીતે વહેતે હેાય છે. નદીઓ જેવા માર્ગમાંથી વહે છે તે પ્રમાણે તેઓ વ્યવહાર માટે યોગ્ય કે અયોગ્ય હોય છે. નદીઓના જળમળ વડે આસપાસના પ્રદેશની ફળદ્રુપતા પણ વધે છે. છતાં સ્થાનિક જળાશયો કસ્તાં મહાસાગરની આબોહવા ઉપર અસર ઘણું થાય છે. ઉપર્યુક્ત પ્રાકૃતિક પરિસ્થિતિથી વિવિધ કુદરતી ઘટનાને આવિર્ભાવ થાય છે અને તેમની સંયુક્ત અસરથી જૂદી જૂદી મનુષ્યની પ્રવૃતિઓ ઘડાય છે,
આબેહવાનાં મુખ્ય કારણે કોઈ પણ પ્રદેશની પ્રાકૃતિક પરિસ્થિતિ જાણવા માટે ત્યાંની ભૂપૃથરચનાનું જ્ઞાન આવશ્યક છે, એટલું જ નહીં પણ ત્યાંને હવામાનની સ્થિતિ જાણવી જરૂરી છે. આથી પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનના અભ્યાસીને હવામાનવિદ્યાના સિદ્ધાન્તો સમજવા પડે છે. વાતાવરણમાં જુદા જુદા વાયુ જૂદા જૂદા પ્રમાણમાં મશ્રિત હોય છે અને તે પ્રમાણ વનસ્પતિ અને પ્રાણીના જીવનને આવશ્યક છે, વળી વાતાવરણ પૃથ્વીનાં પડ ઉપર ઓછું કે વધારે દબાણ કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
કે જેથી ઉષ્ણતામાનમાં પણ ફેરફાર થાય છે. સૂર્યના પ્રકાશ અને ષ્ણુતા વાતાવરણમાં થઇને પૃથ્વી ઉપર આવે છે, પરંતુ ભૌગોલિક કારણેાને લઇને વાતાવરણ જુદા જૂદા પ્રમાણમાં ઉષ્ણુ થાય છૅ. આથી હવાઇ પ્રવાહેા કે પવને ઉત્પન્ન થાય છે કે જેનાથી કુદરતી ઘટનામાં વિવિધ ફેરફાર થાય છે.
ઉષ્ણુ હવામાં ભિનાશ વધારે હોય છે અને શીત પદાના સંસર્ગમાં આવતા ઝાકળ, ધુમ્મસ, વરસાદ કે કરા રૂપે તે નીચે પડે છે. આ જળજન્ય ઘટના પ્રાણી અને વનસ્પતિને ઘણી ઉપયેગીં થાય છે. વરસાદનું પ્રમાણ જૂદી જૂદી પ્રાકૃતિક પરિસ્થિતિ પ્રમાણે ખદલાય છે. આથી સમશીતેષ્ણ કટિબંધમાં ૧૦ થી ૮૦ ઇંચ સુધી નરસાદ પડે છે અને ૧૦૦ થી ૫૦૦ ઇંચ સુધીનુ પ્રમાણ ઉષ્ણ કટિઅધમાં માલમ પડે છે. જયારે હવાનુ` ઉષ્ણતામાન શીતબિંદુથી નીચે જાય છે ત્યારે ધુમ્મસના બરફ્ કે કરા થઈ જાય છે. આથી ધ્રુવ વિભા
ગમાં અને ઉચ્ચ પ્રદેશના શિખર પર નિરતર બરફ પડયા રહે છે. ટાઈ પણ પ્રદેશની આબેહવામાં ફેરફાર કરનારા ભૌગોલિક કારણે એક કરતાં વધારે છે તે આ ઉપરથી સમજાશે.
પવન, વરસાદ, ઉષ્ણતા અને ભિનાશ વગેરેની સરાસરી સ્થિતિને આમેહવા કહે છે. કોઈ પણ પ્રદેશની વનસ્પતિ અથવા તા પ્રાણીની વિવિધતામાં આબેહવા અગત્યના ભાગ ભજવે છે. પરંતુ તેની વધારે અસર ત્યાંના લોકોની ખાસીયતમાં જોવામાં આવે છે. આખેહવામાં ફેરફાર કરનારાં મુખ્યત્વે કરીને નીચેનાં કારણા હેાય છે— (૧) વિષુવવૃત્તનું અંતર
(ર) સમુદ્ર કે જળાશયનું અંતર (૩) સમુદ્રમાં વહેતા પ્રવાહ (૪) જમીન ઉપર વાતા પવન
(૫) પર્વતની દિશા અને સ્થિતિ (૬) સમુદ્રની સપાટીથી ઉંચાઈ (૭) જમીનનો ઢળાવ
ઉપર્યુક્ત કારણે!ની સ`યુક્ત અસરથી કાઈ પણ સ્થળની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #36
--------------------------------------------------------------------------
________________
[ ૧૫
આબોહવાનાં મુખ્ય કારણે આબેહવા મુકરર થાય છે. ફક્ત એક જ કારણથી આબોહવાને નિર્ણય થઈ શકતું નથી. વિષુવવૃત્તના માત્ર નજીકપણાથી કે પ્રદેશ અતિશય ગરમ છે એમ માનવું તે ભૂલભરેલું છે. દક્ષિણ અમેરીકાના દડોર વિભાગનું મુખ્ય શહેર યુટો લગભગ વિષુવવૃત્ત ઉપર આવેલું છે, છતાં ત્યાંની આબોહવા એટલી સખત કે ગરમ નથી, કારણ કે તે સમુદ્રની સપાટીથી બહુ ઉચે આવેલું છે. વળી એક જ અક્ષાંશ ઉપર આવેલાં સ્થળાની આબોહવામાં પણ ઘણો ફેર પડે છે. કોઈ સ્થળે એક આહવાનું કારણ પ્રતિકૂળ હોય, પરંતુ બીજા સાનુકૂળ હોય તે એકંદરે આબેહવા માફકસર બને છે. જ્યાં આબેહવાનું એક જ કારણ જોરાવર હોય ત્યાં સામાન્ય રીતે આબેહવામાં ફેરફાર તેનાથી જ થાય છે. વિષુવવૃત્તનું અંતર
કોઈ પણ સ્થળની આબોહવાને આધારે તે સ્થળ વિષુવવૃત્તથી કેટલે દૂર કે નજીક છે તેના ઉપર રહે છે; કારણ કે સૂર્યનાં કિરણ કેટલા અંશને ખૂણે કરીને પૃથ્વી ઉપર આવે છે તેનો નિર્ણય આ અંતરથી થઈ શકે છે. જેમ સૂર્યનાં કિરણો સીધી લીટીમાં પડે તેમ ઉષ્ણુતા વધારે પડે છે. આથી વિષુવવૃત્ત આગળ સૌથી વધારે ગરમી પડે છે અને ધ્રુવ આગળ સૌથી વધારે ઠંડી પડે છે. બને કટિબંધની મધ્યમાં અંતર પ્રમાણે ઓછીવત્તી ગરમી કે ઠંડી પડે છે. જે બીજાં કરણે આબેહવા ઉપર અસર ન કરતાં હોય તો મુખ્યત્વે કરીને તે જગ્યાના અક્ષાંશ અથવા વિષુવવૃત્તનું અંતર હવામાન ઉપર ધણું અસર કરે છે. અમુક કે જળાશયનું અંતર
જે પૃથ્વીનું તળીયું સપાટ જમીનનું અથવા જળનું હેત તો એકજ અંક્ષાશ ઉપર આવેલા પ્રદેશોમાં સરખી ગરમી કે ઠંડી પઠન, પરંતુ પૃથ્વીની રચના આવી નથી. જમીન અને જળાશયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પરસ્પર સ્થિતિથી તે સ્થળના હવામાનમાં ફેરફાર થાય છે, પાછું જમીન કરતાં ધીમેથી ગરમ થાય છે તેમ જ ધીમેથી ઠંડુ પડે છે. આથી જમીન અને જળાશયની આસપાસનું હવામાન પવનની મદદથી મિશ્ર થાય છે. આવાં સ્થળોની આબેહવા ઉનાળામાં વધારે ઠંડી અને શિયાળામાં વધારે હંફાળી હોય છે. જો કે સ્થળો સમુદ્રથી દૂર આવેલાં હોય પરંતુ તેમની આસપાસ સરોવર હોય તે પણ ત્યાં હવા સુખકારક અને માફકસર બને છે. દાખલા તરીકે રશીયાની મધ્યમાં જળાશયના અભાવે હવામાન અતિવિષમ છે, ત્યારે ઉત્તર અમેરીકાની મધ્યમાં મહાન સરવરેને લીધે આબેહવા પ્રમાણમાં સુખકારક છે. સમુદ્રમાં વહેતા પ્રવાહ
કેટલીક વખત સમુદ્રમાં વહેતા ગરમ પ્રવાહથી ઠંડા પ્રદેશના કિનારા છેવાય છે ત્યારે તે પ્રદેશની આબોહવામાં અતિશય ફેરફાર થાય છે. વળી ગરમ પ્રવાહ તરફથી વાતા પવન ઠંડા પ્રદેશની હવા. હુંફાળી અને ભિનાશવાળી બનાવે છે. બ્રિટિશ ટાપુમાં શિયાળામાં ઓછી ઠંડી પડે છે તેનું કારણ એ છે કે “ગલ્ફસ્ટ્રીમ ” નામને ગરમ પાણીને પ્રવાહ તેના કિનારાને ધૂવે છે અને પવનથી હવા હુંફાળી થાય છે. સમુદ્રમાં વહેતા ઠંડા પ્રવાહની અસર એથી વિરુદ્ધ ચાય છે. પશ્ચિમ જાપાનની ગરમ હવા ઠંડા “યુરીલ’ પ્રવાહને લઈને માફક આવે તેવી બને છે. સામાન્ય રીતે ગરમ પ્રવાહ કરતાં ઠંડા પ્રવાહની આબોહવા ઉપર અસર ઘણી ઓછી થાય છે. જમીન ઉપર વાતા પવન
વાતાવરણમાં ગરમી કે ઠંડી પ્રસારવામાં પવન અગત્યને ભાગ ભજવે છે. જમીન તરફથી વાતા પવનમાં ભિનાશ હોતી નથી, પણ જે પ્રદેશ ઉપર તે વાય છે તે જગ્યાનું હવામાન વધારે હંફાળું કે વધારે શીતળ બનાવે છે. ઉષ્ણ સમુદ્ર તરફથી વાતા પવન સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
આબેહવાનાં મુખ્ય કારણે
[ ૧૭ રીતે ઉષ્ણતા અને ભિનાશ લાવે છે, ત્યારે શીત સમુદ્ર તરફથી વાતા પવન આબોહવાને ઠંડી અને સૂકી બનાવે છે. આથી ખ્યાલ આવશે કે કોઈ પણ સ્થળ આગળ સમુદ્ર કે જળાશય હોય, પરંતુ જે ત્યાં પવન ન વાતા હોય તે તે પ્રદેશની આબેહવા ઉપર બિલકુલ અસર થતી નથી. વર્ષો ઋતુવાળા પવન સમુદ્ર તરફથી આવીને પર્વત સાથે અથડાય છે અને પાસેના પ્રદેશમાં વરસાદ રૂપે પડે છે. પર્વતની દિશા અને સ્થિતિ.
પર્વતની દિશા અને સ્થિતિ પણ આબોહવા ઉપર ઘણું અસર કરે છે. પર્વતની જે બાજુએ ભેજવાળા પવન અથડાતે હોય તે બાજુ ભિનાશવાળી અને બીજી બાજુ તરફનો પ્રદેશ સૂકે હોય છે. હિમાલય પર્વતની દિશા અને સ્થિતિ હિંદને ઘણું લાભકતી છે, કારણ કે ઉત્તર તરફના ઠંડા પવનને રોકે છે, એટલું જ નહીં પણ દક્ષિણ તરફથી વાતા ભેજવાળા પવનને અટકાવીને વરસાદ લાવે છે. વળી ઈટાલીને આસ પર્વત ઠંડા પવનને રોકીને તે પ્રદેશને ગરમ રાખે છે અને રશીયામાં એક ઉંચો પર્વત ન હોવાથી ઉત્તરને ઠા પવન છેક કાળા સમુદ્ર સુધી વાય છે. સમુદ્રની સપાટીથી ઉંચાઇ
પૃથ્વીની સપાટી પાસેની હવા ઘટ્ટ અને ભીની હોવાથી ગરમી વધારે સંધરે છે. આથી હવાના નીચલા પડને સૈાથી વધારે ઉષ્ણતા મળે છે અને જેમ સમુદ્રની સપાટીથી ઉંચાઈ વધારે તેમ હવાનું ઉષ્ણતામાન ઓછું થાય છે. જે આ કુદરતી નિયમ ન હેત તો વિષુવવૃત્ત ઉપર આવેલા પર્વત બરફથી આચ્છાદિત હેત નહિ. આ અગત્યના આહવાના કારણથી ઉષ્ણ કટિબંધમાં આવેલા ઉચ્ચ પ્રદેશની ઘણી જગ્યાઓ મનુષ્યને રહેવા લાયક બની છે; પરંતુ સમશીતોષ્ણુ કટિબંધમાંના કેટલાક ઉચ્ચપ્રદેશ તદ્દન નિર્જન અને વેરાન માલમ પડે છે. પૂર્વ આફ્રિકાનું મેમ્મસા શહેર અને દક્ષિણ અમેરીકાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન
કાલબીયા પ્રાંતનું ખે!ગાટા શહેર વિષુવવૃત્તની ઉત્તરે ચાર અક્ષાંશ ઉપર આવેલાં છે; પણ પહેલા શહેરમાં સખતમાં સખત ગરમી પડે છે ત્યારે ખીજામાં સાધારણ ગરમી પડે છે. સમુદ્રની સપાટીથી જમીનની ઉંચાઇ વિષુવવૃત્તના નકપણાથી થતી અસરને માકસર બનાવે છે.
જમીનના ઢાળાવ
જમીનને ઢાળાવ પણ હવાના ઉષ્ણતામાન ઉપર અસર કરે છે. વિષુવવૃત્ત આગળ સૂર્યનાં કિરણા કાટખૂણે પડતાં હાવાથી ત્યાં સખત ગરમી પડે છે, પરંતુ તેનાથી દૂરના પ્રદેશમાં કિરણા તીરકસ રીતે પડતાં હોવાથી ગરમી એછી પડે છે. વળી જમીનને ઢોળાવ સૂના સામે આવતા હાય અને કિરણે! તરકસ રીતે પડે તેાપણુ એછી જગ્યામાં કિરણ આવવાથી ગરમી વધારે પડે છે. તેથી ઉલટું તે ઢળાવ સામે ન હોય તે। કિરણા વધારે જગ્યામાં આવવાથી ઉષ્ણુતા ઓછી પડે છે. ઉત્તર ગેાળામાં દક્ષિણ તરફ દાળ હાવાથી ત્યાંની હવા સૂર્યનાં કિરણા સીધાં પડવાથી ગરમ રહે છે અને દક્ષિણ ગાળા માં એથી ઉલટુ થાય છે. આથી આલ્પ્સ અને હિમાલયના દક્ષિણ ઢાળે! કુદ્રુપ છે અને ન્યૂઝીલાંડ દક્ષિણ ગાળાધૂ'માં હોવાથી તેની ઉત્તર બાજુ ફળદ્રુપ છે. ઇટાલીના લેમ્બાડી મેદાનના ઉત્તર ભાગ દક્ષિણ ભાગ કરતાં આબેહવામાં અત્યંત સુખકારક છે, કારણ કે આ મેદાન ઢાળાવ પડતું છે.
આ ઉપરાંત જમીનની જાત, જ ંગલે અને ખેતી વગેરે પશુ હવાની ઉષ્ણતા અને ભેજને અસર કરે છે. આ ઉપરથી ખ્યાલ આવશે કે આમેહવામાં ફેરફાર કરનારાં અનેક કારણો છે અને તેમની સંયુક્ત અસરથી હવાના ઉષ્ણતામાનમાં ફેરફાર થાય છે. પૃથ્વીના કાષ્ઠ ભાગની હવા ગરમ અને ભેજવાળી, કામની ભેજવાળી
ફૅંડી, તેમજ કેટની ગર્મ અને સુકી ભેજ વગરની હોય છે. ટાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક પરિસ્થિતિના સંબધ
[ ૧૯
પ્રદેશમાં ઘણે! વરસાદ પડે છે ત્યારે કાઇમાં બિલકુલ પડતો નથી.
આ સર્વ ફેરફારા ઉપર્યુક્ત કારણેાથી થાય છે અને તેમાં મુખ્યત્વે કરીને પ્રાકૃતિક રચના ઘણા ભાગ ભજવે છે. કુદરત અને આખેહવાની સંયુક્ત અસરથી મનુષ્યનાં લક્ષણા અને તેની પ્રવૃતિઓ પણ કાલાન્તરે બદલાતી જાય છે.
પ્રાકૃતિક પરિસ્થિતિના અનુષ્યની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ સાથે સબંધ
પ્રાકૃતિક પરિસ્થિતિનાં બે મુખ્ય અંગે ભૂપૃષ્ટરચના અને આબેહવા મનુષ્યની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ ઉપર પ્રાથમિક અસર કરે છે. વનસ્પતિ અને પ્રાણી કે જેમની ઉત્પત્તિ, વિકાસ અને વિવિધતાના આધાર ઉપયુક્ત કારણા ઉપર રહે છે તે પણ થડે કે ધણે અંશે મનુષ્ય ઉપર અસર કરે છે.
રચના
મનુષ્યની કામ કરવાની શક્તિ તેની રહેણીકહેણી અને તેને ધંધા કુદરતી રચનાથી ઘડાય છે. પર્વત, નદી, સરાવર કે સમુદ્ર જે પ્રદેશમાં આવેલા હોય ત્યાંના લેાકેા ઉપર ઘણી અસર કરે છે. ઉત્તર અમેરીકાના રાકી પર્યંત અથવા તો હિન્દુસ્તાનના હિમાલય પર્વત જો કે વ્યવહાર માટે પ્રતિકૂળ છે, છતાં પાસેના પ્રદેશની આખેહવામાં ઘણા ફેરફાર કરે છે. ઘણી વખત પતમાંથી કિંમતી ખનીજે નીકળવાથી તે પ્રદેશ ઉદ્યોગપ્રધાન પણ થઈ શકે છે. જમનીને હા પર્વત પોતાની કિમતી ખનીજો વડે આદ્યોગિક પ્રવૃત્તિને સારા પ્રમાણમાં પોષે છે. કેટલીક વખત પર્વત ઉપરથી પડતા ધોધમાંથી વિદ્યુત પેદા થઇ શકે છે અને તે ઉદ્યોગની ખીલવણીમાં સારા ભાગ ભજવે છે. ટાલીના પર્વતામાંથી ઘણી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન છે. હિંદમાં પણ જળશક્તિને ઉપયોગ થવા લાગ્યો છે. દક્ષિણમાં કાવેરી નદીના ધોધમાંથી, પંજાબમાં સતલજ નદીના ધોધનાં વહેણ-- માંથી અને મુંબઈમાં પશ્ચિમ ઘાટપર આવેલા સરોવરમાંથી ઉત્પન્ન. થતી વિદ્યુત વડે આસપાસના પ્રદેશને ઘણે લાભ મળે છે. | નદીનો ઉપયોગ સામાન્ય રીતે વ્યવહારના સાધન તરીકે પુષ્કળ થાય છે. તે ઉપરાંત નદીની આસપાસને પ્રદેશ ઘણે ભાગે સપાટ હોવાથી જમીન માર્ગને વ્યવહાર પણ સાનુકૂળ થઈ પડે છે, યુરેપની ડાન્યુબ નદી, બ્રહ્મદેશની ઇરાવદી નદી અને અમેરીકાની હડસન નદી જે કે ડુંગરાળ પ્રદેશમાંથી વહે છે છતાં તેમના વહેણુ પાસેના સપાટ મેદાનમાંથી પ્રસાર થતી મોટી રેલવે મારફતે પુષ્કળ વ્યવહાર ચાલે છે. આફ્રીકાની ઝાંબેસી નદી ઘણા ધંધને લઈને અને દક્ષિણ હિન્દી નદીઓ ઉંડી ખીણોને લઈને વ્યવહારોગ્ય નથી, છતાં તેમની આર્થિક અગત્ય વધારી શકાય તેમ છે. તેમના ધોધમાંથી ઉત્પન્ન થતી વિદ્યુતશક્તિ વડે ઔદ્યોગિક ખીલવણી થઈ શકે એમ છે.
કેટલાક પ્રદેશમાં નદી કે પર્વત રાજકીય હદ ઓળખવામાં ઉપયોગી થઈ પડે છે. જર્મની અને ફ્રાન્સ વચ્ચેની વાઈન નદી અથવા તે સ્પેન અને કાન્સ વચ્ચેનો પિરિનીઝ પર્વત ઘણા વખતથી રાષ્ટ્રિય સીમા તરીકે ઓળખાય છે. વળી ઘણી નદીઓ મુખ આગળ ડેટા-દોઆબ બનાવે છે, આથી પ્રદેશની ફળદ્રુપતા અને વરતીમાં પણ વૃદ્ધિ થાય છે.
ઉચ્ચપ્રદેશ પણ મનુષ્યની પરિસ્થિતિમાં અતિ મહત્વને ભાગ ભજવે છે. ઘણે ભાગે આવા ઉચ્ચપ્રદેશે રેલવે વ્યવહાર માટે પ્રતિકૂળ હોય છે, એટલું જ નહીં પણ વરસાદ ઓછો પડવાથી ત્યાં વારંવાર દુષ્કાળ પડે છે. તે ઉપરાંત ત્યાંની નદીઓ પણ ઝડપથી વહેતી. હોવાથી વ્યવહારોગ્ય બનતી નથી.
મેદાનવાળા પ્રદેશમાં કે જ્યાં આબોહવા અનુકૂળ હોય છે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક પરિસ્થિતિના સબધ
[ ૧
ખેતી અને ઢારના ચારા માટે પુષ્કળ જમીન હોય છે. આવાં મેદાનેામાં ખેતી માટે જ્યારે અર્વાચીન યાંત્રિક સાધના વપરાય છે, અથવા તે રેલ્વેવ્યવહાર શરૂ થાય છે ત્યારે તેમની આર્થિક અગત્ય ધણી વધે છે. કેનેડા, અર્જેન્ટાઇન અને એસ્ટ્રેલીયાનાં મેદાના ખેતીની ઉચ્ચ કક્ષાએ પહોંચેલાં છે તેનું મુખ્ય કારણ અનુકૂળ આખાઢવા અને સપાટ ફળદ્રુપ પ્રદેશ છે.
આબેહવા
આમેહવા પણ ભૂપૃષ્ઠરચનાની માફક મનુષ્યપ્રવૃત્તિને નિયમમાં રાખતું અગત્યનું કારણ છે. આમેહવાથી જૂદા જૂદા દેશની ખારાકની પેદાશ થી હેાઈ શકે તે માલમ પડે છે, એટલું જ નહીં પણ મનુષ્યની કાર્યશક્તિ અને ખામીયતમાં ફેરફાર પડે છે. ઉત્તર આફ્રીકાનું સહરાનું રણ અને ખીજા રણે। પ્રતિકૂળ આમેહવાથી બનેલા છે તે મંતવ્ય ખાટું નથી. પૃથ્વીનાં મહાન રણે। ફળદ્રુપતાની ખેાટને લઇને ખનેલાં નથી, પરંતુ વરસાદની અછતને લીધે બનેલાં છે. અનુકૂળ આખેહવાવાળા પ્રદેશા જેવાં કે વર્ષા ઋતુના દેશમાં (હિન્દુસ્તાન, ચીન વગેરે) વનસ્પતિ ને ખેારાક પુષ્કળ જથ્થામાં ઉત્પન્ન થાય છે, કારણ કે ત્યાં ઋતુસર પૂરતા વરસાદ પડે છે.
કેટલીક જગ્યાએ મનુષ્ય પ્રતિકૂળ આમેહાને અનુકૂળ બનાવીને પેાતાના ઉપયાગમાં લે છે. ઈજીપ્તની નાઇલ નદી અને સિ ંધની સિંધુ નદીમાંથી કાઢેલી નહેરાએ વેરાન પ્રદેશને ફળદ્રુપ બનાવ્યા છે કે જે મનુષ્યપ્રયત્નની સાક્ષી પૂરે છે. આખેડવાથી મનુષ્યની કાર્યશક્તિમાં પણ ફેરફાર થાય છે તે જૂદા જૂદા દેશના લોકે!ની સરખામણી ઉપરથી માલમ પડે છે. વર્ષા ઋતુવાળા પ્રદેશમાં ખારાક ઘણા જથ્થામાં ઉત્પન્ન થતા હાવાથી ત્યાંના લોકોને ખારાક ઘણી સહેલાઇથી મળે છે. વળી તે પ્રદેશમાં અતિશય ગરમી પડતી હાવાથી લેાકેાની કાર્યશક્તિ પણ પ્રમાણમાં ઓછી હોય છે. આથી સમશીતાણુ પ્રદેશમાં વસતા લોકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
કરતાં વર્ષા ઋતુવાળા અથવા ઉણ પ્રદેશમાં રહેતા લોકે સામાન્ય રીતે આળસુ, શાન્તિપ્રિય અને અનિયમિત સ્વભાવના હોય છે. ગ્રેટ બ્રિટન જેવા દેશમાં કે જ્યાં મનુષ્યને અપ્રતિબદ્ધ રીતે કામ કરવામાં અડચણ પડે તેવી ઠંડી પડતી નથી અથવા તે ઔદ્યોગિક સ્વભાવને પ્રતિકૂળ નીવડે તેવી સખત ગરમી પડતી નથી ત્યાં મુખ્યત્વે કરીને લોકે. સાહસિક, ઉઘોગી, ઉત્સાહી અને પ્રગતિશીલ બને છે તેનું એક કારણ આબેહવા જ છે. વનસ્પતિ
વનસ્પતિ પણ મનુષ્યપ્રવૃત્તિને નિયમમાં રાખતું એક અગત્યનું કારણ છે, પરંતુ તેને આધાર કુદરતી રચના અને આબેહ્વા ઉપર રહે છે. ડુંગરાળ પ્રદેશમાં જેટલે અંશે જમીન દરીયાની સપાટીથી ઉંચી હોય છે તેટલે અંશે વનસ્પતિ પણ ઓછાવત્તા પ્રમાણમાં ઉગે છે. વળી પર્વતની વાયુવાળી બાજુ કરતાં વિરૂદ્ધ બાજુમાં તદ્દન જૂદી વનસ્પતિ માલમ પડે છે, કારણ કે વાયુવાળી બાજુ તરફ પવન વરસાદ લાવે છે તેથી આબેહવામાં ફેર પડે છે. રેકી પર્વતની વાયુવાળી બાજુમાં પુષ્કળ વરસાદ પડવાથી ઘણું કિંમતી વૃક્ષ ઉગે છે અને નીચાણના ઢળાવ ઉપર ફળનું સારૂ વાવેતર થાય છે. તે જ પર્વતની વિરૂદ્ધ બાજુએ લગભગ વૃક્ષ ઉગતાં જ નથી, તેથી ત્યાંની વનસ્પતિમાં ઘાસ ને છોડવા સિવાય કંઈ જોવામાં આવતું નથી.
વિષુવવૃત્ત આગળના પ્રદેશમાં અતિશય વનસ્પતિ ઉગે છે તેનું કારણ પણ આબોહવા છે. દક્ષિણ અમેરીકાની આમાઝોન નદી અને આફ્રીકાની કેગે નદીની આસપાસના પ્રદેશમાં સતત ગરમી અને વરસાદ પડવાથી એટલાં બધાં ઘીઘીચ જંગલો આવેલાં છે કે હજુ સુધી કેટલીક જગ્યાએ મનુષ્ય વસવાટ કરી શકયો નથી અને કુદરતનું સામ્રાજ્ય પણ અચળ રહેલું છે. આવા પ્રદેશમાં વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક પરિસ્થિતિનો સંબંધ
[ ૨૩
મનુષ્યનો વસવાટ કરવાને કેટલે ભોગ આપવો પડશે તેનો ખ્યાલ પણ આવી શકે તેમ નથી. ઉત્તરધ્રુવ પાસેના ઠંડા રણપ્રદેશમાં વિપુવવૃત્તના પ્રદેશ કરતાં તદ્દન જુદી જ વનસ્પતિ ઉગે છે તેનું કારણ પણ આબાહવા છે. ત્યાં નાના છોડવા ને શેવાળ સિવાય કંઈ ઉગતું જ નથી. શિયાળામાં સર્વ પ્રદેશ બરફથી એટલો છવાઈ જાય છે કે કંઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી. ઉનાળામાં પણ જમીન ભિનાશવાળી રહે છે, પરંતુ જ્યારે સૂર્યને પ્રકાશ વધવા માંડે છે ત્યારે કુદરત ધીમે ધીમે ખીલે છે અને જમીન એક પ્રકારની વનસ્પતિથી છવાઈ જાય છે. આ વખતે લોકો તેમનાં રહેઠાણોમાંથી ધીમે ધીમે બહાર આવે છે અને આવતા શિયાળાને માટે ખોરાકને સંગ્રહ કરવા લાગે છે. પ્રાણી
મનુષ્યપ્રવૃતિને અંકુશમાં રાખતું શું કારણ પ્રાણજીવન છે. જો કે પ્રાણુની વિવિધતાનો આધાર જૂદી જૂદી વનસ્પતિ ઉપર રહે છે, પરંતુ કુદરતી રચના અને આબોહવા મુખ્ય કારણ છે. ઊંટ કે જે ઘણા દિવસ સુધી પાણુ વગર મુસાફરી કરી શકે છે તે હંમેશાં ગરમ રેતાળ પ્રદેશમાં જોવામાં આવે છે, અને રેતાળ પ્રદેશ હોવાનું મુખ્ય કારણ આબોહવા છે. ઘેટાં સામાન્ય રીતે જ્યાં સખત ગરમ અને ભિનાશવાળી હવા હોય છે ત્યાં ઉછેરાતાં નથી, પરંતુ ઠંડા પ્રદેશમાં જ્યાં ઘાસચારે પુષ્કળ હોય છે ત્યાં જોવામાં આવે છે. ગરમ પ્રદેશમાં જ્યાં જમીનના ઉંચાણને લીધે હવા માફકસર બને છે, ત્યાં પણ ઘેટાંની ઉછેર સારી થાય છે; કારણ કે આવી જગ્યાએ કુદરતી રચના અને આબોહવાની સંયુક્ત અસરથી ઘેટાં જેવાં પ્રાણીને ઉછેર સહેલાઈથી થઈ શકે છે. પ્રાણુની પેદાશની ઉપયોગિતા પ્રમાણે મનુષ્ય પ્રવૃત્તિમાં પણ અગત્યના ફેરફાર થાય છે. પ્રાકૃતિક પરિસ્થિતિ પર મનુષ્યને કાબુ
ભૂગોળવેત્તાઓનું એવું મંતવ્ય છે કે ઉપર્યુક્ત કારણે જે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
ર૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મનુષ્યની ખાસીયતને સંપૂર્ણપણે નિયમમાં રાખતાં નથી તે પણ તેઓ મનુષ્યની દરેક પ્રવૃત્તિ, સ્થળસ્થિતિ કે વસવાટ ઉપર પ્રાથમિક અસર કરે છે. કુદરતી કારણે સિવાય રાજકીય કારણે પણ કેટલેક અંશે મનુષ્ય ઉપર અસર કરે છે. દાખલા તરીકે ચીનની રાજકીય અશાતિ અને આંતરવિગ્રહ રાષ્ટ્રની આર્થિક પ્રગતિ કરવામાં ઘણું હરકત કરે છે. વળી કોઈ દેશમાં જુદી જુદી જાતની શોધખોળથી કુદરતી લાભ ન હોય તે પણ પ્રગતિ થઈ શકે છે. છેલ્લા એક સૈકામાં કાપડના ઉદ્યોગને માટે યાંત્રિક સાધનમાં જે શોધખોળ થઈ છે તેમણે ઉદ્યોગનું અજબ પરિવર્તન કર્યું છે. વળી વ્યવહારનાં સાધનમાં જે અર્વાચીન વિકાસ થયો છે તેથી દૂર દૂરના અંધકારમય અને અગમ્ય ગણાતા પ્રદેશ મનુયને રહેવા લાયક સ્થળો થઈ ગયા છે. જેટલે અંશે પ્રતિકૂળ કુદરત સહેલાઈથી સાનુકૂળ થઈ શકે તેટલે અંશે મનુષ્ય તેના પ્રયત્નમાં સફળ થયા છે, તે વાત નિર્વિવાદ છે. છતાં દુનિયામાં મહાન ગરમ રણની સ્થિતિમાં હજુ કંઈ ફેરફાર થયો નથી; કારણ કે અસંખ્ય ખર્ચ કરતાં પણ કુદરત કઈ પણ ઉપાયે સાનુકૂળ થઈ શકે તેમ નથી. આથી ઉલટું દુનિયાનાં મહાન રસાળ મેદાનમાં કે જ્યાં ઘણા ઢેરનો ઉછેર થઈ શકે છે તેમજ અઢળક ધનધાન્ય ઉત્પન્ન થઈ શકે છે ત્યાં અસંખ્ય ખેડુતો અને પરદેશીઓ જઈ વસે છે. વળી આવા મેદાને વ્યવહારોગ્ય હેવાથી વ્યાપાર પણ વૃદ્ધિ પામે છે. કેનેડાના ફળદ્રુપ મેદાનનું (પ્રેયરી) નિકાસસ્થાન વિનિપેગ શહેર દુનિયાનું મોટું વ્યાપારમથક થઈ પડયું છે, કારણ કે તેની સ્થળસ્થિતિ અત્યંત લાભકર્તા છે.
કુદરત અથવા આબોહવા મનુષ્ય ઉપર જૂદી જૂદી રીતે અસર કરે છે. મનુષ્યના પોષાક, વસવાટ, ખેરાક, ધંધા, રીવાજો, શારીરિક અને માનસિક ખાસીયતે, શાસનપદ્ધતિ, પરદેશગમન અને ઇતિહાસ, એ ઉપર આબોહવાની ઓછીવત્તી અસર થાય છે. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં કુદરતનું સામ્રાજ્ય ઘણું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક પરિસ્થિતિને સંબંધ
[ ૨૫ પરંતુ અર્વાચીન પ્રગતિશીલ મનુષ્ય પ્રતિકૂળ કુદરતી અસરને સાનુકૂળ બનાવી છે. વૃક્ષનાં પાંદડાં કે વેલા અથવા પ્રાણીની ચામડી વડે શરીરનું રક્ષણ કરવાને બદલે અર્વાચીન મનુષ્ય વિવિધ સુતરાઉ ગરમ કે રેશમી પોષાક પહેરે છે. પહાડની બખોલમાં કે ઝાડ ઉપર રહેવાને બદલે હાલને મનુષ્ય ચૂના પત્થરનાં બાંધેલાં ભવ્ય મકાનમાં રહે છે. વળી ફળફુલ કે જંગલની પેદાશ ઉપર નિર્વાહ કરવાને બદલે તે વિવિધ ખોરાકની વાનીઓ મેળવે છે. આ સર્વ ફેરફાર મનુષ્ય કરી શકો છે અને તેટલા પ્રમાણમાં તેણે કુદરત ઉપર વિજય મેળવ્યો છે એમ કહી શકાય. પરંતુ આહવામાં ફેરફાર તે કરી શકે નથી અને એ તેની શક્તિની બહાર છે. જેટલે અંશે આબેહવામાં ફેરફાર થઈ શક્યા નથી તેટલે અંશે અર્વાચીન સંસ્કૃતિના યુગમાં પણ કુદરતની અસર સીધી કે આડકતરી રીતે જોવામાં આવે છે. આહવા સિવાય પરદેશગમન, વાર, આંતરજાતીય લગ્ન, વિવિધ સંજોગો અને અવસરે વગેરે કારણે મનુષ્ય ઉપર અસર કરે છે. સમય પણ તેમાં અમૂલ્ય ભાગ ભજવે છે, કારણ કે કાલાન્તરે મનુષ્ય એક પરિસ્થિતિમાંથી બીજીમાં આવે છે. છતાં આબોહવા એ અગ્ર કારણ છે અને તેની અસર અપ્રતિમ રહેલી છે.
મનુષ્યનાં શારીરિક કે માનસિક લક્ષણો ઉપર કે તેની વિવિધ પ્રવૃત્તિઓ ઉપર આબોહવાની ઓછીવત્તી અસર થાય છે. મનુષ્યના વસવાટને આધાર ઘણું કરીને અનુકૂળ આબેહવા ઉપર રહે છે.
જ્યાં અતિશય ગરમી કે ઠંડી પડે છે ત્યાં મનુષ્યનો વસવાટ થઈ શકતો નથી. આથી ઉત્તરના ઠંડા પ્રદેશમાં, રણમાં કે જંગલમાં વસ્તી ઓછા પ્રમાણમાં હોય છે. હવામાન કરતાં વરસાદ ઉપર મનુષ્યના વસવાટને ઘણો આધાર રહે છે. વિષુવવૃત્ત આગળ કે
જ્યાં અતિશય ગરમી અને વરસાદ પડે છે. ત્યાં દુનિયામાં સૌથી ઘાડી વસ્તી માલમ પડે છે, કારણ કે વરસાદને લઈને વનરપતિ પણ ત્યાં પુષ્કળ ઉગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભ્રુગેાળવિજ્ઞાન
વળી ઉષ્ણકટિબંધમાં ખારાકનાં સાધનેા અખૂટ હોવાથી મનુષ્યને ખાસ નિર્વાહ માટે સતત પુરૂષાર્થ કરવા પડતા નથી. સામાન્ય રીતે આ પ્રદેશના લોકો આલસ્યપ્રિય, મેાછલા અને અનિયમિત સ્વભાવના હોય છે. અપવાદ તરીકે પ્રગતિશીલ પ્રજાએ આવા પ્રદેશમાં મળી આવે છે, પરંતુ એ વાત તે નિર્વિવાદ છે કે ગરમ દેશામાં સુલભ ખાનપાનને લને સાહસિક અને પ્રગતિશીલ પ્રજાનુ પ્રમાણ ઓછું જોવામાં આવે છે. વળી વિષમ હવાથી ત્યાંના લોકોની કાશક્તિ ઘટે છે. આમેવાના કારણથી શીતકિટબંધની સાહસિક પ્રજાએએ ગરમ પ્રદેશ ઉપર પાતાની સર્વોપરી સત્તા જમાવી છે. જ્યારે વર્ષા ઋતુવાળા પ્રદેશમાં વસ્તી જોશભેર વધવા છતાં લોકાને સામાન્ય રીતે પરદેશમાં વસવું ગમતું નથી. ત્યારે ઠંડા પ્રદેશના લેકેદ નવા પ્રદેશ જિતવા કે ખીલવવા પ્રેરાય છે.
વળી હાલનાં પ્રથમ પંક્તિનાં ઔદ્યોગિક સ્થાની સ્થાપનાનું મૂળ કારણ મેટા ભાગે કુદરતી રચના અને આમેહવા જ છે. અપવાદ સિવાય દુનિયાની સર્વ વિકાસ પામેલી કોલસાની ખાણા અગત્યનાં ઔદ્યોગિક સ્થળેાને પોષે છે. દુનિયાના સુતરાઉ કાપડના ઉદ્યોગમાં લે કેશાયર અપ્રતિમ સ્થાન ભેગવે છે; કારણ કે કોલસાની ખાણ અને દરીયા પાસે જ છે, એટલું જ નહી. પણ સુતર કાંતવાને માટે ખાસ અનુકૂળ થાય તેવી ભેજવાળી હવા ત્યાં છે. હિન્દુસ્તાન અને જીમ જેવા દૂર આવેલા દેશા હજી પણ લેંકેશાયરને ઓછાવત્તા પ્રમાણમાં રૂ પૂરૂં પાડે છે કારણ કે ત્યાં રૂની પેદાશને માટે આખેડવા ઘણી અનુકૂળ છે. પરતુ સુતર કાંતવાને યેાગ્ય લેકેશાયર જેવી ભિનાશવાળી હવાની ખેાટ હાવાથી મીલેમાં કૃત્રિમ ચેાજના વડે ભેજવાળી હવા ઉત્પન્ન કરવામાં આવે છે.
જ્યારે કોઇ પણ જગ્યાએ સાનાની ખાણની શોધ માલમ પડે. છે ત્યારે ધણા લોકો ત્યાં આવીને વસવા લાગે છે, પરંતુ તેની પ્રાથમિક અસર ક્ષણિક જ હોય છે. છેવટે આ જ અસર તે જ પ્રદેશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક પરિસ્થિતિને સંબંધ
[ ર૭ માટે અત્યંત લાભદાયી નીવડે છે. ઓસ્ટ્રેલીયામાં સેનાની ખાણ
જ્યારે નીકળી ત્યારે નજીકના સ્થળોમાં ઘણું પદેશીઓ આવવા લાગ્યા, પરંતુ જે લોકો આ કાર્યમાં નિષ્ફળ થયા તેઓ સ્વદેશ પાછા ફરી શક્યા નહીં. આથી તેમણે ખેતીને ધંધો સ્વીકાર્યો. ધીમે ધીમે ખાણ અને ખેતીના પ્રદેશથી બંદર સુધી રેલ્વે વ્યવહાર શરૂ થયો અને નિર્જન પ્રદેશની જગ્યાએ ફળદ્રુપ ખેતરે, ઔદ્યોગિક કારખાના અને સુંદર શહેરે થવા લાગ્યા. મનુષ્ય પ્રવૃત્તિને દેરવામાં અથવા નિયમમાં રાખવામાં પ્રાકૃતિક પરિસ્થિતિ કેટલો ભાગ ભજવે છે, તે આ ઉપરથી સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જી
પ્રાકૃતિક પરિસ્થિતિ
સામાન્ય પરિચય
પૂર્વ ગાળના એશિયા ખ`ડમાં આવેલા હિન્દુસ્તાન દેશને ગુજરાતી ભાષા ખેલનારા પશ્ચિમ વિભાગ તે ગુજરાત નામથી ઓળખાય છે. પશ્ચિમે સાગર, ઉત્તરમાં રણુ તે અરવલ્લીના ઉચ્ચ પ્રદેશ, પૂર્વે ડુંગરાળ ભીલપ્રદેશ, વિંધ્યા અને સાતપૂડાની ધારા અને દક્ષિણે સાતપુડા ને ડાંગનું જંગલ એ કુદરતી અભેદ્ય કેટથી ગુજરાત વીંટાયેલા છે. ગુજરાતના આ કોટને એ મુખ્ય દ્વાર છે. એક પશ્ચિમદ્વાર–સમુદ્ર સપાટીથી માત્ર ૧૦૦૦ પુટ જ ઉંચા માળવાના ઉચ્ચપ્રદેશ છે કે જ્યાંથી હિન્દના વિજેતા, આર્યો, હૈહયા, માયા, ગુપ્તા હા, અફધાને અને મુગલા આવ્યા ને તેમણે ગુજરાતમાં રાજ્યસત્તા જમાવી; આ વાટે બ્રાહ્મણા, ભિક્ષુએ અને ધર્મગુરૂઓ આવ્યા કે જેથી ઉત્તર હિન્દ સાથે સંસગ દૃઢ રહ્યો અને હિન્દી રાજકીય એકતાની જાળમાં એ પકડાઇ રહ્યું નાશીક અને દમણ વચ્ચેની થાડા . માલિની સપાટ ભૂમિ એ ગુજરાતનું દક્ષિણુ દ્વાર કે જ્યાંથી દક્ષિણના ચાલુક્ય આવ્યા, શિવાજી વગેરે મહારાષ્ટ્રી રાજ્યકર્તાઓ આવ્યા અને ગુજરાત દક્ષિણ જોડે સંકળાયું. ગુજરાતમાં કચ્છને રણપ્રદેશ અને કાઠીયાવાડ દ્વીપકલ્પ પણ આવી જાય છે.૧
૧. બન્ને કે કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર) ગુજરાતથી તૂદ્દે ગણાય છે, તેાપણ તે બન્ને પ્રાન્તના લેાક ધણા નિકટ સબંધ ધરાવે છે. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતિક પરિસ્થિતિ
[ ૨૯ પ્રાચીન સમયમાં આ વિભાગને અન્ય નામથી ઓળખતા, એટલું જ નહીં પણ ભૌગોલિક કે રાજકીય દૃષ્ટિએ તે એક પ્રાન્ત ન હતે. દ્વીપકલ્પને સૌરાષ્ટ્ર, ખંડસ્થભૂમિના ઉત્તર વિભાગને આનર્ત અને મધ્ય અને દક્ષિણ વિભાગને લાટ નામથી ઓળખતા. “ગુજરાત' નામ “ગુર્જરરાષ્ટ્ર” ઉપરથી પડેલું છે, કારણ કે સિથીચનમાંથી ઉતરી આવેલી ગુર્જર નામની જાત ચોથી અને પાંચમી સદીના મધ્યમાં આ પ્રદેશમાં આવીને વસેલી૧
ગુજરાતને વિસ્તાર ૬૪ હજાર ચોરસ માઈલ છે. તેમાંથી કચ્છને વિસ્તાર બાદ કરીએ તો બાકીને ઈગ્લાંડ અને વેલ્સના વિસ્તારની બરાબર થાય છે, પરંતુ વસ્તીનું પ્રમાણ તેમાં ઘણું ઓછું છે. મુંબઈ ઈલાકાના વિસ્તારને લગભગ ત્રીજો ભાગ ગુજરાત પ્રાન્તમાં જ છે. ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ પહોળાઈ આશરે ૪૦૦ માઈલ છે.
આ હિન્દુસ્તાન વિષુવવૃત્તની ઉત્તરમાં આવેલો છે અને ગુજરાત સહિત તેને અર્ધો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવેલ છે. કર્કવૃત્ત બરોબર હિન્દુસ્તાનની મધ્યમાંથી અને ગુજરાત ઉપરથી પસાર થાય છે. આશરે ૨૦૦૫ અને ૨૪૯ ઉત્તર અક્ષાંશ અને ૬૯૨ અને વખત એવો હતો કે સૌરાષ્ટ્રના રાજ્યની સત્તા તળે ગુજરાત હતું તેમ એક વખત એવો હતો કે ગુજરાતની સત્તા તળે સૌરાષ્ટ્ર હતું. આજકાલ ભાષાને લીધે, ધર્મને લીધે, વિદ્યાજ્ઞાનના પ્રચારને લીધે, બન્નેના ઉપર એકજ રાજ્યસત્તા છેડીને પૂરી હેવાને લીધે પ્રજારૂપે ગુજરાતી ને કાઠીયાવાડી એક્ય વધારતા જાય છે. કચ્છ જરા વધારે દૂર છે કે જો કે ત્યાંની મૂળ ભાષા નદી છે તે પણ આજકાલ ગુજરાતી ભાષા ત્યાં પણ વિશે પ્રસરવા માંડી છે. અર્થાત કચ્છીઓનું પણ આપણે સાથે એક્ય વધતું જાય છે.” કવિ નર્મદાશંકરનું નિર્મગદ્ય (૧૮૬૯) પા. ૭૩.
2. Gazetteer of Bombay Presidency Vol. VIII,(Baroda) th 266–282.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ૭૪૪ પૂર્વ રેખાંશની વચ્ચમાં ગુજરાતના વિસ્તારનો સમાવેશ થાય છે. પશ્ચિમ હિન્દના શિરેમણિ સમ આ ગુજરાત જેકે ઈલાકાને એક વિભાગ છે પણ વિસ્તારમાં યુરેપના સ્વતંત્ર દેશ જેવડો છે. કુદરતી વિભાગે
ગુજરાતની ભૂતલરચના દર્શાવતો નકશો જોવાથી ખ્યાલ આવશે કે તેના પ્રાકૃતિક સ્વરૂપ પ્રમાણે નીચેના કુદરતી વિભાગો થિઈ શકે?
(૧) ઉત્તર ગુજરાતને સપાટ મેદાનને પ્રદેશ (૨) મધ્ય ગુજરાત અથવા ચરોતરને ફળદ્રુપ પ્રદેશ (૩) મહી, નર્મદા અને તાપીના વહેણવાળા પ્રદેશ (૪) પૂર્વ સરહદને ઉચ્ચ પ્રદેશ (૫) દક્ષિણ ગુજરાતને ઝાડીવાળો પ્રદેશ (૬) કચ્છને રેતાળ પ્રદેશ (૭) કાઠીયાવાડને ડુંગરાળ દ્વીપકલ્પ
ઉપર્યુક્ત કુદરતી વિભાગોમાં સામાન્ય રીતે પ્રાકૃતિક પરિસ્થિતિ એક જ પ્રકારની જોવામાં આવતી નથી. ઉત્તર ગુજરાતની ભૂમિ રેતાળ તથા સપાટ મેદાનવાળી છે અને આબોહવા પણ સૂકી અને ગરમ છે. મધ્ય ગુજરાતની હવા પણ સહેજ ચૂકી છે અને પશ્ચિમ ભાગ સિવાય આખો પ્રદેશ નદીઓના કાંપથી ફળદ્રુપ બને છે. દરિયાકાંઠાની સમીપ આવેલ મહી, નર્મદા અને તાપીના વહેણવાળા પ્રદેશ પણ ઘણે રસાળ છે. ગુજરાતની પૂર્વ સરહદ એક ઉચ્ચ પ્રદેશથી બનેલી છે. આથી આ પ્રદેશ ખડકવાળો અને વેરાન છે. સમુદ્રકિનારા અને સંસ્થાત્રિ પર્વતની મધ્યમાં આવેલ દક્ષિણ ગુજરાત પ્રદેશ અન્ય વિભાગો કરતાં જુદો પડે છે, કારણ કે ત્યાં ભિન્ન કુદરતી રચનાને લઈને ફળાઉ ઝાડે તેમ જ જંગલો પુષ્કળ આવેલાં છે. કચ્છને રણપ્રદેશ વિષમ આબેહવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના કુદરતી વિભાગ દર્શાવતા નકશા,
સિંધ
ડેનો દૈતાળ પ્રદેશ
ફી મામ
ચા બાડ નો
ડુંગરાળ પ્રદેશ
ફી
ખર બી.
[ પૃષ્ટ ૩૦ સામે
સપાટ બંદાનગી प्रदेश
ઉત્તર ગુજરાતનો
સમુદ્ર
પ્રદેશ
ચીનનો $«
piyo be lead
રજપુત્તા ના
તાપીના દેશબાબો મટી નર્મદા અને
જાડી બાળો, મારું ના
deprecafe 433
ઉચ્ચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ગુજરાતને સપાટ મેદાનને પ્રદેશ
[ a૧. ભૂમિરચનાને લીધે મૂળ ગુજરાતથી અનેક રીતે જૂદ પડે છે. ઓછી રસાળ અને ડુંગરાળ જમીનવાળા કાઠીયાવાડ કીપકલ્પમાં વળી ભિન્ન પ્રાકૃતિક પરિસ્થિતિ માલમ પડે છે.
ઉત્તર ગુજરાતનો સપાટ મેદાનને પ્રદેશ રાધનપુરનું રણ
આ વિભાગની છેક ઉત્તરમાં થરનું રણ આવેલું છે. તેને ધણ ખરે ભાગ રેતાળ અને ખારાશવાળે છે. બનાસ નદીના વહેણવાળા આ પ્રદેશને બનાસકાંઠે પણ કહે છે. થરનું રણ મુક્યા પછી રાધનપુરનું રણ શરૂ થાય છે. આ રણમાં એક પણ ડુંગર કે પહાડ નથી. કોઈ કોઈ ઠેકાણે આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઉંચાણવાળી જમીન માલમ પડે છે કે જેને “ગેઢ' કહે છે. જ્યાં
જ્યાં વસ્તીવાળા ગામે છે ત્યાં ત્યાં તે આવી ઉંચાણવાળી જમીન (ગઢ) ઉપર વસેલાં છે. ઘણુંખરી જમીન કાંપથી બનેલી છે અને કાળી છે, પરંતુ નદીઓમાં ઘસડાઈ આવતા ખારને થર ત્યાં એકઠા થયાં જ જાય છે. આથી જમીન ઓછીવત્તી ખારવાળી દરેક ઠેકાણે માલમ પડે છે. કચ્છનું રણ, રાધનપુરનું રણ અને થરનું રણ એ અખંડ રેતાળ અને ખારે પાટ છે. આ પ્રદેશ સમુદ્રથી દૂર અને રેતાળ લેવાથી આબોહવા અતિ વિષમ છે. વરસાદ ઓછામાં ઓછા પડે છે અને ઉનાળામાં પવનનાં સન્ત તોફાને ચાલુ રહે છે. કડી, અમદાવાદનું સપાટ મેદાન
સાબરમતી અને સરસ્વતી નદીની મધ્યમાં આવેલો વડેદરા રાજ્યને કડી પ્રાંત અને ઉત્તર વિભાગને અમદાવાદ જીલ્લે લગભગ
સપાટ મેદાન જેવું છે. ફક્ત ઈશાન તરફ મોડાસા આગળ જમીન ડુંગરાળ છે, પણ ૫૦૦ ફુટથી વધારે ઉંચા કોઈ પણ ખડક ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન નથી. ધંધુકાના રાણપુર શહેરની પશ્ચિમમાં થોડેક દૂર નાની ટેકરીએની હાર છે અને તે કાઠીયાવાડના ચોટીલા પર્વતને મળી જાય છે. આ મેદાનમાં શિયાળામાં ઘણું ઠંડી પડે છે અને ઉનાળામાં ગરમી વિશેષ લાગે છે, કારણ કે તે સમુદ્રથી દૂર છે અને જમીન સમુદ્ર સપાટીથી ઉંચી નથી. બનાસ, સરસ્વતી અને સાબરમતીનાં વહેણ - બનાસ નદી ઉદેપુરની ટેકરીઓમાંથી નીકળી, ડીસા શહેરની પશ્ચિમ તરફ વહે છે, અને કચ્છના રણમાં દ્વિમુખે પડે છે. તેને સીપુ અને બાળારામ નામની શાખાઓ મળે છે. આ નદી રેતાળ પ્રદેશમાં રહે છે અને મૂળથી મુખ સુધી આશરે ૧૫૦ માઇલ લાંબી છે. તેમાં બારે માસ પાણું ન રહેવાથી બંધ બાંધી તેનું પાણી ખેતીના કામમાં લેવામાં આવે છે. તેના ઉપર રાધનપુર અને ડીસા મુખ્ય શહેરે છે.
સરસ્વતી નદી મહીકાંઠાના આરાસુર પર્વતમાંથી નીકળી, રેતાળ પ્રદેશમાંથી પ્રસાર થઈ કચ્છના રણમાં પડે છે. બનાસ અને સરસ્વતી બને નદીઓનાં મૂળ, પ્રવાહ અને મુખ એકસરખાં છે. સરસ્વતીના નીચલા વહેણમાં પાણીની તંગી ઘણું પડે છે અને જે પાણી મળે છે તે ખારું હોય છે. ઘણાં જૂના સમયથી હિન્દુઓમાં આ નદી પવિત્ર મનાય છે. તેના ઉપર સિદ્ધપુર (તીર્થસ્થાન), દાંતા અને પાટણ મુખ્ય શહેરે આવેલાં છે.
ઉત્તર ગુજરાતના સપાટ મેદાનમાં વહેતી બીજી અગત્યની નદી સાબરમતી છે. અરવલ્લીની ગિરિમાળાના ઢેબર સરોવરમાંથી નીકળી મહીકાંઠામાં થઈને અમદાવાદ જીલ્લાના વાયવ્ય ખૂણા આગળ હાથમતીને મળે છે. ત્યાર પછી આ નદી સાબરમતી કહેવાય છે (સાબર + મતી). તે પહેલા પ્રવાહ સાબર નામે ઓળખાય છે. આગળ વહેતા આ નદી પ્રાંતીજની પશ્ચિમ સરહદ બનાવે છે, વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ગુજરાતને સપાટ મેદાનને પ્રદેશ
[ ૩૩
થાય છે. શહેર અને તેઓ રન કાં એ રસના અખાતર
રાજ્યના દેહગામ અને વિજાપુર મહાલને જુદા પાડે છે, દશક્રોઈ તાલુકાના લગભગ બે સરખા ભાગ કરે છે અને ધોળકાને ખેડાથી જૂદું પાડે છે, ત્યાર પછી આશરે ૨૦૦ માઈલ વહીને અને ૯,૫૦૦ એ. મા. વિસ્તારવાળી જમીન ભીની કરીને ખંભાતના અખાતને મળે છે. શરૂઆતના વહેણમાં આ નદીના કાંઠા એટલા અસમાન્તર છે કે કઈ કઈ જગ્યાએ તેઓ ૨૦૦ ફુટ ઉંચા હોય છે; પરંતુ અમદાવાદ શહેર આગળ આવતાં તેમની ઉંચાઈ ૩૦ થી ૫૦ ફુટ થાય છે. તેનું વહેણ છીછરું અને ધીમું હોવાથી રેતીના પહોળા પટમાં પવનથી ગમેતેમ કરે છે. આવા પ્રકારના અસ્થિર વહેણથી ઘસડાઈ આવતા જળમળ વડે “ભાઠાની જમીન બને છે કે જે અતિફળદુ૫ હોય છે. આ જમીનમાં શેરડી અને અન્ય પેદાશ પુષ્કળ પ્રમાણમાં થાય છે, પણ રેતી કે વહેણથી વારંવાર ઢંકાઈ જવાનો સંભવ રહે છે. અમદાવાદ અને દરીયા વચ્ચે કેટલીક જગ્યાએ તેના વહેણનાં ચિહ્નો મળી આવે છે અને વળી કેટલાંક નાશ પામેલાં ગામડાંના અવશેષો જડી આવે છે. આ સર્વ તેના અસ્થિર વહેણની પ્રતીતિ કરાવે છે. તેના ઉપર સાદરા અને અમદાવાદ મુખ્ય શહેરો વસેલાં છે.
સાબરમતી નદીને હાથમતી નદી ઉપરાંત બીજી ટુંકા વહેણવાળી નદીઓ મળે છે. પ્રાંતીજની ઉત્તર સરહદ તરફથી નીકળી હાથમતી વાયવ્ય દિશામાં વહે છે. દેહગામ આગળથી આ નદીને પ્રવાહ આશરે ૧૦૫ માઈલ છે અને તે રસિકપુર ગામ આગળ સાબરમતીને મળે છે. ડુંગરપુરની દક્ષિણમાંથી નીકળતી મેશ્વો, માજુમ અને વાત્રક નદીઓ અનુક્રમે ૧૨૬, ૬૬, અને ૧૫૧ માઇલ વહે છે અને વૈા (તીર્થસ્થાન) આગળ સર્વ નદીઓને સંગમ થાય છે. ખારી નદીનું વહેણ અસ્થિર અને છીછરું છે. મે વગેરે ટુંકા વહેણવાળી નદીઓ ખડકાળ જમીનમાં વહેતી હેવાથી પાસેના પ્રદેશને કિઈ રીતે ઉપયોગી થતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ઉત્તર ગુજરાતની પ્રાચીન મહાનદી
ભૂસ્તરશાસ્ત્રીઓની એવી માન્યતા છે કે પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતમાં એક મોટા વિસ્તારવાળી નદી વહેતી હતી અને તે ખંભાતના અખાત આગળ મળતી હતી. કાઠીયાવાડને વિભાગ દ્વીપકલ્પને બદલે એક દ્વીપ હતો. પરંતુ એ મહા નદી વિષે બે ત્રણ મતભેદ છે.
કાઠીયાવાડ ગેઝેટીયરને કર્તા આ મહા નદીને સિંધુ અથવા કઈ મહા નદી ધારે છે. તે લખે છે કે “ત્રેતાયુગમાં અથવા તેના અંતમાં કાઠીયાવાડ માત્ર દીપ હતે. સિંધુ અથવા કઈ મહાનદી સમુદ્રના લાંબા અખાતમાં વહેતી અને આ ફાટે લગભગ લાહોર સુધી પહોંચતો. જ્યારે સિંધુ અથવા મહાનદીનું વહેણ ખસતું ગયું ત્યારે કુછ અને ખંભાતના અખાતે વચ્ચે આવેલા ઝાલાવાડની જગ્યાએ
એક છીછરું સરોવર બન્યું. ધીમે ધીમે ખંભાતના અખાત ખસતો ગયે અને ત્યાં ભાલ અને ઝાલાવાડને ફળદ્રુપ પ્રદેશ બંધાયે.૧
શ્રીયુત અમરનાથ દાસના મત પ્રમાણે ખંભાતના અખાત પહેલાં ન હતું, અને તેને બદલે નર્મદા નદી હાલ અખાતને મળે છે તે ન મળતાં ઉત્તર તરફ વળી કચ્છના અખાતને મળતી. આ રીતે તેઓ હાલની નર્મદા નદીને ઉત્તર ગુજરાતની ખંડસ્થ મહાનદી ધારે છે.?
શ્રીયુત રત્નમણિરાવ વળી સિદ્ધ કરે છે કે આ ખંડસ્થા નદી સિંધુ કે નર્મદા કોઈ ન હતી, પણ વૈદિક સમયની સરસ્વતી હતી કે જેને પ્રવાહ ભૂકંપ વગેરે ઉત્પાતોથી ધીમે ધીમે લુપ્ત થયેલ.
9. Wadia D. N. Geology of India, p. 256 & Kathiawar Gazetteer, p. 78.
૨-૩ રત્નમણિરાવ ભીમરાવ, “ખેવાયેલી નદી”, પ્રસ્થાનને કાર્તિક અંક (૧૯૮૦). પા. ૧૩-૨૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ગુજરાતના સપાટ મેદાનના પ્રદેશ
[ ૩૫
""
અદ્રશ્ય થયેલી આ ખડસ્થ મહાનદી સરસ્વતી કે જે પેાતાની સાત સાત શાખાઓ સહિત સ્વતંત્ર રીતે સમુદ્રને મળતી તેને વધારે લાગુ પડે છે. વડવાનળ અથવા જ્વાળામુખી અને ધરતીક`પને લીધે અને અતિવૃષ્ટિને લીધે પશ્ચિમ હિંદની નદીઓમાં જે મેટા ફેરફાર થયે! તેમાં કેટલીક મેટી નદીઓના પ્રવાહ બદલાયા, ઉપરાંત કેટલીક નદીઓના ટુકડા પણ થઈ ગયા. સરસ્વતી આખીએ લુપ્ત થઈ ગયાથી એને મળનારી કેટલીક નદીએ સિંધુ અને કેટલીક ગંગાને મળી. નીચાણના રેતાળ પ્રદેશમાં એના ટુકડા પણ થઈ ગયા અને ગુજરાતમાં બનાસ, પાટણની સરસ્વતી, સાબરમતી વગેરે નદીએ અની ગઈ ૧
શ્રીયુત રત્નમણિરાવ આ બાબતમાં ઘણી વજુદભરી દલીલે રજી કરે છે. ગુજરાત અને કાઠીયાવાડ વચ્ચેના નળકાંઠે દરીયાઈ ખાડી ને બદલે સૂકાયેલી નદીના ( સરસ્વતી ) પટ જ હોવા જોઇએ, અને ખંભાતના અખાત પોતે જ સરસ્વતીનું પહેાળું થઇ ગયેલું મુખ છે. કારણ કે અખાતમાં આવેલા પીરમ બેટના અશ્મીભૂત અવશેષો અને ભૂસ્તરશાસ્ત્રના આધારથી સિદ્ધ થાય છે કે તે કાઈ નદીનું પહેાળુ થઇ ગયેલું મુખ જ છે. વૈદિક સમયની સરસ્વતીના ઉપર આવેલાં તીથૅના નામનાં સ્થળેા પણ તેના નાશ પામેલા પ્રવાહની નજીકમાં મળી આવે છે. જેમકે ઢિયારમાં શંખપુર, સાબરમતીને કાંઠે સામતી, ખંભાતના અખાતને કાંઠે ભાવનગર પાસે નાગનિષ્ઠ અને ભાવનગરનું શિહાર ( સારસ્વતપુર ) ગામ પૈારાણિક પરંપરાને વધારે ટકા આપે છે.૨ હિમાલયમાંથી નીકળીને પશ્ચિમ હિન્દના રણમાં વહેતી આ દરીયા જેવા મેાટા પ્રવાહવાળી સરસ્વતી નદી એક વખત ખંભાતના અખાત રૂપે અરબી સમુદ્રને મળતી, પણ આજે માત્ર તેના પટ રહ્યો છે.
..
૧. રત્નમણિરાવ ભીમરાવ, ખાવાયેલી નદી ”, પ્રસ્થાનના કાર્તિક અંક (૧૯૮૦), પા. ૧૪. ૧૫.
૨.
૧૭. ૨૨.
""
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
3 ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
મધ્ય ગુજરાત અથવા ચરાતરના ફળદ્રુપ પ્રદેશ
ચરેાતરની રસાળ ભૂમિ
સાબરમતી અને મહી નદીઓની વચ્ચમાં આવેલા આ કુદરતી વિભાગને મધ્ય ગુજરાત કહી શકાય. તેમાં ખેડા જીલ્લા, ખંભાતનું રાજ્ય અને મહીકાંઠા અને રેવાકાંઠા એજન્સીઓના અમુક ભાગાને સમાવેશ થાય છે.
ઉત્તર સરહદ પાસેની ડુંગરાળ જમીન અને દક્ષિણ તરફ મહી પાસેની ડુંગરાળ અને પોલાણવાળી જમીનના સિવાય આખા ખેડા જીલ્લા એક સપાટ ફળદ્રુપ પ્રદેશ છે. તેની જમીનના ઢોળાવ નૈઋત્ય દિશા તરફ છે. ખંભાતના રાજ્યના થોડાક ભાગ અને ખેડા જીલ્લાને મધ્ય ભાગ ચરેતર ( સુંદર જમીન ) નામે એળખાય છે. કુદરતી રીતે ચરાતની ભૂમિની ફળદ્રુપતા અતિશય છે અને તેમાંથી ઘણા કિંમતી પાકો ઉત્પન્ન થાય છે. આર્શકાનાં સાધને! આથી સુલભ હોવાથી આખા ગુજરાતમાં બ્રાડામાં ઘાડી વસ્તી આ ભાગમાં જોવામાં આવે છે. આ પ્રદેશ સમુદ્રથી દૂર હોવાને લીધે ગરમી અને ઉંડીનું પ્રમાણ ઉત્તર ગુજરાતના સપાટ મેદાન જેવું જ છે, પણ ત્યાંના કરતાં વરસાદ વધારે પડે છે. તેનું કારણ એ છે કે ચાતરના આખા પ્રદેશ અતિશય ઝાડીવાળા છે. એટલે રેતાળ મેદાન કરતાં ત્યાં વરસાદ વધારે હોય તે લૈંગેલિક દૃષ્ટિએ યથાય છે. ગુજરાતને જે હિન્દુસ્તાનના બગીચાની ઉપમા આપવામાં આવતી હોય. તા તેનું કારણ એ છે કે ચરાતરનાં લીલાછમ ખેતરે, ફળાઉ ઝાડેાની વાડીએ અને ઘટાદાર આંબાવાડીએ ને લીધે આસપાસના પ્રદેશ પ્રવાસીને રમણીય ખાગ જેવા દેખાય છે.
મહીસાગરના પ્રવાહ
૩૦૦થી ૩૫૦ માલ લાંબા વહેણવાળા આરા ૧૫,૦૦૦થી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
મધ્ય ગુજરાત અથવા ચરોતરને ફળદ્રગ પ્રદેશ [ ૩૭ ૧૭,૦૦૦ ચોરસ માઈલ વિસ્તારના પ્રદેશને ભીની કરતી અને મોટા પૂર સમયે એક સેકન્ડમાં આશરે ૭૫ લાખ ઘનફુટ પાણીને વેગવાળી મહી નદીને મહીસાગરની ઉપમા અપાય છે તે યથાર્થ જણાય છે. ગુજરાતમાં નર્મદા અને તાપી નદીઓ સિવાય આ મોટામાં મોટી નદી છે. મહીની મુખ્ય શાખા સમુદ્રની સપાટીથી આશરે ૧,૮૫૦ ફુટ ઉંચા માળવાના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે. મહીકાંઠા અને રેવાકાંઠાના રાજ્યમાં પ્રસાર થઈને આગળ વહેતાં આ નદી એક બાજુ ખેડા જીલ્લાને અને બીજી બાજુ પંચમહાલ જીલ્લા અને વડોદરાના રાજ્યને જુદા પાડે છે. ત્યાંથી પશ્ચિમ તરફ વહેતાં તેને જમણો કિનારે ખંભાતના રાજ્યની દક્ષિણ સરહદ કરે છે અને ડાબો કિનારે ભરૂચ જીલ્લાની ઉત્તર સરહદ બનાવે છે. તેના મુખથી લગભગ ૧૦૦ માઈલ દૂર બુંગરા આગળ તેને પટ ૪૦૦ વાર પહે, વહેણ ૧૦૦ વાર પહેળું અને ૧ ફુટ ઊંડું છે, પણ વેરાખાડી આગળ પટ આશરે ૫૦૦ વાર પહેાળો, વહેણ ૧૨૦ વાર પહોળું અને ૧ ફુટ ઉંડું છે. સમુદ્રથી લગભગ ૩૦ માઈલ દૂર દેહગામ આગળ તેનું મુખ પહોળું થઈ જાય છે. ખંભાત અને કારી વચ્ચે પ્રવાહ તેને મુખપ્રદેશ છે અને ત્યાં વધારેમાં વધારે ભરતીનાં મોજા ૨૦ ફુટ વિસ્તારનાં હોય છે, જો કે ચોમાસામાં આ નદીમાં પાણું ઠેઠ કાંઠા સુધી આવે છે. ખેડા જીલ્લામાં સામાન્ય ઋતુમાં આ નદી ૪૦ ફુટથી વધારે ઉંડી હોય છે, જો કે કેટલીક જગ્યાએ તેની સામી પાર જઈ શકાય છે. તેના મુખ આગળ ભરતીનાં મોજાં એટલાં પ્રચંડ હોય છે કે પહોળા તળીયાની હોડી સિવાય સહીસલામત બહાર નીકળી શકાય નહીં. એમ કહેવાય છે કે દેહગામ પહેલાં બંદર હતું, પણ હાલ ત્યાં વહાણ આવી શકતાં નથી.
2. Kaira Gazetteer, p. 2.
૨. છે એ p 8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૮ ૧
ગુજરાતનુ પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
મહી નદી ઉપર આવેલાં કેટલાંક ગામેા જેવાં કે અંગદ, યશપુર વગેરે તીનાં ક્ષેત્રા મનાય છે. મહીના આસપાસના પ્રદેશમાં કાળી લેાકેાની વસ્તી ઘણી છે અને તેએ આ નદીને માતા તરીકે ગણે અને પૂજે છે; પરંતુ તેમની આસ્થામાં ભય કે દહેશત મુખ્ય ભાગ ભજવે છે. ચારલૂટારાઓને આશ્રય આપતી તેની પ્રચંડ ભેખડે અને કાતર, ચેામાસાની ભય`કર રેલ, ઉંડી ખખેાલા અને ઉત્તર કિનારા તરફ ચારલૂટારાના ભયને લીધે થઈ ગઈ છે કે “ મહી તર્યાં એટલે બધી ખીક ગઈ. આ નદીને પટ ઘણી જ ખડકાળ હેાવાથી અને તેના કાંટા ધણી જગ્યાએ ચા અને અસમાન્તર હાવાથી તેમાંથી નહેરે। પણ નીકળી શકે તેમ નથી. એટલે ખેતી માટે તેના ઉપયેાગ નહી. જેવા જ છે.
એક પ્રચલિત કહેવત
.
મહી ઉપરાંત શેઢી, વાત્રક અને ખારી નદીઓનાં વહેણ પણ આ વિભાગમાં આવેલાં છે. મહીકાંઠાની દામેાડી ટેકરીમાંથી નીકળી શેઢી નદી ઠાસરાની પશ્ચિમ તરફ વહે છે. ત્યાંયી આગળ તેને મહેર નદી મળે છે અને ખેડા શહેર આગળ આવતાં પહેલા મૂળ ખારી નદી તેને મળે છે. ખેડા આગળ વાયવ્યમાંથી આવતી વાત્રક અને શેઢીના સ`ગમ થાય છે અને છેવટે વાત્રક નદી સાબરમતીને મળી જાય છે. આ સ` નદીઓને લીધે આ વિભાગમાં એકંદર પાણીની છત વધારે રહે છે.
પૂર્વ સરહદના ઉચ્ચ પ્રદેશ
અરવલ્લીની ગિરિમાળા
ગુજરાતની ઈશાનમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. આ ટેકરીઓ નૈઋત્યથી ઈશાન તરફ રજપૂતાનાનાં મધ્યમાંથી પ્રસાર થાય છે. તેની વાયવ્ય તરફના પ્રદેશ ધણા વેરાન છે અને તે સિંધુની ખીણ અને પંજાબના મેદાન તરફ ઢાળાવ પડતા છે. મા ઢોળાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની ભૃપૃષ્ઠચના દર્શાવતા નકશા,
સિંધ
JCO નું રણ
૭
ખખાત
૩૭નો ફાડી થા બાડ
અરબી
Ru
સમુદ્ર
ખંભાતનો અખાત
[ પૃષ્ઠ ૩૮ સામે
દ
2
મની સપાટી જેટલું સંગાથ -સમ્રુદ્રની સપારીપી x=1ટ રતાં વધારે ઊંચાણ
સમુદ્રની સપાટીથી ૨ ફુટ કરતાં વધારે ઉંચાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
પૂર્વ સરહદને ઉચ્ચ પ્રદેશ
[ ૩૯ પડતે વેરાન પ્રદેશ તે જ થરના રણ નામે ઓળખાય છે. અરવલ્લીના અગ્નિકોણમાં રજપૂતાનાને ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉત્તર ગુજરાતની બનાસ, સરસ્વતી અને સાબરમતી નદીના મુખ પણ આ ગિરિ માળામાં આવેલાં છે.
ભૂસ્તરશાસ્ત્રીઓની એવી માન્યતા છે અરવલ્લી પર્વત હિંદુસ્તાનને જૂનામાં જૂને પર્વત છે. (ધારવાર યુગના અંત પછી) અને હિન્દુસ્તાનનું હાલનું સ્વરૂપ બંધાતાં પહેલાં અને હિમાલય થતાં પહેલાં રજપૂતાનાના રણમાં કરી હતી. તાજેતરમાં વળી આ માન્યતા માટે એક વધુ સાબીતી મળી આવી છે. અરબી સમુદ્રમાં સંશોધન કરતાં જોન મુરે નામના અન્વેષકે શોધી કાઢયું છે કે અરબી સમુદ્રમાં સમુદ્રની સપાટીથી આશરે ૧૦,૦૦૦ ફુટ ઉંચી એક ગિરિમાળા છે. એડવીન પિસ્કે નામના ભૂસ્તરશાસ્ત્રી તે બાબતમાં જણાવે છે કે “સમુદ્રમાં આવેલા આ પર્વત અને જૂનામાં જૂના અરવલ્લી પર્વતને ઘણો સંબંધ છે. તારી યુગની શરૂઆતમાં જાનાં ગડવાના ખંડને ઘણે ખરે ભાગ દરીયામાં ડૂબી ગયેલો તે સાબીત થઈ ગયું છે. તે ખંડની મધ્યમાં હાલના હિમાલય કરતાં વધારે ઉંચે અને વિસ્તારવાળો પ્રચંડ પર્વત હતો. હાલની અરવલ્લીની ગિરિમાળા કે જે મોટા ભાગે રજપૂતાનાના રણમાં પથરાઈ ગઈ છે તે માત્ર જૂની ગિરિમાળાને અવશેષ છે, એ આથી સિદ્ધ થાય છે.”
1 Wadia D. N. Geology of India, p. 64.
Imperial Gazetteer, Vol. I p. 37–38. 2 E. H. Pascoe's, (late Director of the Geological Survey of India) Article in “News Chronicle.” Vide Bombay Chronicle, D. 18-3-34; Wadia, op. côt.
p. 203.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન આબુ અને આરાસુર
ગુજરાતની આખી પૂર્વ સરહદ એક ઉચ્ચ પ્રદેશની બનેલી છે, પરંતુ તેમાં આવેલા મોટા પર્વત તો ગુજરાતની બહાર છે. આ પર્વતના કેટલાક ફાંટાઓ ગુજરાતમાં આવેલા છે અને તેમને જુદાં જુદાં નામે આપવામાં આવ્યાં છે. ગુજરાતની ઉત્તર સીમા દર્શાવતે આબુ પર્વત પણ એ ઉચ્ચપ્રદેશને એક ફાટે છે. તેને વિસ્તાર પ્રમાણમાં વધારે છે પણ તેને ભાગ રાજપુતાનાના રણમાં પથરાયેલ છે. ગુજરાતમાં આવેલા સર્વ પર્વતોમાં આ પર્વતની ઉંચાઈ ઘણું વધારે છે. (૫૬૦૦ ફુટ). ગિરનારની માફક આ પર્વત ઉપર ઝાડપાન પણ પુષ્કળ ઉગે છે. ત્યાં કેટલીક જગ્યાએ જમીન સપાટ હોવાથી લોકોનો વસવાટ ઘણે થયો છે. એટલે આવું જૈનોનાં તીર્થ ઉપરાંત હાલ આસપાસના રણપ્રદેશમાં હવા ખાવાનું અગત્યનું સ્થળ થઈ પડયું છે.
ગુજરાતની આખી ઈશાન સરહદપર બીજો આરાસુર પર્વત આવેલો છે. તેને વિસ્તાર આશરે ૧૦૦ માઈલ છે અને તે જંગલોથો ભરપૂર છે. તેની અંદરથી નીકળતા આરસપહાણના પત્થરને લીધે આ પર્વત ઘણો ઉપયોગી થઈ પડે છે.
આબુ અને આરાસુર પર્વતની અંતર્ગભંરચના વળી જ્વાળામુખી પર્વતના જેવી હોય તેમ માલમ પડે છે કારણ કે ત્યાં ભૂકંપ વારંવાર થાય છે તે આજે પણ જાણીતું છે. વળી એક પ્રચલિત આખ્યાયિકા પ્રમાણે આરાસુર ઉપર આવેલાં કુંભારીઆનાં દહેરાં અંબાજીના પ્રકોપથી બળી ગયેલાં, એમ કહેવાય છે. આ દંતકથા ભૂકંપ અને જ્વાળામુખીનું કાર્ય જ પૂરવાર કરે છે. મહીકાંઠાને ઉચ્ચપ્રદેશ
મહીકાંઠાને જંગલવાળે ઉચ્ચપ્રદેશ સમુદ્રની સપાટીથી ૫૦૦ ફુટ કરતાં વધારે ઉંચો છે. છેક ઈશાનમાં ૨૦૦૦ ફુટથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પૂર્વ સરહદને ઉચ્ચ પ્રદેશ
[૪૧ વધારે ઉંચે અરવલીને ઉચ્ચપ્રદેશ આવેલો છે. પૂર્વ તરફ ડુંગરાની હાર છે અને જમીન પશ્ચિમ તરફ ઢળાવ પડતી છે. ઉત્તર અને પૂર્વ દિશામાં ઘટાદાર વૃક્ષોથી ભરપૂર ડુંગરા અને વાંકાચૂકા પટવાળી નદીઓના પ્રવાહ રમણીય દેખાવ આપે છે. પૂર્વ સરહદના ડુંગરામાં વસતા ભીલો અને નદીઓની કરાડ ભેખડે પર રહેતા કેળીઓ મુખ્યત્વે કરીને ત્યાં વધારે જોવામાં આવે છે. જો કે
ખેડાણ લાયક જમીન ઘણુંખરી જગ્યાએ છે, પણ તેને જોઈએ તેટલે ઉપયોગ થતું નથી. દક્ષિણ અને પશ્ચિમ તરફ તેનું ભૂમિ
સ્વરૂપ સાદરા અને અહમદનગર સુધી નીચાણવાળું છે કે જ્યાં ૪૦૦ ફુટથી વધારે ઉંચી જમીન નથી ત્યાંથી આગળ જતા ફક્ત નદીના કાંઠાની જમીન ઉંચી છે, તે સિવાય બાકીની જમીન સપાટ, ખેડાણવાળી અને ઝાડપાનથી ભરપૂર છે. જો કે આ પ્રદેશ દરીયા કિનારાથી દૂર છે પણ છેક ઉત્તર અને પૂર્વ તરફ સામાન્ય રીતે હવા ઠંડી રહે છે, કારણ કે ત્યાં ઉચ્ચપ્રદેશ છે. જેમ જેમ - પશ્ચિમ તરફ આવતા જઈએ તેમ તેમ આબોહવા ગુજરાતના સપાટ મેદાનના જેવી થતી જાય છે. પૂર્વ સરહદને દ્વારપાળ પાવાગઢ
ગુજરાતની આખી પૂર્વ સરહદ અભેદ કોટ જેવી છે, જે કે તેમાં કોઈ કોઈ જગ્યાએ રસ્તાઓ છે અને વ્યવહાર પણ ચાલે છે. આસપાસની ડુંગરાની હારે કરતાં પાવાગઢ ઉંચો હોવાથી પૂર્વ સરહદના દ્વારપાળ જેવો દેખાય છે. ગોધરાની દક્ષિણમાં ૨૫ માઈલ દૂર અને વડોદરાથી ૨૯ માઈલ દૂર તે આવેલો છે. ગુજરાતના સપાટ મેદાનમાંથી ઘણે દૂરથી આ પર્વત જોઈ શકાય છે. ઇ. સ. ૧૮૧૯ સુધી અમદાવાદની જુમ્મા મસજીદના મિનારા પડી ગયા ન હતા, એટલે તેના પરથી પાવાગઢ ખુશીથી દેખાતો હતો. તેને
૧, ૨ Panchmahal Gazetteer p. 185, footnotes. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
ઘેરાવ આશરે ૨૬ માઇલ અને ઉંચાઈ આશરે ૨૫૦૦ ફુટ છે. પાવાગઢ અને તેની આસપાસના ડુંગરાળ પ્રદેશમાં પણ આયુ, આરાસુર વગેરેની માફક ભૂકંપ થતા હશે એમ કેટલાકનું માનવું છે.” આ પહાડ કઠ્ઠણ શિલાને બનેલા હેાવાથી તેનાં પર ઝાડપાન એછા પ્રમાણમાં છે, પણ તેની તળેટી અને નીચાણુના ઢાળાવા સાગથી ભરપૂર છે. તેની પૂર્વ તરફની ધારેામાં ધાડાં જંગલે અને ભવ્ય કિલ્લાના બુરજો દેખાય છે. અરવલ્લીના ઉચ્ચપ્રદેશમાં જેમ શૂરવીર રજપૂતાને અપૂર્વ ઇતિહાસ રચાયા છે તેમ આ ડુંગરાળ ભીલ પ્રદેશમાં બહાદુર બાણાવળી ભીલાને ઇતિહાસ ધડાયા છે. ગુજરાતના રજપૂત અને મુસલમાની રાજાએમાંના ઘણાંએ અજિત ગણાયલા પાવાગઢના કિલ્લાને જિતવા પ્રયાસ કરેલેા પણ પ્રતિકૂળ પ્રાકૃતિક રચનાને લઇને તેમના મનેારથ ભાગ્યે જ સફળ થયેલા.૨
૧–૨. મેજર વેટસન કહે છે, કે જીના શિલાલેખામાં આ પર્વતનું નામ ‘પાવકગઢ ’ છે, એટલે પહેલા તે જવાળામુખી પર્યંત હાઇ શકે,
""
એક દંતકથા એમ કહે છે કે વૈદિક સમયમાં વિશ્વામિત્ર રૂષિની કામધેનુ ગાય ત્યાં ચરતી હતી અને પાવાગઢની જગ્યાએ એક ઉંડી ખીણુ હતી તેમાં ખસી પડી. દેવી પ્રભાવથી ગાયે આખી ખીણ દુધથી ભરી દીધી અને તરીને બહાર નીકળી. ઋષિએ આથી પેાતાના તપેામળના પ્રભાવથી ખીણને પતમાં ફેરવી નાંખી. પર્વતને ત્રીજો ભાગ ખીણમાં રહેલા પણ. ફક્ત પા ભાગ બહાર આવે, એટલે તે પર્વત પાવાગઢ કહેવાયા '’Panchmahal Gaz. p. 185.
ભૂસ્તરશાસ્ત્રીઓનુ એવું માનવું છે કે એક વખતે જ્વાળામુખી દક્ષિણ ઉચ્ચપ્રદેશના (ડેન) વિસ્તાર આશરે બે લાખ ચેારસ માઈલ હતા અને તેમાં કચ્છ, કાઠીઆવાડ, ગુજરાત, દક્ષિણ અને મધ્ય હિન્દના સમાવેશ થત હતેા. કાલાન્તરે નદીઓના પ્રવાહની અસરથી પતે એક બીજાથી જૂદા પડતા ગયેલા. પાવાગઢમાં મળી આવતી શિલા અને દક્ષિણ ઉચ્ચપ્રદેશની શિક્ષા એક જ પ્રકારની હેાવાથી તે માન્યતા સિદ્ધ થઇ શકે છે.” (Wadia, op. ci. p. 193) ઉપર્યુક્ત દંતકથા સમયમાં થયેલા પ્રચંડ જ્વાળામુખી ઉત્પાતની પ્રતીતિ કરાવે છે.
પણ પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
પૂર્વ સરહદને ઉચ્ચ પ્રદેશ
[ ૪૩ રેવાકાંઠાને ઉચ્ચપ્રદેશ
મહીકાંઠાના ઉચ્ચપ્રદેશની હારમાં રેવાકાંઠાને ઉચ્ચપ્રદેશ આવેલે છે. તેની છેક દક્ષિણ તરફ રાજપીપળાની ટેકરીઓ આવેલી છે. છેક પશ્ચિમ તરફ સાતપૂડા પર્વતની ધારે નર્મદા અને તાપીનાં વહેણોને જૂદાં પાડે છે. મધ્યમાં પ્રસાર થતી વિંધ્ય પર્વતની ધારે મહી અને નર્મદાનાં વહેણને જૂદાં પાડે છે. ઉત્તર રાજપીપળાની ટેકરીઓને ઘેરાવ આશરે ૧૨ માઈલ છે. ત્યાં હિંસક પ્રાણીઓ બહુ જોવામાં આવે છે. ત્યાં સમુદ્ર સપાટીથી આસરે ૨,૦૦૦ ફુટ ઉંચું સતીયા દેવનું શિખર છે કે જ્યાં પહેલા અન્તિના સમયમાં રાજાઓ અને ભાયાતે આશ્રય લેતા. આ શિખર પરથી આસપાસને દેખાવ ઘણો રમણીય લાગે છે. ત્યાંથી પૂર્વ તરફ પર્વતોની નિઃસીમ હરે, દક્ષિણમાં મધ્યના ઉચ્ચપ્રદેશમાંથી પ્રસાર થતી કરજણ નદી, પશ્ચિમમાં નર્મદા નદીને સમુદ્ર તરફ વળાંક અને ઉત્તરમાં ફળદ્રુપ ગુજરાત અને પાવાગઢ દેખાય છે. વિંધ્ય પર્વતની ધાર રતનમાળથી પાવાગઢ સુધી આવેલી છે. તે ધારમાં કેટલાક ઘાટ આવેલા છે. ઉદેપુરમાં કડવાળ અને બારીયામાં સાગતાળા આગળ આવેલા ઘાટમાંથી ગાડાં જઈ શકે છે. રતનમાલની ઉત્તરે આશરે ૮૦૦ થી ૧૨૦૦ ફુટ ઉંચી ટેકરીઓ છે કે જે મહી અને બનાસનાં વહેણને જૂદાં પાડે છે. ત્યાં પણ ગોધરા અને દહેજ વચ્ચેના ધોરી માર્ગ ઉપરાંત બારીયા, સંપ, અને રેવાકાંઠાના અન્ય ગામોથી દાહોદ, ઝાલોદ અને લીંમડી સુધી ઘાટમાંથી પ્રસાર થતા રસ્તાઓ છે. ઠેઠ અરવલ્લીથી વિંધ્ય સુધી પર્વતની વાંકાચૂકી હારે આવેલી હોવાથી, સામાન્ય રીતે આખી પૂર્વ સરહદ ડુંગરાળ લાગે છે. આ ઉચ્ચપ્રદેશમાં “પહાણ, પાણી અને પાન” સિવાય કંઈ અન્ય અતિશય પ્રમાણમાં જોવામાં આવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મહી, નર્મદા અને તાપીનાં વહેણવાળ પ્રદેશ
સિપાટ રસાળ મેદાનો
મધ્ય ગુજરાતની નીચે ફળદ્રુપ મેદાનને પ્રદેશ આવેલો છે કે જેમાં ગુજરાતની મહાનદીઓ વહેવાથી જળમળ વડે બનેલી કાંપની જમીન ઘણી જ રસાળ છે. વળી તેમની પાસે સમુદ્રકિનારે હેવાથી આબોહવામાં પણ ફેરફાર માલમ પડે છે.
મહી અને નર્મદા નદીઓની વચ્ચમાં આવેલા સપાટ મેદાનમાં ભરૂચ જીલ્લાને મોટે ભાગ, વડોદરા પ્રાંત, પંચમહાલ અને રેવાકાંઠાને ડોક ભાગ આવી જાય છે. પંચમહાલ અને રેવાકાંઠા તરફ જમીન ડુંગરાળ છે. તે સિવાય બાકીની જમીન પૂર્વથી પશ્ચિમ તરફ સહેજ ઢાળ પડતી તદ્દન સપાટ છે. દરીયાકિનારા પાસેની સાંકડી પટ્ટી રેતાળ છે. ત્યાર પછી ખારી જમીનની પટ્ટી આવે છે. અને આગળ વધતાં કાળી ફળદ્રુપ જમીન આવે છે. વડોદરા પ્રાંતની ભૂતળરચના લગભગ ખેડા જીલ્લા જેવી જ છે.
નર્મદા અને તાપી, એ નદીઓની વચ્ચમાં આવેલું બીજું રસાળ મેદાન ભૂતળરચનામાં સરખું છે. તેમાં ભરૂચ, સુરત ને રેવાકાંઠાના થોડાક ભાગો અને વડોદરાનો નવસારી પ્રાંત મોટા ભાગે આવી જાય છે. પૂર્વ તરફ રાજપીપળા પર્વત અને સાતપૂડા પર્વતને એક ફોટો આવેલા છે. સમુદ્ર પાસેની જમીન રેતાળ અને ખારી છે અને તેની અને ડુંગરાળ સરહદની મધ્યમાં આવેલ ભાગ નાની નદીએના કાંપથી ફળદ્રુપ બનેલો છે. ઉત્તરના મેદાનમાં ફળાઉ ઝાડે અને જંગલો બહુ આવેલાં છે. દરીયા પાસેના પ્રદેશમાં હવા ભીની અને માફકસર છે, પણ અંદરના ભાગમાં સમુદ્રથી ઓછાવતા
અંતરને લીધે આબોહવામાં ફેરફાર થતો જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની પ્રાકૃતિક રચના દર્શાવતો નકશે.
3gયા
[zia
เข44
કે
4 અ૭ ને
મા
ક ,
,
તો
-
અ.
ખw
ખ૨ બી
ખં મન
સબુક
[ પૃષ્ઠ ૪૪ સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
મહી, નર્મદા અને તાપીનાં વહેણુવાળ પ્રદેશ. [ ૫ નર્મદાને પ્રવાહ
ગુજરાતની મોટામાં મોટી નદી નર્મદા છે. તેનું મૂળ ગુજરાતની બહાર મધ્યપ્રાંતમાં આવેલી વિંધ્યગિરિમાળાના સમુદ્રની સપાટીથી ૩,૫૦૦ માઈલ ઉંચા અમરકંટકના પર્વતમાં છે. તેની કુલ લંબાઈ આશરે ૮૦૦ માઈલ છે. આશરે ૩૬,૦૦૦ વિસ્તારવાળા પ્રદેશને તે ધૂવે છે અને પૂર સમયે તેના પાણીને વેગ દર સેંકડે લગભગ ૨૫ લાખ ઘન ફુટ પ્રમાણે હોય છે. ઋતુસર જે ૩૬ ઈચ સરાસરી વરસાદ પડે તે એટલા પાણીને માટે ૩૨૪ એ. મા. ક્ષેત્રફળવાળું અને ૧૦૦ ફુટ ઊંડું સરેવર જોઈએ. નર્મદાના જળવિસ્તાર પણ આટલો મોટો છે. તેના મુખથી આશરે ૫૦૦ માઈલ સુધી આ નદી વિષ્યની જમણી તરફ અને સાતપુડાની ડાબી તરફ વહે છે. ત્યારપછીનું વહેણ ગુજરાતના મેદાનમાં આવે છે. તેના વહેણના પાંચ વિભાગ થઈ શકે એમ છે. (૧) મૂળથી જબલપુર આગળ નવ માઈલ દૂર તેને ૨૦૦ માઇલનો પ્રવાહ ડુંગરાળ પ્રદેશમાં અને પર્વતની ધારે વચ્ચેથી જાય છે. (૨) જબલપુરથી હુંડીયા સુધીનો ૨૦૦ માઈલને પ્રવાહ પહોળા, રસાળ અને ખેડાણવાળા મેદાનમાં આવે છે. (૩) ઠંડીયાથી હરણફાળ સુધીને ૧૦૦ માઈલને પ્રવાહ ડુંગરાળ ભૂમિમાંથી વહે છે. (૪) હરણફાળથી મકરાઈ સુધીને ૮૦ માઇલને પ્રવાહ ઉચ્ચપ્રદેશમાંથી નીચાણ પ્રદેશમાં પડત. હોવાથી ધેધરૂપે પડે છે. ત્યાં સુરપાણ નામનો પ્રસિદ્ધ ધોધ આવેલો છે. (૫) બાકીને ૧૦૦ માઇલનો પ્રવાહ ગુજરાતમાં થઇને ખંભાતના અખાતમાં પડે છે.
નર્મદાનું વહેણ ગુજરાતમાં દાખલ થઈને ૩૦ માઈલ સુધી રાજપીપળા અને વડોદરાનાં રાજ્યને જૂદાં પાડે છે. ત્યાર પછીને ૭૦ માઈલને પ્રવાહ ભરૂચ લ્લાના અતિશય રસાળ સપાટ
1 Surat & Broach Gazetteer, p. 344, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મેદાનમાં થઈને અને ઉંચા, અસમાન્તર કિનારાની વચ્ચમાં વહે છે. ભરૂચ આગળ આવતાં તેનું મુખ પહોળું થઈ ગયેલું છે. ભરૂચ જીલ્લામાં જમણી બાજુથી ભૂખી નામની શાખા તેને મળે છે અને ડાબી બાજુથી રાજપીપળામાંથી નીકળતી કાવેરી નદી શુકલતીર્થ આગળ અને ભરૂચથી છ માઈલ દૂર અમરાવતી નદી મળે છે. મુખ આગળ નાના ત્રણ બેટ છે, પણ શુકલતીર્થ આગળ બેટ આશરે ૨૨,૦૦૦ એકર વિસ્તારને છે કે જ્યાં કબીરવડ આવેલો છે.
પ્રાચીન સમયમાં નર્મદા નદી મધ્ય પ્રાંતના વ્યાપારને મુખ્ય જળમાર્ગ હતા અને ભરૂચ અગત્યનું બંદર હતું, પરંતુ આજે તેને આખો પ્રવાહ વ્યવહાર યોગ્ય નથી, માત્ર ગુજરાતની હદ સુધી તેમાં વહાણ ફરી શકે છે. ચાણોદથી આશરે ૧૫ માઈલ દૂર મકરાઈ સુધી ધીમા પ્રવાહમાં જ જઈ શકાય છે. તલકવાડાથી ભરૂચ સુધીમાં પૂર વખતે પણ વહાણ જઈ શકે છે અને ભરૂચથી આગળને વ્યવહાર ભરતી ઉપર આધાર રાખે છે. ઈ. સ. ૧૮૨૨માં તેના પ્રવાહની તપાસ દરમીયાન વિદિત થયેલું કે માત્ર ભરૂચથી તલકવાડા સુધી આશરે ૬૫ માઇલને પ્રવાહ વ્યવહારોગ્ય છે. વળી આ નદી મોટી અને પાણીથી ભરપૂર હોવા છતાં તેમાંથી નહેરે કાઢી શકાય તેમ નથી, કારણ કે તેને પ્રવાહપ્રદેશ સરખો નથી. નદીના જળમળ વડે મુખ પૂરાતું જાય છે, એટલે ભરૂચ બંદર પણ પડી ભાગ્યું છે. તાપીને પ્રવાહ | ગુજરાતમાં નર્મદાથી બીજા નંબરની નદી તાપી છે. બન્ને નદીઓનાં મૂળ, પટ અને મુખ એકસરખાં છે. તાપીનું મૂળ સાતપુડા ગિરિમાળાની બતુલ નામની ટેકરી પાસે છે. તેની લંબાઈ આશરે ૪૫૦ માઈલ છે અને લગભગ ૨૦,૦૦૦ ચોરસ માઈલ વિસ્તારના
- ૧ Surat & Broach Gazetteer, p. 848. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
મહી, નર્મદા અને તાપીનાં વહેણુવાળો પ્રદેશ
[ ૪૭ પ્રદેશને તે ધૂવે છે. પૂરસમયે તેને વેગ દર કલાકે ૧૨ કરોડ ઘનવાર પ્રમાણે હોય છે, પણ સામાન્ય ઋતુમાં માત્ર ૨૫,૦૦૦ ઘનયાર્ડ હોય છે. તેના વહેણના ચાર ભાગ થઈ શકે એમ છે. (૧) મૂળથી ખાનદેશ છેલ્લા સુધીનો ૧૫૦ માઈલને પ્રવાહ ડુંગરાળ પ્રદેશ અને પર્વતની ધારેમાં થઈને જાય છે. (૨) ખાનદેશ જીલ્લામાં થઈને હરણફાળ સુધીના ૧૮૦ માઈલના પ્રવાહ દરમીયાન પહેલાં સપાટ એડાયેલું મેદાન આવે છે અને પછી ૨૦ માઈલ સુધી માત્ર ડુંગરાઓ અને ઘાડી ઝાડીઓ આવે છે. આ પ્રવાહમાં તેને ડાબી બાજુથી પૂર્ણ, વાઘેર, ગીર્ણ, બેરી, પાંજરાં અને શિવ મળે છે અને જમણું બાજુથી સૂકી, અરૂણાવતી અને ગોમતી મળે છે; (૩) હરણફાળથી ડાંગના જંગલ સુધીને ૫૦ માઈલને પ્રવાહ ડુંગરાળ જમીન ઉપરથી નીચાણ પ્રદેશમાં આવે છે. છે. આ પ્રદેશ ઉજડ વેરાન જંગલોથી ભરપૂર છે. (૪) બાકીને ૭૦ માઈલનો પ્રવાહ ડાંગનું જંગલ મૂક્યા પછી સુરતના રસાળ સપાટ મેદાનમાં આવે છે. સુરત જીલ્લામાં તેનું વહેણ પહેલાં પશ્ચિમ તરફ વળે છે અને આગળ જતાં દક્ષિણમાં વળીને મધ્યસ્થ ખેડાણલાયક સપાટ મેદાનમાં દાખલ થાય છે. તેનું મુખ સુરત આગળ આવેલું છે.
એક વખત તાપી નદી પણ મધ્ય પ્રાંત અને ખાનદેશના વ્યાપારને મુખ્ય જળમાર્ગ હતે. ખાનદેશની રૂ વગેરે ખેતીની પેદાશ અને માળવાનું અફીણ વગેરે તાપીના જળમાર્ગ મારફતે પરદેશ જતાં. સુરત બંદર મેગલ સમયમાં અને મુંબઈ બંદર થયા પહેલાં પણ પશ્ચિમ હિન્દના વ્યાપારનું મુખ્ય બારૂ હતું, પરંતુ હાલ તાપી નદી વ્યવહાર યોગ્ય રહી નથી. આશરે છેલ્લા ૨૦ થી ૩૦ માઈલ સુધી તેમાં હોડીઓ કે નાનાં વહાણે કરી શકે છે. ઈ. સ. ૧૮૫રમાં તેના પ્રવાહની તપાસ દરમીયાન માલમ પડેલું કે ખાનદેશથી પશ્ચિમ તર
? Surat and Broach Gazetteer, p. 7. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
.
ગ જંગલથી
જ હોવાથી કેટલીક
૪૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ફને ૧૫૦ માઇલને પ્રવાહપ્રદેશ ડુંગરાળ હોવાથી કંઈ વ્યવહાર થઈ શકે તેમ નથી. તેને થોડો ઘણો ઉપયોગ સાગ વગેરે ઇમારતી લાકડાં ડાંગ જંગલથી સુરત સુધી પ્રવાહ મારફતે મોકલવાનું થાય. છે; પરંતુ તેને પટ ખંડિત હોવાથી કેટલીક વખત ઈમારતી લાકડાં અદશ્ય થઈ જાય છે. આ નદીના પટની રચના ઘણું બદલાઈ ગઈ છે. પ્રવાહમાં ઘસડાઈ આવતા કાંપને લઈને નદી વ્યવહાર માટે નિરૂપગી થઈ છેએટલું જ નહીં પણ તેનું મુખ પૂરાઈ જવાથી સુરત બંદર કુદરતી સગવડ ખોઈ બેઠું છે. સુરતનું મેદાન ઘણું જ રસાળ છે અને વરસાદ પણ પ્રમાણમાં માફકસર પડે છે, પણ જો આ નદીમાંથી નહેર અનુકૂળ જગ્યાએ કાઢવામાં આવે તે ખેતીના ઉદ્યોગને અપ્રતિમ લાભ થાય તેમ છે. આથી સમજાશે કે ગુજરાતની કોઈ પણ નદીને વ્યવહાર તરીકે કે નહેર બાંધીને ઉપયોગ કરવામાં ઘણી કુદરતી અગવડતાઓ છે.
દક્ષિણ ગુજરાતને ઝાડીવાળા પ્રદેશ મધ્યસ્થ રસાળ મેદાન
ઉત્તરે નર્મદા નદી, દક્ષિણે દમણ નદી પશ્ચિમે સમુદ્રકિનારે અને પૂર્વે સહ્યાદ્રિ પર્વત આ કુદરતી વિભાગની સરહદો બનાવે છે. આ વિભાગમાં સુરત જીલ્લાને દક્ષિણ ભાગ અને સુરત એજન્સીનો સમાવેશ થાય છે. જો કે મહી નર્મદા અને તાપીના વહેણવાળા પ્રદેશના જેવી આની ભૂતળરચના છે, પણ આબોહવામાં ઘણો ફેર પડે છે. આ વિભાગમાં ત્યાંના કરતાં લગભગ બમણો વરસાદ પડે છે. પૂર્વની સરહદ તરફ પણ દરીયે દૂર હોવા છતાં વરસાદ વધારે પડે છે, કારણ કે ત્યાં સહ્યાદ્રિ પર્વતને ફાટે આવે છે.
સમુદ્ર પાસેની પટ્ટી રેતાળ અને ઉંચી છે પણ તે રેતાળ પટ્ટી
1 Surat & Broach Gozetteer, p. 9. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ગુજરાતને ઝાડીવાળે પ્રદેશ
[ ૪૯ અને પૂર્વ તરફના ડુંગરાળ પ્રદેશની વચ્ચમાં મધ્યસ્થ રસાળ મેદાન છે. ત્યાં નાની નાની નદીઓ જેવી કે પૂર્ણ, અંબિકા, ઔરંગા, પાર, કેલક અને દમણ આવેલી છે. તેમના જળમળ વડે આ પ્રદેશ પણ ચરોતર જેટલો રસાળ થયો છે અને દિવસે દિવસે વધારે ને વધારે ફળદ્રુપ બનતો જાય છે. જેવી રીતે ચરોતરના કણબી ખેડુતો ખેતીના ધંધામાં નિષ્ણાત થયા છે તેવી રીતે સુરત જીલ્લામાં આવેલા આ રસાળ પ્રદેશના અનાવીલ ખેડુતો પણ ઉત્તમ પ્રકારની ખેતી કરે છે. ચરોતર કરતાં વરસાદનું પ્રમાણ પણ અહીંયાં વધારે છે. ચારેતરની પેદાશને દરિયામાગ એય વખત ખંભાતનું બંદર હતું, પણ તે હાલ પડી ભાગ્યું છે, દક્ષિણ ગુજરાતને જેવાતેવાં વલસાડ અને બિલીમોરા જેવાં બંદરે છે, પણ રેવેની હરીફાઈમાં તેમને ઉપયોગ થઈ શકતા નથી. પૂર્વને ઝાડીવાળે ડુંગરાળ પ્રદેશ
મધ્યસ્થ રસાળ મેદાનમાં પુષ્કળ ફળાઉ ઝાડ ઉગે છે અને તેને લીધે આખો પ્રદેશ ચતરની માફક ઉપવન જેવો લાગે છે. પૂર્વ તરફનો પ્રદેશ કે જેમાં સુરત એજન્સીનાં ધરમપુર, વાંસદા અને ડાંગને સમાવેશ થાય છે તેની જમીન ડુંગરાવાળી છે. ગુજરાતના
અગ્નિ છેડા પરથી સહ્યાદ્રિ શરૂ થાય છે, અને તેની શાખાઓ આ વિભાગમાં આવેલી છે. જમીનને ઢળાવ પૂર્વથી પશ્ચિમ તરફ ઉતરે છે.
આ ડુંગરાળ પ્રદેશ ઉપર વરસાદ ઘણો પડે છે અને તેથી નાનાંમોટાં પુષ્કળ જંગલો આવેલાં છે. સાગ, સીસમ, ખેર, વાંસ વગેરે ઝાડ ઘણું પ્રમાણમાં ત્યાં ઉગે છે. તે ઉપરાન્ત જંગલી પ્રાણુઓ પણ જોવામાં આવે છે. આખો પ્રદેશ ડુંગરાળ હોવાથી, ત્યાં ખેડાણલાયક જમીન જ નથી. એટલે ખેતીને ઉદ્યોગ સારી સ્થિતિમાં નથી. વસ્તીને મોટે ભાગે આથી જંગલોની પેદાશને લગતા ધંધામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન રોકાયેલો છે. જંગલની પેદાશ સિવાય ડાંગરનો પાક ત્યાં સારો થાય છે, કારણ કે વરસાદ પુષ્કળ પડે છે. જો કે આ પ્રદેશ દરીયાકિનારાથી દૂર છે, છતાં ત્યાંની હવા સામાન્ય રીતે ઠંડી રહે છે. ભીલ, કાળીપરજ વગેરે અનાર્ય જાતોની વસ્તી ત્યાં વધારે પ્રમાણમાં છે. પ્રતિકૂળ કુદરતી રચનાને લઈને હજુ રેલ્વે વ્યવહાર ત્યાં શરૂ થયો નથી, પરિણામે ઔદ્યોગિક વિકાસ પણ સાધી શકાતું નથી.
કચ્છને રેતાળ પ્રદેશ સપાટ વેરાન રણપ્રદેશ
ખંડસ્થ ગુજરાતની વાયવ્યમાં આવેલો એક કુદરતી વિભાગ કચ્છના રાજ્ય તરીકે ઓળખાય છે. તેની ઉત્તર અને વાયવ્યમાં સિંધ પ્રાંત, પૂર્વમાં પાલણપુરનું મેદાન, દક્ષિણમાં કાઠીયાવાડ દ્વીપકલ્પ અને કચ્છનો અખાત અને નૈઋત્યમાં હિન્દી સમુદ્ર આવેલ છે. રેતાળ અને ખારા રણકાંઠા સિવાય કચ્છપ્રદેશને વિસ્તાર આશરે ૭,૬૦૦ ચોરસ માઈલ છે અને લંબાઈ આશરે ૧૬૦ માઇલ અને પહોળાઈ ૩૫ થી ૭૦ માઈલ છે. આ પ્રદેશ ખંડસ્થ ગુજરાત કે કાઠીયાવાથી ભૂતલરચનામાં, પેદાશમાં, લૌકિક ખાસીયતમાં અને અનેક રીતે જુદો જ પડે છે; કારણ કે ત્યાંની પ્રાકૃતિક પરિસ્થિતિ ભિન્ન છે, એટલું જ નહીં પણ તે હિન્દુસ્તાનના આખા ખંડથી તદ્દન વિભક્ત થયેલો છે.
કે આ પ્રદેશ નિવૃક્ષ, વેરાન અને ખડકાળ છે, પણ કઈ કઈ જગ્યાએ પર્વતની ટેકરીઓ, નદીઓના અસમાન્તર અને ઊંડા પટે, ખેડાયેલાં ફળદ્રુપ મેદાને અને ઘાસનાં બીડ જોવામાં આવે છે. દક્ષિણ તરફ સમુદ્રકિનારા ઉપર આવેલા ઉંચા રણકાંઠાની પાછળ આશરે ૨૦ થી ૩૦ માઈલ પહોળું એક નીચું, રસાળ અને ખેડાયેલું મેદાન આવેલું છે. તે મેદાન પછીના પ્રદેશમાં ત્રણ ડુંગરાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
કચ્છનો રેતાળ પ્રદેશ
[ પી આવેલા છે. કચ્છમાં, પૂર્વ તરફ વાગડમાં અને ઉત્તર તરફ રણદીપમાં, કચ્છમાં આવેલી ટેકરીઓ પશ્ચિમમાં પહેલી છે, પણ પૂર્વ તરફ સાંકડી થતી જાય છે. એક વખતનું જવાળામુખી ધીમેધર નામનું શિખર (ઉંચાઈ ૧,૦૦૦ ફુટ) ત્યાં આવેલું છે. આશરે ૯૦૦ ફુટ ઉંચાં ઝુરા અને વારાર નામનાં બીજાં શિખરે પણ તે ટેકરીઓમાં આવેલાં છે. વાગડની ટેકરીઓ બહુ ઉંચી નથી. રણમાં પચ્છમના ટાપુમાં ઉંચામાં ઉંચું શિખર આવેલું છે અને ચેરડ, ખદીર અને બેલ વગેરેની ઉંચાઈ ૬૨૦ થી વધારે નથી. પચ્છમ ટાપુની નૈર્જીત્યમાં અની નામને ૬૫ માઈલ પહોળો એક નીચાળ પ્રદેશ છે કે જે ઉત્તરની નદીઓમાં ઘસડાઈ આવતી રેતીને બનેલો છે અને પૂર વખતે જ્યાં પાણી ભરાઈ જાય છે. આ ટાપુમાં ફક્ત આહીરે રહે છે.
કચ્છમાં કોઈ સ્થાયી નદીઓ નથી, પણ ચોમાસામાં ઘણા વિસ્તારવાળાં નાળાં મધ્યસ્થ ટેકરીઓમાંથી નીકળી, ઉત્તરે રણ તરફ
અને દક્ષિણે કચ્છના અખાત તરફ વહે છે. બીજી તુમાં નાળાં સૂકાઈ જવાથી તેઓ હારબંધ તળાવ જેવાં દેખાય છે. આ રેતાળ પ્રદેશનાં જળાશયોમાં પાણીની તંગી રહે છે. ડુંગરાળ જમીનમાં પાણીના કૂવા ઘણા આવેલા છે, પણ ત્યાં પાણી ખારું છે. ખેતીના ઉદ્યોગ માટે આ પ્રદેશમાં કંઈ અનુકૂળતા નથી. વળી ત્યાં ઝાડનું પ્રમાણ ઘણું જ ઓછું જોવામાં આવે છે. તેમાં મોટું જંગલ એકે પણ નથી.
આ વિભાગ કર્કવૃત્તને સમાન્તર હેવાથી નૈઋત્ય તરફથી વાતા મોસમી પવને તેને અસર કરતા નથી. દક્ષિણ ઢાળનો જેટલો ભાગ કચ્છના અખાતની નજીક છે, તેમાં આબેહવા માફકસર છે. બાકીના ભાગે સમુદ્રથી દૂર અને રણની પાસે હોવાથી હવા અતિવિષમ છે. ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછો વરસાદ આ વિભાગમાં પડે છે. રણકાંઠા કરતાં અંદરના ભાગોમાં અને તેના કરતાં દરીયાકાંઠા ઉપર વરસાદ સરખામણીમાં સહેજ વધારે પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
પર | ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન સમુદ્રમાંથી ઉપસી આવેલે રણદ્વીપ
ભૂસ્તરશાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે કચ્છનો રણપ્રદેશ સમુદ્રમાંથી ઉપસી આવેલો દ્વીપ છે. ઉત્તર તરફ વહેતી નદીઓના. જળમળ વડે વળી આ દ્વીપ ધીમે ધીમે રેતાળ પ્રદેશ બનતો જાય છે. જ્યારે આ પ્રદેશ સમુદ્રમાંથી ઉપસી આવેલો ત્યારે પણ તેનું પૃષ્ઠ સમાન્તર ન હતું. બહારની ધાર તરફ ટેકરીઓ હતી અને ટેકરીઓની મધ્યમાં જળાશય હતું; પણ હાલ તે પૂરાઈ ગયું છે.
જ્યાં સુધી ઉત્તર તરફથી નદીઓ ખેડાણવાળા મેદાનમાં થઈને સમુદ્રને મળશે નહીં, ત્યાં સુધી તેમના પ્રવાહમાં ઘસડાઈ આવતે સઘળા કાંપ આ રણમાં ભરાતે જશે.'
કચ્છની ભૂપૃષરચનામાં ઘણું ફેરફાર થયા છે, એમ કહેવાય છે. ઇ. સ. પૂર્વે ૩૨૫ માં જ્યારે અલેકઝાન્ડર હિન્દમાં આવેલ ત્યારે તેણે આ રણને મહાસરેવર જોયેલું. ઈ. સ. ૮૦ માં પેરીપ્લસના વખતમાં જે કે તે છીછરું હતું, તે પણ વ્યવહારોગ્ય હતું. ત્યારપછી લગભગ ૧,૦૦૦ વર્ષ સુધી સિંધુનાં પાણી આ રણમાં થઈને અરબી સમુદ્રને મળતાં. રણની ઉત્તર ધાર ઉપર જ્યાં હાલ રેતીના ટેકરાની હાર છે ત્યાંથી પશ્ચિમ તરફ બલીયારી, વીરાવણ વગેરે પ્રાચીન બંદરો હતાં. પૂર્વ તરફ કચ્છના ઉત્તર કિનારાના દીપે કીલુ નામના સમુદ્રથી વીંટળાયેલા હતા. રણની ધાર આગળ બીજાં બંદરો પણ હતાં, જેવાં કે લખપત, ડેરા, ડેરી, ફગવાડા, છારી અને નીરાણા. હજુ પણ પચ્છમના ઉત્તર કિનારા તરફ પૂરાઈ ગયેલા સમુદ્રના અવશેષો મળી આવે છે, અને પચ્છમના ફંગવાડા આગળ ઇ. સ. ૧૮૧૯ના ધરતીકંપને લીધે બહાર આવેલા લોખંડના કકડા અને વહાણના ખીલા ત્યાં પહેલાં બંદરે હશે, એ માન્યતા વ્યક્ત કરે છે.
2. Wadia, D. N. Geology of India, p. 255. 2. Kutch Guzetteer, (1880) p. 15.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
કચ્છને રેતાળ પ્રદેશ
[ પ૩
સિંધુને પ્રવાહ કચ્છમાં
ભૂસ્તરશાસ્ત્રીઓએ સિદ્ધ કર્યું છે કે સિંધુ નદી એક વખત કચ્છમાં થઈને અરબી સમુદ્રને મળતી હતી. પરંતુ કેટલાક એમ માને છે કે સિંધુ કચ્છમાં થઈને કાઠીઆવાડ અને ખંડસ્થ ગુજરાતની મધ્યમાં વહીને ખંભાતના અખાતને મળતી. જ્યારે ભેગેલિક અક
સ્માતથી તેનો પ્રવાહ બદલાયો ત્યારે ખંભાતને અખાત પાછે હઠત ગયો અને ભાલને પ્રદેશ બંધાતો ગયો. સિંધુ હાલની જગાએ જવાથી ઝાલાવાડ ફળદ્રુપ બન્યો. શ્રીયુત રત્નમણિરાવ સરસ્વતીને ખંડસ્થ મહાનદી ગણે છે અને સિંધુને પ્રવાહ માત્ર ક૭ સુધી ધારે છે. ખંડસ્થ ગુજરાતમાં તેના વહેણ વિષે કદાચ મતભેદ હોય, પણ કચ્છમાં તેના વહેણ વિષે જાદી માન્યતા નથી.
કચ્છમાં વહેતી સિંધુ નદી પણ ત્યાંથી આજે લુપ્ત થઈ છે. સિંધને અમીર ગુલામશાહ ઇ. સ. ૧૭૬૧માં જ્યારે કચ્છ ઉપર ચઢી આવ્યો ત્યારે તેણે સિંધુ નદીનાં પાણી આડે આઠ ફુટ ઉંચે એક બંધ બાંધ્યો અને તેનું નામ અદલાબંધ રાખ્યું. આજે પણ તે અલ્લાબંધ ત્યાં આવેલ છે. ઈ. સ. ૧૮૧૯માં કચ્છમાં પ્રચંડ ધરતીકંપ થયો અને તેથી અલ્લાબંધ અને આજુબાજુની એક માઈલના વિસ્તારની જમીન અઢાર ફુટ ઉંચી થઈ ગઈ. કચ્છમાં લખપત બંદર આગળ વહેતી સિંધુ નદીની આ છેલલી શાખા આમ હંમેશને માટે લુપ્ત થઈ. ત્યાર પછી કચ્છમાં ત્રણથી ચાર વખત
4. Kutch Gazetteer pp. 237-240
“આ ધરતીકંપને લીધે આશરે ૨,૦૦૦ ચોરસ માઇલ વિસ્તારની જમીન ૧૨ થી ૧૫ ફુટ નીચે બેસી ગયેલી અને એક સમુદ્રના રૂપમાં ફેરવાઈ ગયેલી. સિંકીને કીલો કે જે સમુદ્રના કિનારા પર આવેલું હતું, અને જેના ઉપર ઘણું વાર લડાઈના મરચા મંડાયેલા તે પણ સમુદ્રમાં ડુબી ગયેલ અને ઘણું વર્ષ સુધી તેનો એક બૂરજ સમુદ્રની બહાર દેખાતે
હતા.”—Wadia D. N. pp. cit. p. 81. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગેાળિવાન
બ્રૂક પ થયેલા. આથી એટલું તે વિદિત થાય છે કે કચ્છના રણપ્રદેશની અંતગ રચના જવાળામુખી પર્વતાના જેવી હાવાથી ભૂકંપે ત્યાં વારવાર થાય છે.
કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશ
દ્વીપમાંથી બનેલા દ્વિપકલ્પ
મૂળ ગુજરાતની પશ્ચિમ તરફ્ અરબી સમુદ્રમાં આવેલા આ દ્વીપકલ્પ કાઠીયાવાડ નામથી એળખાય છે. તેની પ્રાકૃતિક રચના ઉપરથી એમ લાગે છે કે તે જવાળામુખીમાંથી ઉત્પન્ન થયેલા ટ્રીપ કે દ્વીપસમૂહ હોવા જોઇએ. તેની ઉત્તર સરહદે કચ્છના છીછો અખાત અને ખારે। રેતાળ પ્રદેશ આવેલા છે.
ખડસ્થ ગુજરાત અને કાઠીયાવાડની મધ્યમાં ખારી જમીન અને નળ સરાવર આવેલાં છે. ઈ. સ. ૧૮૨૭માં મી. મેલવીલે લખ્યું છે કે આ નળ સરેાવરના ભાગ એટલા નીચે છે કે કોઈ વસ્તીવાળેા ભાગ ભાગ્યે જ એટલે! નીચેા હશે.૧ નળ અને ભાગાવા નદીના નીચલા પ્રવાહ મળીને નજીકના ભૂતકાળમાં દરીયાના કાંટા હશે, એમ ગેઝેટીયરના કર્તાનું માનવું છે. અતિવૃષ્ટિ વખતે કચ્છના રણનું પાણી નળમાં આવે છે અને વધીને ખંભાતના અખાતમાં પણ જાય છે. એવે વખતે આજે પણ કાઠીયાવાડ ભેટ બની જાય છે. નળને કાંઠે કાણાંવાળા મેટા પત્થર નીકળે છે કે જેઓ પ્રાચીન સમયમાં વહાણુના લંગર તરીકે વપરાતા. ઇ. સ. ૧૭૮૮ સુધી પણુવાડ ને મીઠાપુર સુધી ભાવનગરનાં વ્હાણુ મીઠું લઈ આવતાં અને ભાલનું રૂ લઈ જતાં.૨ જેમ જેમ ખભાતના અખાત પૂરાતા ગયેા તેમ તેમ નળકાંઠા પણ બંધાતા ગયા. અખાતમાં આવતી ભરતી અને નદા વગેરેના પ્રવાહમાં ધસડાઈ
૧-૨ Kathiawar Gazetteer, p. 559. Ahmedabad Gazetteer p. 16 & Wadis, D. N. op. eit, p. 256.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
કાઠીયાવાડને ડુંગરાળ પ્રદેશ.
[ ૫૫ આવતા જળમળને લીધે અખાત પૂરાઈ જાય, એ સંભવિત છે. નળકઠાની નીચાણવાળી જમીન આથી સાબીત કરે છે કે ત્યાં પહેલાં સમુદ્ર અથવા સમુદ્ર જેવડા પ્રવાહવાળી માટી ખંડસ્થ નદી હેવી જોઈએ. વિવિધ કુદરતી રચના
જો કે કાઠીયાવાડ જૂદે કુદરતી વિભાગ છે, પણ તેની અંદર એક જ પ્રકારની પ્રાકૃતિક રચના દેખાતી નથી. છેક ઉત્તર તરફ કચ્છ અને સિંધનાં સૂકાં રણ અને દક્ષિણ તરફ સમુદ્ર અને કોંકણના ભિનાશવાળા પ્રદેશ વચ્ચે આવેલા કાઠીયાવાડમાં એકની વેરાનતા અને બીજાની ફળદ્રુપતાનાં ચિહ્નો દેખાય છે. પશ્ચિમમાં ઓખામંડળને રેતાળ પ્રદેશ છે, અને પૂર્વમાં ઝાલાવાડને રણપ્રદેશ આવેલો છે કે જ્યાં રેતીની ટેકરીઓ અને થોડી ઘણું વનસ્પતિ સિવાય કંઈ દેખાતું નથી. દક્ષિણમાં ગિરનાં વિશાળ અને ઘાડાં જંગલો આવેલાં
છે કે જ્યાં આ કાઠીયાવાડમાં સૌથી વધારે વરસાદ પડે છે. નિત્ય તરફના પ્રદેશમાં છાયાવાળાં ઝાડનાં ઝુંડ અને લીલાંછમ
ખેતરે કુદરતી શોભામાં અભિવૃદ્ધિ કરે છે. કેટલીક જગ્યાએ કિનારાની જમીન ઘણું ફળદ્રુપ છે, એટલે ખેતીને પાક ત્યાં સાર થાય છે. હાલાર અને ઝાલાવાડના પર્વમાં વનસ્પતિ બહુ જોવામાં આવતી નથી, ત્યારે ગિરનારનાં ઉચ્ચ શિખરે ઝાડપાનથી ભરપૂર છે. આવી વિવિધ પ્રાકૃતિક પરિસ્થિતિથી ત્યાંની આબોહવામાં પણ ઘણે ફેરફાર માલમ પડે છે. કિનારા આગળ હવા સુખકારક, મધ્યમાં વિષમ અને ઉત્તર તરફ અતિવિષમ છે. ઝાલાવાડ અને હાલારના રેતાળ પ્રદેશમાં વરસાદ થડે પડે છે, એટલે ત્યાં પાણીની તંગી વધારે રહે છે. દક્ષિણ તરફ વરસાદ વધારે પડે છે, જે કે વધારેમાં વધારે વરસાદ માત્ર ગિરનાં જંગલોમાં પડે છે. પર્વતની રચના
ફળદ્રુપ પ્રદેશ સિવાય આખો કાઠીયાવાડ ખડકો અને ટેકરીઆમાં વહેંચાઈ ગયો છે અને જે ગિરિમાળાઓ છે તે વિચિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન રીતે પથરાયેલી છે. ઉત્તર તરફના ડુંગરાની હાર આશરે ૧૫૦ માઈલ લાંબી છે અને તે નૈઋત્યથી ઈશાનમાં જાય છે. તેમાં બરડે અને ચેટીલો નામના બે મુખ્ય પર્વતે આવેલા છે. તે સિવાયને બાકીનો ઉત્તર વિભાગ સામાન્ય રીતે સપાટ છે. પોરબંદરથી આશરે ૧૮ માઈલ દૂર આવેલી બરડાની ટેકરીને ઘેરાવ આશરે ૨૦ માઈલ છે. ઉત્તર તરફથી તેના ત્રણ જૂદાં શિખરે દેખાય છે. છેક પશ્ચિમ તરફનું વેણું નામનું શિખર સમુદ્રસપાટીથી આશરે ૨,૦૫૦ કુટ ઉંચું છે. અશાન્તિના સમયમાં વાંસથી છવાયેલી તેની ટેકરીઓમાં લૂંટાર અને બહારવટીયા વારંવાર આશ્રય લેતા.૧
કાઠીયાવાડની ઈશાનમાં આવેલ ઢાળવાળા ડુંગરાળ પ્રદેશ પંચાળને નામે ઓળખાય છે. તેમાં આવેલો ચોટીલા પર્વત આશરે ૧,૧૭૦ ફુટ ઉચે છે. તેની ઉત્તરમાં આવેલું સપાટ મેદાન રેતાળ અને ખારાશવાળું છે, અને પૂર્વમાં નળકાંઠાને નીચાણવાળો પ્રદેશ આવેલ છે. આખા પંચાળમાં એકંદરે ઘાસ પુષ્કળ ઉગવાથી ઢોરઉછેરને ધંધે ત્યાં સારે ચાલે છે.
દક્ષિણ તરફના ડુંગરની હાર આશરે ૧૦૦ માઈલ લાંબી છે. અને તે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. છેક દક્ષિણમાં કિનારાને સમાન્તર ૪૦ માઈલ લાંબે અને ૨૦ માઈલ પહોળો ડુંગરાળ પ્રદેશ ગિર નામે ઓળખાય છે. વનસ્પતિથી ભરપૂર ઘણી ટેકરીઓ ત્યાં હારબંધ આવેલી છે. ગિરના જંગલમાં સિંહ અને હિંસક પ્રાણુઓ બહુ જોવામાં આવે છે અને તે સિવાય હિન્દમાં અન્ય જગ્યાએ સિંહની વસ્તી જ નથી. બરડાની જેમ આ પ્રદેશ પણ એક વખત બહારવટીઆઓનું રહેઠાણ હતું. ગિરની પૂર્વ દિશા તરફ વાળાક નામના પ્રદેશમાં તેના જેવો ડુંગર લગભગ કિનારા પાસે આવેલું છે, તે વાલાક ગિર નામે ઓળખાય છે.
૧ Imperial Gazetteer of India (Bombay Presidency) Vol. II, p. 894.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
કાઠીયાવાડને ડુંગરાળ પ્રદેશ
[ ૫૭ કાઠીયાવાડના પૂર્વ ઢાળની મધ્યમાં પાલીતાણા પાસે શેત્રુજે પર્વત આવેલો છે કે જે સમુદ્રની સપાટીથી આશરે ૧,૯૭૦ ફુટ ઉચે છે. ગિરની માફક આ ડુંગર ઝાડપાનથી ભરપૂર નથી. આખું શિખર જૈન લોકોનાં સુંદર દેવાલયોથી સુશેજિત થયેલું છે. આ દહેરાંની અપૂર્વ કારીગરીની ઘણા મુસાફરો અને યાત્રાળુઓએ પ્રશંસા કરેલી છે. | ગુજરાતમાં આબુથી બીજા નંબરને ઉંચો પહાડ ગિરનારનો છે. જૂનાગઢથી ૧૦ માઇલ પૂર્વે આવેલે આ પર્વત સમુદ્રની સપાટીથી આશરે ૩,૬૬૦ ફુટ ઉચે છે. તેની લંબાઈ માત્ર ૧૫ ભાઈલ અને પહોળાઈ ૪ માઈલ છે, એટલે તેને વિસ્તાર બહુ નથી. ઉંચામાં ઉંચા ગોરખનાથના શિખર સિવાય બીજાં અંબામાતા, ગુરૂ દત્તાત્રેય, કાળકા અને ઓઘડ, એ નામનાં ચાર શિખર આવેલાં છે. આખો પહાડ વનસ્પતિથી ભરેલું છે અને ઠેકાણે ઠેકાણે સુંદર ઝરાઓ આવેલા છે. શેત્રુજાની જેમ અહીં પણ જૂદા જૂદા ધર્મોનાં દેવાલયો કોતરકામ માટે જાણીતાં છે. ગિરનારથી આસપાસના પ્રદેશને મોટો લાભ એ છે કે ત્યાં વધારેમાં વધારે વરસાદ પડે છે કે જેથી દરેક ચેમાસે રાવળ, હિરણ્ય, સોનરેખા, એઝત વગેરે નદીઓ સિંધુસાગર જેવી બને છે. જળને મોટો ભાગ ગિરપ્રદેશમાં ભરાઈ રહે છે અને આથી આખા કાઠીયાવાડમાં વધારેમાં વધારે હઠીલો મેલેરીયાને ઉપદ્રવ ત્યાં ઉદ્ભવે છે. નદીઓના પ્રવાહ
મૂળ ગુજરાતની નદીઓ કરતાં કાઠીયાવાડની નદીઓ બહુ નાની છે. વળી પર્વતની રચના એકસરખી નહીં હોવાથી નદીઓ લગભગ સર્વ દિશામાં વહે છે. નદીઓનાં મૂળ અને મુખ વચ્ચેનું અંતર ઘણું ઓછું છે, એટલે તેમને વિસ્તાર પણ પ્રમાણમાં ઓછા છે. આ વિભાગમાં જૂદા જૂદા ઢાળ પર વહેતી નાની નદીઓ ઘણી છે, પણ સૌથી મુખ્ય નદી ભાદર છે. માંડવધારમાંથી નીકળી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન નિત્ય તરફ વહે છે અને નવીબંદર આગળ સમુદ્રને મળે છે. તેને વિસ્તાર આશરે ૧૨૦ માઈલ છે અને તેના કિનારાની પાસે અતિશય ખેડાયેલી જમીન છે. તેના મુખ પાસે બારે માસ પાણી રહે છે અને જુનાગઢ રાજ્યમાં ખેતીને માટે તેને ઘણે ઉપયોગ થાય છે. બીજી નદી તેજ મૂળમાથી નીકળીને પૂર્વ તરફ વહી ખંભાતના અખાતને મળે છે અને તે સુખભાદર કહેવાય છે. પૂર્વ ઢાળ પર વહેતી બીજી નદીઓ વઢવાણને ભેગાવો, લીંબડીને ભોગાવો અને શેત્રુજી છે. શેત્રુંજી નદી શેત્રુંજા પર્વતમાંથી નીકળી ખારી અને રજાવળ નામની શાખાનાં પાણું લઈને ખંભાતના અખાતને મળે છે. આ નદીની કુદરતી શોભા ઘણી આનંદકારક છે. ઉત્તર ઢળાવના પ્રદેશમાં નાગમતી, રંગમતી, આજી વગેરે નદીઓ વહીને કચ્છના અખાતને મળે છે અને બીજા વહેળા દક્ષિણમાં ભાદર નદીને મળે છે. નવાનગર પાસે વહેતી રંગમતી નદીના ઉત્તમ પાણીને લઈને નવાનગરમાં રંગાટકામ સારૂ થાય છે, એવી ત્યાં માન્યતા છે. ઉત્તર તરફની આ સર્વ નદીઓમાં ચોમાસા સિવાય બીજી ઋતુઓમાં પાછું રહેતું નથી, એટલે પાણીની તંગી ત્યાં ઘણું રહે છે. વ્યવહાર કે ખેતી માટે કાઠીયાવાડની નદીઓની પણ બહુ ઉપયોગિતા નથી.
સમુદ્રકિનારાની રચના કાઠીયાવાડને કિનારે | ગુજરાતને મોટામાં મેટે કુદરતી લાભ સાગરકાંઠાને છે કે જેથી તે હાલ વ્યાપારી પ્રદેશને નામે ઓળખાય છે. છેક ઉત્તરમાં કચ્છને અખાત છીછરે છે, કારણ કે નદીઓના જળમળ ત્યાં એકઠા થાય છે. ત્યાં મુખ્ય બંદરે બેડી, સલાયા અને વવાણીયા,
1. Imperial Gazetteer, (Bombuy Presidency ) Vol. II, p. 868.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
સમુદ્રકિનારાની રચના
[ ૫૯
સુધીના કિનારા છે. તે રેતીની ટેકરીઓ હારબંધ
અને માંડવી છે. કાઠીયાવાડના કિનારાના ત્રણ વિભાગે થ! શકે છે. પહેલા વિભાગ જગતભૂશિરથી દીવ આશરે ૧૬૦ માઇલ લાંખે છે અને ત્યાં જોવામાં આવે છે. શ ંખાહાર ભેટ મૂક્યા પછી પારબંદર અને વેરાવળ બંદરા, દીવ ભૂશિર અને છેવટે દીવ બેટ આવે છે. બીજો વિભાગ દીવથી ગેાપનાથ સુધીને છે. તેના વિસ્તાર આશરે ૮૦ માઇલ છે. ત્યાં સાધારણ ઉંચી ટેકરીઓ આવેલી છે કે જેમાં સમુદ્રનાં મેાજાથી ખખાલા પડી ગયેલી છે. સમુદ્ર તરફથી આ કાંડાને દેખાવ ઘણા આહ્લાદજનક લાગે છે. દીવ એટ પછી શિયાળબેટ, જાફરાબાદ બંદર અને ગેાપનાથ આવે છે. કાઠીયાવાડના કિનારાને ખરા વળાક જાફરાબાદથી શરૂ થાય છે. ગોપનાથથી ખ’ભાત સુધીને આશરે ૭૦ લાઈલ લાંબે કિનારા નીચા, કાદવવાળા, સહેજ રેતાળ અને ખડકાળ છે. ગેાપનાથ પછી ભાવનગરની ખાડી આવે છે. આ ખાડી નદીઓના કાંપથી પૂરાતી જાય છે, પણ યાંત્રિક યાજનાથી ત્યાં જળમળ બહાર કાઢવામાં આવે છે કે જેથી હાલ ભાવનગરનું બદર ફરીથી ખીલ્યું છે. ધેલેરા અને ખંભાતની ખાડીએમાં એક વખત સારાં બંદરે ખીલેલાં હતાં, પણ નદીઓના કાંપથી પૂરાઈ જવાથી હાલ તે નિરૂપયેાગી થયાં છે. ખંભાતના અખાત વિષે ભૂસ્તરશાસ્ત્રીઓની એવી માન્યતા છે કે તે કોઈ મહા નદીનું પહોળું થઈ ગયેલું મુખ છે. કેટલાક તેને સિંધુ નદીનું મુખ માને છે, ત્યારે ખીજા તેને પ્રાચીન સરસ્વતીનું મુખ ધારે છે.
મૂળ ગુજરાતના કિનારા
મૂળ ગુજરાતના કિનારામાં એકંદરે ખાડીએ વધારે છે, પણ તે વ્યવહારને લાયક નથી. ભરૂચ જીલ્લામાં આવી ખાડીઓના ૧ રા. રત્નમણિરાવ ભીમરાવ, “ ખાવાયેલી નદી, ’’ પ્રસ્થાનના કાતિ ક અંક (૧૯૮૦, ) પા. ૧૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ખેતી માટે સારે ઉપયોગ થાય છે. ખંભાતનું બંદર મૂક્યા પછી મહી નદીનું પહોળું થઈ ગયેલું મુખ આવે છે. નર્મદા નદીની ખાડીમાં આવેલું ભરૂચ અથવા ભગુકચ્છ એક વખત અગત્યનું બંદર હતું, પણ હાલ તે પડતી દશામાં છે. તાપી નદીના મુખ આગળ આવેલું સુરત બંદર પણ હાલ ખાડી પૂરાઈ જવાથી નિરૂપયોગી થયેલું છે. કીમ નદીના મુખથી ઉત્તરે ૮ માઈલ દૂર આવેલી માત્ર વડની ખાડી નર્મદા અને કીમ નદીઓના મુખ વચ્ચે અગત્યની છે. ભરૂચ અને સુરત જીલ્લાના કિનારા આગળ ભરતીનાં મોજાં વારંવાર આવવાથી પાસેની જમીન પર ખારે થર જામી જાય છે કે જે ઉનાળામાં વાતા દરીયાઇ પવનને લઈને ઉડે છે અને ફળદ્રુપ ખેતરમાં ઘણું નુકશાન કરે છે. તાપીના મુખ પછી અનુક્રમે પૂર્ણ, અંબિકા, ઔરંગા, પાર, કેલક અને દમણ નદીઓનાં મુખ આવે છે અને કઈ કઈ જગ્યાએ નાની ખાડીઓ આવેલી છે. બિલીમોરા, વલસાડ અને દમણ ત્યાં નાનાં બંદરો છે, પણ કાંઠાના વ્યાપાર સિવાય બીજો વ્યાપાર ચાલતું નથી. મૂળ ગુજરાતને કિનારે છીછરે અને કિનારા પાસેની જમીન રેતાળ અને ખારવાળી છે.
આખા ગુજરાતના સમુદ્રકિનારાની લંબાઈ આશરે ૯૦૦ ભાઈલથી વધારે છે, પણ ઈંગ્લાંડના કિનારા જેટલે તે ખાંચાખાંચાવાળો નથી. નાના નાના ત્રણ બેટે અને જમીનમાં અર્ધ સુધી જ ગયેલા બે નાના અખાતે કિનારા પર આવેલા છે. ખાડીઓ કઈ કઈ જગ્યાએ આવેલી છે, પણ તેઓ કાંપથી પૂરાઈ ગયેલી છે. ગુજરાતમાં કઈ ઠેકાણે કુદરતી બંદર થાય તેવો યોગ્ય કિનારે જ નથી. કચ્છ અને કાઠીયાવાડને કિનારે ખડકાળ છે, એટલે કે કિનારા સુધી વહાણે તથા આગબોટ લઈ જવામાં બીક રહે છે. ખંડસ્થ ગુજરાતને કિનારે છીછરે હોવાથી વહાણે ઠેઠ સુધી પહોંચી શકતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
સમુદ્રકિનારાની રચના
[ ૬.
| ગુજરાતનાં ઘણાંખરાં બંદરે નદીઓના મુખ આગળ આવેલા છે. એટલે જ્યાં સુધી કિનારે ઊંડે હતું ત્યાં લગી તેઓ સારી સ્થિતિમાં હતાં, પરંતુ નદીઓ જેમ જેમ વહેણમાં કાંપ ઘસડી લાવીને કિનારે પૂરતી ગઈ તેમ તેમ આ બંદર નિરૂપયેગી થતાં ગયાં. ખંભાત, ભરૂચ, સુરત વગેરે બંદરની આ પ્રમાણે જ પડતી. થયેલી છે. અર્વાચીન યાંત્રિક યુગમાં કુદરતી ગેરલાભો પણ લાભમાં ફેરવાય છે. બંદરની પાસે પ્રદેશ ઉદ્યોગ કે વ્યાપારમાં આગળ વધેલો હોય તો પ્રતિકૂળ બંદરને યાંત્રિક જનાથી સાનુકૂળ બનાવવામાં એકંદરે ઘણો લાભ થાય છે. કાઠીયાવાડનાં સ્વતંત્ર દેશી રાજ્યોએ ભાવનગર વગેરે બંદરોને આ રીતે ખીલવવા માંડ્યાં છે અને ત્યાં આગબેટા આવી શકે છે, પણ મૂળ ગુજરાતનાં બંદરે તરફ પૂરતું ધ્યાન અપાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
પ્રકરણ ૩ જું
પેદાશ અને ઉદ્યોગ ખેતીની પેદાશ
કોઈ પણ દેશની અથવા પ્રાંતની ઉન્નતિને આધાર તેના વ્યાપાર અને ઉદ્યોગની પ્રવૃત્તિ ઉપર રહે છે; પણ વ્યાપાર કે ઉદ્યોગના વિકાસને આધાર તેની પેદાશ ઉપર છે. જેટલે અંશે પેદાશની ચીજે ઉપયોગી અને મૂલ્યવાન હોય તેટલે અંશે વ્યાપાર કે ઉદ્યોગની ઉપયોગિતા અને મૂલ્ય વધે છે. હિન્દુસ્તાન ખેતીપ્રધાન દેશ હોવાને લીધે તેના પ્રાન્તો પણ ખેતીપ્રધાન હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. ગુજરાત પ્રાંત તેની ખેતીની ખીલવણને લીધે હિન્દના ઉપવન' તરીકે ઓળખાય છે. આ વિભાગની પ્રાકૃતિક પરિસ્થિતિ અને આબેહવા વિવિધ હોવાથી લગભગ દરેક જાતની ખેતીની પેદાશ ત્યાં ઉત્પન્ન થાય છે.
ખેતીની પેદાશમાં સૌથી વધારે પ્રમાણ આ વિભાગમાં કપાસનું છે કે જે અપવાદ સિવાય દરેક ઠેકાણે ઉત્પન્ન થાય છે. કપાસના છોડને સામાન્ય રીતે ઉનાળામાં ઘણી ઉણતા અને ચોમાસામાં ૩૦ થી ૪૦ ઇંચ વરસાદ જોઈએ છે; પરંતુ ખાસ કરીને ભૂમિ કપાસના પાકમાં અગત્યને ભાગ ભજવે છે. પિચી અને જાડી માટીવાળી કાળી જમીન અથવા નદીના કાંપની બનેલી જમીન કપાસ માટે ખાસ ઉપયોગી છે. ઉત્તર ગુજરાતમાં છેક રણ અને ડુંગરા સિવાય સર્વ જગ્યાએ કાળી જમીન આવેલી છે અને મધ્યસ્થ અને નદીઓના ખીણવાળા વિભાગમાં, મહી, નર્મદા, તાપી અને તેમની શાખાઓના કાંપથી બનેલી ઘણું રસાળ ભૂમિ છે. વળી વસ્સાદનું પ્રમાણ ૩૦ થી ૪૦ ઇંચ છે, એટલે કપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
પિદાશ અને ઉદ્યોગ
[ ૬૩
મુખ્યત્વે કરીને ઉત્તરના રણપ્રદેશ, પૂર્વના ડુંગરાળ પ્રદેશ, કચ્છના રણકાંઠા અને કાઠીયાવાડની કેટલીક ડુંગરાળ જમીન સિવાય આખા ગુજરાતમાં પાકે છે.
ઉત્તરના મેદાન અને ચોતર પ્રદેશમાં પાક કપાસ “લેરાના કપાસ' તરીકે ઓળખાય છે, અને દક્ષિણમાં પાતા કપાસને “ભરૂચને કપાસ' કહે છે. બન્ને એક બીજાથી જુદા પડે છે, જે કે ભરૂચ, ધોલેરા, ખાનદેશ વગેરે રૂમાંથી નીકળતા તાંતણ ટુંકા હોય છે. અમેરીકા અને ઈજીપ્તના રૂમાંથી લાંબા તાંતણું નીકળતા હોવાથી પશ્ચિમમાં તે રૂમાંથી બનતું સુતરાઉ કાપડ ઉત્તમ હોય છે. ગુજરાતમાં સારી જાતના કપાસના વાવેતરમાં કંઈ વૃદ્ધિ થઈ હોય તેમ જણાતું નથી. દેશી રાજે આ દિશામાં કંઈક પ્રયાસ આદરી રહ્યાં છે અને ખાલસા મુલકમાં ખેતીવાડીના અમલદારે ઉત્તમ કપાસનું વાવેતર વધારવા પ્રચારકામ કરી રહ્યા છે. રાજપીપળાના રાજ્ય ઉત્તમ જાતના રૂનાં વાવેતર વધારવાને ઇ. સ. ૧૯૧૯-૨૦ માં કાયદો ઘડેલો કે જેથી હાલ હલકી જાતના
ધારી રૂનાં વાવેતર બંધ પડયાં છે. પહેલાં જે રૂના ભરૂચ રૂ કરતાં ઓછા ભાવ ઉપજતા તેના હાલ ભરૂચ રૂ’ કરતાં વધારે ભાવ ઉપજે છે. આખા હિન્દુસ્તાનના રૂના વાવેતરમાં ગુજરાતને હિસ્સો સારા પ્રમાણમાં છે, એટલું જ નહીં પણ “ભરૂચ રૂ’ની જાત, સેથી ઉત્તમ છે. એટલે અન્ય દેશી રાજ્યમાં અને ખાલસા મુલકમાં તે સંબધી યોગ્ય પગલાં ભરવામાં આવે, તે ગુજરાતની ખેતીને એકંદરે ઘણો લાભ થાય તેમ છે.
ઘઉં શિયાળુ પાક છે, એટલે તેને મધ્યમ ઉષ્ણતામાન અને વરસાદ જરૂરનાં છે. ભેજવાળી હવામાં ઘઉને પાક થતો નથી.
? Supplementto "Times of India” dated September 16, 1938 (Rajpipla State) p. 56. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
કાળી જમીનમાં ઘઉં સારા પાકે છે. ગુજરાતમાં જ્યાં કપાસ પાકે છે ત્યાં સામાન્ય રીતે ઘઉં પણ ઉત્પન્ન થાય છે. સાબરમતીનાં ભાઠાની જમીનમાં, ભાલ પ્રદેશમાં, ચરેતરમાં, ભરૂચના સપાટ રસાળ મેદાનમાં અને કાઠીયાવાડની સપાટ જમીનમાં ઘઉં મુખ્યત્વે કરીને થાય છે. કેનેડા કે ઓસ્ટ્રેલીયાના ઘઉંની સરખામણીમાં ગુજરાતના ઘઉં ઉતરતા છે એટલું જ નહીં પણ દર એકર દીઠ પાક છે ઉતરે છે. પંજાબ અને સંયુક્ત પ્રાંતના ઘઉંમાં પણ એ જ ન્યૂનતા માલમ પડે છે.
ડાંગર મોટા ભાગે ચોમાસામાં ઉગે છે અને તેને ઉગવા માટે અતિશય વરસાદ જોઈએ છે. તે ઉપરાંત લાંબા વખત સુધી ભિનાશ ટકાવી શકે તેવી કાંપની જમીન આવશ્યક છે. જ્યાં જ્યાં વરસાદનું પ્રમાણ અતિશય છે ત્યાં ત્યાં ડાંગર પકવવામાં આવે છે. છેક દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ડાંગર પાકે છે, કારણ કે ત્યાં સહ્યાદ્રિ પર્વતને લીધે ૪૦ થી ૭૫ ઈંચ વરસાદ પડે છે. મૂળ ગુજરાત અને કાઠીયાવાડમાં અન્ય જગ્યાએ જ્યાં પાણીની છત સારી છે અને ફળદ્રુપ જમીન છે ત્યાં પણ ડાંગર ઓછાવત્તા પ્રમાણમાં થાય છે. જાપાન, સીયામ અને જાવાની ડાંગરની સરખામણીમાં ડાંગરને પાક દર એકંદરે ઘણે એ ઉતરે છે.
તમાકુના પાક માટે પિચી કાંપની જમીન, ઉનાળામાં સામાન્ય ઉષ્ણતામાન અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી પુષ્કળ વરસાદ આવશ્યક છે. ગુજરાતમાં ખાસ કરીને આવી અનુકૂળ આબેહવા ચરોતરમાં દેખાય છે, એટલે ત્યાં તમાકુને ઘણો સારો પાક થાય છે. ઉત્તર ગુજરાતમાં પણ તમાકુ ઓછાવત્તા પ્રમાણમાં ઉગે છે. તે સિવાય ગુજરાતમાં તમાકુ જથ્થાબંધ બીજી કોઈ જગ્યાએ પકવવામાં આવતી નથી. ગુજરાતની બલકે આખા હિન્દુસ્તાનની તમાકુ સુમાત્રા, વરછનીયા
અને હવાનાની તમામ કરતાં ઘણું ઉતરતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
પેદાશ અને ઉદ્યોગ
[ પ પૂર્વ સરહદની ડુંગરાળ ભૂમિમાં કુદરતી સાનુકૂળતા કઈ ન હોવાથી માત્ર મકાઈ કે ચણા સિવાય કોઈ પણ ખેતીની પેદાશ થતી નથી. ‘ ગરીબ લેાકાનું ધાન્ય' બાજરી ખાસ કરીને કાઠીયાવાડના ઝાલાવાડ વિભાગમાં પુષ્કળ પાકે છે. તે ઉપરાંત કાઠીયાવાડનાં અન્ય રાજ્યમાં અને ઉત્તર તરફ વઢીયારની જમીનમાં બાજરી પાકે છે. ખાજરીની માફક જુવાર પણ કાળી જમીનમાં ઉગવાથી તેને પાક કાઠીયાવાડ અને ઉત્તર ગુજરાતમાં થાય છે. મગફળી, તલ વગેરે તેલીબીયાં ચરેતર અને સુરતની રસાળ ભૂમિમાં સારાં પાકે છે. કચ્છના રેતાળ પ્રદેશમાં ફળદ્રુપ જમીનની ખામી અને વરસાદને અભાવ હોવાથી ખાજરી, જુવાર અને કડ્ડાળ સિવાય કઈ પાકતું નથી. શેરડીને પાક ધણા ઓછા થાય છે. ફકત વડેદરા રાજ્યમાં અને કાઠીયાવાડમાં શેરડીને સામાન્ય પાક થાય છે. ખાંડનાં કારખાનાંના અભાવે ફળદ્રુપ અને અનુકૂળ આમેહવા હોવા છતાં શેરડીને પાક સારા પ્રમાણમાં થતા નથી.
અર્વાચીન આદ્યાગિક યુગ
અર્વાચીન ઔદ્યોગિક યુગમાં રાષ્ટ્રીય કે પ્રાન્તીય વ્યાપારમાં ઉદ્યોગ અતિ મહત્વના ભાગ ભજવે છે; પરંતુ પેદાશની ખીલવણી સિવાય સંગીન ઔદ્યોગિક વિકાસ થવા મુશ્કેલ છે. પશ્ચિમના દેશ અત્યારે સમૃદ્ધિવાન અને આગળ વધેલા છે, તેનું મૂળ કારણ તેઓ ઉદ્યોગપ્રધાન છે. ત્યાં યાંત્રિકવાદ પૂર જોસમાં છે. યાંત્રિકવાદે હુન્નર, ઉદ્યોગ, કલા, વ્યાપાર, વ્યવહાર વગેરેમાં પુષ્કળ પરિવર્તન કર્યું છે. ખેતીપ્રધાન દેશની સરખામણીમાં ઉદ્યોગપ્રધાન દેશ આજે અપૂર્વ આબાદી ભેગવે છે, એટલે ધીમે ધીમે નવા દેશોમાં પણ ઔદ્યોગિક વિકાસ થતા જાય છે.
પ્રાચીન સમયમાં હિન્દુસ્તાને આદ્યોગિક કે યાંત્રિક પરિવતન જોયેલું ન હતું, છતાં દેશના ઉદ્યોગા સારી રીતે ખીલેલા હતા અને
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૬ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગેાળવિજ્ઞાન
ઉદ્યોગની બનાવટની નિકાશને લીધે હિન્દમાં દર વર્ષે પુષ્કળ સાનુ આવતું.૧ પશ્ચિમના યાંત્રિકવાદના પ્રવાહમાં હિન્દના ઉદ્યોગે તણાઈ ગયા છે. પરિણામે હિન્દુસ્તાન હાલ ખેતીપ્રધાન બન્યા છે. અર્વાચીન ગુજરાતમાં પણ એ જ જાતની પરિસ્થિતિ છે. મુખ્યત્વે કરીને તેમાં ખેતીના વિકાસ જોવામાં આવે છે, અને તાજેતરમાં કેટલાક ઉદ્યોગે મોટા પાયા ઉપર શરૂ થયા છે. બાકીના પરચુરણ ગૃહઉદ્યોગ ઘણે ઠેકાણે ચાલે છે, પણ તેમની સ્થિતિ તેાષકારક નથી. ગુજરાતમાં ખેતીની પેદાશ મુખ્ય હાવાથી જે કંઈ અલ્પ આદ્યાગિક વિકાસ શરૂ થયા છે તે આ પેદાશને લીધે છે તે હવે વિદિત થશે.
સુતરાઉ કાપડના મીલઉદ્યાગ
ગુજરાતની મુખ્ય પેદાશ રૂ છે, એટલે હાલ માત્ર સુતરાઉ કાપડના ઉદ્યોગ મોટા પાયા ઉપર ચાલે છે. જ્યાં જ્યાં રૂના પાક સારા પ્રમાણમાં થાય છે ત્યાં ત્યાં મેટાં શહેરામાં મીલે। આવેલી છે. મીલામાં વપરાતા કાલસા ખીજા પ્રાંતમાંથી આવે છે અને તૈયાર કાપડ મેટા ભાગે આ વિભાગમાં વેચાય છે. ગુજરાતની મીલેશનું કાપડ ખીજા પ્રાંતામાં વળી જાય છે, એટલું જ નહીં પણ મુંબઈ જેવા મીલઉદ્યોગના મથકમાં પણ તેનું વેચાણ થાય છે. માટાં શહેરામાં આવેલી મીલેા ઉપરાંત મીલઉદ્યોગને પોષનારાં જીન અને પ્રેસનાં કારખાનાં આખા પ્રાંતમાં ઘણે ઠેકાણે આવેલાં છે.
મીલઉદ્યોગનું કેન્દ્ર હાલ અમદાવાદ છે. અમદાવાદનું જ નહીં, અલ્કે આખા ગુજરાતનું મોટામાં મેટું ઔદ્યોગિક ધન ત્યાંના મીલઉદ્યોગમાં છે. હિન્દના બીજા ઉદ્યોગોની સરખામણીમાં આ ઉદ્યોગના વિકાસમાં માત્ર દેશી મુડી અને દેશી વહીવટના જ કાળા છે. ઇ. સ. ૧૮૫૧ માં હિન્દમાં પહેલી સુતરાઉ કાપડની મીલ થઈ. અમદાવાદ એ વખતે કાઇ સ્વતંત્ર દેશની રાજ્યધાની ન હતું કે ૧ K. T. Shah, Trade, Tariff & Transport in India,
P.. 46.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
પદાશ અને ઉદ્યોગ
[ ૬૭
ઇલાકાનું મુખ્ય શહેર ન હતું, છતાં સાહસ અને ઉદ્યોગની બાબતમાં ગુજરાતનું પાટનગર અન્ય શહેરો કરતાં આગળ વધ્યું. ઇ. સ. ૧૮૬૧ માં શ્રીયુત રણછોડલાલ છોટાલાલની ધગશથી અમદાવાદમાં પહેલી ભીલ સ્થપાઈ. ઈ. સ. ૧૮૮૦ પછી અમદાવાદમાં મીલો ધીમે ધીમે વધતી ગઈ અને મોટા વિગ્રહ પછી મીલોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ઇ. સ. ૧૯૩૧ ની ગણત્રી પ્રમાણે અમદાવાદમાં ૮૫ મીલ હતી. તે સિવાય અમદાવાના એજન્ટોના વહીવટ નીચેની મીલો ગુજરાતની બહાર પણ આવેલી છે. તેમને અંદર ગણવામાં આવે તે તળ અમદાવાદની જ મીલોની મૂળ મુડી રૂા. ૪ કરોડથી વધારે થાય, ત્રાકો આશરે ૧૫ લાખ ઉપર થાય, શાળા આશરે ૩૫ હજાર થાય, રૂની વપરાશ ૧૬૦ હજાર ખાંડીથી વધારે થાય અને મજુરોની સંખ્યા આશરે ૭૦ હજાર થાય. આવી અપ્રતિમ પ્રગતિને લીધે અમદાવાદ હાલ “ગુજરાતનું માંચેસ્ટર’ કહેવાય છે તે યથાર્થ છે.
આખા ગુજરાતમાં નાની મોટી સુતરાઉ કાપડની મીલો એકંદરે ૧૨૧ છે, અને તેમાં કામ કરતા મજુરેની સંખ્યા
૧. શ્રી. રત્નમણિરાવ. “ગુજરાતનું પાટનગર,” પૃ. ૭૯૨.
૨. ગુજરાતમાં સુતર કાંતવાની કે કાપડ વણવાની નાની મોટી મીલોની વિગત આ પ્રમાણે છે: અમદાવાદ (૮૫); વીરમગામ (૪); ભરૂચ (); નડીયાદ (૧); સુરત (૧ મીલ અને ૭ નાનાં વણાટનાં કારખાના); ખંભાત (૧); રાજકેટ (૧); ભાવનગર (૧); વઢવાણ (૧); પોરબંદર (૧ નાનું વણાટનું કારખાનું); વડેદરા રાજ્ય (૧૪= કલોલઃ ૩, કડી, સિદ્ધપુરઃ ૨, નવસારીઃ ૧, બીલીમોરાઃ ૧, વડોદરાઃ ૪, પેટલાદ: ૨).
જન અને પ્રેસનાં કારખાનાની વિગત આ પ્રમાણે છે: વડોદરા રાજ્ય (૧૧૭; કાઠીયાવાડ અને ગુજરાતના અન્ય રાજ્યો તથા એજન્સીઓ (૬૫); અમદાવાદ જીલ્લો (૫૩), ભરૂચ જીલ્લે (૨); સુરત જીલ્લો (૩); ખેડા છલ્લો (૧૪); પંચમહાલ જીલ્લે (૭); કુલ સંખ્યા ૩૩૧. Report on Large Industrial Establishments in India ( 1931 ) pp. 1-7. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૬૮ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાવિજ્ઞાન
૯૧,૭૭૪ છે. હિન્દુસ્તાનમાં આવેલી સુતરાઉ કાપડની મીલોને લગભગ ત્રીજો ભાગ ગુજરાતમાં જ છે. આથી ખ્યાલ આવશે કે રૂના ઉદ્યોગ ગુજરાતમાં અતિમહત્વના ભાગ ભજવે છે.
ખેતીની પેદાશને લગતા નાના ઉદ્યાગા
રૂ સિવાય ખેતીની પેદાશને લગતા નાના નાના યાંત્રિક ઉદ્યોગે ગુજરાતનાં મેટાં શહેરમાં આવેલા છે, એટલું જ નહીં, પણ નાનાં ગામેમાં યાંત્રિક કારખાનાંને વપરાશ વધતા જાય છે. ઘઉં દળવાના અને ડાંગર ખાંડવાના સાઁચા દરેક અગત્યના શહેર કે ગામમાં હાલ જોવામાં આવે છે. ડાંગર ખાંડવાને! ઉદ્યોગ જો કે બ્રહ્મદેશ કે બંગાળાની સરખામણીમાં ગુજરાતમાં મેટા પાયાપર ખીલવી શકાય તેમ નથી, કારણ કે ડાંગરના પાક દક્ષિણ ગુજરાત સિવાય ખીજે જથ્થાબંધ થતા નથી. રૂ થી ખીજા નંબરના ગુજરાતમાં ખેતીને પાક થઉં છે કે જેનાં વાવેતર વધારવા માટે અનુકૂળ આમેહવા છે. શ્રેષ્ઠ જાતના ઘઉંના વાવેતર અને દર એકર દીઠ તેના પાક વધારવામાં જો યાગ્ય પ્રયાસ કરવામાં આવે તેા ગુજરાતમાં ઘઉં દળવાને ઉદ્યોગ મેટા પાયા ઉપર સ્થાપી શકાય અને પરદેશમાં (ઇજીપ્ત, તુર્કસ્તાન, સીલેાન વગેરે) લેટની સારી નિકાશ કરી શકાય તેમ છે.
ગુજરાતમાં ખાંડ બનાવવાના ઉદ્યોગ પણ સ્થાપી શકાય તેમ છે. શેરડીના પાક જો કે ઓછાવત્તા પ્રમાણમાં ગુજરાતમાં કોઈ કોઈ જગ્યાએ થાય છે, પણ તેને ઉપયાગ માત્ર ગેાળ બનાવવામાં થાય છે. ખાંડ બનાવવાનાં કારખાનાં હાલ વડેદરા રાજ્યના ગણુદેવીમાં, જૂનાગઢમાં અને અન્ય ઠેકાણે આવેલાં છે. જકાતી. રક્ષણના કાયદાથી હાલ હિન્દમાં ખાસ કરીને સંયુક્ત પ્રાંતમાં ખાંડના ઉદ્યોગ પુષ્કળ ખીલી નીકળ્યા છે. જાવાની ખાંડ હિન્દમાં આવતી લગભગ બંધ થઈ છે. ગુજરાત ધારે તે। . ખાંડના ઉદ્યોગ માટા પાયા ઉપર સ્થાપી શકાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૬૯
તમાકુ હાલ બીડી બનાવવામાં, હુકકા પીવામાં કે ખાવામાં વપરાય છે, પણ સારી જાતના તમાકુના વાવેતર વધારવામાં આવે તે સીગારેટ બનાવવાને ઉદ્યોગ પણ ચરેતર અને અન્ય જગ્યાએ ખીલી શકે તેમ છે. ખનીજની પેદાશ
ઉદ્યોગપ્રધાન દેશમાં ખનીજની પેદાશ સર્વોત્કૃષ્ટ ગણાય છે. દેશની ખરી ઉન્નતિનું આવશ્યક અંગ ઉદ્યોગની ખીલવણું છે, પણ આ ખીલવણીને આધાર કેટલેક અંશે ખેતીની પેદાશ પર અને મેટા ભાગે ખનીજ સંપત્તિ પર છે. અર્વાચીન ઉદ્યોગપ્રધાન દેશો પિતાના ઉદ્યોગો ખીલવીને પુષ્કળ સમૃદ્ધિવાન થયેલા છે. આ સમૃદ્ધિ વડે તેઓ ખેતીપ્રધાન દેશો પાસેથી પોતાની જરૂરીયાતની ચીજો ખરીદે છે અને બદલામાં બહુ મૂલ્યવાન ઔદ્યોગિક બનાવટ વેચે છે. અર્વાચીન ઔદ્યોગિક યુગમાં આથી ખનીજ સંપત્તિ એ મુખ્ય ઔદ્યોગિક સંપત્તિ મનાય છે. | ગુજરાતમાં જે કે કોલસા કે લોખંડ જેવી અતિમહત્વની ખનીજ વધારે પ્રમાણમાં માલમ પડતી નથી, પણ પૂર્વ સરહદના અને કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશમાં કેટલીક ખનીજ નીકળે છે કે જેને જોઈએ તે મોટા પાયા પર ઉપયોગ થતો નથી.
ગુજરાતમાં ખાણમાંથી ઉત્પન્ન થતું મીઠું (સીંધાલૂણ કે સીંધવ) નીકળતું નથી, પરંતુ સાગરકિનારાની અનુકૂળતા હોવાથી કેટલેક ઠેકાણે સમુદ્રનાં પાણુને સૂર્યના તાપમાં રાખવાથી મીઠું પેદા કરવામાં આવે છે. ખાસ કરીને જ્યાં પાણી છીછરું હેય છે ત્યાં મીઠું પેદા કરવાની સારી સગવડ મળે છે. દક્ષિણ ગુજરાતમાં ધરાસણા, દાંડી અને છરવાડા આગળ મીઠું ઘણા પ્રમાણમાં પકવવામાં આવે છે. દ્વારકા પાસે ઓખામાં અને કચ્છના
અખાત તરફ ખારાઘોડા અને ધ્રાંગધ્રામાં પણ મીઠું પુષ્કળ બનાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
o ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન
વામાં આવે છે. ગુજરાતમાં ઉત્પન્ન થતું મીઠું મોટા ભાગે હિન્દના ખીજા પ્રાંતામાં નિકાશ થાય છે.
લાખંડ વગેરે ધાતુઓના ઉદ્યાગામાં વપરાતી મેગેનિઝ ખનિજ પંચમહાલના પાવાગઢ પર્વતમાંથી મળી આવે છે. લાખડ પણ ખરડાના ડુંગરમાંથી ખાદી કાઢવામાં આવે છે. આ ધાતુઓ સ્થાનિક ઉદ્યોગમાં વપરાતી ન હેાવાથી મેટા ભાગે તેમની નિકાશ થાય છે.
ગુજરાતમાં ઘણી જગ્યાએ ડુંગરાળ ભૂમિ આવેલી હોવાથી પત્થરની ખાણા ઘણે ઠેકાણે મળી આવે છે. રાજપીપળાના ડુંગરમાંથી અને મહીકાંઠામાં માજીમ નદીને કાંઠેથી અકીકના પત્થર નીકળે છે. આયુ, આરાસુર અને ગાયકવાડ તાબેના સંખેડા મહાલના માતીપરા આગળ આરસ પત્થરની ખાણે છે. તે ઉપરાંત કાઠીયાવાડમાં ઓછાવત્તા પ્રમાણમાં સ` જગ્યાએ પણ ખાસ કરીને વઢવાણ, ધ્રાંગધ્રા અને પેરબંદરમાં ઇમારતી પત્થર જથ્થાબંધ ખાદી કાઢવામાં આવે છે. તેમાં પારદર પાસેથી નીકળતા પત્થર ધણી ઉંચી જાતના છે.
'
ઇમારત બાંધવામાં વપરાતી ‘ એસ્બેસ્તાસ ' નામની ખનીજ મહીકાંઠાના ઈડર રાજ્યમાંથી મળી આવે છે. સીમેન્ટ સાથે આ ખનીજતે મિશ્ર કરીને ઇમારત બાંધવામાં આવે તે આગ લાગી શકતી નથી. પશ્ચિમમાં તેના બહાળે! ઉપયેાગ થાય છે અને હિન્દમાં પણ તેની વપરાશ શરૂ થઈ છે.
"
સ્ટીઍટાઈટ' નામની ખનીજ કે જે કાગળ, કાપડ, રબ્બર અને સાબુ બનાવવામાં વપરાય છે તે વિશ્વમાં ઘણે ઠેકાણે મળી આવે છે. આના ઉપયાગ હિન્દમાં માત્ર મૃત્તિ એ, પાત્રા, રકાબી અને અન્ય શણુગારની ચીજો બનાવવામાં વપરાય છે. ૪. સ. ૧૯૧૧-૧૨ માં હિન્દના સરકારી ભૂસ્તરશાસ્ત્રીએ શોધી કાઢેલું કે ઉત્તમ જાતની ' સ્ટીઍટાઇટ' ખનીજ ઇડર રાજ્યના દેવમેારી આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
પિદાશ અને ઉદ્યોગ
[ ૭૧.
ઘણા જથ્થામાં આવેલી છે. તેની માન્યતા પ્રમાણે સપાટીથી ૨૦ ૪. અંદર આશરે ૨૦ લાખ ટન ખનીજ મળી શકે તેમ છે.'
એલ્યુમીનમ બનાવવામાં વપરાતી “બોમાઈટ' નામની ખનીજ પણ ખેડા જીલ્લામાં મળી આવે છે. એલ્યુમીનમ ઉપરાંત આ ખનીજ ફટકડી બનાવવામાં, ખનીજતેલ શુદ્ધ કરવામાં અને અન્ય ઉદ્યોગમાં વપરાય છે, પરંતુ મુખ્યત્વે કરીને એલ્યુમીનમ બનાવવામાં જ વપરાય છે. તેને માટે ભાગ કાચી અવસ્થામાં હિન્દમાંથી નિકાશ થાય છે.
આશરે ૨૫ વર્ષ પહેલાં સર થોમસ હોલેડે જણાવેલું કે “હિન્દમાં ગરમ અને ખનીજ મિશ્રિત ઝરા ઘણે આવેલા છે, છતાં તેમને જોઈયે તે ઉપયોગ થતો નથી. જો કે આ ઝરાઓ આર્થિક કે વૈદકીય દૃષ્ટિએ કેટલા લાભદાયક છે તે કહી શકાય નહીં, પરંતુ એટલું તે કહી શકાય કે યુરોપ અને જાપાનમાંથી હિન્દમાં આવા ઝરાનાં પાણીની ઘણી આયાત થાય છે. અહીંયાં આ ઝરાઓ મોટે ભાગે યાત્રાનાં સ્થળ મનાતાં હેવાથી ઘણા યાત્રાળુઓ તેને ટુંક સમયને માટે પણ ઉપગ કરે છે.”
ખેડા જીલ્લામાં આવેલા લસુંદ્રાના ઝરાનું પાણી ગંધકમિશ્રિત હોવાથી ૧૧૫ ડીગ્રી ગરમ રહે છે. ત્યાં ઘણું યાત્રાળુઓ આવે છે. પંચમહાલમાં આવેલા ટુવાના ઝરા તંદુરસ્તી માટે ઘણું લાભકારક છે. આજે પણ આ ગરમ ઝરાઓ માત્ર યાત્રાનાં તીર્થ તરીકે મનાય છે, પણ પશ્ચિમના દેશની માફક વૈદકીય કે વૈજ્ઞાનિક દાષ્ટએ તેમને જોઈએ તેટલો ઉપયોગ થયો જણાતું નથી.
આ ખનીજે ઉપરાંત સુરોખાર કચ્છ અને બનાસકાંઠામાંથી અને ફટકડી તથા ચીરડી કચ્છમાંથી નીકળે છે. મહીકાંઠામાંથી
9. J. C. Brown, India's Mineral Wealth, p. 97 ૨,
1. Plaster of Paris. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
'ER ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૃગેાળવિજ્ઞાન
વળી અમરખ મળી આવે છે. વડેાદરા રાજ્યના સંખેડા ગામ આગળ કાચ બનાવવામાં વપરાતી રેતી મળી આવે છે, પણ કાચના ઉદ્યોગ દજી ત્યાં ખીલેલે નથી. મુંબઈ ક્લાકામાં ચાલતાં કાચનાં કારખાનાં માટે બીજા પ્રાંતમાંથી રેતી લાવવામાં આવે છે, પણ ગુજરાતમાંથી મળી આવતી રેતીને! વપરાશ થતે નથી.
ગુજરાતની ખનીજસપત્તિમાં મેટામાં મેટી ખોટ કોલસાની છે. કાલસા એ મેટામાં મેટું ઔદ્યોગિક ધન છે, અને તેના સિવાય લોખંડ વગેરે મેટા ઉદ્યોગા સ્થાપી શકાતા નથી. વળી આધુનિક સમયમાં, પર્વત પરથી પડતા ધોધમાંથી અથવા વેગવાળી નદીઓના વહેણમાંથી ઉત્પન્ન થતી અખૂટ વિદ્યુક્તિ વડે ઘણાખરા પ્રગતિમાન દેશના ઉદ્યોગેા ખીલેલા છે. ગુજરાઝમાં કેાલસાની ખાણા નથી, પણ અખૂટ જળશક્તિ તેા છે કે જેના ઉપયોગ અન્ય ઉદ્યોગે! ખીલવવામાં કરી શકાય એમ છે. નર્મદા કે તાપીના વેગવાળા વહેણમાંથી અથવા પૂર્વ તરફના ડુંગરામાંથી કે કાઠીયાવાડના ગિરનાર પર્વતમાંથી વહેતા ધોધમાંથી અપૂર્વ વિદ્યુશક્તિ પેદા કરી શકાય તેમ છે, પણુ તે માટે યેાગ્ય પ્રયાસ હજી થયા નથી.
3
તાજેતરમાં ગુજરાતની ખનીજસપત્તિમાં એક નવા પ્રકારના વધારા થયા છે. ઈ. સ. ૧૯૨૪ થી કાઠીયાવાડમાં કાલસાની ખાણા શાધવાના પ્રયાસેા ચાલુ હતા, પરંતુ તે પ્રયાસે। સફળ નહીં થયા. તેના બદલે કાલગ્યાસના જેવા ખળી શકે તેવા વાયુ કેટલેક ઠેકાણે
૨. J. C. Brown., India's Mineral Wealth, p. 50 3. રાજપીપળાના રાજ્યમાં પ્રસાર થતી કરજણ અને નરેંદા નદીએનાં વહેણની જળરાક્તિ વડે વિદ્યુત પેદા કરવાની યેજના જેકે ધડવામાં આવી છે, પણ તેમને હજી અમલમાં મૂકવામાં આવી નથી. આવી અત્યંત લાભકારક યેાજના નાણાંની ભીડને લીધે અટકી રહી છે. (Rajpipla State)-Industrial Supplement to "Times of India" (Special Number), dated Sep. 16, 1983.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૯૩
મળી આવ્યો છે. આ કેલગ્યાસમાં ખનીજતેલની વાસ આવવાથી આસપાસની જગ્યામાં વધારે તપાસ કરવામાં આવી અને પરિણામે ખનીજતેલના કૂવા ઘોઘા, ભાવનગર અને ભચમાં હાંસોટ આગળ મળી આવ્યા છે. હાલ તુરત આ કુવામાં ઉત્પન્ન થતા કુદરતી વ્યાસને કેમ ઉપયોગ કરે તેની યોજનાઓ ઘડાઈ રહી છે, પણ કુદરતી ગ્યાસની નીચે પુષ્કળ ખનીજતેલ હોવું જોઈએ, એમ સંશોધનું માનવું છે.
અમેરીકામાં કુદરતી ગ્યાસને ઘણો ઉપયોગ થાય છે. ત્યાં આ ગ્યાસ ઘરમાં અને કારખાનાંમાં બળતણ તરીકે વપરાય છે અને કોલગ્યાસ કરતાં સસ્તો પડે છે. ભાવનગર અને ભરૂચ જેવાં પ્રગતિમાન શહેરમાં આ કુદરતી ગ્યાસથી અત્યંત લાભ થવાનો સંભવ છે.
ગુજરાત વ્યાપારમાં અગ્ર સ્થાને છે પણ ઉદ્યોગ હજુ મેટા પાયા પર શરૂ થયા નથી. ગુજરાતમાં કેલસા નથી, પણ તે મેટી અગવડ દૂર કરી શકાય તેમ છે. ગુજરાતમાં વિસ્તર્ણ સંશોધન કરવામાં આવે તો કેટલીક જગ્યાએ જળશક્તિ ઉત્પન્ન કરી શકાય તેમ છે અને છેલ્લી શોધથી કુદરતી ગ્યાસ અને ખનીજતેલ પણ કેટલેક અંશે તે ખોટ પૂરી પાડશે. આથી ગુજરાતના ઉદ્યોગનું ભવિષ્ય ઉજળું લાગે છે. ખનીજની પેદાશને લગતા ઉઘાગે,
ગુજરાતમાં લોખંડ થોડા પ્રમાણમાં મળી આવે છે, પણ લોખંડમાંથી પલાદ બનાવવાનો ઉદ્યોગ હજુ કોઈ પણ જગ્યાએ સ્થાપવામાં
i. “Times of India ” dated January 31 & March 2, 1984.
૨. ઘોઘામાં કુદરતી ગ્યાસને માટે “બેરીંગ” મૂકવામાં આવ્યાં છે. Times of India” dated April 18, 1985. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન આવ્યું નથી. આ ઉદ્યોગમાં વપરાતી મેંગેનીઝ ધાતુ પણ પાસેના ડુંગરામાંથી નીકળે છે; પરંતુ કોલસાની ખેટને લઈને કાચું લોખંડ પરદેશ જાય છે. પાવાગઢ અને બરડાના ડુંગરામાંથી કદાચ જળશક્તિ ઉત્પન્ન કરવાની યોજનાઓ સફળ થાય તે ગુજરાતમાં જમશેદપુરની માફક મોટા પાયા પર નહીં તે શરૂઆતમાં નાના પાયા પર પણ પોલાદ બનાવવાને ઉદ્યોગ ખીલવી શકાય.
ગુજરાતને ભેટે ઉદ્યોગ હાલ તે મીઠાને છે. જો કે મીઠું ગુજરાતમાં દરીયા કીનારે ઓછાવત્તા પ્રમાણમાં ઘણી જગ્યાએ પાકે છે, પણ દ્વારકા પાસે આખા, વિરમગામમાં ખારાઘોડા અને ધ્રાંગધ્રામાં કુડા આગળ મીઠાનાં મોટાં કારખાનાં છે. મીઠા ઉપરાંત બીજા રસાયણ પદાર્થો ત્યાં બનાવવામાં આવે છે. “મેગ્નેશ્યમ કલોરાઈડ' ત્યાં પુષ્કળ જથ્થામાં બને છે અને કાપડના ઉદ્યોગમાં તેની ઘણી ખપત હોવાથી બહાર નિકાશ સારી થાય છે. ધ્રાંગધ્રા રાજ્યમાં કુડા આગળ અલ્કલી બનાવવાનું મોટું કારખાનું છે. ધ્રાંગધ્રાને અકલીને ઉદ્યોગ આખા હિન્દુસ્તાનમાં મોટામાં મોટો ઉદ્યોગ છે કે જેની ખીલવણી માટે રાજ્ય ઘણી મુડી રેકી છે. આ ઉદ્યોગમાં મુખ્યત્વે કરીને વપરાતું મીઠું પાસે જ પાકે છે. બંગાળા અને મધ્યપ્રાંતમાંથી કોલસા લાવવામાં આવે છે. ચુનાના પત્થર કાઠીયાવાડમાં જ મળી આવે છે. કારખાનામાં બનતાં અકલી (કેટીક સોડા, સોડા બાયકાર્બ વગેરે) રેલ્વેની અનુકુળતાને લીધે અમદાવાદ, આગ્રા, દીલ્હી, કાનપુર વગેરે નજીકનાં ઔદ્યોગિક સ્થળોમાં ઘણાં ખપે છે. આવી અનુકૂળતાને લઈને ધ્રાંગધ્રામાં અકલીને ઉદ્યોગ સારી રીતે ખીલેલે છે, પણ પરદેશી અકલીઓની વધતી જતી હરીફાઈ સામે જકાતી રક્ષણની ખાસ જરૂર છે.
પત્થર ખોદવાને ઉદ્યોગ કાઠીયાવાડમાં ઘણે ઠેકાણે જોવામાં આવે છે, પણ ખાસ કરીને પોરબંદર અને થોડેક અંશે ધ્રાંગધ્રાના રાજ્યમાંથી નીકળતા પત્થરની નિકાશ હિન્દના કેટલાક ભાગ ઉપરાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
[ ૭પ.
પેદાશ અને ઉદ્યોગ આફ્રિકા સુધી થાય છે. આરાસુર અને આબુમાંથી નીકળતા આરસ પત્થરની પણ નિકાશ થાય છે. રાજપીપળામાંથી નીકળતા અકીકને ઉદ્યોગ ખાસ કરીને ખંભાતમાં ઘણો ચાલે છે. અકીકને ઉદ્યોગ ખંભાતમાં લગભગ ૧૬ મી સદીથી ચાલતે આવે છે. ૧ ખાણમાંથી નીકળતા પત્થરને શુદ્ધ કર્યા પછી લીમોદ્રા લઈ જવામાં આવે છે કે જ્યાં લાંબા વખત સુધી તેને સૂર્યના પ્રકાશમાં રાખ્યા પછી માટીના વાસણમાં શેકવામાં આવે છે. આવા અકીક ત્યાર બાદ ખંભાત આવે છે અને તેમાંથી પાત્રો, ચપ્પાના હથ્થા, કલમે, મણકા, એરીંગનાં નંગ વગેરે બનાવવામાં આવે છે. અકીકની. બનાવટ યુરોપ અને ચીન સુધી જાય છે; પરંતુ આ ઉદ્યોગની હાલની સ્થિતિ સંતોષકારક નથી, કારણ કે યુરોપથી આવતી નક્ષી બનાવટની હરીફાઇ દિવસે દિવસે વધતી જાય છે.
આ સિવાયના કઈ ખનીજને લગતા ઉદ્યોગ ચાલતા નથી. જે ખનીજ ખોદી કાઢવામાં આવે છે તેને મેટો ભાગ કાચી અવસ્થામાં નિકાશ થાય છે. ગુજરાતની ખનીજ સંપત્તિ વધારવામાં અને તેને ખીલવવામાં જે કંઈ પ્રયાસ થયો છે તે પશ્ચિમના દેશની સરખામણીમાં ઘણો જ અલ્પ છે. વનસ્પતિની પેદાશ,
વનસ્પતિની વિવિધતાને આધાર મુખ્યત્વે કરીને પ્રાકૃતિક પરિસ્થિતિ અને આબેહવા ઉપર રહે છે. વનસ્પતિની વૃદ્ધિમાં મેટા ભાગે વરસાદ ઘણો ભાગ ભજવે છે; પરંતુ ભૂતભરચના તેમના જથ્થા અને વહેંચણ ઉપર અસર કરે છે. આસામ અને સુંદરવનનાં જંગલોમાં ઘણો વરસાદ પડે છે, એટલે ત્યાં વૃક્ષોની વિવિધતા ઘણું છે; પણ સિંધ, રજપૂતાના વગેરે ઓછા વરસાદવાળા પ્રદેશમાં એક જ જાતનાં વૃક્ષ ઉગે છે. સમુદ્રની સપાટીથી જમીનની ઉંચાઈ
2. J. C. Brown, India’s Mineral Wealth, p. 15. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
S૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિતાન પણ કેટલેક અંશે વૃક્ષો ઉપર અસર કરે છે. આસામ અને બ્રહ્મદેશમાં
,૦૦૦ થી ૭,૦૦૦ ફુટ ઉંચાઈએ એક અને લેરેલ નામનાં વૃક્ષો ઉગે છે, ત્યારે હિમાલયની વાયવ્યમાં ૭,૦૦૦ ફુટથી વધારે ઉંચાઈએ દેવદારનાં ઝાડે પુષ્કળ જોવામાં આવે છે. સમુદ્રકિનારાની પાસે કે
જ્યાં મોટી ભરતીઓ આવે છે ત્યાં મેંચવ' નામનાં વૃક્ષે વધારે પ્રમાણમાં દેખાય છે. વળી કેટલાંક વૃક્ષો કાંપની જમીન ઉપર સારાં ઉગે છે ત્યારે કેટલાંક ડુંગરાળ જમીન ઉપર જોવામાં આવે છે. એટલે ભૂમિ પણ વૃક્ષો કે વનસ્પતિ પર ઘણું અસર કરે છે.
ગુજરાતમાં દરેક જાતની પ્રાકૃતિક રચના હોવાથી ભિન્ન ભિન્ન વનસ્પતિ જોવામાં આવે છે. ઘાસથી છવાયેલાં બીડે કાઠીયાવાડમાં આવેલા બરડો ચોટીલો, શેત્રુંજે અને વાળાકગિરના ડુંગરમાં, કરછની ધારામાં અને સુરત જીલ્લાના પારનેરા ડુંગરમાં આવેલાં છે. પર્વત પર પડેલા વરસાદનું પાણી ખીણમાં થઈને વહે છે, એટલે આ ખીણમાં પુષ્કળ ઘાસ તથા જૂદી જૂદી જાતનાં વૃક્ષો એની મેળે ઉગી નીકળે છે. ઉપરના ડુંગરમાં જે કે ઝાડે જોવામાં આવે છે પણ ઘાસ પુષ્કળ ઉગવાથી તેઓ બીડે જેવાં લાગે છે, આ બીડેની મુખ્ય પેદાશ ઘાસ હોવાથી હેરઉછેરનો ધંધે ત્યાં સારે ચાલે છે.
ગુજરાતની પૂર્વ સરહદ ઉપર આવેલા ડુંગરાઓ અને કાઠીયાવાડના ગિરનાર અને ગિર પર્વત ઘાડાં જંગલોથી છવાયેલા છે, એટલે ત્યાં સાગ, સીસમ, ખેર, વાંસ વગેરે ઈમારતી લાકડાંનાં ઝાડે અને મહુડાં, આંબા, રાયણ જેવાં ફળાઉ ઝાડે પુષ્કળ થાય છે. પૂર્વનાં જંગલોમાં અને ખાસ કરીને પંચમહાલ તરફ મહુડાંનાં ઝાડ વધારે થાય છે. ત્યાં મહુડાંની પેદાશ એટલી બધી છે કે તેની નિકાશ ગુજરાતની બહાર પણ થાય છે. તાપી નદીની દક્ષિણમાં આવેલા ડાંગના જંગલમાં સાગની પેદાશ એટલી છે કે આશરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૯૭
શ. ૧૦ લાખ કરતાં વધારે તેની વાર્ષિક કિંમત થાય છે. ઈમારતી લાકડાં ઉપરાંત આ જગલેાની ખીજી પેદાશ લાખ, ગુંદર, મીણ વગેરે છે. સુખડનાં ઝાડ ફક્ત મહીકાંઠાનાં જંગલામાં, તાડ રેવાકાંટાનાં જંગલેામાં અને આંબા રાયણ જેવાં ફળાઉ ઝાડે મહીકાંઠા અને રેવાકાંઠાનાં જંગલામાં ઘણાં જોવામાં આવે છે.
કાઠીયાવાડના ઉત્તર ઢાળ તરફ આવેલા ઝાલાવાડ અને હાલારના કેટલાક ભાગેામાં, કચ્છના રેતાળ પ્રદેશમાં અને છેક ઉત્તરના સપાટ મેદાનમાં વનસ્પતિ બહુ બેવામાં આવતી નથી. કાઠીયાવાડ અને મૂળ ગુજરાતમાં જ્યાં જ્યાં કાંપની ફળદ્રુપ જમીન આવેલી છે ત્યાં આંબા, રાયણ, ખજુર, અનનાસ કે ફણસ જેવાં ફળાઉ ઝાડે! એછાવત્તા પ્રમાણમાં જોવામાં આવે છે. ફળાઉ ઝાડાની પેદારા આસપાસના પ્રદેશ સિવાય બહાર નિકાસ થતી નથી. રેતાળ અને ડુંગરાળ પ્રદેશ સિવાય ગુજરાતમાં કાઈ એવી જગ્યા નહીં હાય કે જ્યાં લીમડા, પીપળેા, પીપર, વડ, આમલી વગેરે સામાન્ય ક્ષે! જોવામાં ના આવે.
વનસ્પતિની પેદ્યારાને લગતા ઉદ્યોગા.
જંગલેાની પેદાશને લખ્તે કેટલાક ઉદ્યોગા સ્થાપી શકાય છે. સામાન્ય રીતે જગલામાં વસતા લોકોનો મુખ્ય ધંધા પેદારા એકડી કરીને બહાર નિકાશ કરવાના હોય છે, પણ પશ્ચિમના દેશમાં આ પેદાશને લગતા ઘણા ઉદ્યોગા ચાલે છે. કેનેડામાં ઈમારતી લાકડા વહેરવાના અને કાગળ બનાવવાને મેટા ઉદ્યોગ ચાલે છે, કારણ કે ત્યાં ઘણાં ઘાડાં જંગલા આવેલાં છે. સ્વીડન અને જાપાનમાં દીવાસળી બનાવવાના મોટા ઉદ્યોગ ચાલે છે, કારણ કે દિવાસળીમાં વપરાતું લાકડું ત્યાં પુષ્કળ જથ્થામાં મળી આવે છે. ફ્રાંસમાં દ્રાક્ષ પુષ્કળ થવાથી ત્યાં દારૂ બનાવવાના ઉદ્યોગ સારા ચાલે છે.
૧. E A. Smythies, India's Fores: Wealth, pp. 50–51.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
ગુજરાતનાં જંગલોમાં હાલ ખાસ કરીને ઈમારતી લાકડાં કાપવાને અને મહુડાં, લાખ, ગુંદર વગેરે પેદાશ એકઠી કરવાને ઉદ્યોગ ચાલે છે. ધરમપુરના રાજ્ય આ બાબતમાં ઘણું પ્રગતિ કરવા માંડી છે અને રાજ્ય તરફથી ત્યાં જંગલ અને ખનીજની પેદાશને માટે એક પ્રયોગશાળા ચાલે છે. પણ ત્યાં મુખ્ય ખેટ રેલ્વેની છે. જે આ જંગલોવાળા પ્રદેશને રેલ્વેથી જોડવામાં આવે તે તેમની ઘણું ખીલવણ થઈ શકે તેમ છે. પૂર્વ સરહદનાં જંગલમાં વાંસ પુષ્કળ ઉગે છે, એટલે ત્યાં કાગળ બનાવવાને ઉદ્યોગ સ્થાપી શકાય તેમ છે. કેલસાની ખેટ પૂરવા માટે જળશક્તિને ઉપયોગ થવાની જરૂર છે. દિવાસળી બનાવવામાં વપરાતા સીમુલ, કદંબ વગેરે સાગ આ જંગલમાં ઉગતા હશે, પણ હજુ તેની તપાસ થઈ નથી. દિવાસળી બનાવવાને ઉદ્યોગ એક બે અપવાદ સિવાય કોઈ ઠેકાણે હજુ ગુજરાતમાં જોવામાં આવતા નથી, તેમ જ ઘાસ કે વાંસમાંથી કાગળ બનાવવાને ઉધોગ પણ શરૂ થયો નથી. ટુંકામાં ગુજરાતમાં ઉદ્યોગની ખીલવણું માટે શી શી કુદરતી સગવડ છે તે સંબંધી તપાસ થઈ જ નથી.
ગુજરાતની ફળદ્રુપ ભૂમિમાં વિવિધ પ્રકારનાં ફળ થાય છે. ફળાઉ ઝાડે ખાસ કરીને ચરોતરમાં, સુરતના રસાળ મેદાનમાં, વડેદરા રાજ્યના ચરોતર અને સુરતની પાસેના પ્રદેશમાં અને કાકીયાવાડમાં સેરઠ તથા ગોહીલવાડની રસાળ ભૂમિમાં વધારે થાય છે. વડોદરા રાજ્યમાં ફળનાં વાવેતર વધારવાને ઘણું ઉત્તેજન આપવામાં આવે છે. રાજ્ય તરફથી ખેતીવાડી માટે ત્રણ પ્રયોગક્ષેત્રે ચલાવવામાં આવે છે કે જ્યાં ખેતી તથા ફળના વાવેતર સંબંધી જૂદા જૂદા પ્રયોગ થાય છે. જુદાં જુદાં ફળ જેવાં કે અંજીર, મોસંબી, કેરી, દાડમ, પપૈયાં વગેરેનાં વૃક્ષો ત્યાં રોપવામાં આવે છે અને ખેડુતને તેમાં રસ લેતા કરીને ફળનાં ઝાડાનું વાવેતર વધારવામાં આવે છે. આ પ્રયોગીક્ષેત્રે ખેડુતોને ફળાઉ ઝાડના છેડવા કે કલમો પૂરાં પાડે છે: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
પિદાશ અને ઉદ્યોગ
[ & આખા ગુજરાતમાં આ રીતે જે ફળના ઉદ્યોગને ઉત્તેજન આપવામાં આવે તે આ પ્રાંતમાં જ તેની સારી નિકાસ થાય એટલું જ નહીં પણ હિન્દના બીજા વિભાગમાં તેમની ઘણી ખપત થાય. ફળના ઉદ્યોગને તે ઉપરાંત બીજી સગવડની ખાસ જરૂર છે. ફળને ભરવા માટે વાંસ વગેરેની સારી ટોપલીઓ વપરાય અને રેલવે તરફથી ખાસ ડમ્બઓની (બરફથી શીત થયેલા) સગવડ મળે તે ગુજરાતનાં ફળોની ઘણું નિકાશ બહાર થઈ શકે તેમ છે.
પ્રાણુની પેદાશ.
ગુજરાત ખેતીપ્રધાન વિભાગ હેવાથી ઢેરઉછેરને ધંધે, સાર ચાલે છે. બળદ ખેતીનું અનિવાર્ય અંગ ગણાય છે, એટલે બળદ તથા ગાય ગુજરાતમાં ઘણે ઠેકાણે જોવામાં આવે છે. ગુજરાતનાં ઢાર ઘણે ભાગે કાંકરેજ કે વઢીયારની જાતનાં છે. પાલણપુર રાજ્યમાં ઉછરતાં ઢોર કાંકરેજની જાતનાં કહેવાય છે. માળવાના ઉચ્ચ પ્રદેશમાં ઉછરતાં ઢોર માળવી, કાઠીયાવાડના ગિરમાં થતાં ઢેર ગિરની જાતનાં અને ડાંગના જંગલમાં થતાં ઢોર ડાંગી કહેવાય છે. કાંકરેજ ઠેર રંગે સામાન્ય રીતે સફેદ કે રૂપેરી, ગિર ઢેર રાતાં કે કાળાશ રાતાં અને માળવી ઢેર સંપૂર્ણ સફેદ હોય છે. કાંકરેજ ઢેર દેખાવમાં
એટલાં સમાન્તર, સરખા અવયવવાળાં અને મજબુત બાંધાનાં છે કે તેઓ ઉત્તમ પ્રાણઉછેરના સિદ્ધાંતના આધારે ઉછેરાયાં હોય એમ
૧. ખેડા જીલ્લામાં ફળાઉ ઝાડે વધારવાને માટે મુંબઈ સરકારે પ્રયોગો કરેલા અને તેના પરિણામે હાલ ત્યાં ૪,૩૦૦ મોસંબીનાં ઝાડે, ૫૫૦ ચીકુના ઝાડે, ૨૫૫૦ આંબાના નાના છોડવા, ૬,૦૦૦૦ કેળા, ૫,૫૦૦ જમરૂખનાં ઝાડે, ૫,૦૦૦ દાડમના ઝાડે અને ૨૩૪ એકરનું પપૈયાનું વાવેતર છે. ઘડા વખતમાં આ ફળે માત્ર ખેડા જીલ્લાની જરૂરીયાત પૂરી પાડશે અને તે ઉપરાંત અમદાવાદ સુધી પણ તેની નિકાશ થવા સંભવ છે. . "Agricultural Topics," "Times of India” dated 17-4-35. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૧ જાત કરતા છે. ડાંગરના
રાત માળની સિદ્ધ થયેલ
૮૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પ્રાણુશાસ્ત્રીઓનું માનવું છે ૧ કાંકરેજ ઢેર લાંબા વખત સુધી અપ્રતિબદ્ધ રીતે રેતાળ ભૂમિ પર કામ કરી શકે છે અને કાર્યશક્તિમાં પણ શ્રેષ્ઠ છે. ગુજરાતના બળદ કરતાં કાંકરેજના બળદો સામાન્ય રીતે ૫ વર્ષ વધારે કામ કરી શકે છે. ડાંગી બળદો ખાસ કરીને ડુંગરાળ અને વરસાદવાળા પ્રદેશમાં ઘણા ઉપયોગી છે. ડાંગરના વાવેતર માટે આથી ડાંગી બળદો અન્ય જાત કરતાં વધારે સાનુકૂળ છે, એમ અનુભવથી સિદ્ધ થયેલું છે. પંચમહાલ અને રતલામ તરફ વપરાતા માળવી બળદો ડુંગરાળ ભૂમિમાં ખેતીને માટે અતિક ગણાય છે અને તેમની ઉત્તમ કાર્યશક્તિને લીધે ગુજરાતમાં પણ તેમની નિકાશ થાય છે. કાઠીયાવાડમાં ગિરના બળદો શ્રેષ્ઠ ગણાય છે, અને અન્ય રાજ્યમાં ખેતી માટે તેમને સારે ઉપયોગ થાય છે.
ગાય અને ભેંસ જેવાં દૂધાળાં ઢેર જેકે ખેતીમાં ખાતર પૂરું પાડવા સિવાય અન્ય રીતે ઉપયોગી થતાં નથી, પરંતુ દૂધ અને ઘીની પેદાશ માટે તેમને ઘણો ઉછેર થાય છે. સામાન્ય રીતે દરેક ખેડુત દૂધાળાં ઢેર રાખે છે, પણ જથ્થાબંધ ઢેરઉછેરને બંધ ભરવાડે કરે છે. જ્યાં જ્યાં ઘાસનાં બીડો આવેલાં છે ત્યાં ત્યાં ભરવાડ કે આહીરે તેમના નેસડા બાંધે છે. કાઠીયાવાડમાં ગિર, વાલાગિર અને બરડામાં ગાય, ભેંસ વગેરે દૂધાળાં ઢેર સારા પ્રમાણમાં ઉછરે છે. ગુજરાતની ગાય કે ભેંસ કરતાં ગિરની ગાય કે ભેંસ પ્રમાણમાં ઘણું વધારે દૂધ (રોજ ૩૦ થી ૪૦ શેર) આપે છે, પરંતુ તેમને બીજે લઈ જવામાં આવે તે દૂધનું પ્રમાણ ઓછું થતું જાય છે. ગુજરાતમાં ખાસ કરીને ચરોતરમાં દૂધાળાં ઢેરને સારા ઉછેર થાય છે એટલે ઘી, દૂધ અને માખણની ત્યાં સારી પેદાશ છે. ઘેટાં અને બકરાં પણ તમામ જગ્યાએ અને ખાસ કરીને ઘાસનાં બીડમાં ઉછેરાય છે, પરંતુ તેમની મુખ્ય ઉપયોગિતા ઊનની પેદાશમાં છે. ભરવાડે ઘેટાંબકરાંના ઉછેર તરફ બરાબર ધ્યાન આપતા નથી,
2. F. Joslen, Catble of the Bombay Presidency, p. 12. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
પિદાશ અને ઉદ્યોગ
[ ૮૧ એટલું જ નહીં પણ ઉનની જાત સુધારવા હજુ કંઈ પ્રયાસ થયો નથી. ઓસ્ટ્રેલીઆનાં ઘેટાં કરતાં ગુજરાતનાં ઘેટાં શરીરના બાંધામાં અને ઊનની પેદાશમાં ઘણાં જ ઉતરતાં છે.
સામાન્ય રીતે ગુજરાતમાં હજુ ઉત્તમ રીતે ઢોર ઉછેરવાની અગત્ય સમજાઈ નથી. તાજેતરમાં ધરમપુર રાજ્યમાં ઠેરઉછેર માટે એક પ્રયોગીક્ષેત્ર ખેલવામાં આવ્યું છે. ત્યાં ડાંગી અને માળવી ઠેર ઉપર પ્રયોગો કરવામાં આવે છે અને સ્થાનિક આબોહવાને અનુકૂળ થાય તેવાં, મજબુત અને કાર્યશક્તિમાં ઉત્તમ એવાં, ઢેરે ઉછેરવાના પ્રયાસ ચાલુ છે. તે ઉપરાંત વારંવાર હેરેનાં પ્રદર્શન ભરીને ખેડુતોને ઉત્તમ જાતનાં ઢેરઉછેરની અગત્ય સમજાવવામાં આવે છે. ઢેરને સારી રીતે ઉછેરવા માટે ખેડુતોને ઇનામ આપવાની યોજના પણ ઘડવામાં આવી છે. જૂનાગઢ રાજ્યમાં પણ એક પ્રયોગીક્ષેત્ર છે. આવી જાતના ઢોરઉછેરના પ્રયાસો આખા ગુજરાતમાં થવાની જરૂર છે.
આખા હિન્દુસ્તાનમાં ફક્ત ગીરના ઘીથીચ જંગલમાં સિંહ જેવામાં આવે છે. આ સિંહ રંગે ઊંટ જેવા હોવાથી “ઊંટીયા સિંહ' કહેવાય છે. આક્રીકાના સિંહ કરતાં ગિરના સિંહની કેશવાળી ટુંકી અને રંગ ઝાંખો હોય છે. શિકારને લઈને ત્યાં સિંહનું પ્રમાણુ હાલે એ શું છે અને રાજ્ય તરફથી તે માટે અવશેષ સિંહોનું કાળજીપૂર્વક રક્ષણ કરવામાં આવે છે.
કાઠીયાવાડ અને કચ્છમાં ઘોડા સારા ઉછરે છે, કારણ કે ત્યાં અનુકૂળ આબોહવા અને ઘાસની પુષ્કળ છત છે. ખાસ કરીને કરછના ઘડા અરબી ઘોડાની માફક ઘણું વખણાય છે.' આ ઘડા મજબુત બાંધાના, ચપળ ને દેખાવમાં સુંદર હોય છે.
૧. એક દંતકથા મુજબ ઘણા વખત પહેલાં એક અરબી વહાણ કચ્છને કિનારે ભાંગેલી સ્થિતિમાં આવેલું. તેની અંદર સાત સુંદર અરબી ઘિોડા હતા અને તેમાંથી કચ્છી ઘોડાને ઉછેર થયેલ:– Supplement to “ Times of India " Sep. 16, 1933 dated (Cutch State) p. 66.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન રાજ્ય તરફથી ઘેડાને ઉત્તમ રીતે ઉછેરવામાં આવે છે. જૂનાગઢના રાજ્યમાં પણ કાઠી ઘોડાના ઉછેર તરફ સારું ધ્યાન આપવામાં આવે છે. અર્વાચીન શાસ્ત્ર અને વાહનોની જ્યારે શોધ થઈ ન હતી ત્યારે આ કચ્છી અને કાઠી ઘોડા લડાઈમાં ઘણા ઉપગી હેવાથી અન્ય પ્રાંતમાં તેમની સારી નિકાશ થતી.
ઉપર્યુક્ત પ્રાણી સિવાય ઘચ જંગલોમાં વસનારા વાઘ, ચિત્તા વગેરે હિંસક પ્રાણીઓ આવેલા છે અને ગ્રામ્ય પંખી તથા પશુઓ તે ઘણુ જગ્યાએ જોવામાં આવે છે. પરંતુ તેઓ ઔદ્યોગિક દૃષ્ટિએ એટલાં ઉપયોગી નથી. પ્રાણીની પેદાશને લગતા ઉદ્યોગ
પશ્ચિમના ખેતીપ્રધાન દેશમાં પ્રાણીઓની પેદાશને ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે. માંસાહારી લોકોની જરૂરીયાતને બાદ કરીએ તો પણ શ્રેષ્ઠ ઘેટાંઓનાં ઊનની અને દૂધાળાં ઢોરનાં માખણની ત્યાં ધણું ખપત છે. ૧૭ હજાર ચોરસ માઈલ વિસ્તારવાળા અને ૩૩ લાખની વસ્તીવાળા ડેનમાર્કમાં હાલ ૪૦ લાખ ગાય, ૩૮ લાખ ડુક્કર અને ૨ કરોડ મુરઘી છે. આથી ડેનમાર્ક એ “યુરોપની ડેરી કહેવાય છે તે યથાર્થ છે. ગુજરાત ડેનમાર્ક કરતાં વિસ્તાર અને વસ્તીમાં ત્રણ ગણાથી વધારે માટે છે, છતાં ગાયોની સંખ્યા પ્રમાણમાં ઘણું એાછી છે. ગુજરાતની રસાળ ભૂમિમાં દૂધાળાં ઢોર ઘણાં છે અને ચોતર તથા ગિરની ભેંસે પ્રમાણમાં સારું દૂધ આપે છે, છતાં હજુ માખણ બનાવવાને ઉદ્યોગ મોટા પાયા પર ખીલેલે નથી. મુખ્યત્વે કરીને ઘીની ખપત વધારે હોવાથી ગામડેગામડે દૂધને ઘણેખરો ઉપયોગ ઘી બનાવવામાં થાય છે. મોટાં શહેરમાં માખણની જરૂરીયાત દિવસે દિવસે વધતી જાય છે, એટલે ગુજરાતમાં માખણ બનાવવાને ઉદ્યોગ ખીલવવાની ખાસ જરૂર છે. ચરોતરમાં કેટલેક ઠેકાણે માખણ બનાવવાની ડેરીઓ સ્થાપવામાં આવી છે અને તેઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૮૩
સારી પ્રગતિ કરી છે. કાઠીયાવાડમાં ખાસ કરીને જાફરાબાદ અને ગિર આગળ માખણુ ખનાવવાના ઉદ્યોગ સ્થાપી શકાય તેમ છે. ગુજરાત અને કાઠીયાવાડમાં ધાસચારો પુષ્કળ છે, પણ ધરમપુર રાજ્યની માર્કક અન્ય જગ્યાએ ઢારની એલાદ સુધારવાના પ્રયાસ થાય તા તેમનાં દૂધની પેદાશ ઘણી વધે તેમ છે. તે સાથે માખણુ અનાવવાના ઉદ્યોગને પણ અપ્રતિમ ઉત્તેજન મળવા સંભવ છે.
પશ્ચિમના દેશામાં માંસથી ખીજે નંબરે ચામડાંની પેદાશ ગણાય છે અને તેના ઉદ્યોગ પણ ત્યાં ઘણા ખીલેલા છે. હિન્દુસ્તાનમાં ખાસ કરીને મોટાં શહેરા આગળ કે જ્યાં કત્લખાનાં આવેલાં છે ત્યાં ચામડાં પકવવાના ઉદ્યોગ ચાલે છે. તે સિવાય ખીજી જગ્યાએ ઢાર જેમ મરે તેમ ચામડાં પકવવાના ધંધા ચમાર લાકા કરે છે. ગુજરાતમાં પણ ચામડાં બનાવવાનાં કારખાનાં હજુ સ્થપાયાં નથી. માટે ભાગે ચામડાં કાચી સ્થિતિમાં બહાર નિકાશ થાય છે. આ ઉદ્યોગને ખીલવવાને માટે કાઠીયાવાડમાં ગિર અને ખરડાના જંગલવાળા પ્રદેશમાં કે જ્યાં ઢારા જથ્થાબંધ ઉછેરાય છે ત્યાં અનુકૂળતા છે, પણ તે સબંધી વ્યવસ્થિત તપાસ કરવામાં આવી નથી.
પ્રાણીઓની અને મુખ્યત્વે કરીને ધેટાં કે બકરાંનાં ઊનની પેદાશ ઉપર ગરમ કાપડ બનાવવાના ઉદ્યોગના આધાર રહે છે. ગુજરાતમાં ઊનની પેદાશ છે, પણ તેના માટેા ભાગ બહાર નિકાશ થાય છે. જે ઊન છે તેની જાત ઘણી ઉતરતી છે અને વધારામાં ભરવાડે! ઊનને માટે જોઇએ તેટલી કાળજી રાખતા નથી. સુતરાઉ કાપડ બનાવવાની જેમ હજી ગરમ કાપડ બનાવવાના ઉદ્યોગ મેાટા પાયા પર સ્થપાયા નથી. કાઠીયાવાડમાં અને વડાદરા રાજ્યમાં તાજેતરમાં ગરમ કાપડ બનાવવાનાં કારખાનાં શરૂ થયાં છે. ધેટાં અને ખકરાંની એલાદ સુધારવામાં આવે તેા દર ધેટા કે બકરા દીઠ વધારે ઊન ઉતરે તેમ છે. આથી ખ્યાલ આવશે કે પ્રાણીની પેદાશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લગતા ઉદ્યોગોમાં મુખ્ય ખામીઓ પ્રાણુઉછેરની અવગણના અને ઔદ્યોગિક ખીલવણી પ્રત્યે રાજ્યની ઉદાસીનતા છે. કળાશયના ઉદ્યોગ
પેદાશને લગતા ઉદ્યોગો સિવાય ગુજરાતમાં કેટલેક ઠેકાણે કળા કૌશલ્યના ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો મેટા પાયા પર ચાલતા નથી. માત્ર કારીગરે કેવળ પિતાના ઘરમાં રહીને કળાકૌશલ્યની બનાવટો બનાવે છે અને મોટાં શહેરમાં વેચવા મોકલે છે. રેશમી કાપડ અને ભરતકામના ઉદ્યોગને માટે ગુજરાત ઘણું વખતથી પ્રખ્યાત છે. ખાસ કરીને સુરત, જામનગર અને ભુજમાં આ ઉદ્યોગ હજુ ચાલે છે, પરંતુ પહેલાના જેવી જાહોજલાલી રહી નથી. પરદેશમાં ગુજરાતનું રેશમી કાપડ ચાહી ચાહીને મંગાતું; પણ એ દિવસ હવે ગયા છે અને આ દેશી કાપડને ઉપયોગ ઓછો થઈ ગયો છે. યુરોપ અને જાપાનના સસ્તા પણ ઓછા ટકાઉ રેશમી ભાલે દેશી ઉદ્યોગને ઘણું હાનિ કરી છે. સુરત, ભૂજ, જામનગર અને ખંભાતમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે, તેનું કારણ એ છે કે ઘણા લાંબા વખતથી કુશળ કારીગરે એ ધંધામાં રોકાયેલા છે. ત્યાં આગળ રેશમ પાકતું નથી, તેમ જ કંઈ કુદરતી અનુકૂળતા પણ નથી. હાલના યાંત્રિક અને હરીફાઈના યુગમાં રાજ્યની સંગીન મદદ વિના રેશમને ઉદ્યોગ ખીલી નીકળે તેમ નથી.
૧. સુરતમાં કીનખાબ, ભરતકામ વગેરેની ૫,૫૦૦ શાળે છે અને દરરોજ આશરે રૂા. ૧૫,૦૦૦ નો માલ તૈયાર થાય છે.
હાથવણાટના ઉદ્યોગ વિષે શ્રીયુત તેલંગ લખે છે કે “વણકરોની આર્થિક દશા ઘણી ખરાબ છે. તેઓ સુતર, રેશમ કે કાપડના વેપારીઓના ઘણું દેવાદાર બનેલા છે. આ વેપારીઓ તેમને રેશમ વગેરે ઉધાર આપે છે અને દેવા પેટે તૈયાર માલ લે છે. આથી અભણ કારીગરોને પેટ પૂરતું વેતન મળે છે–Report on the Handloom Weaving Industry in Bombay Presidency by S. V. Telang-vide Census. of Bombay Presidency ( Report) pp. 264 -265. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
પેદાશ અને ઉદ્યાગ
[ ૮૫
રેશમી કાપડમાં ખાસ કરીને પાટણનાં પટેાળાં ધણાં પ્રખ્યાત છે. તેની ખપત ફક્ત ગુજરાતમાં જ નહીં, પણ ખીજા પ્રાંતામાં છે. તાજેતરમાં અગ્રેજો પણ ચાદર, પડદા વગેરે ઉપયેગને માટે આ કાપડ ખરીદવા લાગ્યા છે. ૧૫ટાળાંની બનાવટમાં ખુખી એ છે કે પુલ, પ્રાણી કે કાઈ પણ ભાત વણાટમાં વણાય છે. સુતરને જૂદા જૂદા રંગોથી રગવામાં આવે છે અને વણકર શાળ પર ખેતી ભાત પ્રમાણે તેને વણે છે. પટાળાંની મુખ્ય ભાતા નારી જર, રતનચોક, પાનભાત, હાથીભાત, ચારસભાત વગેરે છે. છાપેલાં સસ્તાં પટેાળાની હરીફાઇથી આ માંધાં પટેાળાંની પહેલાના જેવી ખપત અને વપરાશ હવે રહી નથી. ગુજરાતના આ જાણીતા ઉદ્યોગનું પુનરૂત્થાન કરવાની ખાસ આવશ્યક્તા છે, નીં તે અન્ય હાથવણાટના ઉદ્યોગના જેવી તેની પણ સ્થિતિ થશે.
.
વડાદરા રાજ્યના સંખેડા ગામમાં ગૃહશણગારની ચીજો પર સુંદર રંગાટકામ થાય છે. ચીજો પર જૂદી જૂદી જાતના સેનેરી અને રૂપેરી રંગાની ભાતા એટલી રમણીય હાય છે કે તેઓ ઘરની શેશભામાં વૃદ્ધિ કરે છે. વિસનગરમાં લાકડાંની ચીજો પર સુંદર તરકામ થાય છે. ઊંટ, સિંહુ વગેરે પ્રાણીઓ પણ લાકડાંમાંથી કાતરવામાં આવે છે. લક્કડકામ પર વળી પિત્તળ કે રૂપાની પતરી જડવામાં આવે છે કે જેથી આખા નમુના તે જ ધાતુના બનેલા હાય તેમ લાગે છે. મહુવામાં લાકડાં અને હાથીદાંતનાં સુંદર રમકડાં અને છે. ભૂજ સેાનારૂપાના ધાટપર નકશીકામને માટે પ્રખ્યાત છે. મહીકાંઠામાં આવેલા પેથાપુર ગામમાં શેતરંજી અને સાડીએ રંગવાને ઉદ્યોગ સારી રીતે ચાલે છે. નકશીવાળાં તાંબાપિત્તળનાં વાસણે અનાવવાના ઉદ્યાગ અમદાવાદ, વીસનગર અને મારખીમાં સારા ખીલેલા છે.
૧. "Arts and Crafts in Baroda State "-Swadeshi Special Times of India dated 20-10-34. p. 13.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ઉગમાં રોકાયેલી વસ્તી
ગુજરાતની મુખ્ય પેદાશ ખેતી અને વનસ્પતિની છે. એટલે વસ્તીને મોટો ભાગ તે પેદાશ ઉત્પન્ન કરવામાં રોકાયેલો છે. અન્ય વિભાગોની જેમ ગુજરાત પણ ખેતીપ્રધાન દેવાથી ઉદ્યોગો બહુ પ્રમાણમાં ખીલેલા નથી અને પરિણામે ઉદ્યોગમાં રોકાયેલી વસ્તી તદન ઓછી છે. ગુજરાતના જૂદા જૂદા જીલ્લા અને એજન્સીઓમાં ઈ. સ. ૧૯૩૧ ની ગણત્રી પ્રમાણે ઉદ્યોગમાં રોકાયેલી વસ્તીનું પ્રમાણ કેટલું છે, તે નીચેને કોઠે દર્શાવે છે.
કેડે નં. ૧
મુખ્ય, આશ્રિત ને પેટા કમાણી | તરીકે ઉદ્યોગમાં રોકાયેલી વસ્તી
જીલો કે એજન્સી.
છે
હજારમાં.
- - - કુલ વસ્તીના
I
૧૨૩ ?'
૫૦
૩૮
અમદાવાદ જીલ્લો ખંભાતનું દેશી રાજ્ય સુરત જીલ્લો મહીકાંઠા એજન્સી ભરૂચ જીલ્લો ખેડા જીલ્લો પશ્ચિમ હિન્દની એજન્સી વડેદરાનું દેશી રાજ્ય પંચમહાલ જીલ્લો સુરત એજન્સી રેવાકાંઠા એજન્સી
૪૨
જ ૦ ૦ - • • » છે |
:
2
૧૦૦
-
૬૭૪ 1. Census of India (Baroda ) Part I p. 239; (Bombay Presidency ) p. 186 and (Western India States Agency ) p. 73.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૮૭ આ આંકડા પરથી સમજાશે કે ગુજરાતની એકંદર વસ્તીના માત્ર ૬ ટકા જૂદા જૂદા ઉદ્યોગોમાં રોકાયેલા છે. ઈગ્લાંડ, જર્મની વગેરે ઉદ્યોગપ્રધાન દેશની સરખામણીમાં આ પ્રમાણુ નજીવું છે. અમદાવાદ જીલ્લો ઔદ્યોગિક વિકાસમાં સૌથી પ્રથમ આવે છે, કારણ કે અમદાવાદ શહેરને મીલઉદ્યોગ તથા આસપાસનાં જનપ્રેસ વગેરે કારખાનાં ઘણાં માણસોને રોજી આપે છે. ખંભાતના રાજ્યમાં બહુ ઉદ્યોગો ખીલેલા નથી, પણ તેની વસ્તી પ્રમાણમાં ઓછી હોવાથી ઉદ્યોગમાં રોકાયેલી વસ્તીના ટકા વધારે થાય છે. સુરત જીલ્લામાં મીલઉદ્યોગ ઉપરાંત હાથવણાટને ઉદ્યોગ સારો ચાલતા હોવાથી ઘણાં કારીગર તેમાંથી રોજી મેળવે છે. મહીકાઠા એજન્સીમાં જેકે યાંત્રિક ઉદ્યોગો બહુ ખીલેલા નથી, પણ ઈમારતી લાકડાં, આરસ, પત્થર, અકીક, અબરખ વગેરેને લગતા ઉદ્યોગ ઉપરાંત બીજા હુન્નરઉદ્યોગો ઓછાવત્તા પ્રમાણમાં આવેલા છે. ભરૂચ અને સુરત જીલ્લાનાં તથા કાઠીયાવાડનાં મોટાં શહેરમાં ખાસ કરીને રૂને ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક કારખાનાં જોવામાં આવે છે. વડોદરા રાજ્યમાં રાજ્ય તરફથી સારું ઉત્તેજન મળવાથી કેટલાક ઉદ્યોગે ત્યાં સારી રીતે ખીલેલા છે પંચમહાલ અને રેવાકાંઠાના ડુંગરાળ અને ઝાડીવાળા પ્રદેશોમાં અન્ય જીલ્લાઓ જેટલે ઉaોગે હજુ સ્થાપવામાં આવ્યા નથી. ગુજરાતમાં આ રીતે ઔદ્યોગિક વિકાસનો સૂર્યોદય થયું છે, પણ હયાત ઉદ્યોગોને વધારે સંગીન રીતે ખીલવવાના કે નવા ઉદ્યોગો સ્થાપવાના પ્રયાસો થતા નથી. જો કે કુદરતી લાભે પૂરતા પ્રમાણમાં છે, પણ રાજ્ય અને લોકેની ઉદાસીનતાને લઇને તે તરફ પૂરતું લક્ષ્ય અપાયું જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
પ્રકરણ ૪ થું
વસ્તી અને જાતિઓ
વસ્તી
ગુજરાતમાં કુલ વસ્તી નવા વસ્તીપત્રક (૧૯૩૧) પ્રમાણે આશરે ૧૧૪ લાખ છે. આમાંથી ફક્ત ૩૨ લાખની વસ્તી ખાલસા મુલકમાં છે, અને બાકીની ૮૨ લાખની વસ્તી દેશી રાજ્યમાં છે. એટલે કુલ વસ્તીના લગભગ ૭૦ ટકા નાના અને મોટા દેશી રાજાઓના અમલ નીચે છે. સને ૧૯૩૧ ના વસ્તીપત્રક પ્રમાણે ગુજરાતના વિસ્તાર, વસ્તી, ગામ અને શહેર નીચે કોઠામાં દર્શાવેલાં છે.
કાઠે નં. ૨
જીલ્લો કે એજન્સી
.
સંખ્યા
જિ
સ
ખ્યા
ચે.મા.
વસ્તી લાખમાં
દર ચો.મા. K | વસ્તી ૧
ه ي
૧,૬૦૦
ه
૨૪:૪
م
م بم بی
ખેડા જીલ્લા ૫૭૦
૪૫૮ સુરત
७८० ૫ ૧,૬પ૧ ! ૬૯ ૪૨૦ વડોદરા દેશી રાજ્ય
૨,૯૨૦ ૮,૧૬૪ ૩૦૦ પંચમહાલ જીલ્લો
J૧,૬૦૮ ૪-૫ ૨૮૩ અમદાવાદ છે
||૩,૮૪૬ ૧૦૦ ૨૬૦ ખંભાત દેશી રાજ્ય ૧૦૨ | ૩૫૦
૨૫૧ ભરૂચ જીલ્લો
૪૦૩ ૧,૪૬૮ ૩૩ ૨૨૮ રેવાકાંઠા એજન્સી ૨,૯૮૫ | |૪,૯૬૮ [૮૯ ૧૭૮ મહીકાંઠા , ૧,૮૫૯ | ૭.૩,૧૨૪
૫૨] ૧૬૬ પશ્ચિમ હિન્દના દેશી રાજ્યની/ એજન્સી
૬,૪૯૬ T૬૬ ૩૫,૪૪૨ ૪૦૦૦ સુરત એજન્સી
૬૬૯ | ૩ | ૧,૯૫૭ ૨૩૨
૧૮,૩૦૧/૧૭૨ ૬િ૪,૧૯૮ ૧૧૩૭] ૧૭૭ ૧. Census of India (1981), Vol XIX (Baroda) Part I, pp. 6 & 66; Census of India (1931), Vol VIII,
Part II (Bombay Presidency ), p. 4. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ દર્શાવતે નકશે.
૨૪ : તાના
/
//":/
અખા તે
છે.
- હા, ચા, વાડી
ખંભાત નો ved
2ઝ
૨.
*
:::
N
-घर भीरम मापसे पल्लीन समाष्ट.
_3- શ્રી ૧૪ ની સંખ્યા ૬૬ - ૧૦૧ - ૧૨૫ કન્યા = =
૧૬થી ની 32 TET
૨૫૧ પી ૧૫ની મંસા ' ને ૩૫૧ પ ૪૧ી સંખ્યા [2] 1 ની ૫૫૦ની ૨૦ IST
[ પૃ. ૮૮ સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
વસ્તી અને જાતિઓ
[ ૮૯,
આ કોઠા ઉપરથી ખ્યાલ આવશે કે આખા ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ એકસરખું નથી. પાસેના નકશા પરથી પણ સમજાશે કે ગુજરાતના કયા કયા ભાગમાં વસ્તી ઘાડી છે અને કઈ જગ્યાએ વસ્તીનું પ્રમાણ અતિશય ઓછું છે.
વસ્તીના પ્રમાણમાં ફેરફાર કરનારા ઘણાં કારણે છે, પણ ખેતીપ્રધાન દેશ કે વિભાગમાં મુખ્યત્વે કરીને ભૂપૃષ્ઠરચના અગત્યને ભાગ ભજવે છે. સામાન્ય રીતે સપાટ ફળદ્રુપ મેદાનમાં ખેતી પુષ્કળ થઈ શકે છે, એટલે વસ્તી ત્યાં ઘાડામાં ઘાડી હેય છે. ડુંગરાળ ભૂમિમાં ખેતી માટે પ્રતિકૂળતા હોવાથી, વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આખા ગુજરાતમાં ઘાડામાં ઘાડી વસ્તી ફકત ખેડા છેલ્લા કે ચરોતરમાં છે; કારણ કે ત્યાં સપાટ જમીન છે એટલું જ નહીં પણ નદીઓના કાંપથી ભૂમિ ઘણું ફળદ્રુપ બનેલી છે. સુરત જીલ્લામાં અને વડોદરા રાજ્યમાં પ્રમાણમાં વસ્તી ઘાડી છે; કારણ કે ત્યાંની સપાટ ફળદ્રુપ જમીનમાં ખેતીને પાક સારે ઉતરે છે. પંચમહાલ જીલે ડુંગરાળ હોવાથી ત્યાં ખેતી સારી થઈ શકતી નથી, અને વસ્તીનું પ્રમાણ પણ આથી ત્યાં ઘણું ઓછું છે. અમદાવાદ જીલ્લો જેકે સપાટ મેદાન છે, છતાં ચારેતર કરતાં ત્યાં વસ્તી ઘણું ઓછી છે; કારણ કે ત્યાં જમીન એટલી ફળદ્રુપ નથી, જે નદીઓ વહે છે તેમાં બારેમાસ પાણી રહેતું નથી અને વરસાદનું પ્રમાણ ઓછું છે. દરીયા નજીકની ખારાશવાળી જમીન સિવાય ભરૂચ જીલ્લામાં નદીઓના કાંપથી બનેલી રસાળ ભૂમિમાં વરતી સુરત છલા જેટલી ઘાડી છે. ખંભાતના રાજ્યમાં પણ સમુદ્ર પાસેની ખારી જમીનમાં વસ્તી ઓછી છે. રેવાકાંઠા અને મહીકાંઠા એજન્સીએની ડુંગરાળ ભૂમિમાં વસ્તી ઘણી ઓછી છે; કારણ કે ત્યાં જંગલ કે ખનીજની પેદાશ એકઠી કરવા સિવાય અન્ય ઉદ્યોગ ચાલતો નથી. પાલણપુરના રેતાળ મેદાનમાં અને ડુંગરાળ કાઠીયાવાડમાં એ જ કારણોને લઈને વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે. સૌથી ઓછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન વસ્તી કચ્છના રણપ્રદેશમાં છે કે જ્યાં જમીન રેતાળ છે અને વરસાદ તદ્દન ઓછું પડે છે, એટલે ખેતીના ઉદ્યોગ માટે જેવી જોઈએ તેવી અનુકૂળતા નથી.
ભૂપૃષ્ઠરચના કે આબેહવા સિવાય અન્ય કારણો પણ વસ્તીના પ્રમાણમાં ફેરફાર કરે છે. જ્યાં જ્યાં અર્વાચીન ઉદ્યોગે મોટા પાયા પર ચાલે છે ત્યાં ત્યાં વસ્તી ઘણું ઘાડી માલમ પડે છે. ગુજરાત હજુ મુખ્યત્વે કરીને ખેતીપ્રધાન છે. ફક્ત મોટાં શહેરોમાં અર્વાચીન ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે અને અન્ય સ્થળોએ ખેતી એ જ મુખ્ય. ઉદ્યોગ ચાલે છે. આખા ગુજરાતમાં મોટામાં મોટું ઔદ્યોગિક સ્થળ અમદાવાદ છે કે જેનો મીલઉદ્યોગ દિવસેદિવસે વધતો જાય છે, એટલે વસ્તીનું પ્રમાણ પણ ત્યાં વધતું જાય છે. એ જ સ્થિતિ બીજા શહેરમાં ઘણે ભાગે જોવામાં આવે છે.'
આખા ગુજરાતનું એકંદર વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે, કારણ કે ઘાડી વસ્તીવાળા રસાળ પ્રદેશ ઉપરાંત થોડી વસ્તીવાળા ડુંગરાળ અને રેતાળ પ્રદેશ ત્યાં ઘણાં આવેલા છે. ખેડાણલાયક જમીન પર જે વસ્તીનું પ્રમાણ ગણવામાં આવે તો તે લગભગ દર ચોરસ માઇલે ૪૦૦ જેટલું થાય. મુંબઈ ઈલાકામાં સૌથી વધારે વસ્તીનું પ્રમાણ કણ વિભાગમાં છે, કે જ્યાં અતિશય વરસાદને લઈને નાળીયેરી વગેરે ઝાડો પુષ્કળ ઉગે છે અને લોકોને રાકનાં સાધનો નિકાશમાંથી પૂરતાં મળે છે. બીજે નંબરે ગુજરાત આવે છે કે જ્યાં ખેડાણવાળી રસાળ જમીનમાં ઉત્પન્ન થતા ખેતીના પાકથી ઘણા લોકોને નિર્વાહ થઈ શકે છે. ગુજરાતમાં જેમ જેમ નહેરેની કે અન્ય યોજનાથી ખેતીને ઉદ્યોગ ખીલતે જશે અને ઉદ્યોગ મટા પાયા પર સ્થાપવામાં આવશે તેમ તેમ વરતીનું પ્રમાણ વધતું જશે.
૧. અમદાવાદમાં દર ચેરસ માઈલ વસ્તીનું પ્રમાણ આશરે ૨૪ હજાર એટલે મુંબઇથી (૪૮ હજાર) અધું છે. સુરતમાં પણ આશરે ૩૩ Home -Census of India (1931) Vol. VIII Part I.
(Bombay Presidency) p. 59. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
[ ૧.
વસ્તી અને જાતિ
સામાન્ય ખાસીયતા.
મૂળ ગુજરાતના કુદરતી વિભાગ એ થઈ શકે છેઃ એક આયુ. પ તથી મહી નદી સુધીના ઉત્તર ગુજરાત પ્રદેશ અને ખીજો મહી અને દમણુ નદીએ વચ્ચેના દક્ષિણ ગુજરાત પ્રદેશ. ઉત્તર ગુજરાતની પ્રાકૃતિક રચના દક્ષિણ ગુજરાતના કરતાં ધણી જૂદી છે અને આથી લોકેાની ખાસીયતામાં પણ ફેરફાર માલમ પડે છે.
કરકસરીયા વણિક શ્રીમા, મહેનતુ અને હુશયાર કણી ખેડુત, શૂરવીર રજપૂતા અને દરબારો, તાલુકદાર કે બળવાખેાર તરીકે જાણીતા ધારાળા મહી નદીની ઉત્તરમાં એટલે ઉત્તર ગુજરાતમાં ઘણા પ્રમાણમાં જોવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં અનાય જાતા ઘણી જોવામાં આવે છે અને તે ઉપરાંત અનાવીલ બ્રાહ્મણ ખેડુતે, શ્રાવક વ્યાપારી કે ઝવેરીએ અને કાબેલ કારીગરો પણ ત્યાં આવેલા છે.
સારા શરીરમાંધા, સંપત્તિ, વ્યાપારી બુદ્ધિ અને કરકસર વગેરે ખાસીયતે। ઉત્તર ગુજરાતના લેાકેામાં વધારે માલમ પડે છે; અને દક્ષિણ ગુજરાતના લેાકેા સામાન્ય રીતે તીવ્ર બુદ્ધિવાળા, માજ શોખને ચાહનારા અને શાન્તિપ્રિય છે.
દ્વીપકલ્પ ગુજરાતમાં આથી ઉલટું જોવામાં આવે છે. ઉંચા, દાવર અને શૂરવીર રજપૂતા અને કાઠી લેાકેા, મજબુત ખાંધાના આહીર, અને સાહસિક ભાટીયા વ્યાપારીએ કાઠીયાવાડમાં માલમ પડે છે. સાગરકાંઠા ઉપર વસતી કેટલીક વાધેર, સધાર, કાળી વગેરે જાતા કે જે બ્રિટિશ યુગના પહેલા ખારવા તરીકે પ્રસિદ્ધ હતી, તેઓ પણ કચ્છ અને કાઠીયાવાડમાં જોવામાં આવે છે. વ્યાપારી બુદ્ધિ.
સૌથી શ્રેષ્ઠ ખાસીયત કે જે સામાન્ય રીતે મૂળ કે દ્વીપકલ્પ ગુજરાતના લોકોમાં માલમ પડે છે અને જેનાથી આજે ગુજરાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
દર ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન હિન્દુસ્તાનના કેઈ પણ ભાગમાં અને દુનીયાના વ્યાપારી પ્રદેશમાં નામાંક્તિ છે તે તેની વ્યાપારી બુદ્ધિ છે. ગુજરાતને સાગરકાંઠાને લાભ છે તે હિન્દના બીજા પ્રાંતને નથી. આથી ઘણા લાંબા સમયથી ગુજરાત વ્યાપારમાં આગળ પડતે ભાગ લે છે. મુસાફરે, યાત્રાળુઓ, એલચી, કે વ્યાપારીઓ જે જે લોકે ગુજરાતમાં આવેલા તેમણે ગુજરાતની સમૃદ્ધિ અને ગુજરાતીની વ્યાપારી બુદ્ધિનાં મુક્ત કઠે વખાણ કરેલાં છે. હુએન શંગ નામને ચીનને મુસાફર ગુજરાત વિષે લખે છે કે “આ પ્રાંતમાં સંપત્તિ પુષ્કળ હતી એટલું જ નહીં પણ સંપત્તિમાં વૃદ્ધિ કરનારી લેકની સુપ્રસિદ્ધ વ્યાપારી બુદ્ધિ હતી.”
વીંટન નામને બીજો મુસાફર પિતાની સુરતની સફરના વર્ણનમાં (ઈ. સ. ૧૬૮૯) લખે છે કે “સુરતના વાણીયા અતિશિય સમૃદ્ધિવાન હતા અને હિસાબી કામમાં એટલા કાબેલ હતા કે કોઈ પણ હિસાબ ગણિતશાસ્ત્રીના કરતાં વધારે ઝડપથી અને ઘણું સહેલાઈથી કરી શકતા. જે આજે પણ ગુજરાતી વ્યાપારીઓની સનાતની સાહસિક બુદ્ધિ અને અપૂર્વ વ્યાપારી પ્રગતિ ઝળકી ઉઠેલી છે. સાગરધારા કેળવેલ આંતરરાષ્ટ્રીય સમાગમ ગુજરાતીઓની વ્યવહાર બુદ્ધિ તેમ જ તેમના પ્રગતિપ્રેમ અને સાહસિક વૃત્તિને આભારી છે.
સપાટ પ્રદેશમાં વસતી જાતિઓ. ગુજરાતમાં સપાટ રસાળ મેદાને ઘણાં ઓછાં છે. પૂર્વ સરહદ ડુંગરાથી ભરપૂર છે. ઉત્તર તરફ સપાટ રેતાળ પ્રદેશ છે. કચ્છમાં ખેડાણવાળી જમીનનું પ્રમાણ ઓછું છે. તેમ જ કાઠીયાવાડને ઘણખરો ભાગ ડુંગરાળ છે. આથી સપાટ ફળ૬૫ મેદાને કે જ્યાં સામાન્ય રીતે લોકે પ્રગતિશીલ બને છે તે ગુજરાતમાં થોડા પ્રમાણમાં આવેલા
1. A. S. Altekar, Ancient Towns and Cities in Gujarat, p. 52.
2. J. Ovington, Voyage to Surat in 1689, p. 166. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
સપાટ પ્રદેશમાં વસતિ જાતિઓ
[ ૩ છે. મેદાનવાસી લોકો વ્યવહારની અનુકૂળતાને લઈને સુધરેલી પ્રજાના સંસર્ગમાં ઘણું સહેલાઈથી આવે છે, એટલે પર્વતવાસી કે રણવાસી. લોકો કરતાં મેદાનના રહેવાસીઓ ઉદ્યોગ અને વ્યાપારમાં ઘણું પ્રગતિ કરી શકે છે,
| ગુજરાતમાં દરેક પ્રકારની પ્રાકૃતિક પરિસ્થિતિ હેવાની, એથી મેદાનવાળા, રેતાળ, ડુંગરાળ કે દરીયા કિનારાવાળા પ્રદેશમાં રહેનારા લોકે મળી આવે છે. પૂર્વ સરહદના ડુંગરાળ પ્રદેશમાં રહેતા કોળી, ધારાળા અને ભીલની જાત, કાઠીયાવાડના ડુંગરાળ મુલકમાં વસતા કાઠીની અને ગીર વગેરે જંગલમાં ભમતી આહીરની જાત, કચ્છ અને કાઠીયાવાડના દરીયાકિનારા પર રહેતા વાઘેર સંધાર વગેરે ખારવાની વાત અને ગુજરાતની સપાટ રસાળ ભૂમિમાં રહેતા બ્રાહ્મણ, વાણીયા, રજપૂત, ખેડુત વગેરે અન્ય વર્ણો પર સ્થાનિક પ્રાકૃતિક રચના ઓછાવત્તા પ્રમાણમાં અસર કરે છે.
પ્રાચીન સમયમાં મૂળ ચાર વર્ણો હતી, પણ અર્વાચીન સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-એ જાતે સૌ સૌના ધંધા કે ઉદ્યોગને અનુસાર ઓળખાય છે. એટલે હાલના નેકરીયાત વર્ગ, વ્યાપારી વર્ગ, ખેડુતવર્ગ, મજૂરવર્ગ વગેરેમાં દરેક વર્ણના લોકો જોવામાં આવે છે.
બ્રાહ્મણે.
ગુજરાતની વસ્તીનો મોટો ભાગ ઉચ્ચ વર્ણને છે અને તેમાં બ્રાહ્મણોનું પ્રમાણ ઘણું છે. આ વર્ણ ગુજરાતના દરેક ભાગમાં જોવામાં આવે છે. જો કે આ જાત બુદ્ધિશાળી, મહેનતુ અને શાતિપ્રિય છે, પણ તેમની આર્થિક સ્થિતિ અન્ય ઉચ્ચ વર્ણની સરખામણીમાં ઘણું ખરાબ છે. નાગર બ્રાહ્મણ સિવાય અન્ય બ્રાહ્મણે એકંદરે કેળવણી કે અન્ય પ્રવૃત્તિમાં તદ્દન પછાત છે. આ વર્ણને આજીવિકાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
ગુજરાતનુ પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
અન્ય ક્ષેત્ર ન હેાવાથી તેઓ મુખ્યત્વે કરીને સરકારી નાકરીમાં કે કેળવણી ક્ષેત્રમાં જોડાય છે. કેટલાક વકીલાત ને અન્ય ધંધામાં પશુ .ોડાય છે.
વાણીયા.
વાણીયાની પેઢી હાય છે. કહેવત સફર '' કમાણીમાં ધણા કાબેલ હોય
ગુજરાતની વ્યાપારી કામ વાણીયાની છે. આ વ સુશીલ, શાન્તિપ્રિય, કરકસરી અને ક્ષમાશીલ છે. વણિકા સમૃદ્ધિસંપન્ન હોવાથી સમાજના સંભાવિત સ્તંભા તરીકે ઓળખાય છે. તેમને મુખ્ય ધંધા વ્યાપાર, વ્યાજવટાવ કે ધીરધાર છે. તેમની ધીરધાર માત્ર શહેરામાં નહીં પણ ગામડાંઓમાં પણ ચાલે છે. કાઇ પણ ગામ એવું નહીં હાય કે જ્યાં ગાંધીની દુકાન અને નહીં હોય. તેમનામાં કરકસરને ગુણુ ધણા પ્રમાણે “ વાણીયાની કસરતે વહેારાની ખરાખર હાય છે. હિસાખી કામમાં પણ તે છે. પહેલાંના યુરોપીયન મુસાફરોએ આ વર્ષોંની ધણી પ્રશસ્તિ કરી છે. ઇ. સ. ૧૬૩૮ માં મેન્ડેલ્સા નામના મુસાફર લખે છે કે વાણીયાએ તીવ્ર બુદ્ધિના, સરળ સ્વભાવના અને વ્યાપારમાં મશગુલ રહેનારા હતા. 1 ઇ. સ. ૧૬૫૧ માં ટ્રાવેનીઅર નામને ખીજો મુસાફર લખે છે કે “ વાણીયાએ એટલા બધા તીક્ષ્ણ બુદ્ધિના હતા કે યાહુદી લેાકાને પણ તેમની પાસેથી શીખવાનું મળે.”ર ગુજરાતના વ્યાપારમાં જે કઇં આધુનિક પ્રગતિ થઇ છે અને અન્ય આર્થિક ક્ષેત્રમાં જે કઈ પ્રારંભ થયા છે તે સ` આ વધુની વાણિજ્યબુદ્ધિ અને સંચિત મુડીને આભારી છે.
"C
1. Gazetteer of Bombay Presidency-Gujarat Population p. 77.
2. Gazetteer of Bombay Presidency-Gujarat Population p. 77.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
સપાટ પ્રદેશમાં વસતી તિઓ
[ ૯૫ ૨જપૂતો.
ગુજરાતની એક વખતની લડાયક અને શુરવીર રજપૂત જાત આજે આળસુ, એશઆરામી, અને સ્વછંદ બનેલી છે. મધ્યકાલીન યુગના રજપૂતે બહાદુર ઘેડેસ્વાર, યુદ્ધકળાનિપુણ અને સ્વદેશાભિમાની હતા. પરંતુ શાતિ અને વ્યવસ્થાના લાંબા વખતને લઈને તેમની ઉમદા ખાસીયતો નાશ પામી છે. રજપૂતે અત્યારે પણ પિતાની તરવાર સાથે રાખે છે, પણ ગુસ્સામાં કોઈ દિવસ બહાર કાઢતા નથી. આ જાત રીતભાતમાં નમ્ર, સ્વભાવે ઉગ્ર અને સ્વામીભક્તિવાળી હોય છે. રજપૂત ઘણું કરીને સૈનિક અને જમીનદાર હોય છે, પણ તેમની સૈનિક તરીકેની જરૂર હવે ઓછી થતી જાય છે. એટલે થોડાક જમીનદાર રજપૂતો સિવાય બાકીના કંઈ પ્રવૃત્તિ કરતાં જ નથી. રજપૂત ભાયા કે ઠાકોરે મોજશેખનાં સાધનો પાછળ પિતાને વખત વ્યતીત કરે છે. કેટલેક ઠેકાણે તેઓ ખેતીને ધધ કરે છે; પણ આળશ અને ઉદાસીનતાથી તેઓ અન્ય ખેડુતવર્ગ સાથે હરીફાઈમાં ફાવી શકતા નથી. ગુજરાતની આ મેદાનવાસી રજપૂત જાતને પર્વતવાસી ગુરખાની માફક જે લડાયક તાલીમ આપવામાં આવે તે તેઓ બહાદુર સૈનિક થઈ શકે તેમાં કંઈ સંશય નથી. ખેડતો.
ગુજરાતની વસ્તીને મોટે ભાગે ખેડુતોને છે. ગામડામાં વસતા દરેક વર્ણના લકે સામાન્ય રીતે ખેતીમાં રસ લે છે. ભાઠાંમાં વસતા “ભાઠેલા’ નામથી સંબોધાતા, દક્ષિણ ગુજરાતના અનાવીલ બ્રાહ્મણે હજુ પણ ખેતીમાં કાબેલ અને મહેનતુ મનાય છે. ઉત્તર ગુજરાતમાં વસતા કેટલાક સાઠોદરા અને વીસનગરા નાગરો પણ યજમાનવૃત્તિ ઉપરાંત ખેતી કરે છે, પરંતુ તેઓ ભાઠેલા જેટલા હુશીયાર નથી. વાણીયા અને મારવાડી શાહુકારો કે જેઓ ખેડુતવર્ગમાં ધીરધાર કરે છે, તેઓ પિતાની જમીન હોવા છતાં ખેતીમાં ઓછો રસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૯ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લે છે. રજપૂતો પણ કેટલેક ઠેકાણે ખેતી કરે છે, પરંતુ તેઓ પિતાની આળસ અને બેદરકારીને લીધે તેમાં જોઈએ તેવી નિપુણતા દાખવી શકતા નથી. ભરૂચ અને સુરત જીલ્લામાં વસતા સુન્ની વહોરાઓ ભાઠેલાની માફક ખેતીમાં હુશીયાર છે. તે ઉપરાંત ભરૂચ જીલ્લાના તળાવડા કળીઓ અને સુરત જીલ્લાના દુબળા વગેરે અનાર્ય જાતેએ ખેતીના ધંધામાં સારી પ્રગતિ કરી છે. ખેડા જીલ્લાના ચારેતર પ્રદેશમાં વસતા કણબી ખેતીમાં અપ્રતિમ સ્થાન ભોગવે છે. અનુકૂળ હવા અને અત્યંત ફળદ્રુપતા જે ભૂમિમાં છે અને અવિરત ખંત અને અતિશય પરિશ્રમ જેવી ખસીયતે જે ખેડુતોમાં છે ત્યાં ઉત્તમ પ્રકારની ખેતી થાય તે યથાર્થ છે. કણબી અને ખેડુતે વિષે ગેઝેટીયરને કત્તા લખે છે કે “ખેતીમાંથી મૂડીદાર થયેલા આ કણબીઓ દરેક પ્રકારની જમીનના ગુણદોષ સારી રીતે પારખી શકે છે અને દરેક પાક કે જમીનની જરૂરીઆતે સહેલાઈથી સમજી શકે છે”૧
દરીયા કિનારા આગળ વસતી જાતિઓ.
હિન્દુસ્તાનના અન્ય વિભાગે કરતાં ગુજરાતને સાગરકાંઠાને, લાભ વધારે છે, અને તેથી જ ગુજરાત પ્રાચીન સમયમાં વ્યાપાર અને વહાણવટામાં ઘણો આગળ વધેલ પ્રાંત હતો. જો કે હાલ વ્યાપારમાં ગુજરાતીઓ પોતાનું સ્થાન જાળવી રહ્યા છે, પણ અર્વાચીન આગબોટની હરીફાઈમાં પ્રાંતનું વહાણવટું નાશ પામ્યું છે. તે સાથે ખારવાઓની ઉમદા ખાસીયત પણ અદશ્ય થતી જાય છે. | ગુજરાતના સાગરકિનાર આગળ માછી, ખારવા, ભાઈ, ભાદેલા, વાઘેર, સંધાર, મીયાણા, ઢીમાર વગેરે જાતે જોવામાં આવે છે. આ જાતિઓને મુખ્ય ધ માછલી પકડવાને કે કિનારા આગળ ફરતા વહાણમાં ચલાવવાનું હોય છે. ભાઈ અને માછીની
1. Gazetteer of Bombay Presidency-Gujarat Population, p. 156.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
દરીયાકિનારા આગળ વસતી જાતિઓ
[ ૮૭ જાતે માછલી પકડવાને ધંધે કરે છે અને બાકીના ઘણું કરીને આગબોટમાં “લાસ્કર” તરીકે જોડાય છે. કચ્છ અને કાઠીયાવાડના ખારવાના રજપૂત, કોળી અને મુસલમાન, એ પ્રમાણે ત્રણ વર્ગ થઈ શકે છે. માંડવી અને વેરાવળ બંદરની હદ સુધીમાં રજપૂત ખારવાએ, દીવ અને ભાવનગરની વચ્ચમાં કેળી ખારવાઓ અને ઘોઘા આગળ કઆતી નામના મુસલમાન ખારવાઓ જોવામાં આવે છે. અરબસ્તાનમાંથી આવી વસેલા ભાદેલા નામના ખારવાઓ બેટ, દીવ, દ્વારકા, જાફરાબાદ અને જામનગર આગળ જોવામાં આવે છે. ખંભાત આગળ વસતા રજપૂત ખારવાએ ઘણું કાબેલ છે અને તેઓ છાપરાં સંચારવામાં કે પૂલ બાંધવામાં જાણીતા છે. ભરૂચ અને સુરતના ખારવા મોટે ભાગે મુસલમાન છે. રાંદેર અને ભીમપુર આગળના ખલાસીઓ પણ ઘર કે પૂલ બાંધવામાં ઘણું કાબેલ મનાય છે. વાઘેરની જાત બેટ અને દ્વારકા તરફ અને મીયાણાની જાત વવાણુઆ બંદરની પૂર્વ તરફ વસેલી છે. એક વખત જેઓ બહાદુર ચાંચીયા ગણાતા તે મીયાણું આજે અન્ય ખલાસીઓ જેટલા બહાદુર અને સાહસિક રહ્યા નથી. ઘણા સમયથી ચાંચીયા તરીકે પ્રસિદ્ધ થયેલી સંઘારની જાત કચ્છના અખાત આગળ નાવિકને ધંધે કરે છે. તેમાંના કેટલાક હાલ કચ્છમાં ઠેર ઉછેરે છે કે ખેતી કરે છે.
આગબોટ યુગના પહેલાં કચ્છના માંડવી બંદરે વહાણ બાંધવાને ઉદ્યોગ ઘણે ચાલતું હતું અને તે વખતે યુરેપ સુધી ગુજરાતમાં બાંધેલાં વહાણે જતાં. હજુ પણ માંડવી આગળ વહાણો બંધાય છે કે જે કિનારાના વ્યવહારમાં ઘણું વપરાય છે. તે ઉપરાંત
૧. ઈ. સ. ૧૭૮૦ માં માંડવીમાં બંધાયેલું એક વહાણ કચ્છી ખારવાઓ છેક ઇંગ્લડ સુધી લઈ ગયેલા, અને પાછું મલબારના કિનારે લાવેલા. તે અરસામાં શ્રીમંત વ્યાપારીઓને આશરે ૪૦૦ વહાણનો કાફલો હતો. Kutch Gazetteer p. 289.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૯૮ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન દેશાવર જતી અનેક આગબેટને બહાદુર કમાનો અને સાહસિક લાસ્કર હજુ ગુજરાત પૂરાં પાડે છે. આ ખલાસીઓ ઘણા માહિતગાર અને કાબેલ છે. નૈકાશાસ્ત્ર સારી રીતે સમજી શકે છે અને માત્ર નકશાના આધારથી વહાણે દુનિયાને ગમે તે ભાગમાં લઈ જઈ શકે છે. ખાસ કરીને કચ્છના ખલાસીઓની વહાણવટાની અપૂર્વ કળાનાં ઘણાં વખાણ થયેલાં છે. ૧૯ મી સદીમાં કચ્છની મુલાકાતે આવેલો એક મુસાફર લખે છે કે “કચ્છના વીરજી નામના ખલાસીનો મને અનુભવ થયેલો. તે વહાણવટામાં ઘણે કાબેલ હતો. અને તેને યોગ્ય કેળવણું મળી હતી તે મહાન નાવિક એન્સનની તેલે આવ્યો હેત.”૧ સર એલેક્ઝાન્ડર બન્ને કચ્છના ખારવા, અને તેમણે કરેલી દરીયાઈ મુસાફરી વિષે જણાવે છે કે “કચ્છના ખારવા વહાણમાં લાંબી દરીયાઈ મુસાફરી ઘણું ચોકકસાઈ અને હુશિયારીથી કરતા તે સાંભળી ઘણા યુરોપીયનોને આશ્ચર્ય થશે. તેઓ નકશા અને કંપાસને ઉપયોગ સારી રીતે કરી શકતા. આ ખલાસીઓમાં રામસિંહ માલમનું નામ પ્રખ્યાત હતું. તે એક સદી પૂર્વે હલેંડ ગયેલ અને ત્યાંથી ખગોળવિવા, નોકવિદ્યા અને વહાણ બાંધવાની કળા શીખી લાવીને તેણે તેનાં બીજ ગુજરાતમાં પેલાં.”
આ રીતે ખારવાના જીવનમાં જે વહાણવટું અનાદિ કાળથી વણાઈ ગયું હતું તે હાલ પડતી દશામાં છે. એક વખતનાં લખપત, માંડવી, વેરાવળ, ભરૂચ, સુરત, ખંભાત વગેરે જે બંદરે જાહેજલાલીના શિખરે હતાં તે હાલ પડી ભાગ્યાં છે. આખા હિન્દુસ્તાનને પરદેશી વ્યાપાર માત્ર કલકત્તા, મુંબઈ, મદ્રાસ, રંગુન અને કરાંચી,
1. Industriul Supplement to Times of India, dated September 16, 1933 (Kutch Siate) p. 64.
2. Industrial Supplement to Times of Iudia, dated September 16, 1933 (Kutch State) p. 64 and Kutch Gazetteer, p. 143.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિ
[
એ પાંચ ખદા મારફતે ચાલે છે, જો કે સમુદ્રકિનારાના વ્યાપાર હજી ખારવાઓના હાથમાં છે. સમુદ્રસફરની સાહસબુદ્ધિ, અને વહાણવટાની કળા વગેરે તેમની ઉમદા ખાસીયતે। હજી નાશ પામી નથી. તાજેતરમાં કાઠીયાવાડના રાજાઓએ પોતાનાં બંદરા ખીલવવાં શરૂ કર્યાં" છે, પરંતુ પરદેશી વ્યાપાર પરદેશી વાણા મારફતે થાય છે. દેશી રાજા જો આ દિશામાં યોગ્ય પ્રત્સાહન આપે ા ગુજરાતના વહાણવટા અને ખારવાઓની કુદરતી ખાસીયતાને ખીલવાને પૂરે। અવકાશ મળવા સંભવ છે.
.
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિએ
ભીલ, નાયકડા વગેરે.
ગુજરાતની પૂર્વ સરહદની ડુંગરાળ ભૂમિમાં ધણી અનાય જાતા આવેલી છે. ઉત્તર તરફથી જેમ જેમ બળવાન અને કદાવર જાતે ગુજરાતનાં રસાળ મેદાનમાં આવવા લાગી તેમ તેમ આ અનાય જાતા પૂર્વ તરફના ડુંગરા અને જંગલમાં વસવા લાગી. મેદાનવાસી પ્રગતિશીલ જાતેાના સંસર્ગમાં તે આવી શકયા નહી, એટલે અજ્ઞાન અને જંગલી અવસ્થામાં હજુ પણ તે જોવામાં આવે છે. મહીકાંઠા અને પંચમહાલના ડુંગરાળ પ્રદેશમાં અને મુખ્યત્વે કરીને માળવાના ઉચ્ચપ્રદેશમાં ભીલ અને નાયકડાની વસ્તી ઘણી છે.
એક દંતકથા પ્રમાણે એમ કહેવાય છે કે ભીલેા આયુના રાજા અજાતબાહુના પુત્ર ગાહાના વંશજો છે. ગુજરાતમાં એક વખત તેઓ રાજ્યકર્તા હતા અને ચાંપાનેર ભીલવંશની રાજ્યધાની
1. Gazetteer of Bombay Presidency, Vol. IX, Part I (Gujarat Population) p. 294.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન બનેલું. ૧૧ મી સદીના અંત સુધી આશાવળ પણ ભલેના તાબામાં હતું. ત્યારપછી આશરે ત્રણ સદી સુધી મુસલમાનોના હુમલાથી રજપૂતે દક્ષિણ તરફ આવવા લાગ્યા, અને રજપૂતના હુમલાથી ભીલો પૂર્વ સરહદના ડુંગરામાં જઈ વસ્યા.
ભલેમાં બે વર્ગ છે. એક રજપૂતેમાંથી ઉતરી આવેલ અને બીજે સામાન્ય ભીલ વર્ગ. પહેલી જાતના ભીલે ઘણે ભાગે ઉત્તર ગુજરાતમાં જોવામાં આવે છે. તેમનો મુખ્ય ધધ ખેતી, મજુરી કે ચેકી કરવાનું છે. ચેરી કે લૂંટફાટ માટે ખાસ કરીને આ જાત પ્રસિદ્ધ છે. ઈ. સ. ૧૮૪૭ સુધી તેઓ ગામડાં લૂંટતા અને . સ. ૧૮૯૮ પછી તેઓ ધીમે ધીમે સુધરવા લાગ્યા. અકબર બાદશાહના સમયમાં ગામડાંઓમાં તેઓ ચોકીદાર તરીકે નિમાતા અને સાતપુડાના ઘાટમાંથી પ્રસાર થતા રસ્તાઓની ચેકી કરવાના જે હકકો તેમને આપવામાં આવેલા તે હજુ વંશપરંપરા તેઓ ભોગવે છે. તેઓ સ્વભાવે નિખાલસ, ઉડાઉ અને દારૂના વ્યસની છે. હંમેશાં તેઓ ઘણે ભાગે તીરકામઠાં પિતાની પાસે રાખે છે. દિવસેદિવસે જેમ જેમ કેળવણીને પ્રચાર વધતો જાય છે તેમ તેમ
આ જાત સુધરતી જાય છે. ભલસેવાસંઘ વગેરે સંસ્થાઓ આ દિશામાં ઉત્તમ કાર્ય કરી રહી છે. ચોરી, લૂંટફાટ કે ગુન્હો કરનારાનું પ્રમાણ ઘટતું જાય છે. તેમાંના ઘણા હવે દારૂ પીતા બંધ થઈ ગયા છે.
પંચમહાલ અને રેવાકાંઠાનાં જંગલમાં નાયકડાની જાત જેવામાં આવે છે. બીલની માફક આ જાત પણ ચોરી, લૂંટફાટ કરનારી અને બંડાર છે. એક દંતકથા એમ કહે છે કે ઈ. સ. ૧૬ મી સદીમાં ચાંપાનેર શહેરમાં જે મુસલમાન ઉમરા અને
1. Gazetteer of Bombuy Presidency, Vol. IX, Part 1 (Gujarat Population) p 801, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિઓ
[ ૧૦ વ્યાપારી હતા તેમના અશ્વપાલેના તેઓ વંશજો છે. બીજી દંતકથા એમ કહે છે કે બાગલાણના રાજાએ ચાંપાનેરના રાજાને આપેલા વળાવાના વંશજો છે. તેમનો મુખ્ય ધંધે મજુરી, ખેતી, લાકડાં કાપવાને કે મહુડાં એકઠાં કરવાનો છે. ઈ. સ. ૧૮૨૬ સુધી તેઓ ભીલ કરતાં પણ વધારે જંગલી, ઘાતકી, ગુન્હો કરનારા અને વ્યસની હતા. સિંધી અને મકરાણાની મદદ લઈને આ જાત આસપાસનાં ગામડાંમાં ધાડ પાડતી અને રસ્તે આવતા જતા માણસોને લૂંટતી. ઈ. સ. ૧૮૫૭ ના બળવા વખતે ગુજરાતના નાયકડાઓએ પણ બળવો કરેલ. તેઓ આળસુ, ઉડાઉ અને દારૂના વ્યસની હવાથી પુષ્કળ દેવાદાર થયેલા છે.
ભીલ અને નાયકડા સિવાય પૂર્વ તરફના ડુંગરા અને જંગલમાં બીજી ઘણી અનાર્ય જાતે વસે છે. રાજપીપળા અને ડાંગના જંગલની પૂર્વમાં ચોધરાની જાત વસે છે. દક્ષિણ તરફ સુરત જીલ્લા તરફ ઢુંઢીયાની જાત જોવામાં આવે છે. ભરૂચ, રાજપીપળા અને સુરત જીલ્લામાં દુબળાની જાત ઘણુ પ્રમાણમાં દેખાય છે. તે ઉપરાંત છેક દક્ષિણમાં ગામીત અને કાઠોડીયા નામની અનાર્ય જાતિ વસે છે. આ સર્વ જાતને મુખ્ય ધધ ખેતી, મજુરી કે જંગલની પેદાશ એકઠી કરવાનું છે. તેમાંના કેટલાક જગલમાં રહે છે અને બાકીના રસાળ મેદાનમાં વસે છે, પરંતુ ભીલ કે નાયકડાની માફક આ જાતે શરીર અને બંડખોર નથી. કેળી, ને ધારાળા.
ગુજરાતમાં ઘણે ઠેકાણે કેળીઓ જોવામાં આવે છે, પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને કાઠીયાવાડમાં તેઓ વધારે
?. Gazetteer of Bombay Presidency ( Gujarat Population ) p. 325.
છે p. 829. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૨.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પ્રમાણમાં આવેલા છે. તળાવડા કળીએ સિવાયના ઘણાખરા કળીઓ મજુરી કે ખેતી કરીને જીવન ગુજારે છે, પણ તેમનામાં ચોરી કરવાની ટેવ હજુ છે. રેવાકાંઠા તરફ હજુ તેઓ ચેર તરીકે જાણીતા છે અને જ્યારે તેમને શિક્ષા કરવામાં આવે છે ત્યારે તેઓ ઘણું જ સહનશીલતા અને નમ્રતાથી સહન કરે છે. પાલણપુર તરફ તે દિવસે તેઓ ધાડ પાડે છે. કેટલાક તેમને ઉત્તરના મેદાનની અનાર્ય પ્રજા તરીકે ઓળખે છે, ત્યારે કેટલાક તેમને સુધરેલા ભીલ કે રજપૂત વંશજો તરીકે ઓળખે છે. ચરોતરના મેદાનમાં અને મહીકાંઠા તરફ જોવામાં આવતા ધારાળા પણ શરીર, બંડખર અને લૂંટારા તરીકે પ્રખ્યાત છે. કાઠી, આહીર વગેરે.
કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશમાં એક દરવીર અને બંડખેર કાડીની જાત જોવામાં આવે છે. આ જાત કચ્છ તરફથી કાઠીયાવાડમાં આવેલી હોય તેમ જણાય છે, પણ ક્યારે આવેલી તેની તારીખ નકકી નથી. મધ્ય એશિયામાંથી જે જાતે હિન્દમાં આવેલી તેમાંની આ એક છે. તેઓ સિંધના મુખપ્રદેશ પાસે વસેલા, પણ મુસલમાનોના હુમલાથી કચ્છમાં અને ત્યાંથી છેવટે કાઠીયાવાડમાં આવી વસેલા. તેમના નામ ઉપરથી હાલ આ દ્વીપકલ્પ કાઠીયાવાડ કહેવાય છે.
ઘણા લાંબા વખતથી આ જાત લૂંટફાટથી જીવન ગુજારતી આવેલી છે.? તેમના નામ માત્રથી પ્રજાને ત્રાસ લાગતે અને તેઓ ખેતીને ધિક્કારતા. મુસલમાની રાજ્યની પડતી થયા પછી તેઓ
?. Gazetteer of Bombay Presidency (Gujarat l'opulation) p. 237.
2. Kathiawar Gazetteer, p. 122. ૩. ઈ. સ. ૧૮૮ માં કનલ કર લખે છે કે “કાઠી લો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિઓ
[ ૧૦૩ ગામડાંમાં વસવાટ કરવા લાગ્યા છે, અને હવે શાન્તિમય જીવન પસાર કરે છે, જો કે તેમને બંડખોર સ્વભાવ ગયો નથી. તેઓ સ્વભાવે માયાળુ હોય છે અને મહેમાનોની આગતાસ્વાગતા ઘણા જ ભાવથી કરે છે. એક વખતની ડુંગરાઓમાં વસતી કદાવર, શૂરવીર અને લૂંટારાની જાત કે જેમને તાબે કરવાને માટે અંગ્રેજ સરકાર તેમ જ દેશી રાજાઓ ઘણા ખુવાર થયેલા તે કાઠીઓમાંના કેટલાક હાલ ખેતી, કેટલાક ઢોરઉછેર અને કેટલાક જાગીર કે જમીનની ઉપજ ઉપર નિર્વાહ ચલાવે છે.
કાઠીયાવાડના ઘીચ જંગલવાળા પ્રદેશમાં આહીર કે રબારીની જાત બહુ જોવામાં આવે છે. કાકીની માફક આ જાત પણ ઉંચી, કદાવર બાંધાની અને શુરવીર છે. ગીર અને બરડાનાં ઘાસવાળાં બીડેમાં ઘણે ઠેકાણે આહીરેના નેસડા આવેલા છે કે જ્યાં તેઓ ઢેરો જથ્થાબંધ ઉછેરે છે. જો કે તેઓ સ્વભાવે માયાળુ, શાન્તિપ્રિય અને અતિથિસત્કાર માટે ખાસ જાણીતા છે, પણ પ્રસંગ આવ્યું શુરવીરતા બતાવવાનું ચૂકતા નથી. તેમને મુખ્ય ધ પશુપાલન છે અને પિતાને ઢેર પ્રત્યે અત્યંત મમતા રાખે છે.
શરવીરતા માટે જાણીતી બીજી ઘણી જાતે કાઠીયાવાડમાં વસેલી છે. કાઠીની સાથે ચારણની જાત પણ ઉત્તર તરફથી ત્યાં આવેલી એમ કહેવાય છે. ચારણે ઢોર ઉછેરતા અને કાઠી વંશજોના ઇતિહાસ રાખતા. હજુ આ જાત કાઠી અને અન્ય રજપૂત રાજવીઓની શરવીરતાના દૂહા ગાવા માટે પ્રખ્યાત છે.
લૂંટફાટના ધંધામાં ગૌરવ માનતા. તેમનાથી વધારે બળવાન રાજાઓને તેઓ ધિક્કારતા. તેમને કોઈ ચોક્કસ રહેઠાણું ન હતું.” ઇ. સ. ૧૮૨૦ માં બાવાવાળા નામને પ્રખ્યાત કાઠી લૂંટાર થઈ ગયેલો કે જેણે તે સમયના હિદી તૈકાસન્યના કેપ્ટન ગ્રાન્ટને ગીરમાં ચાર માસ સુધી કેદ Blan. Kathiawar Gazetteer p. 123–124. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન તેઓ પવિત્ર અને ઉત્તમ ચારિત્ર્યવાળા મનાતા, જામીન તરીકે ઉભા રહેતા અને પ્રસંગે પ્રાણ આપવા તત્પર થતા. હાલ તેઓ. દેશી રાજાઓના દરબારમાં રાજકવિ તરીકે ઓળખાય છે અને તેમના આશ્રયે જીવન ગુજારે છે.
| મેર નામની બીજી બહાદુર જાત જેઠવા રજપૂતાના સમયમાં લશ્કરમાં સૈનિક તરીકે ઉત્તમ ભાગ ભજવતી. શાતિના સમયમાં તેઓ ખેતી કરતા અને લડાઈ વખતે સૈનિકનું કામ કરતા. હજુ પણ તેઓ રાજ્યને મહેસુલ આપતા નથી. મહી નદી તરફથી આવેલી મહીયાસની જાત અત્યન્ત બળવાખોર છે. તેઓ ગીરમાં વસે છે અને ઢેર પાળે છે. કેટલાક ખેતી પણ કરે છે.
ગુજરાતી પ્રજાનું ભાવી.
આથી સમજાશે કે ગુજરાતી પ્રજા એક ઓલાદની નથી. એમાં અનેક જાતિઓનું સંમિશ્રણ છે. ભીલ, નાયકડા, દુબળા,
ધરા, કોળી, કાઠી, વગેરે અસલ જાતિઓ બાદ કરીએ તો બાકીની પ્રજામાં જુદી જુદી જાતિઓની કેટલીક વિશિષ્ટતાઓ નિરાળી દેખાય છે. જો કે સામાન્ય રીતે એમને સમન્વય થઈ ગયો છે; પરંતુ ગુજરાતની જડ ગેલિક પરિસ્થિતિને લીધે ગુજરાતીઓનું વ્યક્તિત્વ હિન્દની અન્ય પ્રજા કરતાં નિરાળું લાગે છે. “ગુજરાતની અખંડ સાગરપાળે એના પુત્રને સમુદ્ર ખેડતા કયાં, વ્યાપારી કર્યા, ધનસંચયમાં મગ્ન રાખ્યા, વ્યવહારૂ કયાં, ઉદાર ને સાહસિક બનાવ્યા. સાગરે સરલ કરેલા ધનપ્રાપ્તિના માર્ગો શોધતાં, એમનામાં ન આવી દુધઈ વીરતા, ન એમણે કેળવી પ્રખર વિદ્વત્તા, સમાનતા કે પ્રસરી, રૂઢિપ્રભાવ શિથિલ બન્ય, સ્ત્રીઓ સ્વાતંત્ર્ય પામી, એની સરિતાદેવીઓએ ફળ, ફુલ ને ધાવે એમને સમૃદ્ધ કર્યા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિઓ
[ ૧૦૫ તેમની આશિષે એ સુંવાળા થયા, સહેલાણી થયા, શેખીન થયા.'
આવી વિશિષ્ટતાઓ જેની પ્રજામાં છે, તે વિભાગ અનુકૂળ સંજોગે મળતાં યુરોપની માફક ઔદ્યોગિક વિકાસ અને શાસ્ત્રીય સાધન વ્યવસ્થા સત્વર સાધી શકશે. આંતરરાષ્ટ્રીય સમાગમને લીધે ગુજરાતીઓમાં વધારે પ્રગ૯ભ સાહસ, વધારે વિશાળ વ્યવસ્થાશકિત, વધારે ઊંડી ઉદારતા અને વધારે જીવંત સામાજિક સમયાનુકૂળતા વગેરે ખાસીયતે પ્રકટે તે તે કાંઈ આશ્ચર્યકારક નથી.
૧. શ્રી. કનૈયાલાલ મુનશીનું ૧૨ મી સાહિત્યસંસદુ સંમેલનનું ભાષણ, “કૌમુદી”, ફેબ્રુઆરી, ૧લ્ટપ-પૃ. ૧૩૩.
2. Planned Economy.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
વ્યાપારી વિભાગ
પ્રકરણ ૫ મું
વ્યાપાર અને વ્યવહારનું સામાન્ય અવલોકન
પૃથ્વી પર ભિન્ન ભિન્ન પ્રાકૃતિક પરિસ્થિતિને લઈને દરેક જાતની પેદાશ દરેક ઠેકાણે ઉત્પન્ન થતી નથી. કોઈ દેશમાં અમુક પેદાશ અતિશય પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, ત્યારે બીજામાં તેની ઉત્પત્તિ માટે કુદરત એટલી બધી સાનુકૂળ નથી. પ્રાચીન સમયમાં જ્યારે હાલની માફક નાણું વપરાતું ન હતું, ત્યારે માત્ર વસ્તુઓની આપલે થતી. નાણાંની વપરાશને લીધે હાલ પહેલાંની ઘણી મુશ્કેલીઓ ટળી ગઈ છે. નાણાંની મદદ વડે ઈ પણ વસ્તુ, કેઈ પણ વખતે અને કોઈ પણ જગ્યાએ મળી શકે છે. કારીગર પિતાની બનાવટે ઘરાકને વેચે છે અને મળેલાં નાણુમાંથી જોઈતી ચીજો ખરીદે છે. આ જાતની વસ્તુઓની આપલેને વ્યાપાર કહેવામાં આવે છે. જે માણસ પાસે વધારે વસ્તુ હોય તેને બદલે બીજાની વધારાની વસ્તુ મેળવવાથી વસ્તુઓને વિનિમય થાય છે. તેવી જ રીતે કોઈ પણ દેશ કે પ્રાંત પિતાની વધારાની પેરાશ બહાર મોકલે છે અને બીજા દેશે કે પ્રાંતમાં વધારે ઉત્પન્ન થતી પેદાશની આયાત કરે છે. આવી જાતના વસ્તુઓના વિનિમયને આંતરપ્રાંતીય કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહારનું સામાન્ય અવલોકન
[ ૧૦૭
હજુ પણ કેટલીક જગ્યાએ નાણુની વપરાશ નહીં હોવાથી માત્ર વસ્તુઓને વિનિમય થાય છે. ઉત્તર તરફનાં ઇંડાં રણમાં વસતા “એસ્કીમની’ મુખ્ય પેદાશ રીંછ અને શીયાળનાં ચામડાંની છે, એટલે તેના બદલે તેઓ સેયો, દર્પણે, ચપ્પાં અને અન્ય તૈયાર ચીજે કેટલીક વખત બહુ કિંમતે મેળવે છે. એક વખત એ હતું કે જ્યારે આક્રીકાની જંગલી પ્રજા પાસેથી યુરેપના વ્યાપારીઓ માત્ર કાચના થાડા મણકા આપીને હાથીદાંત મેળવતા અને દક્ષિણ બ્રહ્મદેશના દરીયાઈ મોતી કાઢનારાઓ પાસેથી માત્ર થોડીક ડાંગર કે થોડા સુતરાઉ રૂમાલોને બદલે ઘણાં કિંમતી મતી મેળવતા; પરંતુ આ જંગલી પ્રજાઓ હવે તેવી રીતે છેતરાતા નથી.
અર્વાચીન યાંત્રિક વ્યવહારના લાભથી કોઈ પણ દેશમાં સર્વ જાતની પેદાશ ઉત્પન્ન કરવામાં આવતી નથી; પણ જે પેદાશને માટે ત્યાં સારામાં સારી અનુકૂળતા હોય છે તેને વધારવાના સતત પ્રયાસ થાય છે. આથી ખેતીપ્રધાન દેશે ખેતીની પેદાશ ઉત્પન્ન કરીને તેના બદલે ઉદ્યોગપ્રધાન દેશો પાસેથી ઉદ્યોગની બનાવટ મેળવે છે. પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક પરિવર્તન ઘણું થયું છે, અને તેના પરિણામે ખેતીની પેદાશ તરફ જોઈએ તેટલું ધ્યાન અપાતું નથી. સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા ઉદ્યોગપ્રધાન દેશને આથી ઉષ્ણકટિબંધમાં આવેલા ખેતીપ્રધાન દેશ પર આધાર રાખે પડે છે. જો કે આવી જાતના આર્થિક વિકાસથી આંતરરાષ્ટ્રિય વ્યાપારમાં એકંદર ઘણી વૃદ્ધિ થઈ છે, પણ ખેતીપ્રધાન દેશે ઉદ્યોગપ્રધાન દેશોના જેટલી સમૃદ્ધિ મેળવી શક્યા નથી.
વ્યાપારની વસ્તુઓના મુખ્યત્વે કરીને ત્રણ વર્ગ પાડી શકાય એમ છે. ખોરાકની ચીજો, કાચી વસ્તુઓ અને ઉદ્યોગની બનાવટે. યુરોપ, અમેરીકા અને જાપાન ઉદ્યોગની બનાવટે પુષ્કળ પ્રમાણમાં નિકાશ કરે છે, ત્યારે બાકીની દુનિયા માત્ર ખેરાકની ચીજો કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
ગુજરાતતુ પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
કાચી વસ્તુઓ પેદા કરે છે. હિન્દના પરદેશી વ્યાપારની મેટામાં મેટી ખામી એ છે કે નિકાશ વ્યાપારને મોટા ભાગ કાચી પેદાશ અને ખારાકની ચીજોને છે અને ઉદ્યોગની ચીજો મેાટા ભાગે આયાત થાય છે. અપવાદ તરીકે માત્ર શણને તૈયાર માલ હિન્દમાંથી નિકાશ થાય છે. તાજેતરમાં ખાંડ, દિવાસળી વગેરે બનાવવાના ઉદ્યોગે સ્થાપવામાં આવ્યા છે, જેથી પરદેશી માલની આયાત ઓછી થવા લાગી છે. સરદ્ધદના દેશા સાથેના હિન્દના વ્યાપાર ઘણા ઓછા છે, તેનું કારણ એ છે કે ત્યાં હજી અર્વાચીન વ્યવહારની સગવડ થઈ નથીઅને વ્યાપાર ઉદ્યોગ વગેરે પ્રવૃતિમાં આ દેશે ઘણા પછાત છે.
જો કે હિન્દી મહાસાગરના ધારી માર્ગ પર હિન્દુસ્તાન આવેલા છે, પણ તેને પુનર્નિકાશને વ્યાપાર ઘણા ઓછા છે. જ્યારે પશ્ચિમના દેશે! જંગલી અવસ્થામાં હતા ત્યારે હિન્દી મહાસાગર વ્યાપારી મહાસાગર હતા અને હિન્દના પુનનિ કાશના વ્યાપાર પણ ઘણા હતા; પરંતુ હાલ આટલાન્ટિક વ્યાપારી મહાસાગર થવાથી ઇંગ્લાંડને પુનનિ કાશના વ્યાપારના લાભ મળે છે. આવા પ્રકારના વ્યાપારને વધારામાં માત્ર સ્થળસ્થિતિની જરૂર છે. એટલું જ નહીં પણ સ્વાયત્ત વ્યાપારી વહાણા, શરાપી પેઢીએ, વીમા કંપનીએ અને સંગીન વ્યાપારવ્યવસ્થા ઘણાં આવશ્યક છે. વ્યાપારનાં ઉપર્યુક્ત અનિવાય અંગે। . પરદેશીએના હાથમાં હાવાથી હિન્દને તેા એકંદરે ઘણાજ ગેરલાભ થાય છે.
રાષ્ટ્રિય વ્યાપારને અણુધારી મુશ્કેલીએ ના પડે તે માટે આયાત કે નિકાશ વ્યાપાર માત્ર એક દેશ સાથે નહી પણ જૂદા જૂદા દેશા સાથે નેતા પ્રમાણમાં હાવા જોઇએ. વિવિધ દેશો સાથેના વ્યાપાર ઓછાવત્તા પ્રમાણમાં હાય છે. તેનાં ઘણાં કારણો છે. રાજકીય પરિસ્થિતિ મુખ્ય કારણ છે. સામાન્ય રીતે પરતંત્ર દેશના વ્યાપાર તેમના શાસનક્રાં દેશ સાથે વધારે હાય છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહારનું સામાન્ય અવલોકન [ ૧૦૯ ઉપરાંત માલની જાત, કિંમત, દેશની આર્થિક સ્થિતિ વગેરે અગત્યને ભાગ ભજવે છે. હિન્દના આયાત કે નિકાશ વ્યાપારને માટે ભાગ ઈંગ્લાંડ સાથે છે, કારણ કે રાજકીય પરિસ્થિતિને લઈને અન્ય દેશ સાથે વ્યાપાર વધી શકે તેમ નથી. તાજેતરમાં હિન્દને જાપાન સાથે વ્યાપાર વધવા લાગે છે, કારણ કે જાપાનને ઓછી કિંમતને ભાલ હિન્દમાં ઘણે ખપે છે અને જાપાન હિન્દ પાસેથી રૂ ઘણા પ્રમાણમાં ખરીદે છે. પરિણામે ઈંગ્લાંડ સિવાયના અન્ય દેશો સાથે હિન્દને પરદેશી વ્યાપાર વધવા લાગે છે, જે કે “ઓટાવાના કરાર’ હાલમાં નવી મુશ્કેલી ઉભી કરી છે.
આંતરરાષ્ટ્રિય વ્યાપારથી એકંદરે ઘણું લાભ થાય છે, પણ જ્યારે નિકાશ અને આયાતનું પ્રમાણ સરખું ના હોય ત્યારે ક્યા ધોરણ મુજબ અને કેવી રીતે નાણાંની આપલે કરવી તેની મુશ્કેલી નડે છે. જે દેશે આયાત કરતાં નિકાશ વ્યાપાર વધારે કરે છે, તેમની આબાદી ઘણું વધે છે, કારણ કે ખરીદનાર દેશો પાસેથી નાણું ત્યાં પુષ્કળ આવે છે. તેથી ઉલટું નિકાશ કરતાં આયાત જ્યાં વધારે થાય છે તે દેશે અન્ય રીતે દેવું ન પતાવી શકે તે હંમેશાં દેવાદાર રહ્યાં જ કરે છે. સામાન્ય રીતે નિકાશ કરતાં આયાત વધારે થાય તો અવશેષ કિંમત પેટે ખરીદનાર દેશ વેચનાર દેશને સોનું મોકલે છે. માલની આયાત ઉપરાંત કેટલાક દેશો પરદેશી સંસ્થાઓ જેવી કે આગબોટની કંપનીઓ, શરાફી પેઢીઓ, વીમાની કંપનીએ વગેરેને લાભ મેળવે છે અને તે પણ એક પ્રકારની આયાત ગણાય છે, કારણ કે આવા દેશે તેમના દેવાદાર થાય છે. હિન્દુસ્તાનનો નિકાશ વ્યાપાર આયાત કરતાં ઘણું વધારે છે, પણ ઉપર્યુક્ત “અદશ્ય આયાત' ગણવામાં આવે તે એકંદર આયાત વધારે થાય છે, એટલે પરિણામે તે અન્ય દેશને દેવાદાર છે. ઈગ્લાંડની “અદશ્ય નિકાશ’ વધારે હોવાથી તે દેશ હાલ ઘણાખરા દેશને લેણદાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
વ્યાપાર અને ખાસ કરીને નિકાશવ્યાપાર આથી દેશનું પરમ ધન ગણાય છે કારણ કે તેનાથી દેશની સમૃદ્ધિ ઘણું વધે છે. આધુનિક રાજ્યકારણમાં વ્યાપારઉદ્યોગને અતિ મહત્વ આપવામાં આવે છે, એટલું જ નહીં પણ આંતરરાષ્ટ્રિય મંત્રણામાં વ્યાપારવિષયક ચર્ચાઓ અગત્યનો ભાગ ભજવે છે. પશ્ચિમના ઉદ્યોગપ્રધાન દેશની અપૂર્વ આબાદી જોઇને નવા દેશો પણ હવે પિતાના ઉદ્યોગે ખીલવવા લાગ્યા છે. એટલે વધતી જતી ઉદ્યોગની બનાવટે કયાં નિકાશ કરવી એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. કોલસા, ખનીજતેલ વગેરેની ખાણ સ્વાયત્ત કરવા હાલ જેટલી આંતરરાષ્ટ્રિય હરીફાઈ ચાલી રહી છે તેથી વધારે નવા નિકાશક્ષેત્રો મેળવવાની સ્પર્ધા થઈ રહી છે. દેશ આથી એક બીજાના માલની આયાત અટકાવવા માટે આયાત પર જકાત નાંખે છે કે જેથી પરદેશી માલ રદેશ કે સ્વસંસ્થાનમાં આવી શકે નહિ. આધુનિક રાજ્યક્રાન્તિમાં સ્વદેશી ઉદ્યોગને કેવી રીતે ઉત્તેજન આપવું, નિકાશવ્યાપાર કેમ વધાર, વ્યાપાર સંબંધી કરારે કયાં ક્યાં કરવા વગેરે પ્રશ્નો અગ્ર સ્થાને હોય છે.
વ્યાપારનું જીવન વ્યવહાર છે. શ્રેષ્ઠ અને પૂરતી સગવડવાળા વ્યવહારનાં સાધને વ્યાપારને ઘણાં અગત્યનાં છે અને અર્વાચીન : આંતરરાષ્ટ્રિય વ્યાપારમાં જે પ્રગતિ થઈ છે તે યાંત્રિક વ્યવહારનાં સાધનને આભારી છે. હિન્દુસ્તાનની ઉત્તર સરહદ તરફ અને મોટા ભાગે રેતાળ અને ડુંગરાળ પ્રદેશમાં ઊંટ મારફતે વ્યાપાર ચાલે છે; પણ લાંબી મુસાફરીમાં અને વજનદાર માલને માટે પ્રાણુવ્યવહાર નિરૂપાગી છે. અર્વાચીન યુગમાં ખાસ કરીને કાચી વસ્તુઓ અને વજનદાર માલના વ્યાપારમાં ઘણે વિકાસ થયો છે, તેનું મુખ્ય કારણ યાંત્રિક વ્યવહાર છે એટલું જ નહીં પણ, સુએજ અને પનામાની નહેરો ખુલવાથી ટુંકા થયેલા દરીયાઈ માર્ગો, આગટે, બંદરે વગેરે સગવડ છે. વ્યાપાર અને વ્યવહાર અરસ પરસ લાભકારક છે.
વ્યવહાર વધવાથી વ્યાપાર વધે છે અને વ્યાપાર વધવાથી વ્યવહારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહારનું સ્વમાન્ય અવલોકન [ ૧૧૧ રિતિ પણ સુધરે છે. ૧૯ મી સદીને ઇગ્લાંડનો વ્યાપારી ઇતિહાસ તે બાબતની સાક્ષી પૂરે છે, અને કેનેડીયન પેસિફીક રેલ્વેને દાખલો દર્શાવે છે કે રેલ્વેવ્યવહાર થવાથી નિર્જન અને અગમ્ય પ્રદેશને વ્યાપાર પણ વધારી શકાય છે.
હાલના જમીન, જળ અને હવા, એ માર્ગે ચાલતા વ્યવહારમાં સાધને અનુક્રમે રેલ્વે, આગબેટ અને વિમાન છે. દરેક પ્રકારના વ્યવહારને જૂદી જૂદી ખાસીયત છે. શ્રેષ્ઠ પ્રકારના વ્યવહારનાં અનિવાર્ય અંગે કુલ પાંચ છેઃ (૧) ઝડપ, (૨) સહીસલામતપણું, (૩) નિયમિતતા, (૪) સસ્તાપણું, અને (૫) વહનશક્તિ. આધુનિક યુગમાં દરેક પ્રગતિમાન દેશમાં વ્યવહારની ઝડપ વધારવાના પ્રયાસ ચાલુ છે અને તાજેતરમાં હવાઈ વિમાનેએ આંતરરાષ્ટ્રિય વ્યવહારમાં અજબ પરિવર્તન કર્યું છે. જ્યાં ઝડપની જરૂરીયાત છે ત્યાં ખાસ કરીને વિમાનની વપરાશ ઘણું થાય છે. આથી ઉતારૂઓ માટે અને મેટા ભાગે પાની અવરજવર માટે વિમાન એક અત્યન્ત ઉપયોગી સાધન થઈ પડયું છે. જમીનમાર્ગે રેલ્વે વ્યવહાર સરખામણુમાં ઘણે સહીસલામતીવાળો છે. હજુ સુધી વિમાનોની મોટી ખામી એ છે કે મુસાફરી દરમીયાન જાનમાલની સહીસલામતી સાચવી શકાતી નથી; જો કે વૈજ્ઞાનિક શોધખોળેથી ભવિષ્યમાં તે ખામી દૂર થાય તેમ છે. વળી નિયમિતતા રેલ્વવ્યવહારમાં ખાસ જોવામાં આવે છે, કેટલીક વખત આગાટો કલાક સુધી મેડી થાય છે અને વિમાને. કુદરતી અંતરાયોને લઈને ચોક્કસ દિવસે પણ આવી શકતાં નથી; પરંતુ આગગાડીઓ ઘણે ભાગે મિનિટ સુધી નિયામતતા જાળવી શકે છે. વહનશક્તિમાં આગગાડી અને આગબેટ સૌથી મોખરે આવે છે. અત્યંત વિસ્તારવાળી અને વજનદાર ચીજોને લઈ જવા માટે વિમાનનું સાધન હાલના સંજોગોમાં પ્રતિક છે. માત્ર કિમતી
અને ઓછા વજનવાળી ચીજો અલ્પ વખતમાં લઈ જવા માટે તેને ઘણે ઉપયોગ થાય છે. જળવ્યવહાર રેલ્વેની સડક, સ્ટેશન વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ખર્ચમાંથી મુક્ત હેવાથી માલ કે મુસાફરે લઈ જવા માટે તેના ભાવનું ધોરણ વિમાન કે રેલ્વેની સાથે સરખાવતાં ઘણું ઓછું હોય છે. આથી સમજાશે કે વજનદાર બોજા લઈ જવા માટે વિમાન પ્રતિકૂલ છે. એાછા ભાવે, મોટા ને વજનદાર માલ લઈ જવા માટે આગબોટો વપરાય છે અને જ્યાં જલદી નાશ પામે તેવી ચીજે માટે ઝડપ, સહીસલામતતા અને વધારે વહનશક્તિની જરૂર છે ત્યાં મોટા ભાગે આગગાડીની ઘણી વપરાશ થાય છે.
તાજેતરમાં મેટરવ્યવહારે રેલ્વે વ્યવહારની સાથે ઘણી હરીફાઈ કરવા માંડી છે. ખાસ કરીને ટુંકા અંતરમાં અને મુસાફરોને લઈ જવામાં મોટરવ્યવહાર અનુકૂળ છે, એટલું જ નહીં પણ ભાવમાં સસ્તું પડે છે. આ વધતી જતી હરીફાઈથી રેલ્વેની આવકને ઘણું નુકશાન થાય છે. રેલ્વે અને મોટર અને જમીનમાર્ગને ઉત્તમ વ્યવહારનાં સાધનો છે અને બન્નેનાં ક્ષેત્રો જૂદાં છે. અંદરઅંદર સ્પર્ધા કરવાને બદલે, ટુંકા અંતરમાં મોટરવ્યવહાર અને લાંબા અંતરમાં રેલ્વે વ્યવહાર એ પ્રકારની સહકારી યોજના ઘડવામાં આવે તે એકંદર વ્યાપારને ઘણો લાભ થાય તેમ છે.
દરેક પ્રગતિમાન દેશમાં રેલ્વેવ્યવહાર સારી રીતે ખીલેલો છે. સામાન્ય રીતે જે માર્ગે આછામાં ઓછા કુદરતી અંતરાયો હોય છે તે ભાગે રેલ્વે બાંધવામાં આવે છે; પરંતુ અર્વાચીન સમયમાં લોકેનું વલણ ઝડપ પ્રત્યે વધારે હેવાથી ટુંકામાં ટુંકે રસ્તે રેલ્વે બાંધવામાં આવે છે. તે માટે વિશાળ નદીઓ, પ્રચંડ પર્વત અને નિર્જન રશે જેવા કુદરતી અંતરાયોને સાનુકૂળ બનાવવા પુષ્કળ ખર્ચ કરવું પડે છે. દિવસે દિવસે જમીનમાર્ગે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધતો જતો હોવાથી જુદા જુદા દેશો પોતપોતાની રેલવે પરરાજ્યની ર સાથે જોડે છે. રેલ્વેના આવા એકસરખા અનુસંધાનથી મહાન ડિસ્થ ર ઉદ્ભવે છે કે જેની સહાયતાથી જમીનમાર્ગના વ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહારનું સામાન્ય અવલોકન
[ ૧૧૩ પારમાં ઘણે વિકાસ થાય છે. સેબીરીયાની ખંડસ્થ રેલવે પૂર્વ પશ્ચિમ મોટામાં મોટી રેલ્વે છે. રશીયાના વ્યાપારને તે ધોરી માર્ગ છે અને પેસિફીક મહાસાગર અને બારીક સમુદ્રનાં બંદરને તે જોડે છે. કેનાડામાં પેસિફીક રેલ્વેએ રસાળ મેદાનની પેદાશને ખીલવવામાં ઉત્તમ ભાગ ભજવ્યો છે. ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ અમેરીકામાં પણ આવી જાતની ખંડસ્થ રેલ્વે આવેલી છે. ઉત્તર દક્ષિણ મેટામાં મોટી ખંડસ્થ રેલ્વે આક્રીકામાં થઈ શકે તેમ છે; પરંતુ કેપથી કરે સુધીની આ રેલ્વેનું વચ્ચમાં માત્ર થોડાક માઇલ જોડાણ ન થવાથી હજુ તે અપૂર્ણ છે.
હિન્દુસ્તાનમાં રેલ્વેની રચના તદ્દન વિચિત્ર છે. જો કે રેલ્વેને વિસ્તાર પ્રમાણમાં સારો છે, પણ સરહદનાં રાજ્યની રેલવે સાથે તેનું જોડાણ થયેલું નથી. તેનું મુખ્ય કારણ પ્રતિકૂળ ભૂyરચના છે. હિન્દુ અને બ્રહ્મદેશની વચ્ચમાં એક તરફ પર્વત અને બીજી તરફ અસંખ્ય વહેલા આવેલા છે, એટલે આ દેશો વચ્ચે રેલ્વે બાંધવી ખર્ચાળ છે અને પરિણામે જમીનમાગે વ્યાપાર પણ છેડે ચાલે છે. ચીનમાં હજુ રેલ્વેને વિસ્તાર વધ્યો નથી, એટલે હિન્દ કે બ્રહ્મદેશની સરહદ સુધી રેલ્વે આવી નથી. હિન્દુ અને ટિએટ વચ્ચે પ્રચંડ હિમાલય પર્વત આવેલ હોવાથી રેલ્વે વ્યવહાર થઈ શકે તેમ નથી. વળી ઈરાન અને અફઘાનીસ્તાનનાં પછાત રાજ્યમાં રેલ્વે વ્યવહાર નહીં જેવો હોવાથી હિન્દુ અને ઈરાક વગેરે દેશો વચ્ચે રેવેવ્યવહાર થવો મુકેલ છે. આથી ખ્યાલ આવશે કે જમીનભાર્ગના વ્યવહારમાં ભૂપૃષરચના અગત્યને ભાગ ભજવે છે અને વ્યવહાર વગર વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકતી નથી.
જળમાર્ગના વ્યવહારમાં માત્ર સમુદ્રકિનારે ઉપયોગી નથી, પણ તે કિનારે ખાંચાખાંચાંવાળે હવે જોઈએ કે જેથી ત્યાં સારાં કુદરતી બંદરો થઈ શકે. જે બંદરો વ્યવહારોગ્ય નદીઓનાં મુખ
હાલ જોઇએ કે જેથી નથી,
થઈ કે જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
પાસે હાય છે તેમને વ્યાપાર ધણા વધે છે; પણ કાલાન્તરે નદીઓમાં ઘસડાઈ આવતા જળમળ વડે તેમની ઉપયોગિતા ઘટતી જાય છે. આવાં ખદરા પાસેના પ્રદેશશ જે આયાત અને નિકાશવ્યાપાર પાત્રે તેવા હોય તેા યાંત્રિક સાધનાની મદદ વડે પણ તે કુદરતી ગેરલાભ દૂર કરી શકાય છે. હિન્દુસ્તાનને લાંબા સમુદ્રકિનારાને લાભ છે, પણ તે ખાંચાખાંચાવાળા બહુ નહીં. હાવાથી સગવડવાળાં બદા ઘણાં ઓછાં છે. હિન્દુ જેવા મેાટા વિસ્તારવાળા અને આયાત તથા નિકાશવ્યાપારમાં આગળ વધેલા દેશને ફક્ત છ માાં ખરી છે ( મુંબઈ, કરાંચી, મદ્રાસ, વિઝાગાપટમ, કલકત્તા અને રંગુન ), ત્યારે ગુજરાતથી સહેજ નાના ઇંગ્લાંડને તેથી વધારે ખદરા છે. હિન્દમાં જો કે કુદરતી બંદરા બહુ નથી, પણ યાંત્રિક સાધનેા વડે હયાત અને જૂનાં ખંદા ખીલવી શકાય એમ છે. હિન્દી સરકારની રાજ્ય નીતિ બદલાય તેા કાઠીયાવાડ અને અન્ય પ્રાંતનાં બંદરાના ધણા વિકાસ થઈ શકે એમ છે. દરીયાઈ વ્યાપારનું ખીજું અનિવાર્ય અંગ વહાણવટું છે. દેશના દુર્ભાગ્યે હજી પરદેશ સાથેના વ્યાપાર પરદેશી આગનેટ મારફતે અને પરદેશી સંસ્થાની મદદ વડે થાય છે. ઇંગ્લાંડ હાલ ‘ સમુદ્રની રાણી ' કહેવાય છે, કારણ કે તેની પાસે વ્યાપારી વહાણના માટા કાફલો છે.
પરદેશી વ્યાપાર સહીસલામત ચાલે તે માટે . દરીયાઇ માના વ્યવહાર પણ નિ યતાવાળા હોવા જોઇએ. ઇંગ્લાંડના વ્યાપાર મેટે ભાગે દૂર આવેલાં સંસ્થાના સાથે હાવાથી આખા દરીયાઈ માર્ગ પર ચાગ્ય સ્થળેાએ નાકાસૈન્ય ગાઠવવામાં આવેલું છે, ભૂમધ્ય સમુદ્રની પશ્ચિમ તરફ બ્રાલ્ટર, વચ્ચમાં માલ્ટા અને પૂર્વ તરફ પોર્ટ સદ અને પાટ સૂયેજ બ્રિટિશ નાકાસૈન્યના મથકો આવેલા છે; એટલે બ્રિટિશ આગમેટા ભૂમધ્ય સમુદ્રમાંથી પ્રસાર થતા સામાન્ય રીતે નિર્ભય રહે છે. છેક પૂર્વ તરફ જતાં રાતા સમુદ્રને નાકે એડન નાકાસૈન્યનું સ્થળ છે અને જાપાન તરફ વળતાં દરીયાઇ માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહારનુ સામાન્ય અવલાકન
[ ૧૧૫
માટે અનુક્રમે કાલખા, પીનાંગ, સીંગાપુર અને હોંગકાંગ આગળ નૌકાસૈન્ય રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત આગમાટે કાલસા, ખનીજ તેલ વગેરે લેવા માટે ઉપયુક્ત સ્થળેાએ અટકે છે, એટલે તે દરીયાઇ વ્યવહારનાં અનિવાય અગો મનાય છે.
'
રેલ્વે, મેટર, આગોટ અને વિમાન હાલ મુખ્યત્વે કરીને અર્વાચીન વ્યવહારનાં સાધના છે, પણ તાર અને ટપાલનાં સાધન વ્યાપાર માટે ઘણા જરૂરનાં છે. તેએએ આંતરરાષ્ટ્રિય વ્યાપારમાં અજખ પવિતન કર્યું છે. પશ્ચિમના પ્રગતિમાન દેશેશમાં તાર અને ટપાલની પૂરતી સગવડ છે એટલું જ નહી પણ · વાયરલેસ ’ અને ટેલીફોન ” નો વપરાશ દિવસે દિવસે વધતા જાય છે. તાજેતરમાં ટેલીફેનના' ઉપયોગ લાંબા અંતરમાં પણુ વધતા જાય છે અને વ્યાપારી લોકો તેને લાભ લેવા લાગ્યા છે. વૈજ્ઞાનિક શેાધેને લઈને ભવિષ્યમાં તારની જેમ ‘ટેલીફેશન' ના પણ લાંબા અંતરમાં વપરાશ વધશે, એમ મનાય છે.
"
છેવટમાં વ્યાપારી ભાષા પણ વ્યવહારમાં ઘણા ભાગ ભજવે છે. જો કે બ્રિટિશ સામ્રાજ્યના પુષ્કળ વિસ્તાર અને બ્રિટિશ વહાણવટાના ઘણા ઉપયેાગથી હાલ અંગ્રેજી ભાષાને વ્યાપારી ભાષા તરીકે ઘણા ઉપયેગ થાય છે, પણ આખી દુનિયામાં તે વપરાતી નથી. ઉષ્ણ કટિબંધમાં આવેલા દેશમાં સ્પેનીશ ભાષા અને ઉત્તર આફ્રિકામાં અરબી ભાષાને પણ વ્યાપારી ભાષા તરીકે ઉપયાગ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ હું
પ્રાચીન અને મધ્યકાલીન સમયને વ્યાપાર
અને વ્યવહાર
પ્રાચીન કાળ
ઘણા પ્રાચીન કાળથી ગુજરાત અને કાઠીયાવાડ વ્યાપારઉદ્યોગમાં પુષ્કળ આગળ વધેલાં હતાં, એ સપ્રમાણ સિદ્ધ થયેલું છે. પશ્ચિમની પ્રજાઓ જ્યારે સુધરેલી ન હતી ત્યારે હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને દરીયાકિનારા પરના પ્રદેશમાં વ્યાપારઉદ્યોગ સારી રીતે ખીલેલા હતા. યુરોપની પ્રજાએ જ્યારે સુષુપ્તિ અવસ્થામાં હતી ત્યારે પશ્ચિમ હિન્દના શિરેમણિ સમાં ગુજરાતે જાહેરજલાલીનું મળ્યા જોયું હતું. ગુજરાતના લેકે દરીયે ખેડતા; નાણાંની ઉથલપાથલ કરતા; જમીન અને દરીયામાર્ગે હજારે માઈલ માલ મોકલતા અને હજારે માઇલથી માલ દેશમાં લાવતા. પશ્ચિમના લેકો જ્યારે કપાસ એ શું છે તેથી તદ્દન અજ્ઞાત હતા ત્યારે ગુજરાતમાં વિવિધ પ્રકારનાં કપડાં તૈયાર થતાં અને બહારના દેશમાં એ કપડાં સેનાને ભાવે વેચાતાં. ઈશુ ખ્રીસ્તની સનેની શરૂઆત પણ નહતી થઈ તે પહેલાં ગુજરાતનાં બંદરો પૂરેપૂરી રીતે ખીલેલાં હતાં.
હાલના સમયના જેવા તારીખ-તવારીખના સાધનોના અભાવે પ્રાચીન કાલની પૂરેપૂરી વિગત આપણને મળી શકતી નથી, તેથી. આપણે મુસાફરો કે યાત્રાળુનાં વર્ણને અથવા તે શિલાલેખ ઉપર જ રસધાર રાખવો પડે છે તેમ જ વ્યાપારઉદ્યોગના આંકડા પણ ન મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૧૭ -શકવાથી તે વખતની સમૃદ્ધિ અથવા જાહોજલાલીના વૃતાન્ત ઉપરથી થોડુ ઘણું જાણવાનું મળે છે. તેમ છતાં એમ તે સાબીત થાય છે કે ગુજરાતની સમૃદ્ધિનો મૂળ આધાર તેના વ્યાપારઉદ્યોગની ચઢતી પર હતે. અર્વાચીન સમયના જેવી યાંત્રિક શોધખોળે તે વખતે ન હતી, તો પણ વ્યાપારી લોકો પોતાની સાહસિક બુદ્ધિથી ગમે તેવી વ્યવહારની અગવડ હોવા છતાં, અને ચોર, લૂંટાર કે પરદેશી રાજાના ભયને ગણકાર્યા વગર વ્યાપારમાં ઝંપલાવતા અને પ્રાંતની આબાદીમાં વધારે કિરતા તેમના માટે અત્યંત પ્રશંસાપાત્ર છે.
મૂળ ગુજરાત અને કાઠીયાવાડનાં શહેરે વ્યાપારઉદ્યોગને લીધે ઘણાં સમૃદ્ધિવાન હતાં તે કંઈ આશ્ચર્યભરેલું નથી એમ એનશંગ નામને મુસાફર જણાવે છે, કારણ કે ગુજરાતની કુદરતી સમૃદ્ધિ સિવાય ત્યાંના લોકોની વ્યાપારી બુદ્ધિ એટલી બધી જવલંત હતી કે તેઓ તે સમૃદ્ધિમાં વધારે કરતાં. કાઠીયાવાડમાં ભાવનગર પાસે આવેલું વલભિનગર ઘણા વખત પહેલાં અતિપ્રખ્યાત જાહોજલાલીનું સ્થાન હતું. હ્યુએનસંગ કહે છે તેમ તે નગરમાં ૧૦૦ લક્ષાધિપતિઓ હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે તેના બજારમાં અસાધારણ વ્યાપારની ચીજો દૃષ્ટિએ પડતી હતી. વલલિપુર વિષેની અનેક દંતકથાઓ પણ તેની સમૃદ્ધિની સાબીતી આપે છે. પ્રભાસપાટણ એ કાઠીયાવાડમાં બીજું વ્યાપારનું સ્થાન હતું. શ્રી. અૉકર જણાવે છે કે
જે કે પ્રભાસ બેશક તીર્થસ્થાન હતું, પણ તેની સમૃદ્ધિને અમુક ભાગ તે તે બંદર આફ્રિકા ને ચાઈના, ભરૂચ અને મેસેપેટેમીયા વચ્ચે મુસાફરી કરતાં વહાણેનું વિશ્રામસ્થાન હતું તેને લઇને હતે. ખાસ કરીને પ્રભાસ હિન્દુનું જાત્રાનું ધામ હતું, પણ પાછળથી મુસલમાન કે જેઓ ઇરાન ને અરબસ્તાનમાં યાત્રાર્થે જતા તેઓ આ બંદરે
1-2 A. S. Altekar, Ancient Towns & Cities in Gujarat & Kathiawad, p. 52.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૮] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ઉતરતા. આથી તે ઘણું જ વસ્તીવાળું અને સમૃદ્ધિવાન સ્થળ થયેલું.' આ સિવાયનાં બીજા વ્યાપારનાં સ્થળો કાઠીયાવાડમાં ઘોઘા, દીવ, માંગરોળ, પોરબંદર હતાં કે જેઓ મધ્યકાળ સુધી સારી રીતે જાહેજલાલી ભોગવતાં હતાં. માંગરોળ બંદર વિષે બાસા કહે છે કે
મલબારથી ઘણાં વહાણે અહીં આવતાં ત્યારે નાળીયેર, મીણ, એલચી ને બીજા તેજાન લાવતાં, અને માંગરોળમાંથી ઘોડા, ઘઉં, ચેખ, રૂ, કાપડ, વનસ્પતિ વગેરે લઈ જતા.”૨ પ્રાચીન સમયનાં બંદરે વલભિ અને પ્રભાસ વ્યાપારઉદ્યોગનાં કેન્દ્ર હતા, અને જેમાં જેમ દરીયાઈ વ્યાપાર વધતો ગયો તેમ તેમ નવાં નવાં બંદરે ખીલતાં ગયાં.
ખંડસ્થ ગુજરાતમાં વ્યાપારી પ્રવૃત્તિનું પ્રાચીન સ્થાન ગુકચ્છ અથવા તે અર્વાચીન ભરૂચ હતું. તે યાત્રાનું ધામ હતું, એટલું જ નહીં પણ ઉત્તર હિન્દના આયાત ને નિકાશ વ્યાપારનું મુખ્ય બંદર હતું. ઈસવી સનના પહેલાં આ બંદર દરીઆઈ વ્યાપારમાં આગળ વધેલું હતું, એમ સપ્રમાણ સિદ્ધ થયેલું છે. શ્રી. અલેકર લખે છે કે “ખ્રીસ્તી સંવતની શરૂઆતમાં આ બંદરે આખા ઉત્તર અને મધ્ય હિન્દના આયાત ને નિકાશ વ્યાપારમાં સર્વોપરીપણું મેળવ્યું હતું. ઉત્તર હિન્દમાંથી કીંમતી પત્થર, માટીનાં વાસણ ને મલમલ આ બંદરેથી બહારગામ જતાં. ૭ મી સદી સુધી જ્યારે હ્યુએનસંગે તેની મુલાકાત લીધેલી ત્યારે પણ તેની દરીયાઈ પ્રવૃત્તિ અચળ રહી હતી.”૩ ગોદ્રહક અથવા અર્વાચીન ગોધરા વલ્લભી રાજ્યની પડતી પછી સ્થાનિક રાજ્યના આશ્રય નીચે જમીન માર્ગનું વ્યાપારનું સ્થળ હતું. ભરૂચ વિષે ભરૂચના ગેઝેટીયરને કર્તા જણાવે છે કે
1-2 Kathiawar Gazetteer, B. P. Vol. VIII. (1884); P. 281.
3. Altekar, Ancient Towns and Cities. pp. 33–35. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૧૯
ઈ. સ. ૩ જી સદીમાં ભરૂચ દક્ષિણ અરબસ્તાન, ઈજીપ્ત, ને ઇરાનના અખાત સાથે વ્યાપારથી જોડાયેલું હતું. ત્યાં આગળ અરબસ્તાન ને ઈજીપ્તમાંથી સોનું, ચાંદી, પીત્તળ, જસત, કાચ, પરવાળાં, દારૂ, અત્તર, કાપડ વગેરે આવતાં, અને ઈરાનમાંથી ગુલામો, સનું, મેતી, ખજુર, દારૂ, કાપડ, હીરા, માણેક, અત્તર, રેશમી કાપડ, ને હાથીદાંત આવતાં. ભરૂચથી અરબસ્તાન ને ઈજીપ્તમાં એલચી, ચેખા, માખણ, તેલ, રૂ, ખાંડ, મલમલ વગેરે માલ જતો અને ઇરાનમાં પીત્તળ, પ્રાણીની પેદાશ, શીંગડા, સુખડ વગેરે માલ જ.૧ કર્પટવાણિજ્ય અથવા અર્વાચીન કપડવંજ ૯ મી સદીમાં મધ્ય હિન્દ ને દરીયા કીનારાના વ્યાપારના માર્ગમાં આવેલું હોવાથી જમીનમાર્ગના વ્યાપારનું કેન્દ્રસ્થાન હતું. આશરે ૧૨ થી ૧૩ મી સદીમાં તે નગર વ્યાપાર માટે અગત્યનું સ્થળ થયું હતું.'
વ્યાપારનાં લક્ષણે
પ્રાચીન કાળના વ્યાપાર વિષે જે કે આપણને ચોક્કસ વિગતે મળી શકતી નથી, તે પણ તે વખતના વ્યાપારની આબાદીનાં વર્ણને ઉપરથી માલમ પડે છે કે તે આબાદીનું મુખ્ય કારણ આયાત કરતાં નિકાશને વધારે એ હતું. વળી આ નિકાશમાં હુન્નરઉદ્યોગની બનાવટો વધારે પ્રમાણમાં જતી. આ કારણને લઈને દૂરના યુરોપીયન દેશમાંથી દરવર્ષે ભારતવર્ષમાં ઘણું જ સેનું આવતું. ગુજરાત કે જે તે વખતે પણ વ્યાપારપ્રવૃત્તિમાં આગળ હતું. પણ સોનું વધારે પ્રમાણમાં આવતું હોવું જોઇએ. ગુજરાતનાં સુતરાઉ ને રેશમી કાપડ સેનાના મૂલ્ય વેચાતાં, એમ મુસાફરે. લખે છે તે વાત ખરી હોવી જોઈએ. ગુજરાતમાં ખોરાક ને
૧. Broach Gazetteer, Vol. II. B. P. (187), p. 48.
2. Altekar, Op Cit., p. 17. 3. K. T. Shah; Trade Tariffs & Transport, pp. 20–21. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન કાચી વસ્તુઓ ઉત્પન્ન થતી, પણ તે પ્રાંતના ઉદ્યોગમાં જ ખપી જતી, એટલે તેની નિકાશ બહુ પ્રમાણમાં નહીં થતી. વળી આ પ્રાંતમાંથી ગળાની સારી નિકાશ થતી, પણ હાલ પરદેશી હરીફાઈથી ગળીની આયાત થાય છે. હાલના જેવાં વ્યાપારનાં લક્ષણો કરતાં તે લક્ષણે તદ્દન જૂદાં જ માલમ પડે છે. આ પ્રાંત વહાણવટામાં ને નાણાવાટામાં પણ આગળ વધેલો હોવાથી, તેમાંથી મળતા ન પરદેશી પ્રજા મેળવી શકતી ન હતી. સૈાથી અગત્યનું લક્ષણ તે એ હતું કે ભરૂચ વગેરે બંદરોએ પુનનિકાશને વ્યાપાર સારે ચાલ. મલબાર, મલાયા, સિલોન વગેરે જગ્યાએથી માલ બંદરે આવતા ને ત્યાંથી બીજી પ્રજાને વેચવામાં આવતો. આથી વ્યાપારીઓને સારે નફો મળત. આ બધાં લક્ષણોથી આ પ્રાંતના વ્યાપારનું સરવૈયું તેની તરફેણમાં હેવું જોઈએ, એ સિદ્ધ થાય છે. ગુજરાતની અપૂર્વ જાહેરજલાલી જે પ્રાચીન કાળમાં હતી અને જે મેગલ રાજ્યના અંત સુધી જેવી તેવી રિથતિમાં રહેવા પામી તેનું કારણ વ્યાપારનાં ઉત્તમ લક્ષણો હતાં. માધ્યમિક કાળ
જ્યારથી ગુજરાતમાં રાજપૂત રાજાઓનું રાજ્ય આવ્યું ત્યારથી આપણને ચક્કસ તારીખવાર હકીકત મળે છે, માટે આપણે ગુજરાતના ઇતિહાસને મધ્યકાલ તે અરસામાં મૂકીશું. ચાવડા ને સોલંકી વંશના વખતમાં ગુજરાતની જાહેરજલાલી પાછી પૂર્ણ કળાએ પહોંચી હતી. રજપૂત રાજાએ ધર્મ પ્રત્યે પક્ષપાત હેવાથી જૂદી જૂદી સ્મારક ઇમારત બંધાવતા અને ઠેકાણે ઠેકાણે શિલાલેખો કોતરાવતા. આ અને બીજાં સાધને દ્વારા આપણને તે વખતની સ્થિતિની ખબર પડે છે. આશરે ૯ મી સદીથી શરૂ કરીને ૧૮ મી સદીના અંત સુધી કે
જ્યારે બ્રિટિશ રાજ્યને સૂર્યોદય થવા લાગે ત્યાં સુધીના વખતને . આપણે મધ્યકાલ ગણીશું. બ્રિટિશના આગમન પછી ગુજરાતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨૪ સુષુપ્ત અવસ્થા ભગવતી વ્યાપારી પ્રવૃત્તિ ફરીથી વધારે જોશથી ખીલી નીકળી, તેમ જ ત્યાર પછી આપણને ગુજરાત વિષે વધારે ચોકકસ ખબર મળી શકે છે, તેથી તે પછીના સમયને આપણે અર્વાચીન સમયથી ઓળખીશું. આશરે ૯ સદીના લાંબા મધ્યકાળને ગુજરાતનાં જુદાં જુદાં રાજ્યના અમલ પ્રમાણે વહેંચીને તે પ્રમાણે પ્રાંતની વ્યાપારી પ્રવૃત્તિનું વર્ણન કરવાથી વધારે સરળતા પડશે.
આ મધ્યકાળનું નીચે પ્રમાણે વર્ગીકરણ થઈ શકે? (૧) હિન્દુ રાજ્ય–ઈ. સ. ૮૦૦ થી ૧૩૦૦ સુધી. (૨) બાદશાહી રાજ્ય-ઈ. સ. ૧૩૦૦ થી ૧૬ ૦૦ સુધી. (૩) મેગલ રાજ્ય–ઈ. સ. ૧૬૦૦ થી ૧૭૫૦ સુધી. (૪) મરાઠા રાજ્ય-ઈ. સ. ૧૭૫૦ થી ૧૮૫૦ સુધી.
ઉપરનું વર્ગીકરણ વિવિધ રાજ્યોની ચઢતી કે પડતી ચોક્કસ તારીખવાર બતાવે છે એમ નહીં જ કહી શકાય, પણ નિબંધની સરળતાને માટે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. (૧) હિન્દુ રાજ્યને સમય
૯ મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં ચાવડાવંશનું રાજ્ય ચાલતું હતું. વનરાજે વસાવેલું અણહીલવાડ શહેર ૧૦ મી થી ૧૪મી સદી સુધી પિતાની જાહોજલાલી અચળ રીતે જાળવી રહ્યું હતું. ચાવડા વંશ પછી ચાલુક્ય વંશના રાજ્ય નીચે તે શહેર વ્યાપારમાં ઘણું આગળ વધેલું હતું. કુમારપાળ ચરિત્રને કતાં લખે છે કે “અણહીલવાડ વિસ્તારમાં ૧૦ કેસ હતું. તેની અંદર ચેરાસી ચેક અને બજારો સેના ને ચાંદીની ટંકશાળ સાથે હતાં. જૂદા જૂદા વ્યાપારી અને કારીગર વર્ગ માટે જુદાં જુદાં બજારો હતાં. અઢાર પ્રકારની જાતિ ત્યાં વસતી હતી. દરેક માલને માટે જુદી માંડવી હતી કે જ્યાં આયાત કે નિકાશ પરના કર ઉઘરાવાતા. એ વ્યાપારનું મેટું મથક હતું, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાવિજ્ઞાન
૧૨ ]
દરાજના કરની આવક આશરે રૂ!. ૫,૦૦૦ થતી. ૧
કર્ણાવતીની પાસે આવેલું આશાવલ ૧૦ મી સદીમાં અગત્યનું” વ્યાપારનું મથક હતું. વ્યાપારની દ્રષ્ટિએ તે ખંભાત અને પાટણથી બીજી પંકતિનું શહેર હતું, અલ્તેકર લખે છે કે “ આશાવલ, ખ’ભાત અને ભરૂચ, પાટણ અને મેડાસાના રસ્તાઓ પર આવેલું હાવાથી ઘણુંજ વસ્તીવાળું, સમૃદ્ધિવાન અને વ્યાપારમાં અગ્રેસર હતું. ve ૧૨મી ને ૧૩ મી સદીમાં હાલતું કપડવંજ મધ્યહિન્દુ અને પાટણ, ભરૂચ તથા ખંભાતના વ્યાપારના માર્ગ ઉપર અત્યંત અગત્યનું શહેર હતું. ધવલક અથવા અર્વાચીન ધેાળકા પણ ૧૦ મી સદીમાં આંતરપ્રાંતીય વ્યાપારનુ કેન્દ્ર હતું. ગુજરાતના રાજાઓની રાજ્યધાની અણુહીલવાડ અને ખભાતના ધોરી માર્ગ પર તેમ જ કાઠીયાવાડને મૂળ ગુજરાતની વચ્ચમાં આવેલું હાવાથી ૧૨ મી ને ૧૩ મી સદીમાં ધાળકા ગુજરાતના અગત્યના શહેરમાંનું એક રાહેર હતું કે જાં નાણાની લેવડ દેવડ ઘણી થતી.
વટપદ્રપુર અથવા અર્વાચીન વડેાદરા ૯ મી સદીમાં ફક્ત ગામડું હતું, પણ ૧૩ મી સદીમાં તે જૈન વ્યાપારીનુ નિવાસસ્થાન થવાથી આંતરપ્રાંતીય વ્યાપારનું મુખ્ય મથક હતું.” મૂળરાજ અને સાલજી વંશજોના વખતમાં સિદ્ધપુર જાત્રાનુ ધામ હતું. તેથી કુદરતી રીતે તે શહેર વ્યાપારઉદ્યોગમાં આગળ વધેલું હતું. સ્તંભતી અથવા હાલનું ખંભાત ૮ મી સદીમાં સ્થાનિક રાજ્યની રાજ્યધાની હતું, પણ સેલકરાજાઓના અમલમાં તે રાજ્યના આયાત ને નિકાશ વ્યાપારનું મુખ્ય બંદર હતું. શ્રી. અતેકર લખે છે કે
૧. J. Burgess, A Visit to Gujarat in 1869, p. 80-81, 2. Altekar, Ancient Cities in Gujarat, p. 16.
3.
19
Pp. 26-27. ૪. Altekar, Angien Towns in Gujarat, p. 37.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨૩. મુસલમાન યાત્રાળુઓ મક્કા જવા માટે આ બંદરથી બેસતા ગુજરાતનાં નાણાંબજારમાંનું તે મુખ્ય નાણબજાર હતું, સોલંકી રાજાઓના નૌકાસૈન્યનું સ્થળ હતું. પણ બાદશાહી સમયમાં આ સમૃદ્ધિવાન બંદરની પડતી થવા માંડી.૧
અમદાવાદ ગેઝેટીયરને કર્તા આ સમયની વ્યાપારી પ્રવૃત્તિને માટે નીચે પ્રમાણે લખે છે: “અણહિલવાડના રાજ્યમાં મેડાસાની ટેકરીથી સાબરમતીના મુખ સુધીનું જંગલ ખેડાણ લાયક જગ્યામાં ફેરવાઈ ગયું હતું, અને ત્યાં ઘીચ વસ્તીવાળાં શહેરો વસ્યાં હતાં. તેમાંનું ધોળકા શહેર આંતરપ્રાંતીય વ્યાપારનું મથક હતું. પાટણના રાજાઓની નીચે ઘોઘા બંદર વધતું જતું હતું. જ્યારે ઈ. સ. ૧૪૧૧ માં અમદાવાદ વસ્યું ત્યારે ઘોઘા બંદરની જાહોજલાલી વધેલી, કારણ કે મોટાં વહાણો ત્યા ઊંડા પાણીમાં લંધરાતાં અને ત્યાંથી માલ ખંભાત બંદર મારફતે અમદાવાદ શહેરમાં જ હતો”
આ સ્થળે સિવાય ગુજરાતમાં બીજાં ઘણું શહેરે વ્યાપારઉદ્યોગની પ્રવૃત્તિમાં રોકાયેલાં હતાં, અને તેમની અપૂર્વ સમૃદ્ધિનું મૂળ કારણ તે પ્રાંતની વ્યાપારઉદ્યોગની જાહોજલાલી સિવાય બીજું કંઇ ન હતું.
ગુજરાતના સ્વતંત્ર હિન્દુ રાજ્યના આશરે ૫ સદીના અમલમાં પ્રાંતના વ્યાપારઉદ્યોગોને સારૂ પોષણ મળેલું. તે આગળનાં વર્ણને. પરથી સાબીત થાય છે. ખંભાત ને ઘેઘા ગુજરાતના દરીયાઈ વ્યાપારનાં કેન્દ્રસ્થાને હતાં. અણહીલવાડ, આશાવલ, કર્પટવાણિજ્ય, ધવલક, વટપદ્રપુર ને સિદ્ધપુર વગેરે આંતરપ્રાંતીય વ્યાપારના મથકો હવાથી બંદરોના નિકાશવ્યાપારનાં પોષક સ્થાનો હતાં. કાઠીયાવાડમાં
1. Altekar, Ancient Towns in Gujarat, p. 47.
2. Ahmedabad Gazetteer, Vol. IV, B. P., (1879), pp. 86–87,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પ્રાચીન સમયના પ્રભાસ, માંગરોળ, દીવ, ઘોઘા, પોરબંદર વગેરે બંદરે હિન્દુ રાજ્યના અંત સુધી પોતાની જાહોજલાલી જાળવી રહ્યાં હતાં. મુખ્ય રાજધાનીથી વ્યાપારમાં આગળ વધેલાં શહેરો સુધીના ધારી રસ્તા સિવાય વ્યવહારના ભાગોં કોઈ ન હતા. આ રસ્તાના ભાગે ગાડામાં કે વણજારાની પેઠે ઉપર માલ દરીયાકિનારે આવતે અને ત્યાંથી વહાણોમાં અરબસ્તાન, ઇરાન, ઈજીપ્ત ને દક્ષિણમાં મલબાર સુધી નિકાશ માટે લઈ જવામાં આવતું. સોલંકી વંશમાં વ્યાપારી પ્રજાને સારૂ માન મળતું અને ઘણાખરા સેલંકી -રાજાના પ્રધાને પણ મોટા વ્યાપારી અને શરાફ હતા. સિદ્ધપુરનું સહસ્ત્રલિંગ તળાવ શ્રીમંત વ્યાપારીની અસર મદદથી જ પૂરું થયેલું એમ કહેવાય છે.૧ આવા શ્રીમંત ને મુત્સદ્દી અમા રાજાઓને ઘણી વાર અણીને વખતે મદદ કરતા, તેમજ પ્રાંતીય વ્યાપારઉદ્યોગને ઉત્તેજન આપવાનું ચૂકતા નહીં. વ્યાપારની પ્રવૃત્તિ ઉપરાંત વ્યાપારની વ્યવસ્થા પણ તે વખતે ઘણું સારી હતી. શ્રી. અલેકર જણાવે છે કે “દરેક શહેરમાં વ્યાપાર ને ઉદ્યોગને માટે જુદાં જુદાં મંડળો હતાં. દરેક આવા મંડળનો ઉપરી શ્રેષ્ઠી કહેવાતો. દરેક મંડળને પિતાના કાયદા, રક્ષણને માટે પિતાનું લશ્કર અને તેના સભ્યોને નાણાં ધીરવા માટે પોતાની શરાફી પેઢીઓ હતી. આવાં મંડળે પિતાની થાપણ તથા ધર્માદાની મિલ્કતની વ્યવસ્થા કરતાં ને ટુંકામાં પિતાના વ્યાપાર કે ઉદ્યોગના હિત માટે તત્પર રહેતાં. (૨) બાદશાહી રાજ્યને સમય
તેરમી સદીના અંતમાં અણહિલવાડ પાટણ ભારતવર્ષનાં પ્રધાન નગરમાં અગ્ર સ્થાને હતું. એ વખતે ગુજરાતનું સ્વતંત્ર હિન્દુ રાજ્ય નાશ પામ્યું અને એને છેલ્લે મહારાજા કર્ણદેવ નાસીને દક્ષિણમાં ગયે. એ પછી એક સદી સુધી દિલ્હીના મુસલમાન
2-2 Alteker, Ancient Cities in Gujarat, p. 53. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨પ બાદશાહના સૂબા ગુજરાતનો વહીવટ પાટણમાં રહીને કરતા. છેલ્લા સૂબો ફરખાં ચૌદમી સદીના અંતમાં મુઝફરશાહ નામ ધારણ કરીને સ્વતંત્ર થયો. તેના મરણ પછી તેને પાત્ર અહમદશાહ ગાદીએ આવ્યો. અહમદશાહ બળવારેને વશ કરીને આશાવલ આવ્યા અને ત્યાંની હવા પસંદ પડવાથી ઇ. સ. ૧૪૧૧ માં અમદાવાદ શહેર વસાવ્યું. અણહિલવાડને બદલે હવે આશાવલ આગળ બાદશાહીં. રાજ્યનું નવું પાટનગર થયું. એટલે અણહિલવાડની સર્વ પ્રવૃત્તિઓ આ નવા પાટનગરમાં આવી. શ્રી. દિવેટીયા કહે છે તેમ વ્યાપારના ક્ષેત્રમાં અમદાવાદનું (આશાવલ) પ્રાચીન મહત્વ હવે સેગણું વધ્યું. અમદાવાદ વસ્યું ત્યારે યુરોપવાસીઓને હિન્દુસ્તાન ક્યાં આવ્યું તેની ખબર નહોતી. હિન્દમાં સેનાના ઢગલા મળે છે એમ યુરોપવાસીઓ સમજતા અને હિન્દુસ્તાનને શોધવા માટે ભગીરથ પ્રયત્ન કરતા... જે વખતે પૂર્વના સમુદ્રમાં યુરોપવાસીઓને સંચાર નામને જ હતા તે વખતે આરબ અને ગુજરાતીઓ જ સર્વોપરી હતા. પંદરમી સદીમાં અમદાવાદની બાદશાહીને પીપલધ્વજ પૂર્વને મહાસાગરમાં બધે ઘૂમતે. પરદેશી વ્યાપારીઓ ગુજરાતને અને હિન્દના કેટલાક ભાગને ખંભાતના મહારાજ્ય તરીકે ઓળખતાર અમદાવાદની જાહોજલાલી ૧૫ મી ને ૧૬ મી સદીના પહેલા ભાગમાં પૂર્ણ કળાએ પહેચેલી, અને આથી તેને કેટલાક ઇતિહાસકારે “દુનિયાનું બજાર” એ નામથી સંબેધતાં.
બાદશાહી સમયમાં મુસાફરી માટે આવેલા કેટલાક વિદ્વાન. મુસાફરોએ અમદાવાદની આબાદીનાં ઘણાં વખાણ કરેલાં છે. તે. ઉપરથી સ્પષ્ટ થાય છે કે હિન્દુ રાજાઓએ પપેલી ગુજરાતની વ્યાપારી પ્રવૃત્તિ બાદશાહના વખતમાં પણ ખીલી નીકળી હતી. બારસ.
૧. દિવેટીયાનું ગુજરાતનું પાટનગર-અમદાવાદ-પા. ર૩ર૪. ૨.
પા. ૪૪૦-૪૪૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ].
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
જણાવે છે કે “આ નવું પાટનગર ગુજરાતનાં ઘણાં શહેરો અને બંદરોના વ્યાપારનું કેન્દ્ર હતું. આ બંદરેએ વહાણવટું પુષ્કળ જેરમાં તું ને વહાણના માલીકે હિન્દુઅને મુસલમાન હતા.”૧ વળી અમદાવાદ ગેઝેટીયરને કર્તા લખે છે કે બાદશાહી અમલમાં (ઈ. સ. ૧૪૦૦ થી ૧૫૭૦) અમદાવાદમાં માળવાથી અફીણ આવતું; ખુરાસાનથી ઘેા, હથીઆર ને રેશમી માલ આવતા; અને પાસેના પ્રદેશમાંથી ગળી, રૂ ને અનાજ પરદેશ જતા માટે તથા સ્થાનિક ઉદ્યોગને માટે આવતાં. ખંભાતમાં અમદાવાદના ભભકાદાર અમીરવર્ગ માટે પૂર્વના તમામ દેશોમાંથી માજશેખની અનેક ચીજો આવતી. અમદાવાદને કીનખાબ મશરૂ અને સુતરાઉ કાપડ ખંભાતથી ચઢતાં, એટલે ખંભાતને નામે પંકાતાં; ને કરોથી પેકીન સુધીના પૂર્વ ગોળાર્ધને દરેક બજારભાં બહુ ખપતા. મુલાકાના જંગલી લોક પિતાની ઉંચાઈ જેવડ આ કાપડને ઢગલો આપતા ત્યારે બંધનમાંથી મુક્ત થતા. આમીકાના કિનારા પર એ કાપડ સુવર્ણને બદલે વેચાતું બારબોસા જણાવે છે કે “અહીંથી એડનમાં કેટલાક ઔષધ, અફીણ, ઘઉં, ગળી, મણકા વગેરે જતું; અને એડનથી ત્રાંબુ, પારે, ગુલાબજળ અને હીંગળાંક આવતું. અરબસ્તાનથી ઘોડા આવતા. આફ્રીકાથી સોનું, હાથીદાંત, અંબર અને મીણ આવતું. મલબારથી સોપારી નાળીયેર અને મરી આવતાં. સિંહલદ્વીપ અને પગુથી એ જ માલ આવતો. બંગાળાથી સાકર અને મલમલ આવતી. જાવાથી ઝવેરાત અને કસ્તુરી ને મલાકાથી તેજાનાની વસ્તુઓ આવતી....એડન આગળ ખંભાતનાં ઘણાં મેટાં વહાણે એટલા બધા જથાબંધ માલ સાથે અરબસ્તાન, આદીકા અને ઈજીપ્ત સાથે વ્યાપાર કરવા આવતાં કે તેમના સુતરાઉ કાપડની કીંમતને ખ્યાલ પણ ન આવે.” આ લંબાણ વર્ણન તે વખતના અમદાવાદની બલકે ગુજરાતની વ્યાપારસમૃદ્ધિ બતાવવાને પૂરતું છે.
2- Ahmedabad Gazetteer, Vol. IV, B. P, (1879) p. 87.
pp 87-88. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨૭
આશરે ત્રણ સદીના બાદશાહી અમલમાં ગુજરાતમાં વ્યાપારઉદ્યોગને સારૂ ઉત્તેજન મળ્યું હતું. બાદશાહેાની રાજધાની અમદાવાદ થવાથી ગુજરાતને બધા વ્યાપાર તે જગ્યાએ ચાલતા હતા. તે સમયમાં હાલના જેવા યાંત્રિક વાહનાના અભાવે સામાન્ય રીતે પ્રાંતને વ્યાપાર રાજધાનીને જ અનુસરતા હતા. હિન્દુ રાજાઓના વખતમાં અણુહિલવાડ આંતરપ્રાંતીય વ્યાપારનું કેન્દ્રસ્થાન હતું, પણ બાદશાહેાના વખતમાં તે સ્થાન અમદાવાદને મળ્યું. દરીયાઇ વ્યાપારનું મુખ્ય ખારૂં ખંભાત બંદર જ હતું, કારણ કે અમદાવાદથી નિકાશ થતા માલ ખંભાતને નામે મશહુર હતા; પણ શ્રી. અલ્તેકર કહે છે કે “ આ સમૃદ્ધિવાન બંદર મુસલમાનની ચઢાને લઇને વ્યાપારઉદ્યોગમાં પછાત પડેલું.”૧ અમદાવાદ ગેઝેટીયરને કર્તા એમ કહેછે કે ભાદ શાહી અમલમાં મુસલમાન વ્યાપારીએ તેમના સ્પી પોર્ટુગીઝની સાથે હરીકામાં ઉતરતાં. મલાકા અને મલબારના કિનારા પર અને આફ્રિકાની સેાનાની ખાણા આગળ તેએ માલ લઈ જતાં, એકસ પ કરીને ભાવ વધારતાં, ને પોર્ટુગીઝ વ્યાપારીઓને હાંકી કાઢવા માટે સ્થાનિક રાજાઓને ઉશ્કેરતા. ર
હિન્દુ રાજ્યના અંત સદીમાં (૧૪૧૧
આ ઉપરથી એમ માલમ પડે છે કે પછીની એક સદી બાદ કરતાં, પછીની એક ૧૫૩૮ ) ખંભાતને દરીયાઇ વ્યાપાર વધે! હાવા જોઇએ, ફેર માત્ર એટલા જ હોઈ શકે કે હિન્દુ રાજ્યમાં હિન્દુ વ્યાપારીને ઉત્તેજન બળતું. ૧૬ મી સદીના પાછલા ભાગમાં ખંભાત બંદરની પડતી થયેલી અને તે વખતે જ બાદરાાહી રાજ્યને અત આવેલા. આાદશાહનું મન સાધારણ રીતે સ્થાપત્ય પર વધારે હોવાથી તેઓ મસીદ, ધર્મશાળા રસ્તા વગેરે બંધાવતાં. રાજધાનીની ખીલવણી
૧. Altekar, Ancient Cities in Gujarat, p 47.
૨. Ahmedabad Gazetteer, Vol. IV, B. P. (1679; p 88
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મરથી એમ લાગે છે કે તેઓએ બંદરથી રાજધાની સુધી ને તેની આસપાસ વ્યવહારને માટે સારા ઘેરી રસ્તા બંધાવેલા હેવા જોઈએ. આ રસ્તાઓ ઉપર પિઠીયા કે ગાડાં એક ગામથી બીજે ગામ માલ લઈ જતાં, પણ આંતરપ્રાંતીય રસ્તાઓના અભાવને લઈને દરીયાઈ વ્યાપારની માફક જમીન વ્યાપાર નહીં વધેલો તે વાત નિર્વિવાદ છે. ૩) મેગલ રાજ્યને સમય
ઈ. સ. ૧૫૭૩ માં ગુજરાતમાં સ્વતંત્ર બાદશાહીને અંત આવ્યો. તેની સાથે મેગલ સામ્રાજ્યની સત્તા સર્વોપરી થઈ. ૧૬ મી સદીના પાછલા ભાગમાં પૂર્વ મહાસાગરમાં પોર્ટુગીઝ લોકેની સત્તા જામી હતી, અને જ્યારથી તેમણે ઈ. સ. ૧૫૩૮ માં દીવમાં કેડી નાંખી ત્યારથી ઘોઘા ને ખંભાત બંદરને વ્યપાર સહીસલામત ન હતે. છેલ્લા બાદશાહી રાજાઓ નબળા હોવાથી મોગલ બાદશાહની ચઢાઈમાં તેઓ ફાવ્યા નહીં. આથી ગુજરાત એ મેગલ સામ્રાજ્યને એક માનીતે પ્રાંત થે. સામ્રાજ્યની રાજધાની દિલ્હી રહી, પણ દિલ્હીથી નિમાયેલા સૂબા ગુજરાતમાં રાજ્ય કરવા આવતાં. અકબરના વ્યવસ્થિત રાજ્ય દેશમાં શાતિ સ્થાપી અને સાધારણ વસ્તુની અવરજવર ઉપર લેવાતા કર બંધ કર્યો. આથી વ્યાપારને ઘણું ઉત્તેજન મળ્યું. આ અરસામાં યુરેપની પ્રજાએ ધીમે ધીમે વ્યાપાર માટે હિન્દમાં આવવા લાગી, અને મુસાફરે પણ મેગલ સમ્રાટોની જાહેર જલાલીનું દિગ્દર્શન કરવા આવવા લાગ્યા.
ઈ. સ. ૧૫૮૮ માં સીઝર ક નામને મુસાફર લખે છે કે “મેં નજરે ન જોયો હેત તે અમદાવાદને ને ખંભાતને આટલે બધે વ્યાપાર છે એમ હું કદી માનત નહીં.” અકબરના સમયમાં અને જહાંગીરના રાજ્યની શરૂઆતમાં ખંભાતને રસ્તા હીસલામત ન હોવા છતાં, અમદાવાદથી દર દશ દિવસે કિંમતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨૯
ખંભાત જતાં
સામાનનાં ભરેલાં ખસા ગાડાં પરદેશ ચઢવા માટે અને ત્યાંથી નાનાં વહાણે! મારકતે ધરે જતાં.૧ ઇ. સ. ૧૬૩૮ માં મેન્ડેલ્સે અમદાવાદ વિષે લખે છે કે ત્યાં વ્યાપારની સગવડ ખહુ સારી હતી. દારૂગાળા, સીસું, ને સુરેાખારને વ્યાપાર કરવા માટે રાજ્યની રજા લેવી પડતી, પણ ખીજી વસ્તુઓમાં વ્યાપાર કરવા માટે છૂટ હતી. દરેક ગાડા દીઠ ૧૫ પેની કર લેવાતા. વાણીયાના આડતીયા ને પેઢીએ એશીયાના દરેક ભાગમાં તેમ જ કાન્સ્ડ ટીનેપલમાં હાવાથી વ્યાપારી લેાકાને હુંડીયામણુ સરળ ને કાયદાકારક પડતું.ર
ઈ. સ. ૧૬૬૬ માં થેવેનેા નામને મુસાફર જણાવે છે કે “ અમદાવાદમાં ગળાની નિકાશ બહુ સારી હતી. સું, ખાંડ, જીરૂં, લાખ, હરડે, આંબળાં, આંબલી, અજ઼ીણુ, સુરેાખાર ને મધ વગેરે માલની ઘણી જ નિકાશ થતી. દિલ્હી અને લાહારથી ઘણુ કાપડ આવતું. તે ઉપરાંત શહેરમાં બનેલા સાટીન, મખમલ, ટફેટા, મશરૂ, કીનખાબ, વગેરે માલ પણું બહારગામ જતા.” મેન્ડેલ્સા અને થેવેને ખન્ને, સરખેજની ગળી બધા કરતાં સારી હતી, એમ જણાવે છે. વળી મેન્ડેલ્સ કહે છે કે અમદાવાદમાં રેશમી ગાલીચા ને છીંટ બનાવવાનાં કારખાનાં હતાં. ટેવનીયર નામના મુસાફર, અમદાવાદમાં પતાસાં સારાં બનતાં એમ જણાવે છે.
૧૬૮૯ માં સુરતની મુસાફરીએ નીકળેલા મુસાફર એવીંગટન સુરતની જાહેાજલાલી વિષે નીચે પ્રમાણે લખે છે: “સુરત એ મોગલ સામ્રાજ્યના આંતરપ્રાંતીય વ્યાપારની નિકાસનું મુખ્ય ખારૂં હતું. સુરતની બજારમાં એવી અશ્રુત ચીજો આવતી કે ખરીદનારને 1. Ahmedabad Gazetteer, Vol. IV, B. P. (1879); p. 88.
p. 89.
૧.
39
"D
૩. Ahmedabad Gazetteer, Vol. IN; B. P., (1879); p 89.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન તેને ફરીથી નફા સાથે વેચવાનું મન થઈ જાય. તાપી નદીમાં વહાણ ફરી શકતાં, તેથી આયાત ને નિકાશ વ્યાપારનો મુખ્ય માર્ગ આ નદી જ હતી. યુરોપથી જ નહીં પણ ચાઈના, ઇરાન, અરબસ્તાન અને બીજા દૂર દેશોમાંથી વિવિધ જાતના માલ વહાણમાં આ બંદરે આવતા ને તેની સમૃદ્ધિમાં વધારો કરતા. ત્યાંનું કીંમતી રેશમ, અતલસ, ગાલીચા, મખમલ, સાટીન. ટેફેટ વગેરે વખણાતું. ઇરાનનાં અખાતમાંથી સાચાં મોતી અહીં જથ્થાબંધ આવતા અને તેની બજારમાં હીરા, માણેક, નીલમ વગેરે કિંમતી પથરો ઘણા જથ્થામાં જેવામાં આવતા. સુરતનું સોનું એટલું શુદ્ધ હતું કે તેને યુરોપ લાવવામાં આવે તો ૧૨ થી ૧૪ ટકા કમીશન મળે. ત્યાંનું રૂપું પણ મેકસીકન ડેલર કરતાં ચઢે તેવું હતું આ બંદરે માલ ઠેઠ આગ્રા, દિલ્હી, ભરૂચ ને અમદાવાદ વગેરે જગ્યાએથી આવતો, ને યુરોપ, તુર્કસ્તાન, અરબરતાન, ઇરાન ને અમિનીઆનાં વ્યાપારી પ્રજાઓ તેમને જથ્થાબંધ ખરીદતી.”
બાદશાહી અમલમાં વ્યાપારનું બારું ખંભાત બંદર હતું, પણ મેગલ સમ્રાટોએ સુરત બંદરને પસંદગી આપીને તેની ખીલવણ કરી. મેગલ રાજ્યની શરૂઆતથી ૧૭ મી સદીના પાછલા ભાગ સુધી સુરત બંદરની આબાદી પૂર્ણ કળાએ હતી. માત્ર વ્યાપારનું કેન્દ્ર ખંભાત બદલીને સુરત થયું, પણ ગુજરાતનો વ્યાપારઉદ્યોગ મોગલ રાજ્યમાં ચાલુ જ રહ્યું. ગુજરાતની વ્યાપાર પ્રજા વિષે એવાંગટન નામનો મુસાફર લખે છે કે વાણીયા કે જે જિબી કામમાં ઘણા ઝડપવાળા ને કુશળ હતા તે બધી પ્રજા કરતાં વધારે શ્રીમંત હતા. સુરતી સુથાર એટલા કારીગરીમાં હુશીયાર હો કે ગમે તેવા પરદેશી વહાણની નકલ ઉપરથી તદ્દન એવાં જ વહા નાવતા.૨ ,
2. . Ovington, A Voyage to Surat in IC&S, 131-193.
: Orington, A Voyage to Surat in 1889. y. 263–266. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૩૧
અંદરના વ્યાપાર સુરતના ખારામાં જવાથી અમદાવાદના વ્યાપારની મહત્તા કંઈ એછી થઇ નહીં. ૧૭ મી સદીની શરૂઆતમાં સર ટીમસ હુ લખે છે કે ગુજરાતના પાટનગરમાં દુકાનો સુધી અજને, અત્તર, તેજાના, છીંટ, રેશની અને સુતરાઉ કાપડ અને હિન્દ તથા ચીનની દુર્લભ વસ્તુએથી ભરપૂર હતી. આ દુકાનેાના માલીકે કરકસરીયા અને અપવિલાસી એવા વાણીયા હતા.’૧ .ખી ૧૭ મી સદી સુધી અમદાવાદના બલ્કે આખા ગુજરાતને વ્યાપારઉદ્યોગ સારી હાલતમાં હતા. . સ. ૧૬૯૫ માં જેમીલી કરેરી નામને ખીન્ને મુસાફર એમ જણાવે છે કે “ અમદાવાદના કીનખાબ વેનીસના તેવાં જ માથી કોઇ રીતે ઉતરે તેમ ન હતા.'ર
t
મેગલ સાત્રાજ્યની શરૂઆતમાં એટલે ૧૬ મી સદીના અંત સુધી ખાસા જણાવે છે કે “ ધાત્રા કાઠીયાવાડના નિકાશ વ્યાપારનું ખારૂં હતું, તેમજ ખીન્ન દરેા જેવાં કે માંગરેાળ અને પોરબંદર ઔરગઝેબના રાજ્યના અંત સુધી સારી આબાદીમાં હતાં.'’૩ આ સાબીત કરે છે કે ગુજરાતને વ્યાપાર મેગલ સમયમાં સારી હાલતમાં હતા.
મેગલ રાજ્યના સમયમાં દિલ્હીથી નીમાયેલા સભાએ અમદાવાદમાં રહેતા અને રાખએની સૂચના પ્રમાણે પ્રાંત ઉપર રાન્ય કરતા. આથી રામેના જેવું રાજવાની પ્રત્યે સતત ધ્યાન
માએ આપી શકયા નહી હોય, છતાં પ્રાંતની સમૃદ્ધિ ઉપરથી એમ લાગે છે કે આશરે દેઢસા વર્ગના મેાગલ રાજ્યનાં આશ્રય નીચે ગુજરાત પ્રાંતની હોજલાલી કાયમ રહેલી હાવી ને એ.
૧-૨. Ahmedabad Gzetteer, Vi, I\; B. IP, (1879); Pp. 254-955.
·
2 Kathiawar Gzetteer, Vol. VIII; B, P., (1884);
p. 237.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩ર ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
શ્રી. ખુશાલચંદ શાહ હિન્દના ઈ. સ. ૧૧૦૦ થી ૧૭૦૦ સુધીના મુસલમાન સમયના વ્યાપાર વિષે નીચે પ્રમાણે લખે છેઃ “તે વખતના પ્રચલિત છેરણ મુજબ હિન્દના વ્યાપારની કિંમત આંકીએ, અને તે વખતના વ્યાપારની અગવડે પણ ધ્યાનમાં લઈએ તો, બેશક તે વ્યાપાર કદમાં અને કિંમતમાં ઘણું વધારે હે જોઈએ. અર્વાચીન વ્યાપારમાં જે કાચો માલ અને ખોરાકની ચીજો વધારે પ્રમાણમાં નિકાશ થાય છે, તેને તે વખતે સ્થાન ન હોવું જોઈએ. તેને બદલે કદમાં નાની, પણ કિંમતમાં મોટી, એવી મોજશોખની વસ્તુઓ કે જે હિન્દની જરૂરિઆત કરતાં વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતી તે બહાર નિકાશ થતી હોવી જોઈએ. હાલના જેવી જકાતની મદદ સિવાય વળી, તે વખતની દેશની સમૃદ્ધિ ઉપરથી કુદરતી રીતે ખ્યાલ આવી શકે કે પ્લીનાના ધારવા મુજબ વ્યાપારમાંથી જ હિન્દ પુષ્કળ ધન મેળવેલું. તે વખતને આખા દેશનો વ્યાપાર આયાત અને નિકાલ સહિત રૂા. પ૦ કરોડથી ઓછી નહીં; તેમ જ રૂા. ૧૦૦ કરોડની આસપાસ હોદ જોઈએ.”
ગુજરાતના વ્યાપારની પ્રવૃત્તિને પણ આ ઉપરથી ખ્યાલ આવી શકે, કારણ કે હિન્દના બીજા પ્રાંત કરતાં ગુજરાતનો વ્યાપાર છે તે નહીં જ હોવો જોઈએ. વ્યવહાર માટે તે વખતે ધોરી રસ્તા હતા કે જે રાજધાનીથી બીજા પ્રાંતની હદમાં પહોંચતા. મેગલ રાજ્ય એ લશકરી રાજ્ય હોવાથી તેણે લશ્કરની સગવડ માટે પણ ધોરી રસ્તા બંધાવેલા હોવા જોઈએ. વધારામાં બાદશાહી અમલમાં શરૂ થએલી પત્રવ્યવહારની ગોઠવણ મેગલ સમયમાં સંપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાતીર કે જેથી વ્યાપારને વધુ અનુકૂળતા મળેલી. : 1. K. T. Shuh. Trade, Transport & Tariff in lodia, p. 20 & 46.
2. K. T. Shah. Trade, Transport & Tariff in India,
P. 67.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
(૪) મરાઠી રાજ્યને સમય (અશાન્તિના કાળ )
દ. સ. ૧૭૦૭ માં મેગલ સામ્રાજ્યના પરાક્રમી બાદશાહ ઔરંગઝેબના અવસાન પછી તે રાજ્યની પડતી બેઠી. ત્યાર પછીના લગભગ આખી સદીને! કાળ મેાગલ રાજ્યના છેલ્લા રાજાએ નબળા હોવાથી ને મરાઠાએની ચઢાઇએ માં અશાન્તિ અને અવ્યવસ્થામાં ગયા. કુદરતી રીતે આ સમયમાં ગુજરાતના, બલ્કે આખા ભારતવર્ષના વ્યાપાર ઉદ્યોગને ઘણું નુકસાન થયું. શ્રી. ખુલ્લાલચંદ શાહ કહે છે તેમ મેગલ રાજ્યની સંપૂર્ણ રાજકીય વ્યવસ્થાની પડતી પછી (૧૭૦૭) જો રજપૂતાનું કે મરાઠાનું કે પરદેશી પ્રજાનું રાજ્ય તરત જ સ્થાપવામાં આવ્યું હોત તે। જે વ્યાપારઉદ્યોગને નુકશાન થયું તે થવા પામ્યું હત નહીં.૧ આખા દેશમાં જ નહીં, પણ દેશની બહાર પણ યુરેાપીયન અને આરએ વચ્ચે અને યુરોપીયનામાં માંહેામાંહે દરીઆઈ વ્યાપારની હરીફાઈને લીધે દેશને દરીયાઈ વ્યાપાર સહીસલામત ન હતેા. આ જ અરસામાં ખંભાત આગળ દરીયા પૂરાઈ જવાથી સુરત દરીયાઇ વ્યાપારનું મથક થયું. આથી અમદાવાદના કેટલાક વ્યાપારીઓએ સુરતમાં પેઢીઓ સ્થાપી. આ અશાન્તિના સમયમાં જાનમાલના ભય વધતા ગયા તે વ્યાપાર સાચાઇને શહેરામાં આવ્યા; પણ શહેરામાં ઉલટુ દાણુના ત્રાસ વધ્યા. વ્યાપારના માર્ગો ઉપર ઠેરઠેર દાણની ચાકીએ ખેડી. ઈ. સ. ૧૭૫૫ માં પેશ્વા અને ગાયકવાડે અમદાવાદ શહેરને વહેંચી લીધું, ત્યાર પછી વસ્તુસ્થિતિ વધારે બગડી.૨ દરેક સત્તા પ્રશ્ન પાસેથી ગમે તેમ કરીને પૈસા કઢાવતી. અપ્રામાણિકપણાને ઉત્તેજન મળ્યું. જકાત અને કરવેરા એટલા બધા વધી ગયા કે માલની કાચી અવસ્થાથી તૈયાર માલ બંદરે પહોંચે ત્યાં સુધી ઘણી વાર વેરા લેવાતા. ફક્ત ૧. K T. Shah, Trade, Transport & Tariff in India,
[ ૧૩
p. 48.
૨. Ahmedabad Gazetteer, Vol. 1V., B. P. (1879).,
p. 89.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન સરકારના કરવેરા આપ્યા પછી પણ ખાનગી અમલદારોને પણ દાન આપવું પડતું. એવા સંજોગોમાં પ્રાંતના વ્યાપાર ઉપર કરના બોજ
અસહ્ય થઈ પડે તેમાં કાંઈ નવાઈ નથી. ઇ. સ. ૧૭૮૧ માં જેમ્સ ફિન્સે લખેલું છે કે આ શહેરમાં એક વખત દરેક જાતના વ્યાપારી
ઓ, કલાકારે ને મુસાફરો ઉભરાતા હતા. ત્યાં આજે ગરીબાઈ છે, અને બધું શૂન્યકાર લાગે છે.૧
અમદાવાદ ગેઝેટીયરને કર્તા જણાવે છે કે ૧૮ મી સદીના છેવટના ભાગમાં ખંભાતને દરીઆઈ વ્યાપાર નહીં જેવો હતો. મુખ્ય નિકાસ મીઠું, કાપડ અને ખેતીની પેદાશ રહી હતી અને દરીયાઈ વ્યાપાર માત્ર પશ્ચિમના દેશે અને નીચેના કીનારાનાં બંદરો સાથે જારી રહ્યો હતો. ભાવનગર બંદરની ખીલવણીને લઈને કાઠીયાવાડમાં ઘોઘા બંદરની પણ પડતી થવા માંડી હતી. અશાન્તિકાળની વ્યાપાર ઉપર અસર એવી થયેલી કે બ્રિટિશના ગુજરાતમાં આવ્યા પછી પણ ગયેલી વ્યાપારની સમૃદ્ધિને ફરીથી ખીલવતાં બહુ વખત લાગે. ઈ. સ. ૧૮૬૯ માં બજેસ નામને મુસાફર અમદાવાદ વિષે લખે છે કે “એક વખત અખિલ ભારતવર્ષનાં ભવ્ય શહેરોમાંનું અગ્ર શહેર કે જેનાં પરા વિસ્તાર આશરે ૨૭ માઈલ હતું, જેની પળે ભવ્ય અને વ્યવસ્થિત હતી, જેની અંદર સુંદર મસ, મહેલે, ઝરાઓ, ધર્મશાળાઓ અને ન્યાયમંદિરો આવેલાં હતાં, તે પાટનગરની આજે પડતી દશા છે. લગભગ ત્રણ સદી સુધી કઈ રાજાએ બાદશાહી અમલની માફક ફરતા પ્રાંતના વ્યાપારને ઉત્તેજન આપ્યું નથી; તેમ જ તેથી અર્ધા કાળ સુધી પણ કેઈ સૂબાએ તેની પહેલાની સમૃદ્ધિને જાળવી રાખવા પ્રયત્ન કર્યો નથી.”૩
2. Abmedabad Gazetteer, Vol IV., B. P. 1879, p. GO.
2. Ahmedabad Gazetteer, Vol. IV., B. P. (1879), pp. 91-99.
3. Burgess, A visit to Gujarat in 1869, p. 24-25. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૩૫ ઈ. સ. ૧૮૧૮ માં બ્રિટિશ લોકે ગુજરાતનું રાજ્ય લેવાને સફળ થયા ત્યાં સુધી, અથવા લગભગ રેલ્વેના સમય સુધી અશાન્તિને કાળ ગુજરાતમાં રહ્યો. ઈ. સ. ૧૮૧૮ પછી પતિ અને વ્યવસ્થા પ્રાંતમાં દેખાવા લાગ્યા પણ રેલ્વેના આવ્યા પછી (૧૮૫૦-૬૦ ! જોઈએ તેવો સુધારો થવા લાગ્યો. આ અશાન્તિના સમયમાં જ્યારે મરાઠાઓનું ધ્યાન ચોથ ઉઘરાવવામાં જ રોકાયેલું હતું, ત્યારે વ્યાપારમાં કે વ્યવહારમાં સૂબાઓએ રસ લીધે હોય, એ માનવું અશકય છે. વ્યવહારના માર્ગોની સ્થિતિ, આશરે દોઢ સદીના અશાન્તિના સમયમાં, વ્યાપારના જેવી બધે તેથી વધારે ખરાબ થઈ હોવી જોઈએ.
આ સમયમાં કાઠીયાવાડ વિષે કઈ જાણવા મળતું નથી, પણ તેની સ્થિતિ ગુજરાતના જેવી જ હોવી જોઇએ. વ્યાપારનાં લક્ષણે
ગુજરાતના વ્યાપાર અને વ્યવહારની ઐતિહાસિક રૂપરેખા જોયા પછી તેનાં મુખ્ય લક્ષણો શાં હતાં તે આપણે જાણવાં જોઈએ. ઈ. સ. ની શરૂઆત પહેલાં પણ ગુજરાત વ્યાપારઉદ્યોગમાં ઘણે આગળ વધેલો હતો. આ પ્રાચીન સમયના વ્યાપારનું મુખ્ય લક્ષણ એ હતું કે પ્રાંતની આયાત કરતાં નિકાશ વધારે હતી અને નિકાશમાં તૈયાર માલ અને કિંમતી મોજશોખની ચીજો વધારે પ્રમાણમાં હતી. બીજું કાચે માલ પ્રાંતના ઉદ્યોગોમાં જ વપરાઈ જવાથી તેની નિકાશ થતી નહીં. વિવિધ મુસાફરોનાં વર્ણનમાં રહા અને કાચા માલની નિકાશ વિશે કંઈ માલમ પડતું નથી, કારણ કે કાચો માલ સ્થાનિક ઉદ્યોગોના વપરાશમાં આવતે અને રહાની તે વખતે જરૂર ન હતી. ત્રીજું તે વખતે આંતરપ્રતીય વ્યાપાર પુષ્કળ હતો. વ્યવહારની અડચણ હોવા છતાં આ વ્યાપાર સારી રીતે ખીલેલ હતે. ચોથું પ્રાચીન બંદર પુનનિકાસને વ્યાપાર કરતાં હોવાથી સારે ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મેળવતાં. ગુજરાતને વ્યાપાર ઠેઠ સિંહલદીપ, મલાકા, આફ્રિકા, અરબસ્તાન, ઈરાન સુધી હતો. ગુજરાતના પ્રાચીન દરીયાઈ વ્યાપારની જાહોજલાલી ઉપરથી સહેજ ખ્યાલ બાંધી શકાય કે તે વખતના ગુજરાતીઓ વહાણવટામાં તથા નાણાવટામાં આગળ વધેલા હોવા જોઇએ. ૧૧ મી સદી સુધીના પ્રાચીન વ્યાપાર વિષે શ્રી. ખુશાલચંદ શાહ કહે છે કે “હિન્દની આયાત કરતાં નિકાશ વધારે હોવાથી, કુદરતી રીતે વ્યાપારનું સરવૈયું હિન્દની તરફેણમાં હતું. વળી પ્રાચીન હિન્દુ રાજાઓએ વ્યાપારને વધારવા માટે જકાતી કાયદા ઘડેલા ન હતા. તેમ જ આયાત ને નિકાશ બંને ઉપર સરખી રીતે, ફા આવકની દષ્ટિથી જ જકાત વેરા નાંખવામાં આવતા.૧ ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન વ્યાપારમાં શો તફાવત છે, તથા બંનેમાંથી રાજા અને રૈયતને કેટલે અંશે લાભાલાભ થયા હતા અથવા થાય છે, તે આથી સમજવું અઘરું નથી.
ગુજરાતમાં સ્વતંત્ર હિન્દુ રાજ્યના ઉદય પછી, મધ્યાહને સૂર્ય ઉગ્યો. રજપૂત રાજાઓએ આશરે પાંચ સદી સુધી રાજ્ય કર્યું. તે અરસામાં વ્યાપારઉદ્યોગ ખીલ્યા. બંદરના માર્ગે નિકાશ અને આયાત વ્યાપાર વધવા માંડે. પ્રાંતમાં સોનું ને કિંમતી ચીજો જથ્થાબંધ આવતાં. રાજાઓના ઘણાખરા અમાત્યો પણ વ્યાપારમાં રસ લેતા, તેથી પ્રાંતનું વહાણવટું અને નાણાવટું વધવા લાગ્યું. ટુંકામાં તે વખતના રાજાઓની જાહોજલાલીનું મૂળ કારણ વ્યાપારની આબાદી સિવાય કંઈ ન હતું. નિકાશ વ્યાપારમાં તૈયાર માલ અને કિંમતી ચીજો વધારે પ્રમાણમાં જતાં, અને આયાત કરતાં નિકાશ વ્યાપાર ઘણે હતો.
હિન્દુ રાજ્યના અસ્ત પછી બાદશાહી રાજ્યનો તરત જ ઉદય
1. K. T. Shah, Trade, Transport & Tarift in India, pp. 21 & 21,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૩૭
થયા, તેથી પ્રાંતના એકદર વ્યાપારને બહુ દાનિ થઈ નહી, ખાદશાહેાની રાજધાની અહિલવાડ બદલાઈ અને અમદાવાદ થઈ, પણદરીયાઈ વ્યાપારનું ખારૂં ખંભાત જ રહ્યું. કુદરતી રીતે ઉત્તરના અધેા વ્યાપાર અમદાવાદમાં આવ્યે. ગુજરાતના દરીયાઈ વ્યાપાર અરઅસ્તાન, ઇરાન, આફ્રીકા વિગેરે સ્થળે વધવા લાગ્યું. ખાદ શાહી અમલમાં મુસલમાન વ્યાપારીને વધારે ઉત્તેજન મળેલું હોવું ભેઇએ. ગુજરાતી વહાણાના પીપલધ્વજ આખા પૂર્વના મહાસાગરમાં ફરકતા. હિન્દુ રાજાઓની માફક બાદશાહેા પણ કળા, સ્થાપત્ય વગેરેમાં રસ લેતા, તેમ જ લેપિયેાગી સાધના પૂરાં પાડતા, વ્યાપાર માટે ધારી રસ્તા પણ તે વખતે સારા હતા અને બાદશાહાના વખતમાં જ પત્રવ્યવહારની વ્યવસ્થા શરૂ થઈ હતી. પ્રાચીન વ્યાપારના જેવાં જ લક્ષણે! ણા ભાગે આ વ્યાપારનાં હતાં. પુનનિકાશને વ્યાપાર પણ ચાલુ જ હતા.
ત્રણ સદીના બાદશાહી અમલ પછી મેાગલ રાજ્યના ઉદય થયા, પણ મેાગલ રાજધાની દિલ્હી રહેવાથી અમદાવાદના સૂબા વ્યાપારપ્રવૃત્તિ ઉપર એટલું બધું ધ્યાન આપતા નહીં. છતાં વ્યાપારઉદ્યોગ ચાલુ રહ્યો, પણ ખંભાત બંદરને બદલે સુરત દરીયાઇ વ્યાપારનું ખારૂં થયું. આશરે દોઢસા વર્ષના મેાગલના અમલમાં પહેલાનાં રાજ્યેા જેવી જાહેોજલાલી નહીં વધી હાય, પણ અૌચીન વ્યાપારનાં લક્ષણે! જેવાં માગલ સમયના વ્યાપારનાં લક્ષણા ન હતાં. ચ્યા પછી અશાન્તિને કાળ શરૂ થયા અને મરાઠાની ચઢાઇથી તેમજ સામાન્ય અવ્યવસ્થાથી ગુજરાતમાં રેલ્વે આવી ત્યાં સુધી વ્યાપાર અને વ્યવહારની સ્થિતિ સુધરી નહીં.
::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રણ ૭ યું.
અર્વાચીન સમયને વ્યાપાર
અંગ્રેજી રાજ્યની શરૂઆતની સ્થિતિ
૧૭ મી સદીની શરૂઆતમાં અંગ્રેજો ગુજરાતમાં વ્યાપાર માટે આવેલા ને સુરત ખદરે કાઢી નાંખેલી. ઈ. સ. ૧૬૦૮ થી ૧૬૮૭ સુધી સુરત અંગ્રેજોનું પશ્ચિમ હિન્દના વ્યાપારનું મથક હતું. ત્યાર પછી મરાઠાની ચઢાઈથી તથા તાપી નદી મુખ આગળ પૂરાઇ જવાથી તથા મોગલ સત્તાધીશેાના આપખુદી અમલને લીધે અંગ્રેજો એ મુંબઇ બંદરને પસંદ કર્યું. અમદાવાદમાં પણ તે જ અરસામાં અંગ્રેજોએ કાઢી નાંખેલી. અ ંગ્રેજી એલચી સર ટામસ ! જ્યારે જહાંગીર પાસે ગુજરાતમાં વ્યાપાર કરવા માટે હક્ક મેળવવા આવેલા ત્યારે તે સબંધી કાલકરાર ઇ. સ. ૧૬૧૮ માં અમદાવાદમાં થયેલા, એમ ગુજરાતના પાટનગરને કર્તા જણાવે છે. ત્યારબાદ લગભગ આખી ૧૮ મી સદી ( . સ. ૧૭૦૭–૧૮૧૮ ) અર્થાન્ત અને અવ્યવસ્થામાં જવાથી અ ંગ્રેજોને સ્થિર થવાની તક ન મળી. ઇ. સ. ૧૮૧૮ પછી ગુજરાતમાં અંગ્રેજી રાજ્યના સૂના ઉદય થયા, અને તેની સાથે સત્ર શાન્તિ ને વ્યવસ્થા પ્રસરી. પ્રાંતના વ્યાપારઉદ્યોગને
૧. Ovington, A voyage to Sirat in 1689, p. 129. ૨. Ahmedabad Gazetteer, Vol, IV. B. P., (181).,
p. 93,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયનો વ્યાપાર
[ ૧૩૮ ફરીથી ખીલવાની તક મળી. શાન્તિ ને વિશ્વાસથી લોકોની નૈસર્ગિક વ્યાપારી શક્તિ પાછી ઠેકાણે આવવા લાગી. અંદગીની ખાસ. જરૂરીએ તની વસ્તુઓ ઉપરના કર બંધ થયા. જકાતરા જે ૧૫ ટકા ઉપર હતા તે ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યા. ઉત્તર હિન્દને રસ્તે ફરીથી ખુલ્લો મુકાયે અને વણઝારા અનેક તરેહના માલ. ઘંટ, પિઠીયા વગેરે ઉપર લાદીને અવરજવર કરવા લાગ્યા. ઘણા નાસી ગયેલા વ્યાપારીઓ અને કારીગરે શહેરમાં ફરીથી આવીને વસવા લાગ્યા. શહેરની લડાયક જાતો નોકરી માટે બહાર જવાલાગી. છતાં એકંદરે શહેરની વસ્તી વધી.૧ એકલા અમદાવાદમાં જ નહીં, બબ્બે આખા ગુજરાતમાં વસ્તુસ્થિતિ બદલવા લાગી. અમદાવાદ જીલ્લો
આ અરસામાં અંગ્રેજી અમલદારોનાં ગેઝેટીયરે ઉપરથી. આપણને પ્રાંતીય વ્યાપારપ્રવૃત્તિ વિષે ચોક્કસ ખબર મળી શકે છે. તેને આપણે વિગતવાર તપાસીશું. અમદાવાદ જીલ્લામાં કંપની સરકારે ધોલેરા બંદરને ખીલવવામાં પુષ્કળ મદદ કરી હતી. આ બંદર ઘઉં અને રૂ ની નિકાસનું મુખ્ય બારું થયું, અને આન્તરપ્રાંતીય વ્યાપારનું કેન્દ્રસ્થાન વીરમગામ થયું. ઠેઠ ઉત્તરમાં મારવાડના પાલી શહેર અને રજપૂતાનાના જલવદ શહેર સુધી તેનો વ્યાપાર વધવા લાગ્યો. ધોલેરા, ભાવનગર અને ઘોઘા બંદરના વ્યાપારને પનારું અગ્ર મથક હવે વિરમગામ થયું. અહીં રેશમ, માખણ, ગોળ, વિસનગર અને રાધનપુરના રંગ વગેરેથી લાદેલાં ઊંટ અને કચ્છથી માલ ભરેલાં ગાડાં અને પાટણથી દાણાનાં ગાડાં આવવા લાગ્યાં. આ રીતે આખા ગુજરાતની વ્યાપારની પ્રવૃતિ જેસભેર વધવા લાગી. અમદાવાદ ગેઝેટીયરને કર્તા જણાવે છે કે અમદાવાદ અને ધોળકાના
૧. દિવેટીયાનું ગુજરાતનું પાટનગર, પૃ. ૮૮.
21 Ahmedabad Gazetteer, (1879), p. 92-03. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
વ્યાપારમાં ઈ. સ. ૧૮૩૧ થી ૧૮૫૦ સુધીમાં ઘટાડે છે, અને વિરમગામે વ્યાપારમાં ઘણી પ્રગતિ કરી. ધોલેરાએ પિતાનો વ્યાપાર જાર રાખે અને જોધાનો વ્યાપાર પાડે શરૂ થયો. ઈ. સ. ૧૮૫૧ થી ૧૮૭૦ સુધીમાં આ જીલ્લાના વ્યાપારમાં અગત્યને ફેર થવા માંડયો. ૧૮૬૦ માં અમદાવાદમાં બલકે આખા ગુજરાતમાં પહેલવહેલી મીલ થઈ. ૧૮૬૪ માં મુંબઈથી અમદાવાદ સુધી રેલ્વે આવી. આ રેલ્વે સાત વર્ષ સુધી અમદાવાદ જ અટકતી. ગુજરાતનાં બંદરનો વ્યાપાર હવે રે મારફતે શરૂ થયે. આખા પશ્ચિમ હિન્દનું બંદર મુંબઈ બન્યું. હવે બાવન માઈલ દૂરના પિતાના બંદરને
મૂકીને અમદાવાદને માલ મુંબઈ ત્રણ માઈલ છેટે જવા લાગ્યો. • અમદાવાદ રેલ્વેનું કેન્દ્ર થવાથી લગભગ આખા ગુજરાતનો વ્યાપાર રેલ્વે મારફતે થવા લાગ્યો. પેલેરા હવે અનાજની નિકાસ કરવાને બદલે આયાત કરવા લાગ્યું, કારણ કે ખેડા જીલાની નિકાશ રેલવે ભારફતે જવા લાગી.
ઈ. સ. ૧૮૭૧ પછી બી. બી. એન્ડ સી. આઈ. રેવેની શાખાઓ ગુજરાતમાં વધવા લાગી અને તે સાથે પ્રાંતને વ્યાપાર વધવા લાગ્યો. અમદાવાદ ગેઝેટીયરન કર્તા જણાવે છે કે રેલવે થવાથી પરચુરણઆ વ્યાપારને બદલે જથ્થાબંધ વ્યાપારને ઉત્તેજન મળ્યું. સાધારણ પણ સાહસિક માણસોને વ્યાપાર કરવાની તક મળી. ઘણા માણસોને રેજીનું સાધન થયું, અને ઓરડાની લક્ષ્મી હવે ઉમરા ઉપર આવવા લાગી. રેલ્વેના સમય પછી જ પ્રાચીન વ્યાપારથી તદન જુદાં અર્વાચીન વ્યાપારનાં લક્ષણે જણાવા લાગ્યાં, તેનું પછીથી વિવેચન કરીશું.
૧. Ahmedabad Gazetteer, (1879), p. 92-08. ૨. ' , , p. 97.
2. Ahmedabad Gazetteer, (1879), pp. 105-106. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૪૧ ખેડા જલે
ઈ. સ. ૧૮૦૩ માં ખેડા જીલ્લાનો વ્યાપાર ન હતું. પણ ઈ. સ. ૧૮૨૬ માં વ્યાપાર રૂ. ૪૪ લાખ થયો અને હુન્નરની બનાવટ આશરે રૂા. ૧૭ લાખની થઈ. ઈ. સ. ૧૮૪૧ માં ખેડાથી પંચમહાલમાં એલચી, તેજાના, પાન, કપુર, કેરી વગેરે માલ જાતે. ઈ. સ. ૧૮૬૧ પછી રેલ્વે મારફતે ખેડા જીલ્લાને વ્યાપાર સભેરવધવા લાગ્યો. તે જ વર્ષમાં કપડવંજ શહેરની નિકાશ રૂા. ૨૩ લાખ અને આયાત રૂ. ૩ લાખ હતી. આ અરસામાં રેલ્વે મારફતે રૂ, માખણ, મહુડાં, અનાજ, તમાકુ, સાગ વગેરે જીલ્લામાંથી નિકાશ થતાં અને કપાસીયા, ધાતુ, ગોળ, ખાંડ, કાપડ વગેરે જીલ્લામાં આવતાં. ખેડા જીલ્લાનું ચરોત્તર માખણ અને તમાકુના વ્યાપારનું મુખ્ય મથક બન્યું. ટુંકામાં આ બધા ફેરફાર રેલવેના સમય પછી વધારે પ્રમાણમાં થવા લાગ્યા. ખેડા જીલ્લાને જે માલ નિકાસ માટે ધોલેરા બંદરે જો તે હવે ઘણી સરળતાથી જીલ્લામાંથી પસાર થતી રેલ્વે મારફતે મુંબઈ જવા લાગે. આથી ગુજરાતનાં બંદરના વ્યાપારને પૂરતું પોષણ નહીં મળવાથી બંદરોની જેવી તેવી જાહેર જલાલી હતી તે પણ અસ્ત થવા લાગી. પંચમહાલ જીલ
ઈ. સ. ૧૮૫૫ સુધી આ જીલ્લાને વ્યાપાર વણઝારા લેકકરતા. પંચમહાલને ઘણોખરે વ્યાપાર આંતરપ્રાંતીય હોવાથી ભાળવા અને ગુજરાતને વ્યાપાર આ માર્ગે ચાલુ હતું. આ જીલ્લાના ગેઝેટીયરને કત્તા લખે છે કે ઈ. સ. ૧૮૬૭ પછી વ્યાપાર ધમધકાર વધવા લાગ્યો. આ જીલ્લાની મુખ્ય નિકાશ સાગ, અનાજ, મઠાં, તેલીબીયાં, લાકડા વગેરેની હતી અને તમાકુ, મીઠું વગેરેની
1. Kaira Gazetteer, Vol. III, B, P, (189), . 68–78,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
-૧૪૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળિવજ્ઞાન
આયાત હતી.' આ જીલ્લામાં જંગલની પેદાશ મુખ્ય હોવાથી અને મુખ્ય વસ્તી ભીલની હાવાથી હુન્નરઉદ્યોગની બનાવટમાં વ્યાપાર નહી જેવા હતા, પણ માળવા અને ગુજરાતની વચમાં આ પ્રદેશ આવેલા હેાવાથી, અનાયાસે રેલ્વેએ તેના એકંદર વ્યાપારમાં વૃદ્ધિ કરેલી હોવી જોઇએ.
સુરત જીલ્લા
ઇ. સ. ૧૮૦૨ માં સુરત જીલ્લાના ખુશ્કી વ્યાપાર સાડાનવ લાખ રૂપીઆની કિંમતનેા હતેા. ઉત્તરમાં પંજાબ, અમદાવાદ અને ખાનદેશ તથા દક્ષિણ સુધી સુરતના વ્યાપાર ચાલતે ડાંગના જંગલના સાગને વ્યાપાર દરીયામાર્ગે ચાલતા. ઇ. સ. ૧૮૨૫ માં મુંબઇ અને બિરાર વચ્ચે વ્યવહાર ચાલુ થવાથી સુરતના વ્યાપારની પડતી થવા લાગી. જી. આઈ. પી. રેલ્વે થવાથી તાપી નદી મારફતે ચાલતે વ્યાપાર પણ પડી ભાગ્યે!. ૪. સ. ૧૮૭૬ માં તાપીના માર્ગે વ્યાપાર સ શ. ૪ લાખના હતા. ડાંગમાં સાગને વ્યાપાર સારા ચાલતા, અને ઈ. સ. ૧૮૭૪ માં આશરે શ. ૬ લાખની નિકાશ થયેલી. ઇ. સ. ૧૮૬૦ પછી રેલ્વે આવવાથી સુરત જીલ્લામાં વ્યાપાર વધવા લાગ્યા. ઈ. સ. ૧૮૭૪ માં રેલ્વે મારફતે બહારના વ્યાપાર રૂા. ૬૭ લાખ અને અંદરના વ્યાપાર પણ આરારે રૂ!. ૫૬ લાખનેા હતા. દરીયાભાગે વ્યાપાર રૂ!. ૫૧ લાખનેા હતેા, એટલે દરીયા અને જમીનને ભાગે એક દર વ્યાપાર રૂા. ૧૬૫ લાખના હતા. ઈ. સ. ૧૮૦૧-૦૨ ના કરતા, ઇ. સ ૧૮૭૪ ના વ્યાપારમાં એકદરે ૪૫ ટકાને વધારા થયેલા.૨
૧. Panchmahal Gazetteer, Vol. II[, B. P. (189), pp.. 41–248,
૨. Surat Gazcbeer, Vol. II, E. P. (1677), pp. 162-165.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૪૩ સુરત જિલ્લાને જમીન વ્યાપાર વધવા લાગે, પણ દરીયાઈ . વ્યાપાર ધીમે ધીમે ઘટવા લાગે. ઇ. સ. ૧૮૦૨ માં દરીયાને વ્યાપાર રૂ. ૯૯ લાખ હ, ઈસ. ૧૮૧૫ માં . ૧રપ લાખ થયેલ, ઈ. સ. ૧૮૨૦ માં પાછો રૂા. ૮૫ લાખ થયો, ઈ. સ. ૧૮૩૦ માં રૂ. ૮૨ લાખ , ઈ. સ. ૧૮૪૦ માં રૂ. ૭૪ લાખ થયા અને ઈ. સ. ૧૮૭૫ માં દરીયાઈ વ્યાપાર રૂા. ૫૧ લાખ થઈ ગયે. આ વ્યાપારની પડતીનું મુખ્ય કારણ રેલ્વે હતું, પણ ફ્રેંચ લેકએ સુરતનાં કેટલાંક વહાણોનો નાશ કરેલો તથા મુંબઈમાં ૩ ટકા જકાત અને સુરતમાં ૭ ટકા જકાત હતી એથી, તથા યુરોપની પ્રજાઓની મહેમાહે સ્પર્ધામાં તે વ્યાપારને ઘણું નુકશાન થયું. ઇ. સ. ૧૮૭૬ માં સુરતમાં સુરત, બિલિમેરા, નવસારી, વલસાડ વગેરે સાત બંદરોએ વ્યાપાર ચાલતો હતો. ત્યાંથી અનાજ, કઠોળ, મહુડાંનાં ફુલ, સાગ, વાંસ વગેરેની નિકાસ થતી, અને ખંભાતથી તમાકુ, ભરૂચથી રૂ, મુંબાઈથી લોખંડ, ગોવાથી નાળીયેર, કંકણથી ડાંગર, દીવદમણથી માછલી વગેરે માલની ત્યાં આયાત થતી. ઈ. સ. ૧૮૭૪-૭૫ માં ૧૮.૫૩ સરાસરી ટન વજનના આશરે ૧૫૩૩ વહાશે સુરત બંદરે અને ૧૮૭ર સરાસરી ટન વજનના આશરે ૨૦૬પ વહાણો વલસાડ બંદરે આવ્યાં હતાં. બ્રિટિશ રાજ્યની શરૂઆતનાં વર્ષમાં બંદરોની પરિસ્થિતિ ઉપર પ્રમાણે હતી.
ભરૂચ જીલ
પ્રાચીન સમયથી ભરૂચ બંદર વ્યાપાર ઉદ્યોગમાં આગળ પડતું હતું, પણ સુરતની જાહોજલાલી વધવાથી ભરૂચને બધો વ્યાપાર ત્યાં ગયો. ઈ. સ. ૧૮૧૫-૧૬ માં દરીયામાર્ગે ભને વ્યાપાર આરે રૂા. ર૭ લાખ હતો, ઈ. સ. ૧૮૪૭ માં રૂ. ૧૧૫ લાખ
1. Surat Gazztteer, Volll., B. , (1877), pp. 168-177 ૨. Erotch
,
, pp. 48-495
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાવિજ્ઞાન
થયેલા, પણ પછીથી રેલ્વે આવવાથી વ્યાપાર ઘટવા લાગ્યા. ઇ. સ. ૧૮૭૪ માં આ વ્યાપાર આશરે રૂા. ૯ લાખ થઈ ગયા. આ જીલ્લાના વ્યાપાર હવે રેલ્વેમાગે થવા લાગ્યા, અને ભરૂચ બંદરની અગત્ય ધટી ગઈ. મુંબઇ અંદર થવાથી તેમ જ રેલ્વે આવવાથી એકલું ભરૂચજ નહિ પણ આખા ગુજરાતનાં ખદરા પડી ભાગ્યાં.
ગુજરાતની એજન્સીઓ
ઇ. સ. ૧૮૧૮ માં કચ્છના વ્યાપાર અરબસ્તાન અને દક્ષિણમાં મલખાર સુધી હતા. આશરે ૮૦૦ વટાણા ૧૪ થી ૧૮૦ ટન વજનનાં વ્યાપાર માટે કચ્છના બંદરે આવતાં. ત્યાંથી રૂ, મશરૂ, ફૅટકડી, માખણ વગેરે માલની નિકાછ થતી અને સેાનું, હાથીદાંત શીગડાં, નાળીયેર, અનાજ, સાગ વગેરે માલ અંદર આવતેા. ઈ. સ. ૧૮૩૫ સુધી કચ્છના વ્યાપાર ઝાંઝીબાર, અરબસ્તાન, ઇરાન, સિધ અને સીલેાન સાથે હતા, પણ ઇ. સ. ૧૮૭૯ માં કાઠીયાવાડ, મુંબઇ, સિંધ, મલખાર, અરબસ્તાન સાથે કચ્છના દરીયાઇ વ્યાપાર હતા. તે જ વર્ષોમાં તેની મુખ્ય નિકાશ ખાજરી, ચીમડ, રાઢ, રેશમ, છીંકણી વગેરે માલની હતી અને આયાત ધઉં, ચેખા, વગેરે માલની હતી. મહીકાંઠા એજ
ન્સીને વ્યાપાર ગુજરાત અને મારવાડની સાથે હતા. ત્યાંથી ચામડાંને સામાન, રંગીન કાપડ, ચપ્પાં, મધ, સાબુ વગેરે અમદાવાદ અને વડાદરા જતાં.૧વડેાદરા રાજ્યમાં ઇ. સ. ૧૮૬૦ માં પહેલી રેવ થઈ. ત્યારપછી રાજ્યના વ્યાપાર વધવા લાગ્યા. ઇ. સ. ૧૮૮૦ માં ત્યાંના દરીયાઈ વ્યાપાર પૂર્ણા નદી પર આવેલા નવસારી બંદરે અને અંબિકા નદી પર આવેલા બિલિમારા બંદરે ચાલતા હતા. પહેલા બંદરે આશરે રૂ।. ૢ લાખને વ્યાપાર અને ખીજા બંદરે આશરે
૧. Cuch and Mahikantha Gazetteers, Vol. V, B. P. (1880), pp, 117-119 and 377.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૪૫ . ૯૬ લાખને વ્યાપાર હતે. ઈ. સ. ૧૮૭૯-૮૦ માં કાઠીયાવાડનાં બંદરોના વ્યાપારની કિંમત નીચે પ્રમાણે હતીઃ ભાવનગર ૪૪૩ ટકા, મહુવા ૧૫૬ ટકા, વેરાવળ ૧૩૬ ટકા, બેડી ૬૪ ટકા, જોડીયા ૪.૯ ટકા, પોરબંદર ૩.૭ ટકા ને માંગરોળ ૨-૯ ટકા. તે જ વર્ષમાં અંગ્રેજી, ગાયકવાડી, ને પોર્ટુગીઝ બંદરે સિવાય કાઠીયાવાડને દરીયામાગે નિકાશ વ્યાપાર રૂ. ૧૬ લાખ અને આયાત વ્યાપાર રૂ. ૨૧૭ લાખને હતે. ભાવનગર, મહુવા, વેરાવળ અને બેડી અનુક્રમે એ અગત્યનાં બંદરો હતાં. ત્યાંથી રૂ, સેનું, રૂપું, ઊન વગેરે માલ જતે ને અનાજ, કાપડ, ખાંડ, સોનું વગેરે માલ આવતો. બ્રિટિશ રાજ્યની શરૂઆતમાં, કાઠીયાવાડ, વડોદરા અને એજન્સીઓને ઉપર પ્રમાણે વ્યાપાર ચાલતો હતે. હાલને જમીનમાર્ગને વ્યાપાર
જમીનમાર્ગના વ્યાપારમાં રેલ્વેએ ઘણું જ પરિવર્તન કર્યું છે. હાલની વધતી જતી મોટરોની હરીફઈ છતાં લાંબી મુસાફરીમાં રેલ્વે એ જ વ્યાપારનું પરમ સાધન છે. ગુજરાતમાં કેટલાંક ઔદ્યોગિક સ્થળામાં મોટર મારફતે વ્યાપાર થાય છે, પણ તે રેલ્વેની સાથે સરખાવતાં ઘણો જ શેડો છે. રેલ્વે દરીયાઈ વ્યાપારમાં વૃદ્ધિ કરે છે, એટલું જ નહીં પણ આંતરપ્રાંતીય વ્યાપારને પણ ઘણે ફેલાવે કરે છે. બીજા દેશ કરતાં આપણે દેશ ચોક્કસ અને નિયમિત આંકડા તૈયાર કરવામાં ઘણો પછાત છે. દેશની કે પ્રાંતની સ્થિતિ જાણવાને જેટલાં ગ્રંથ અને ખબરપત્રકો બીજા દેશોમાં છપાય છે તેટલાં આપણા દેશમાં છપાતાં નથી. આ મુશ્કેલીને લઇને આપણા દેશની કે
. Baroda Gazetteer, Vol. VII; B. P. (1883), pp. 148–152.
2. Kathiawar. Gazetteer, Vol. VIII; B. P. (1884),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન વિભાગની ઔદ્યોગિક, આર્થિક કે વ્યાપારી વસ્તુસ્થિતિ વિષે કંઈ ચક્કસ નિર્ણય કરી શકાતો નથી. ઈ. સ. ૧૯૨૧-૨૨ સુધી દરેક પ્રાંતમાં રેલ્વે મારફતે તે વ્યાપાર” એ નામને એક રિપોર્ટ છપાતું હતું, પણ તે હવે બંધ થયો છે. આ અગત્યને રિપોર્ટ શા માટે બંધ કરવામાં આવ્યો છે તે કંઈ સમજી શકાતું નથી. હિન્દની આર્થિક સ્થિતિ તપાસવા માટે નીમાયેલી કમિટિએ પણ આ ખામીને સખત વખોડી કાઢી હતી. “મુંબઈ ઇલાકાની રેલવે ભારફતે તે વ્યાપાર” એ નામનો રિપોર્ટ ઇલાકાના આઠ વિભાગ કરે છે. તેમાં મુંબઈ બંદરને જુદે વિભાગ ગણવામાં આવ્યો છે. દરેક વિભાગમાંથી બીજા ઈલાકામાં કે પ્રાંતમાં કેટલો માલ નિકાશ થાય છે, અને દરેક વિભાગમાં કેટલો માલ આયાત થાય છે તે વિગતવાર વજનમાં બતાવવામાં આવેલું છે. તે વખતના ભાવલિ પ્રમાણે એકંદર વજન ઉપરથી કિંમત જોધીને પણ કિંમતના આંકડા બતાવેલા છે. ગુજરાત એ જૂદે વિભાગ ગણવામાં આવેલ છે.
A.
.
.
.
.
પરિશિષ્ટમાં બતાવેલા આંકડા મુજબ . સ. ૧૯૨૧-૨૨ માં રેલ્વે મારફતે ગુજરાતમાં આશરે ૨૨૫ લાખ મણ વજનના માલની આયાત થયેલી. આ માલ જૂદા જૂદા પ્રાંતમાંથી રેલ્વે મારફતે આયાત થયેલો. સાથી અગ્ર નંબર બિહાર અને ઓરીસ્સા પ્રાંતને આવે છે. તે પ્રાંતમાંથી આશરે ૯૦ લાખ મણ વજનને માલ આવે.' બીજા અનુક્રમે પ્રાંતિ, મધ્યપ્રાંત અને બિહાર, બંગાળા, સંયુક્ત પ્રાંત, મધ્યહિન્દ અને રજપૂતાના છે. મદ્રાસ, પંજાબ, સિંધ વગેરે વિભાગ
માંથી આયાત થોડી હતી. આયાતની મુખ્ય ચીર અને તેમનાં * વજને નીચે પ્રમાણે તાં; ઘેટાં બકરાં ૧૨૦ હજાર; કોલસા ને કેક
૧ તાજેતરમાં ફરીથી તેને છપાવવાની પ્રવૃત્તિ થઈ છે. 2. Report of the Rail-Porne Trade of the B. P. (1921-22),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયના વ્યાપાર
[ ૧૪૩
૪૧૩૯ હજાર મણ રૂ ૨૯૪ હજાર મથુ; અનાજ કઠોળ છે. ૩૧૯૪ હજાર મણ; ૧૨૭૧ હેાર મણુ આરસપહાણુ પત્થર; ખાંડ પર૦ હજાર મણ; ચૂને તે ચાક ૨૧૨ હાર્ મણુ; સાગ ૧૫૯ હજાર મણુ; ૪૫ હજાર મણ કોથળા; વાસ ઇત્યાદિ ૫૪ હજાર મણુ; આયાત જે પ્રાંતામાંથી થયેલી છે તેમાંના મુખ્ય સયુંક્તપ્રાંત, મધ્યપ્રાંત, બહાર ને ઓરીસ્સા અને રજપૂતાના છે. રિપોર્ટના લેખક જણાવે છે કે ઇલાકાની એકંદર આયાતમાં, મુંબઈ અંદરના જણ૩ ટકા હતા અને ગુજરાત અને મહારાષ્ટ્ર દરેકના ૨૦ ટકા હતા. આ ઉપરથી દેખાશે કે ગુજરાતને આયાત વ્યાપાર ખીજા વિભાગ કરતાં ઓછે નથી. મુંબઇ ઇલાકાની અને ગુજરાતની તે વિષે સરખામણી નીચેના કાટામાં દર્શાવી છે.
નામ
લાકા
ગુજરાત
કાટા ન. ૩
(લાખમાં)
આયાત વ્યાપાર મણમાં આયાત વ્યાપાર રૂ।. માં ઇલાકાના ટકા
•૫૬
૨૨૫
૭૮•૪૫
૧૭૯૦ ×
.........
૨૩ ટકા
ગુજરાતને નિકાશ વ્યાપારે તે રિપોર્ટ પ્રમાણે ઈ.સ. ૧૯૨૧-૨૨ માં આશરે ૫૩ લાખ મણ વજનને હતા. સૌથી પ્રથમ નંબર નિકાશમાં સંયુક્ત પ્રાંત આવે છે. તે પ્રાંતમાં આશરે ૧૪
૩. Report Do. Pp. 38-19; ૪. Report Do. Pp. ii and 19.
× ઈલાકાની એકંદર કિંમત ઉપરથી વજન પ્રમાણે ગુજરાતની કિંમત
કાઢી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪. Report, Do. p. iii.
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૮] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લાખ વજનને માલ નિકાશ થયેલ.૧ બીજા પ્રાંત અનુક્રમે મધ્ય પ્રાંત, મધ્ય હિન્દ, રજપૂતાના, બિહારને ઓરીસ્સા અને પંજાબ આવે છે. બાકીના વિભાગમાં ગુજરાતમાંથી નિકાશ થોડા પ્રમાણમાં હતી. નિકાશની મુખ્ય ચીજો અને તેનાં વજન આ પ્રમાણે હતાં. મીઠું ૨૬૮ હજાર મણ; દેશી કાપડ ૯૭૫ હજાર મણ; દેશી સૂતર ૨૩૩ હજાર મણ રૂ. ૨૮ હજાર મણ; દરેક જાતનું અનાજ પ૦૭ હજાર મણ; આરસપહાણ ૧૦૭ હજાર મણ મગફળી ૮૦ હજાર મણ; ખેાળ ૩૦ હજાર મણ; અને તમાકુ ૨૮૩ હજાર મણ રિપોર્ટને કર્તા જણાવે છે કે ઇલાકાને નિકાશ વ્યાપાર સને ૧૯૨૦-૨૧ કરતાં બીજા વર્ષમાં વજન પ્રમાણે ૧૪ લાખ મણ ને કિંમત પ્રમાણે રૂા. ૩૧ લાખ ઘટયો. તે જ સાલમાં મુંબઈ બંદરના કુલ નિકાશ વ્યાપારના ૫૭ ટકા હતા, અને ગુજરાતને ફકત ૧૭ ટક હતા. આ ઉપરથી જણાશે કે ગુજરાતને રેલ્વે મારફતે નિકાલ વ્યાપાર, આયાત વ્યાપાર કરતાં ઘણો ઓછો છે. ઇલાકાની અને તે પ્રાંતની સરખામણું નીચેના કોઠામાં બતાવી છે. કેઠો નં. ૪
(લાખમાં) નિકાશ વ્યાપાર નિકાશ વ્યાપાર, - મણમાં. T રૂ. માં.
નામ.
ઇલાકાના ટકા
ઇલાકે
૮૦૦૩
ગુજરાત
!
૫૩
]
૧૩૫૧ ૪
૧૭ ટકા
1. Report. Rril-Borue Trade of the B. P. (1921-22), p. 35. - ૨. Report, Do. pp. 20-36; ૩. Report, Do. p. V. * Report, Do. pp ii and 35.
૪ ઇલાકાની એકંદર કિંમત ઉપરથી વજન પ્રમાણે ગુજરાતની કિંમત કાઢી છે કિંમત ઉપર કદાચ વિશ્વાસ રાખી ન શકાય તે વજનની સરખામણ આપેલી છે. રિપોર્ટમાં કિતના આંકડા વિભાગવાર,
ના બતાવેલા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૪૯ ઈલાકાના આઠ વિભાગની વચ્ચે રે મારફતે તે વ્યાપાર આશરે ૧૪૪ લાખ મણ હતે. આ આઠ વિભાગમાં મુંબઈ બંદરની સાથે ગુજરાતનો વ્યાપાર તે જ વર્ષમાં ૭૫ ટકા કરતાં વધારે હતો. (૧ર૩ લાખ મણ). ઉત્તર મહારાષ્ટ્ર ને કણ સાથે આયાત વ્યાપાર અનુક્રમે ૯ ને ૬ લાખ મણ હતો. બાકીના વિભાગો સાથે તેથી ઓછો વ્યાપાર હતે. ઈલાકાના વિભાગમાંથી ગુજરાતમાં આયાત કરેલો માલ નીચે પ્રમાણે હતે; કોલસા ને કેક ૩૮૧૧ હજાર મણ; અનાજ ૩૩૪૯ હજાર મણ; ધાતુ, લોખંડનો સામાન ઈ. ૧૪૫૮ હજાર મણ, ખાંડ ૧૩૫૩ હજાર મણ; દરેક જાતનાં તેલ ૭૦૧ હજાર મણુ; રૂ અને તૈયાર કાપડ ૪૫૮ હજાર મણ; લાકડાં ૫૯૧ હજાર મણ. રિપોર્ટને કરો જણાવે છે કે ઈલાકાને બાફીને વિભાગ અને મુંબઈ બંદર વચ્ચે ૭૯ ટકા વ્યાપાર હતું, અને બાકીને ૨૧ ટકા વ્યાપાર જુદા જુદા વિભાગોની માંહોમાંહે હતો.
આ ઉપરથી માલમ પડશે કે ગુજરાતને મુખ્ય વ્યાપાર મુંબઈ અંદરની સાથે છે. લગભગ દરીયાઈ માર્ગે આવતી સર્વ વસ્તુઓની ગુજરાતમાં આયાત આ બંદરેથી થાય છે; અને નિકાશની ચીજો પણ એ બંદરેથી બહાર જાય છે. ઈલાકાના આંતરપ્રાંતીય વ્યાપાર અને ગુજરાતના તેજ વ્યાપારની સરખામણી નીચેના કોઠામાં દર્શાવી છે. કે ન. ૫
(લાખમાં) આંતરીક નામ આયાત વ્યાપાર | આયાત વ્યાપાર ઇલાકાના ટકા
મણમાં 1 રૂા. માં ઈલાકે
૮૧૧૯
-
-
ગુજરાત | ૧૪૪
૧૪૯૧ x | ૧૮ ટકા 2. Report, Rail-Born Trade of the B. P. (1921–22) p. 52. ૨. Report, Do. pp. 87–52; ૩. Report, Do. p. vi ૪. Report, Do. pp. ii & 52,
* ઇલાકાની એકંદર કિંમત ઉપરથી વજન પ્રમાણે ગુજરાતની કિંમત ગણેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
ગુજરાતના વ્યાપાર (રેલ્વે મારફતે) નિહાળ્યા પછી હવે ગુજરાતની હદની અંદર આવેલી રેલ્વે મારફતે કેટલા વ્યાપાર ચાલે છે તે તપાસીએ. ગુજરાતની મુખ્ય રેલ્વેશાખાએ! કે જેને વિષે ચેકસ આંકડા મળી શકે છે તેની મારફતે કેટલા માલની અવરજવર થાય છે તે, અને તેમાંથી મળતી આવક નીચેના કોઠામાં૧ બતાવેલાં છે.
કાઠા નં. ૬
રેલ્વેનું નામ
રેલ્વે
તાીવેલી ગાયકવાડ હેસાણા ગાયકવાડ પેટલાદ અમદાવાદ પ્રાંતીજ ચાંપાનેર શીવરાજપુર પીપલાડ દેવગઢ આરીયા ધ્રાંગધ્રા સ્ટેટ તારાપુર ખંભાત રાજપીપળા સ્ટેટ નડીઆદ કપડવંજ ગાધરા લુણાવાડા
,,
,,
..
""
..
""
,,
39
,,
32
અવર જવર
થયેલા માલનુ ટનમાં વજન
૩૨૦૪
૩૨૪૦
૧૧૪૧
૧૫૧૫
૫૪૦
૪૫
૪૦૩
૩૮૮
૩૫૦
૨૪૩
૧૩૮
( હજારમાં )
રેલ્વેને મળેલી તેમાંથી આવક=ઇ. સ.
૧૯૩૧-૨૨
રૂા.
૧૨,૮૪
૬,૫૮
૧,૫૭
૩,૨૬
હર
૬૧
८०
४०
૯૩
૭૯
૩૬
૧૧,૬૨૭
૨૮,૮૬
ગુજરાતમાં આવેલી કેટલીક નાની શાખાઓના તથા વડેાદરા રાજ્યની શાખાઓના તથા ખી. ખી. એન્ડ સી. આઈ. રેલ્વેના મુખ્ય માર્ગના આંકડા ઉપરના કોઠામાં આપેલા નથી. તેમ જ કાઠીયાવાડની રેલ્વેના આંકડા પણ નથી આપેલા આ બધી રેલ્વેના
૧. Collected from History of Indian Railways (Government Publication.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૧
આંકડા મળી શકે તેા લગભગ આથી દશગણા ઉપર આંકડા થાય. ઉપરના આંકડા ઉપરથી માલમ પડશે કે ગુજરાતની મુખ્ય રેલ્વે શાખાએ વ્યવહારમાં સારે કાળા આપે છે.
ગુજરાતની મુખ્ય રેલ્વે શાખાઓ ઉપર ઈ. સ. ૧૯૩૧-૩૨ માં આશરે ૧૨ લાખ ટન અથવા ૬૫૦ મણ વજનને માત્ર અવરજવર થયેલા અને રેલ્વેને તેમાંથી આશરે શ. ર૯ લાખની આવક થયેલી. તાપ્ટીવેલી, ગાયકવાડ મ્હેસાણા અને પેટલાદ અને અમદાવાદ પ્રાંતીજ રેલ્વેએ તેમાં મુખ્ય છે. આ માલમાં રેલ્વેને ઉપયાગી સામાનના તથા લશ્કરી સામાન વગેરેને સમાવેશ થાય છે. આ આંકડા જો કે તાન્ત છે, પણ તેની ઉપર કંઈ આધાર રાખી શકાય નહીં. ફક્ત ગુજરાતની મુખ્ય રેલ્વે અને શાખાઓ મારફતે કેટલા માલની અવરજવર થાય છે તેને સહેજ ખ્યાલ આવી શકશે. ઇ. સ. ૧૯૨૧–૨૨ માં બહાર પડેલા ઇલાકાના રિપોર્ટ જણાવે છે કે ઇલાકાના રેલ્વે ભારતે થયેલા કુલ વ્યાપાર (બહારના પ્રાંત સાથેના વ્યાપાર તથા ઇલાકાના વિભાગે'ની અંદરોઅંદરના વ્યાપાર) આશરે રૂા. ૨૪૦ કરાડ હતા. તે આધારે ગુજરાતના એક ંદર વ્યાપારના વજન ઉપરથી (આશરે ૪૨૨ લાખ મણ) કિંમત ગણીયે તે આશરે રૂા. ૪૬ કરાડની ચાય છે. આ ઉપરથી સમજાશે કે વ્યવહાર એ વ્યાપારનુ પરમ સાધન છે. રેલ્વે મારફતે ગુજરાતમાં ઘણે! વ્યાપાર ચાલે છે. ૪. સ. ૧૯૨૧-૨૨ પછી રેલ્વેમાં પણ વધારા થયા હાવા નેએ, અને હાલની આર્થિક અને વ્યાપારી નબળાઈની માલની કિંમત ઉપર થયેલી અસર ધ્યાનમાં લઇએ તે પણુ ઇ. સ. ૧૯૩૨-૩૩ ના અંદાજ ’. સ. ૧૯૨૧-૨૨ ના કરતાં આછે તે નહીં જ થાય. વ્યાપારનું જીવન વ્યવહાર અને વ્યવહારનું જીવન વ્યાપાર છે. વ્યવહાર વધવાથી વ્યાપારમાં ચેસ ફેરફાર થાય છે.
૧. Report, Rail-Borne Trade of the B. P. (1921–22), p. ii. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫ર ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન દરીયાઈ કિનારાનો અર્વાચીન વ્યાપાર
અંગ્રેજી સમયની પૂર્વે ગુજરાતનાં બંદરોને વ્યાપાર કે હતો, તે વિષે આપણે વિવેચને કરી ગયા. રેલ્વેના આવવાથી અને મુંબઈ બંદર ઉઘડવાથી ગુજરાતનાં બંદરે પડી ભાગ્યાં છે. અત્યારે. આ બંદરોનો વ્યાપાર માત્ર દરીયા કિનારા ઉપરના પ્રદેશો સાથે રહ્યા છે અને જે માલની અવરજવર થાય છે તે એટલે બધે કિંમતી નથી. ગુજરાતના હાલનાં મુખ્ય બંદરો ધોલેરા, ઘોઘા, વલસાડ, સુરત, દમણ, ભરૂચ, જબુસર અને ખંભાત છે. પરિશિષ્ટમાં આ બંદરોનો આયાત અને નિકાશ વ્યાપાર ઇ. સ. ૧૯૧૧-૧૨ થી ઈ. સ. ૧૯૨૧-૨૨ સુધી બતાવેલો છે. તે ઉપરથી દરેક બંદરની અગત્ય અને વ્યાપારમાં થતી દર વર્ષે વધઘટની ખબર પડશે. નીચેના કોઠામાં ઈ. સ. ૧૯૨૧-૨૨ માં ગુજરાતનાં બંદરે મારફતે થયેલ વ્યાપાર દર્શાવ્યો છે.
કે નં. ૭ (હજારમાં)
બંદરનું નામ
આયાત
કુલ રૂા.
ભરૂચ સુરત વલસાડ ઘોઘા ધોલેરા ખંભાત જંબુસર દમણ
૨૪૭૩ ૧૯૭૨ ૮૫૮ ૨૦૬ ૨૬૧ ૪૪૬ ૨૧૪ ૧૧૩
નિકાશ
શ. ૧૨૬૪
૮૦૮ ૧૭૯૯ ૪૧૦
૩૭૭ २७८० ૨૬૫૭ ૬૧૬ ૫૫૦ ૫૩૬ ૨૩૮
૨૮૯
૨૪
૨૦૨
||
૬,૫૪૩
,
૪,૭૭૩
૭
૧૧,૩૧૬
?. Gazetteers (1926 to 1927): Ahmedabad, (p. IV); . Surat and Broach, (p. II and p. 63); Cambay, (p. 50). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યાપાર
| [ ૧૫૩ મૂળ ગુજરાતનાં બંદરોને એકંદર વ્યાપાર આશરે રૂા. ૧૧૩ લાખ હતો. ઈ. સ. ૧૯૨૧-૨૨ પછીનાં ગેઝેટીયરે હજુ તૈયાર નહીં થવાથી આપણને તાજા આંકડા મળી શકતા નથી. તે જ વર્ષમાં (ઈ. સ. ૧૯૨૧-૨૨) રેલ્વે મારફતે થયેલા વ્યાપાર સાથે સરખાવતાં દરીયાઈ વ્યાપારનો ખ્યાલ આવશે. આ બંદરમાં કાઠીયાવાડનાં બંદરો કે જે અત્યારે સારી હાલતમાં છે, તેમને ગણેલાં નથી. ઈ. સ. ૧૯૨૧-૨૨ માં કાઠીયાવાડનાં બંદરે અત્યારે ખીલેલાં છે તેટલાં ખીલેલાં નહીં હોય. કાઠીયાવાડ ગેઝેટીયરને કતાં ઈ. સ. ૧૯૧૦-૧૧ ની ગણત્રી પ્રમાણે ભાવનગર, સોરઠ, નવાનગર અને મોરબી એ બંદરાને કુલ વ્યાપાર આશરે રૂ. ૬૨૭ લાખ જણાવે છે. તે જ આંકડાને ઇ. સ. ૧૯૨૧-૨૨માં ગણુએ તે આખા ગુજરાતનાં મુખ્ય બંદરોનો વ્યાપાર આશરે રૂા. ૭૪૦ લાખ થાય. નીચેના કઠોર ઉપરથી રેલ્વે અને બંદરના વ્યાપારની સરખામણી માલમ પડશે.
કઠો નં. ૮
(કરોડમાં)
વિભાગ કે ઈલાકે
બંદરને એકંદર | રેલવે મારફતે એકંદર - વ્યાપાર રૂા. ! વ્યાપાર રૂા.
ઈલાકે
૨૪૦
ગુજરાત
૧૧
૧. Kathiawar Gaz. (1914), p. 38, ૨. Report, RailBorne Trade of the B. P. (1921–22), p. II.
• “મુંબઈ ઇલાકાને દરીયાઈ વ્યાપાર” એ નામને ઇ. સ. ૧૨૧-૨૨ ની સાલને રિપોર્ટ જણાવે છે કે તે જ વર્ષમાં કાઠીઆવાડનાં બંદરે અને
મુંબઈ બંદર વચ્ચેનો વ્યાપાર આશરે રૂ. ૧૦ કરોડનો હતો. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાવિજ્ઞાન
આ આંકડા ઉપરથી માલમ પડશે કે ઇલાકાનેા અથવા ગુજરાતને દરીયાઇ વ્યાપાર રેલ્વેના વ્યાપાર આગળ કંઈ જ નથી. ઈલાકાનાં દરેામાંથી મુંબઇ અને કરાંચી બાદ કરીએ તો ઈલાકાને દરીયાઇ કિનારાના વ્યાપાર પણ રેલ્વેના વ્યાપાર કરતાં ઘણે! જ આઠે થઈ જાય. મુંબઇ ઇલાકાની એકીંગ કમિટિના રિપોર્ટ જણાવે છે કે “જો કે વ્યાપાર વિષે ચાક્કસ ખખરા મળી શકતી નથી તે પણ ઈલાકાના આંતરપ્રાંતીય વ્યાપાર એકંદર દરીયાઇ વ્યાપારના (કાંડાનેા ને બહારને) કરતાં કદમાં ધણા જ વધારે હોવા જોઇએ.'’૩
મુંબઇ ઇલાકાને દરીયાઇ કિનારા આગળ ચાલતા વ્યાપાર પરિશિષ્ટમાં તાન્યેા છે. ઈલાકાના દરીયાઇ કિનારાના વ્યાપાર ’” એ નામને રિપોટ ઇલાકાના ખાલસા વિભાગનાં ખંદરેશના પાંચ વિભાગ પાડે છે. દાખલા તરીકે કાનડા, રત્નાગીરી, ઊરણ, થાણા, અને સુરત, તેમ જ કાઠીયાવાડ, કચ્છ, ગાવા વગેરે અદા સાથેના વ્યાપાર જૂદા બતાવે છે. આમાંથી સુરત વિભાગ અને કાઠીયાવાડના જૂઠ્ઠા આંકડા ગણીએ તો ગુજરાતના દરીયાઇ કિનારાના વ્યાપારને સાધારણ રીતે ખ્યાલ આવી શકે. નીચેના કાઠીમાં ઇ. સ. ૧૯૨૧–૨૨ અને ઈ. સ. ૧૯૩૧-૩૨ ના આંકડા બતાવવામાં આવ્યા છે.
ગુજરાતને એક ંદર વ્યાપાર આશરે રૂા. ૧૧ કરોડ (ઈ. સ. ૧૯૨૧-૨૨) ધારી શકાય. Vide Roport of the Sea-Borne Trade of the B. P. (1921–22), p. 30.
૩. Report, Bombay Banking Enquiry Committee, Vol. 1, p. 20.
4. Report of the Sea-Borne Trade of the B. P. (1921-22), pp. 30–32. & (1931-32), pp. 56–63,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
અવૉચીન સમયનો વ્યાપાર
[ ૧૫
છા !
કુલ
કેડે નં. ૯ : (લાખમાં)
૧૯૨૧-૨૨ | | ૧૯૩૧-૩૨ નામ | આયાત નિકાશ કુલ આયાત સરત વિભાગ રૂ. રૂ. | રૂા. ગનાં બંદરે હિન્દનાં સર્વ
બંદરો સાથે) ૫૬ ! ૪૭ | ૧૦ કાઠીયાવાડનાં બંદર (મુંબઈ
બંદર સાથે) ૪૭૯ | ૫૫૪ ૧૦૩૩ ૨૩૨ ૩૫૩ ૫૮૫ | કુલ ૫૩૫ | ૬૦૧ ૧૧૩૬ ૨૮૪ | ૪૪૬ | ૭૩૦ |
સુરત વિભાગનાં બંદરે વ્યાપાર ઇલાકાનાં બ્રિટિશ બંદરે સાથે (ઈ. સ. ૧૯૩૧-૩૨ માં) આશરે રૂ. ૯૪ લાખ હતું, અને આને મોટો ભાગ મુંબઈ બંદર સાથે હતો. આ ઉપરથી સાબીત થાય છે કે ગુજરાતનાં બંદરોને વ્યાપાર મુખ્યત્વે કરીને મુંબઈ બંદર સાથે છે. મુંબઈ બંદરે કાચી વસ્તુઓ જેવી કે રૂ, અનાજ, કઠોળ, બીયાં, વગેરે ત્યાંથી આવે છે ને મુંબઈ બંદરમાંથી દેશી અને પરદેશી સુતરાઉ કાપડ, ચોખા, ખાંડ વગેરે ત્યાં જાય છે. તે જ વર્ષમાં કિનારાને વ્યાપાર બીજા દેશે સાથે નહિ જે હતિ. કાઠીયાવાડને મુંબઈ સાથે વ્યાપાર ઘટયો છે, પણ સુરત વિભાગને કાંઠાને એકંદર વ્યાપાર વધ્યો છે અને રત્નાગીરી વિભાગ બાદ કરીએ તે સુરતવિભાગના કાંઠાને વ્યાપાર બીજા વિભાગ કરતાં વધારે છે. કાઠીયાવાડનાં બંદરોને વ્યાપાર
કાઠીયાવાડનાં બંદરોને જે લાભ મળે છે તે ગુજરાતનાં બંદરોને મળતું નથી. આ બંદરે દેશી રાજાઓના અમલ તળે હેવાથી
તેમની સ્થિતિ ગુજરાતનાં બંદરો જેવી થવા પામી નથી. ઇ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ૧૯૧૦-૧૧ માં કાઠીયાવાડ ગેઝેટીયરને કર્તા બંદરને વ્યાપાર નીચે પ્રમાણે જણાવે છે. કે નં. ૧૦
(લાખમાં) બંદરનું નામ આયાત રૂા. નિકાશ . કુલ શ.
ભાવનગરનાં બંદરે
૧૪૩
૧૯૧
૩૩૪
૧૮૩
સોરઠનાં બંદરો નવાનગર અને મેરબી
૬૧
૪૮
૧૦૯
{ ર૯૯ | ૩ર૭ | ૬૨૬ આ ઉપરથી જણાશે કે કાઠીયાવાડતાં બંદરને વ્યાપાર તે વર્ષમાં આશરે રૂા. ૬ કરોડ હતું. આયાત કરતાં નિકાસ વધારે હતી. આ બંદરેમાં ભાવનગર બંદર સૌથી આગળ પડતું હતું. “ઈલાકાના દરીયાઈ કિનારાને વ્યાપાર ” એ નામનો રિપોર્ટ (ઈ.સ. ૧૯૨૧-૨૨) લખે છે કે કાઠીયાવાડનાં બંદરો (ગવા સિવાય) અને મુંબઈ બંદર વચ્ચે આશરે રૂા. ૧૦ કરોડને વ્યાપાર હતો. એટલે એક દશકામાં કાઠીયાવાડનાં બંદરોને વ્યાપાર લગભગ બમણો થયે, કારણ કે રૂ. ૧૦ કરોડમાં બીજે હિન્દનાં બંદરો સાથેના વ્યાપારનો સમાવેશ થતો નથી. ઈ. સ. ૧૯૩૧-૩૨ માં તે જ રિપોર્ટ જણાવે છે કે આ વ્યાપાર આશરે રૂ. ૬ કરોડ હતો. આનું કારણ એ હોવું જોઈએ કે કાઠીયાવાડનાં બંદરે મુંબઈ સાથે વ્યાપાર ડા પ્રમાણમાં કરતાં
2. Kathiawar Gazetteer, Vol. VIII, B. (1914), p. 38. 2. Report of the Sea-Borne Trade of the B. P.,
(1921–22), p. 86.
pp. 56–58.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયના વ્યાપાર
[ ૧૫૭
હાવાં જોઇએ. લગભગ પરદેશી ઘણાખરા માલ કાઠીયાવાડનાં બંદાએ સીધા આવે છે; તેથી મુંબઇ બંદરના વ્યાપારમાં પણ ઘટાડા થવા લાગ્યા છે.
66
હમણાં કાઠીયાવાડનાં ખંદરાની હરીફાઇ પુષ્કળ વધી પડી છે અને તે માટે મુ ંબની પ્રજા ઘણી જ ખળભળી ઉઠી છે. ટાઇમ્સ એક્ ઇંડીયા'' નામનું દૈનિક પત્ર જણાવે છે કે ઇ. સ. ૧૯૩૨ ના એપ્રીલથી એગસ્ટ સુધીના પાંચ મહીનામાં આશરે રૂ!. ૨ કરોડના એકદર માલ કાઠીયાવાડનાં બંદરેશમાં આવેલા અને ઇ. સ. ૧૯૩૧ ના તે જ ગાળામાં આશરે રૂા. ૭૩ લાખને! માત્ર આયાત થયેલા. એટલે લગભગ ૧૭૬.૪૦ ટકાના વધારા થયા. આ વધારાનુ મુખ્ય કારણ ભાવનગર બંદર હતું કે જ્યાં આશરે રૂા. ૧૩૮ લાખની વધારે આયાત થયેલી, અને પાબંદરમાં આશરે દોઢ લાખની આયાત વધારે થયેલી.૧ નવાનગર, વડેાદરાનું ખદર, મેારખી, જુનાગઢ અને જાફરાબાદ વગેરે બંદરાની આયાતમાં પણ વધારા થયા હતા. ભાવનગર અરે મુખ્યત્વે કરીને રૂની પુષ્કળ આયાત થયેલી (લગભગ રૂા. ૧ કરોડ જેટલી). પરિશિષ્ટમાં ખતાવ્યા પ્રમાણે આ આયાતમાં મુખ્યત્વે કરીને રૂ, ખાંડ, પેાલાદ, યાંત્રિક સામાન, રંગવાના સામાન, સુતરાઉ કાપડ, વગેરે વધારે પ્રમાણમાં વ્હેવામાં આવે છે. વિલાયતથી કાંતવાને અને વાટને યાંત્રિક સામાન અને દરેક જાતનું સુતરાઉ કાપડ તથા જાપાનથી સુતરાઉ કાપડ આવે છે.
આ ઉપરથી માલમ પડશે કે કાઠીયાવાડનાં ખદરા ખીજા દેશા સાથે સીધા વ્યાપાર કરે છે, એટલે મુંબઇ બંદરને પુનનિ કાશના વ્યાપાર આ થવા લાગ્યા છે. તે જ પત્રના તંત્રી. કહે છે તેમ મુંબની અગત્ય તેના પુનઃનિકાશના વ્યાપારને અમે છે, પણ મીન બદાની હરીફાઇથી આ વ્યાપાર ઘટવા
66
૧. Times of India, dated July 31, 1933;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૮] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લાગ્યા છેઅને જે મ્યુનિસિપાલિટી રૂની નિકાશ પર વધારે જકાત નાંખશે તો મુંબઈ બંદરની જાહોજલાલીને ઘણું જ હાનિ થશે.”૨ અમદાવાદની મીલો ઈજીપ્ત અને પૂર્વ આફ્રીકાનું રૂ ભાવનગર દ્વારા મંગાવે છે, એટલે મુંબઈને રૂપરની જકાત પણ ઓછી મળે છે. કાઠીયાવાડની હરીફાઈએ આથી મોટી મુશ્કેલી ઉત્પન્ન કરી છે. હિન્દનાં દેશી રાજ્યોને માટે નીમાયેલી કમિટિ લખે છે કે “દેશી રાજ્યને વરતીના પ્રમાણ કરતાં બંદરોમાંથી વધારે આવક મળે છે ને તે આવક તેઓ પોતાનાં બંદરોની ખીલવણમાં ખર્ચે છે.” આથી કાઠીયાવાડના બંદરે દરીયાઈ વ્યાપારમાં આગળ પડતે ભાગ લે છે. અર્વાચીન વ્યાપારની વ્યવસ્થા
ચોકકસ ખબરેના અભાવે ગુજરાતને વ્યાપાર કેવી રીતે વ્યવસ્થિત થયેલો છે તે કહી શકાય નહીં. સાધારણ રીતે દરેક જાતના વ્યાપારને માટે જૂદાં મંડળ હોય છે. મંડળના કાયદા તેના સભ્યોને લાગુ પડે છે. દરેક મંડળ કે મહાજન ભાવ નક્કી કરે છે, રજાઓ કે હડતાળે પળાવે છે, અંદરોઅંદરની તકરાર પતાવે છે અને સાધારણ રીતે પિતાના વ્યાપારનું હિત વધે તેવા પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે આવાં મહાજને મોટાં શહેરો કે ઔદ્યોગિક સ્થળોએ આવેલાં હોય છે. આ મહાજને હજુ નાના પાયા પર રચેલા, સ્થાનિક અને અવ્યવસ્થિત છે. પશ્ચિમના દેશોની માફક તેઓ સારી રીતે સંગઠીત અને પ્રભાવવાળા નથી. વળી વ્યાપારને માટે જોઈતાં નાણું શરાફે કે શાહુકારો પૂરાં પાડે છે. હુંડીથી એકબીજાનું લેણુદેણું
2. Times of India, July 27, 1933. 3. Times of India dated August 14, 1933.
પરિશિષ્ટમાં ઈ. સ. ૧૯૩૧-૩ર અને ઇ. સ. ૧૯૩૨-૩૩ ના એકર આડા આપેલા છે. તે ઉપરથી કાઠીયાવાડનાં બંદરને પરદેશ સાથે વધેલો વ્યાપાર તથા મુંબઈ બંદર સાથે વધતી જતી હરીફાઈને સંપૂર્ણ
ખ્યાલ આવતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયના વ્યાપાર
[ ૧૫૯
પતાવાય છે. ગુજરાતમાં શરાફે જ પૈસાની લેવડદેવડ તેમજ હુડીના વ્યવહાર કરે છે. “ મુંબઈ ઇલાકાની શરાી પેઢીએ "ની સ્થિતિ તપાસવાને નીમાયેલી કમિટિ જણાવે છે કે “ દરેક અગત્યના વ્યાપા રની પ્રવૃત્તિના સ્થળે માલની અવરજવર કે આયાનિકાશ માટે દરેક જાતના વ્યાપારીઓ, શરાફી કે શાહુકારા પાસેથી નાણાંની મદદ મેળવે છે. ''૧ અર્વાચીન સમયની એકા હજી ગુજરાતમાં સર્વ સ્થળે જોવામાં આવતી નથી. ક્ક્ત અમદાવાદ, સુરત, ભરૂચ, ગાધરા, નડી યાદ, દાહોદ, કાલેાલ, આમાદ, વાગરા, અંકલેશ્વર, ચીખલી અને વલસાડમાં બેંકની શાખાએ આવેલી છે. છેલ્લાં સાત શહેરામાં સદ્ગુ કારી એન્કા’ છે.૨ વડાદરા અને કાઠીયાવાડમાં પણ કોઇ કોઇ જગ્યાએ આવી એકા છે. આમાંની મેડી મેં કા ક્ક્ત મેટા શરાફી કે સારી આબરૂવાળા વ્યાપારીઓને નાણાંની જરૂરીઆતે પૂરી પાડે છે; પણ
વ્યાપારીઓને મેટા ભાગ તા શરાફી ઉપર જ આધાર રાખે છે. ગુજરાતને સ્વતંત્ર દરીયાઇ વ્યાપાર નહીં. હાવાથી દેશી વાણા અને વીમા કંપનીની સગવડ પણ ઓછી રહે છે. દરીયાકિનારાને વ્યાપાર પણ પરદેશી વડાણા ચલાવે છે. છતાં ગુજરાતના જમીનભાગના વ્યાપાર ધણે ભાગે ગુજરાતી વ્યાપારીઓના હાથમાં છે. સાહસિક ગુજરાતી વ્યાપારીએ દરેક સ્થળે જોવામાં આવે છે અને ત્યાંના વ્યાપારમાં ઉત્સાપૂર્વક ભાગ છે.
અર્વાચીન વ્યાપારનાં લક્ષણા
હિન્દના અચીન વ્યાપારનું મુખ્ય લક્ષણ એ છે કે આયાતમાં હુન્નરઉદ્યોગની બનાવટેશ પરદેશથી પુષ્કળ આવે છે અને નિકાશમાં
t. Report of the Bombay Banking Enquiry Committee. Vol I, p. 123.
2. Bauking Map of the Eombay Presidency in the above Report..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
ગુજરાતનુ* પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાવિજ્ઞાન
કાચી વસ્તુએ પુષ્કળ જાય છે. ગુજરાતમાં કોઈ સ્વતંત્ર બંદર નહી હાવાથી નિકાશ માટેના સ માલ મુંબઈ બંદરે જાય છે અને પરદેશથી આયાત થયેલા માલ પણ મુંબઇથી ગુજરાતમાં જાય છે, એટલે સધારણ રીતે ઈલાકાના જે વ્યાપારનાં લક્ષણા હેાય તે ગુજરાતના હાવાં જોઇએ. નિકાશની તૈયાર વસ્તુમાં ક્ક્ત મીલનું કાપડ પૂ આર્મીકાના અને અન્ય દેશમાં જાય છે, આકી સર્વ નિકાશમાં ખારાકની ચીજે કે કાચી વસ્તુઓ જાય છે. રૂ, ઘઉં, લાકડાં, વગેરે મુખ્ય ચીને ત્યાંથી નિકાશ થાય છે અને આયાતમાં પરદેશથી સુતરાઉ અને રેશમી કાપડ, યાંત્રિક સામાન, ખાંડ, ખુદ, કાલસા, ગ્યાસતેલ અને દવાઓ વગેરે આવે છે. વળી આ આયાતની ચીજો પરદેશી વહાણામાં પરદેશી વ્યાપારીઓ મારફત આવવાથી એકંદર આયાતની કિંમત નિકાશ કરતાં વધારે થાય છે. ગુજરાતના વ્યાપાર વિષે જૂદા આંકડા મળી શકે તે આયાતની કિંમત નિકાશના કરતાં ચાક્કસ વધારે થાય. વળી પુનઃનિકાશના વ્યાપારનું મથક મુંબઈ હોવાથી જેટલો લાભ મુંબઇના વ્યાપારીને મળે છે તેટલા ગુજરાતના વ્યાપારીને મળતેા નથી. કાઠીયાવાડનાં ખદરા સ્વતંત્ર હોવાથી માલ ખારેાબાર આયાત થાય છે અને નિકાશ પણ ભારેાાર થાય છે. એટલે માલ ત્યાં સસ્તા પડતા હશે, પણ ગુજરાત કરતાં વ્યાપારનાં લક્ષણા જૂદાં તે નથી જ. ત્યાં પણ આયાત કરતાં નિકાશ ઘેાડી છે. આયાતમાં કાપડ, યાંત્રિક સામાન, ખાંડ, અને મેાજશેાખની ચીજો આવે છે અને નિકાશમાં મનાજ, રૂ, તે ખીયાં વગેરે જાય છે. પુનિને કારાના લાભ કાડીયાવાડનાં બૈદરને પણ નથી. આ લક્ષણા પ્રાચીન વ્યાપારનાં લક્ષણા કરતાં તદ્દત ઉલમાં. છે, એટલે ગુજરાતના એકંદર વ્યાપારને તે ખેાટ હોવી ોઈએ, કારણ કે ઉપરનાં લક્ષણાથી દેશના કે પ્રાંતના વ્યાપારનું સરવૈયું સરવાળે લાભકારક નીવડતું નથી.
1
રાતના દરીયાઈ વ્યાપાર કરતાં રેલ્વે મારફત થતા આંતરપ્રાંતીય ભાષાર ઘા અગત્યના છે. જો કે તે વિષે આપણને તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૬૧ આંકડા મળી શક્તા નથી, પણ ઇ. સ. ૧૯૨૧-૨૨ માં રેલ્વે મારફતે થયેલા વ્યાપારનાં ને અત્યારના વ્યાપારનાં લક્ષણમાં કઇ ફેરફાર થો નહીં હોય. તે વખતે રેલ્વે મારફતે થયેલી ગુજરાતની આયાત નિકાસ કરતાં વધારે હતી; જો કે ઈલાકની આયાત નિકાશ કરતાં ઓછી હતી. આયાતમાં કેલસા, જાનવર, ૨, સુતર, રંગ, દવા, અનાજ, આરસપહાણ, લોખંડને સામાન વગેરે મુખ્ય હતાં અને નિકાશની મુખ્ય ચીજે દેશી કાપડ, ખેળ, અનાજ, મીઠું, તમાકુ વગેરે હતી. બંગાળા, બિહાર અને ઓરીસ્સા, સંયુક્ત પ્રાંત અને મધ્યપ્રાંતમાંથી પુષ્કળ માલ આયાત થતો; અને સંયુક્ત પ્રાંત, મધ્યપ્રાંત, મધ્યહિન્દ અને રજપૂતાનામાં માલ નિકાશ થતો. ઈ. સ. ૧૯૨૧-રર ના આંકડા બતાવે છે કે તે વખતે ઈલાકાની અંદરના વ્યાપારમાં પણ ગુજરાતને હિસ્સો મહારાષ્ટ્રના (બિજાપુર સતિ) કરતાં છે, પણ બીજા વિભાગના કરતાં વધારે હ. ઈસ. ૧૯૩૧-૩૨ ની ગણત્રી પ્રમાણે ગુજરાતની મુખ્ય રેલ્વે મારફતે થયેલી માલની અવરજવર (પરિશિષ્ટમાં બતાવ્યા મુજબ) ઉપરથી પણ સિદ્ધ થાય છે કે એકંદરે રેલવે મારફતે નિકાશ કરતાં આયાત વધારે થાય છે. આનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત મુખ્યત્વે કરીને બીજા પ્રાંતમાંથી રૂ, અનાજ અને કોલસા વધારે પ્રમાણમાં આયાત કરે છે; પરંતુ તેટલા જ પ્રમાણમાં મીઠા સિવાય બીજી વસ્તુઓ ગુજરાતમાંથી બીજા પ્રાંતમાં જતી નથી. ગુજરાતમાં મીલ ઉદ્યોગ ખીલેલો હોવાથી તેનું કાપડ બીજા પ્રાંતમાં જાય છે ખરું, પણ મોટા પ્રમાણમાં તેની નિકાસ થતી નથી. છતાં ઇલાકાના આંતરપ્રાંતીય વ્યાપારમાં ગુજરાત પહેલે નંબરે હોવું જોઈએ. દરીયાઈ વ્યાપારની ખીલવણનો આધાર સ્વતંત્ર બંદર પર છે, એટલે
જ્યાં સુધી ઈલાકાનું સર્વોપરી બંદર મુંબઈ રહેશે, ત્યાં સુધી ગુજરાતનાં બંદરો ખીલશે નહીં. કાઠીયાવાડનાં રાજ્ય જે ધારે તે કૃત્રિમ યોજનાથી પણ બંદરોની ખીલવણી જારૂ રાખી શકે; બાકી હાલ તો રેલ્વે કે મેટર મારફતે આ પ્રાંતના વ્યાપારને ખીલી શકવાને તક રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું
અર્વાચીન સમયને વ્યવહાર
અગ્રેજી રાજ્યની શરૂઆતમાં વ્યવહારની સ્થિતિ
ગુજરાતમાં રેવે આવી ત્યાં સુધી જમીનમાર્ગે વ્યવહાર સારી હાલતમાં ન હતું. કાચી સડકો ઉપર વણઝારાઓ ઊંટ કે પિડીયા ઉપર માલ લાદીને એક જગ્યાએથી બીજે લઈ જતા. રસ્તામાં ચારલૂંટારાને ભય પુષ્કળ હોવાથી તેઓને હથિયારે અને સૈનિકે રાખવા પડતાં. તેમાં કેટલીક વખત લાંબી મુસાફરીમાં પોઠીયા મરી જવાથી માલને પણ બગાડ થતે. ચોમાસામાં જમીનમાર્ગ લગભગ બંધ રહે, કારણ કે નદી ઉપર પૂલનાં સાધન ન હોવાથી નદીને ઓળંગવી મુશ્કેલી પડતી, તેમ જ રસ્તામાં માલને સંભાળી શકાતે નહીં. સને ૧૮૫૦ ને જાન્યુઆરીમાં લહૌસી ગવર્નર જનરલ મુંબઈ આવ્યો ત્યારે દેશી અને પરદેશી વ્યાપારીઓએ માનપત્ર આપેલું અને તેમાં નીચે પ્રમાણે ઉગારો કાઢેલાઃ માહેલા દેશ સાથે વ્યવહાર ચલાવવાની રીતિ એવી દુઃખ ઉપજાવનારી છે કે વારે ઘડીએ ઘણીએક કિંમતી ચીજોને બજાર તથા ગાડી વગર ખેતરમાં નાશ થાય છે, અને જે ચીજો આ બંદર ખાતે આવે છે તેની કિંમતમાં ઘણો વધારે થાય છે, એટલે કે કોઈ વખતે બસે ટકા સુધી તે પણ ઘણોખરે ભાગ અંત આવી શકતો નથી, અને બાકીને આવે છે તેની જાતમાં હંમેશાં ઘટાડે થયેલ હોય છે.”૧ ગેઝેટીયરના કર્તાએ પણ જણાવે છે કે ગુજરાતમાં હાલના જેવી સડકો બિસ્કુલ ન હતી. અમદાવાદ ગેઝીવર
૧. આલપાઈવાળા, મુંબઈ ઈલાકામાં લોટાની સડકની જરૂરીઆતો ફાયદા (૧૮૫૩, ૫. ૩૪-૩૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૬૩ નો કર્તા લખે છે કે ઈ. સ. ૧૮૫૦ પહેલાં રસ્તા નહીં જેવા હતા,
માસામાં પુષ્કળ મુશ્કેલી પડતી હતી. ચોમાસાના અને રેલના વખત સિવાય બાકીના દિવસમાં પહોળાં પૈડાંના ગાડા મારફતે કે વણઝારાની પિઠે ઉપર કે મારવાડનાં ઊંટ ઉપર વ્યવહાર ચાલતા હત.૨
સુરત ગેઝેટીયરનો કર્તા પણ લખે છે કે “ઈ. સ. ૧૮૬૩ પહેલાં રસ્તાને સુધારવા માટે કંઈ જ થયેલું ન હતું. આખા જીલ્લામાં ફક્ત ૧૯ માઈલ લંબાઈના પાંચ નામના રસ્તા આવેલા હતા. ઈ. સ. ૧૮૭૬ માં ૩૧૫ માઈલની લંબાઈના ૬૪ રસ્તા હતા. તાપી નદી ઉપરને પૂલ પણ તે વખતે પૂરે હ. દરિયામાગે વ્યવહાર રાનાં વહાણમાં થ, પણ મુંબઈ બંદર થવાથી ૧૭મી સદીમાં જે વ્યાપાર મોટા પ્રમાણમાં થતો તે હવે બંધ થઈ ગયા. ભરૂચમાં ઈ. સ. ૧૮૬૩ સુધી રરતાઓ સારી હાલતમાં ન હતા. રેલ્વે થયા પહેલાં ભરૂચ અને ટંકારી સારી સ્થિતિમાં હતાં. જૂદી જૂદી જાતનાં વહાણે જેવાં કે મછવા, પડાવ, બટેલ, દવ, ડાંગી, કોટીયું, પાટીમાર વગેરે ત્યાં જોવામાં આવતાં. ઈ. સ. ૧૮૨૦ માં દેહગામ, ટંકારી, દેજ, ભરૂચ અને ગંધાર બંદરે વ્યાપાર ચાલતો હતો. ઈ. સ. ૧૮૪૯ સુધી માળવાથી અફીણ કારી બંદરે આવતું, પણ ઇ. સ. ૧૮૬૧ માં રેલવે આવ્યા પછી બંદરને જે તે વ્યવહાર પણ પડી ભાગ્યો. ઇ. સ. ૧૮૬૮ માં ભરૂચ અને ઘોઘાની વચ્ચે આગબોટથી વ્યવહાર કરવા પ્રયત્ન પણ નિષ્ફળ ગયો.' ઇ. સ. ૧૮૪૪ સુધી ખેડામાં શહેરથી શેઢી નદીના લાકડાના પૂલ સિવાય કિઈ સારે બાંધેલો રસ્તો ન હતો. ઇ. સ. ૧૮૭૮ માં સે માઈલ લંબાઈના ૬ રસ્તા બંધાવેલા હતા. ઇ. સ. ૧૮૬૭ સુધી પંચમહાલ
2. Ahmedabad Gazetteer, (1879); p. &1.
1. Surat Gaz (1877), pp. 129–160; 2. Broach Gaze 1871); 418–48. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન માં પણ જમીનને વ્યવહાર સારી હાલતમાં ન હતા. વડોદરાના રાજ્યમાં ફક્ત અગત્યના જીલ્લાની ટેકરી પાસેના રસ્તા બાદ કરતાં રસ્તા એવા ખરાબ હતા કે કૂતરાને મારવા એકે પત્થર પણ ન મળતો. ઇ. સ. ૧૮૬૦ પછી ધીમે ધીમે રસ્તા ને રેલ્વેની શાખાઓ બંધાવવા લાગી. દરીયાકિનારાને વ્યવહાર નવસારી અને બિલીમેરા બંદરે સારે ચાલતો હતો. કાઠીયાવાડમાં વ્યાપારને માર્ગ ઘેઘાથી સોમનાથ ને દ્વારકા સુધી હતા. બીજા રસ્તા ઝિંઝુવાડા ને પાટડીથી વઢવાણ, વીરમગામથી વઢવાણ અને ધંધુકાથી વીરમગામ એ પ્રમાણે હતા. આ રસ્તા જંગલમાં આવેલા હોવાથી ઘણા ભાગે વ્યવહાર કિનારાને માર્ગે થતો. ઇ. સ. ૧૮૪૨ સુધી કિનારા ઉપર વ્યવહારનાં ૬૨ બારાં હતાં." અર્વાચીન યાંત્રિક વ્યવહારની અગત્ય
યાત્રાએ દેશના વાણિજ્યમાં જેટલું પરિવર્તન કરેલું છે તેટલું બીજી કઈ પ્રવૃત્તિમાં કરેલું નથી, એ કહેવું કંઈ અતિશયોક્તિભરેલું નથી. ઉદ્યોગમાં, ખેતીમાં વગેરે પ્રવૃત્તિમાં યાંત્રિક શોધથી પરિવર્તન થયેલું હોય તે તેનું મુખ્ય કારણ યાંત્રિક વ્યવહાર છે. ગમે તેટલી ઉદ્યોગપ્રવૃત્તિ કે વ્યાપારપ્રવૃત્તિ ખીલેલી હોય પણ વ્યવહારનાં સાધના અભાવે તેઓ પૂર્ણ કળાએ કદિ પહોંચતી નથી. યાંત્રિક વ્યવહારથી દરેક દેશમાં સારી રીતે ખીલી શકે તેવી ઉદ્યોગ કે ખેતીની પ્રવૃત્તિને અનુપમ ઉત્તેજન મળેલું છે. ખેતીપ્રધાન દેશે ખેતીને સારી રીતે ખીલવીને પોતાની આબાદી વધારે છે. ઉદ્યોગપ્રધાન દેશો પિતાના ઉદ્યોગને વધારીને સમૃદ્ધિ મેળવે છે. આ પ્રમાણે દરેક દેશ પિતાની થાયતા પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિમાં શ્રેષ્ઠતા મેળવીને બીજા દેશે પાસેથી શ્રેષ્ઠ બનતી ચીજે પિતાના શ્રેષ્ઠ માલના બદલામાં મેળવે ૩. Kaina and Panchmahal Gaze, (
1 9); pp. 68 pd 240. ૪. Baroda G. a. (1883); pp. 142–143; ૫. Kathi
Tw Guz (1864), pp. 210–26. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૬૫ છે. આથી યાંત્રિક વ્યવહાર, આંતરરાષ્ટ્રિય ઉદ્યોગ અને બીજી પ્રવૃતિએમાં એકંદર વૃદ્ધિ પુષ્કળ કરે છે. આ જ પ્રમાણે દેશના વિભાગોની પણ સ્થિતિ સમજવી. દેશના જુદા જુદા પ્રાંતે દરેક પ્રવૃત્તિને ખીલવવાને લાયક હોઈ શકતા નથી. કેઈ પ્રાંતમાં જંગલની સારી પેદાશ હેય, તે કઇમાં ખેતીની સારી પેદાશ હોય, તે કોઈમાં ઔદ્યોગિક પ્રવૃતિ સારી હેય. આ પ્રમાણે દરેક પ્રાંત પોતપોતાની પ્રવૃત્તિને ખીલવીને અને અન્ય લાભકર્તા થાય છે, એટલું જ નહીં પણ દેશની એકંદર સમૃદ્ધિમાં વધારો કરે છે. દુષ્કાળ વગેરે આપત્તિમાં વ્યવહાર એ એકબીજા પ્રાંતને મદદ કરવાનું ઉત્તમ સાધન છે. યાંત્રિક વ્યવહારથી દેશકાળમાં ઘણું જ પરિવર્તન થયું છે. દૂર દેશમાં ઘણા જ ઓછા વખતમાં મુસાફરી થઈ શકે છે, તેમ જ એકબીજા દેશના ખબર ટૂંક સમયમાં મળવાથી તાત્કાલિક ઉપાયો લઈ શકાય છે. તે ઉપરાંત, બીજ ઘણું લાભ થાય છે. અર્વાચીન યાંત્રિક વાહને
અર્વાચીન સમયમાં યાંત્રિક વાહનેની પુષ્કળ શોધે થયેલી છે. જમીનમાર્ગે, દરિયામાર્ગે કે હવાઈ માર્ગે વ્યવહાર થઈ શકે છે. જમીનમાર્ગે ટૂંકી મુસાફરી માટે મેટર કે લોરીઓ અને લાંબી મુસાફરીમાં રે એ મુખ્ય સાધન છે. જળમાર્ગે નદીમાં કે નહેરમાં નાની આગબેટ અને દરીયામાં મેટી આગબે કે સ્ટીમરે એ મુખ્ય સાધનો છે. હવાઈમાર્ગે હવાઈવિમાને કે હવાઇવહાણો એ મુખ્ય સાધને છે. છેલ્લાં સાધને હિન્દુસ્તાનમાં પણ વપરાવા લાગ્યાં છે, પણ હજુ મોટા પ્રમાણમાં વ્યવહારના ઉપયોગમાં આવતાં નથી. તેમને મુખ્ય ઉપગ પત્રવ્યવહાર કે ઉતારૂવ્યવહાર માટે થાય છે. પહેલી બે જાતનાં સાધનો આ દેશમાં ઠીક પ્રમાણમાં વપરાય છે; પણ બીજા દેશોની સાથે સરખાવતાં તેમ જ દેશને વિસ્તાર ધ્યાનમાં લેતાં એ સાધને પૂરતાં નથી, એ કહેવું ખોટું નથી. હુંકા વ્યવહારમાં મોટર ગાડી છેલ્લા દશકાથી બહુ જ વપરાશમાં આવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લાગી છે અને તેણે રેલવેના વ્યવહારને ઘણું જ નુકશાન કરેલું છે તે આગળ ઉપર તપાસીશું. લાંબા વ્યવહારમાં રેલ્વે સિવાય જમીનમાર્ગે બીજું સાધન કંઈ નથી. જળમાર્ગે, આ દેશમાં સારા વહેણવાળી નદીઓના અભાવે નદીમાં કે નહેરમાં આગબેટ વપરાતી નથી. ઉત્તર હિન્દની નદીઓમાં અમુક અંતર સુધી આગબેટે આવી શકે છે. તે સિવાય કિનારાનો વ્યાપાર અને પરદેશી વ્યાપાર નાની આગબેટા મારફતે થાય છે. ગુજરાતમાં કાઠીયાવાડનાં અમુક બંદરે બાદ કરીએ તે નાનાં બંદરોએ ફક્ત કિનારાનો વ્યવહાર જ રહે છે. મુંબઈ બંદરે સર્વનું નૂર હરી લીધેલું છે. જમીનમાર્ગે ગુજરાતમાં નાના ગામડામાં ગાડા કે પ્રાણી મારફતે, મેટા શહેરમાં મેટર કે લેરી મારફતે અને આખા વિભાગમાં રેલ્વે મારફતે વ્યવહાર ચાલે છે. સ્તાઓ અને તેને વ્યવહાર
શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે આપણા દેશની કે પ્રાંતની સ્થિતિ વિષે ચોક્કસ ખબર નહીં મળવાથી ઘણું જ અગવડ પડે છે. ઇલાકામાં કે દેશમાં કેટલા કાંકરીવાળા અને કેટલા સાધારણ રસ્તા છે તેની વાર્ષિક ગણત્રી થતી નથી. ઇ. સ. ૧૯૨૮માં હિન્દના રસ્તાની ખીલવણ માટે મળેલી કમિટિએ કરેલી અને મુંબઈ સરકારે ઈલાકાના રસ્તા વિષેની કરેલી ગણત્રી, એ બે નીચેના કોઠામાં બતાવી છે.
કે નં. ૧૧
રસ્તાની જાત
પ્રાંતિક સરકારના | સ્થાનિક સત્તાના તાબામાં (માઇલમાં) તાબામાં (માઈલમાં) ૬,૨૧૬
૨,૫૦૪
કાંકરીવાળા રસ્તા
કાંકરી વગરના
છે.
૨,૩૫૯
૧૮,૨૩૭
એકંદર
૮,૫૭૫
૨૦,૭૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૬૭
આ ઉપરથી માલમ પડશે કે આખા ઈલાકામાં ૮,૭૨૦ માઈલના કાંકરીવાળા અને ૨૦,૫૯૬ માઇલ કાંકરી વગરના રસ્તા હતા. આમાં ગુજરાતમાં કેટલા રસ્તાઓ છે, તેની ખબર પડી શકતી નથી. ઇલાકામાં દક્ષિણમાં ડુંગરાળ પ્રદેશ, ઉત્તરમાં સિંધનું રણ અને કાઠીયાવાડમાં ઉચ્ચ પ્રદેશ હોવાથી મૂળ ગુજરાતમાં બીજા પ્રાંતના કરતાં રસ્તાઓ વધારે તે હેવા જોઈએ, એમ ધારી શકાય. તે જ કમિટિના સવાલના જવાબમાં પ્રાંતિક સરકાર લખે છે કે “જે કે સિંધ સિવાય ઇલાકામાં રસ્તાઓ સારી રીતે પથરાયેલા છે, તે પણ ગુજરાત, રાજપુતાના વગેરે પ્રદેશોના અમુક ભાગમાં રસ્તાની ખોટ છે. તે ઉપરાંત હયાત રસ્તાઓ પણ મેટરવ્યવહારથી ઘણું જ ઘસાઈ ગયેલા હોવાથી ફરીથી બંધાવવાની જરૂર છે.”૨ ઈ. સ. ૧૯૨૨ ની ગણત્રી પ્રમાણે ગુજરાતના પાંચ જીલ્લામાં કાંકરીવાળા ૬૯૭ માઈલ અને સાધારણ રસ્તા ૭૯૭ માઈલ હતા, એમ શ્રી. મહેતા જણાવે છે. ત્યાર પછી રસ્તાઓ વધેલા હોય તો પણ ગુજરાતના વિસ્તારના પ્રમાણમાં રસ્તાઓ ઘણા જ એાછા છે, એમ માની શકાય.
કાઠીયાવાડના રસ્તાઓની સ્થિતિ વિષે પશ્ચિમ હિન્દનાં દેશી રાજ્યોના એજન્ટ તે જ કમિટિના સવાલના જવાબમાં લખે છે કે “કાઠીયાવાડમાં ચાર મોટા ઘેરી રસ્તા આવેલા છે. રાજકોટથી જૂનાગઢ (૬૨ માઇલ); રાજકોટથી ભાવનગર (૧૦૭ માઈલ); રાજકોટથી વઢવાણ (૬૬ માઈલ); અને રાજકેટથી જોડીયા (૫૭ માઈલ). આ ધોરી રસ્તા સિવાયના બાકીના રસ્તા તદન ખરાબ છે.” બનાસકાંદા વિષે લખે છે કે “પ્રદેશ રેતાળ હેવાથી અને કાંકરીના રસ્તાના ઉલ્લોગના અભાવથી કાચા રસ્તા ઉપર વ્યવહાર ચાલે છે અને તેથી
1-2 Report, Indian Rond Development Committee, vid. Vol. 1, pp. 59–61.
3 Mehta, Rural Economy of Gujarat, p. 206. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મેટરવ્યવહારને ઉપગ થ અસંભવિત છે. ઈ. સ. ૧૯૩૨-૩૩ માં “હિન્દના રસ્તા અને રેલ્વેની સ્પધ” તે વિષય તપાસવા મળેલી કમિટિ પણ જણાવે છે કે મુંબઈ ઈલાકામાં ચોક્કસ આંકડા નહીં મળવાથી વ્યવહારની સગવડની ખરી સ્થિતિ વિષે ચોક્કસ નિર્ણય કરી શકાતો નથી; તેથી માત્ર અંદાજ ઉપર આધાર રાખવો પડે છે. આ કમિટિની ગણત્રી પ્રમાણે આશરે ૯,૭૬૦ માઇલ કાંકરીવાળા, ૪,૦૦૦ માઈલ કાંકરી વગરના પણ સારી હાલતમાં અને ૪,૨૦૦ માઇલ બીજા કાંકરી વગરના રસ્તા હતા. છેલ્લા બન્ને જાતના રસ્તા માસામાં વ્યવહારને માટે પ્રતિકૂલ છે. કાંકરીવાળો એક માઈલ રસ્તા સરાસરી ૧૨૨ ચોરસ માઇલ પ્રદેશને લાભ આપે છે અને કાંકરી વગરના સુધરેલા રસ્તાઓ ગણુએ તો મોટરને ઉપયોગી એક માઈલ રસ્તો સરાસરી પ્રમાણે ૫-૮ ચોરસ માઈલ વિસ્તારને લાભ આપે છે, અને સર્વ રસ્તાઓ ગણીએ તો આંકડો ૪૩૫ ચોરસ માઇલ થાય છે. આ ઉપરથી એમ માની શકાય કે ઘણા માણસો સાધારણ રીતે રસ્તાથી બે માઈલની હદમાં છે, જો કે કેટલેક ઠેકાણે એમ નહીં હેય. ઈલાકાના રસ્તા વિષેની ઉપર્યુક્ત વિગત ગુજરાતને પણ ઘણે ભાગે લાગુ પડી શકે. સિંધ, મહારાષ્ટ્ર કે કાઠીયાવાડ વગેરે કરતાં મૂળ ગુજરાતમાં એક બે અપવાદ સિવાય રસ્તાની સ્થિતિ સારી તે નહીં જ હોય.
રસ્તા અને રેલ્વેની હરીફાઈ વિષેની કમિટિ જણાવે છે કે ઈલાકામાં મોટરવ્યવહારની પ્રગતિ સાથે પ્રાંતિક, સ્થાનિક કે. જીલ્લાની સત્તાના નાણાંભંડોળમાં વધારો નહીં થયેલ હોવાથી રસ્તાઓ ઘણી જ ખરાબ દશામાં છે. ઘણે ઠેકાણે નદીઓ ઉપર પૂલે
| Report, Road Development Committee, Evidence Vol. . pp. 308–310.
? Report, Road-Rail Competition, (Bombay Province ), pp. 5-7. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
2. [ ૧૬૯ બંધાવવાની જરૂર છે. મોટા ગામડામાં હજુ રસ્તાની સગવડ જ . નથી. ૧,૦૦૦થી વધારે વસ્તીવાળાં ગામડાંઓ હજુ ઘેરી રસ્તાની સાથે જોડાયેલાં નથી.”૧ ગુજરાતમાં પણ રસ્તાની આવી સ્થિતિ હેવી જોઈએ. પ્રાંતને ભેટે ભાગ ગામડાંઓથી વસેલો હોવાથી, ગામડાંને મોટા શહેરની કે નજદીકના રેલ્વે સ્ટેશનની સાથે વ્યવહારથી જોડવાની ખાસ જરૂર છે. રસ્તાની ખીલવણ વિષેની કમિટિના સવાલના જવાબમાં બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેના એજન્ટે જણાવેલું કે
વ્યવહારના લાભાર્થે રેલ્વે સ્ટેશનથી તે પાસેના પ્રદેશ સુધી પૂરતા રસ્તાઓ બંધાય, એ ઇચ્છવા યોગ્ય છે અને આ રેલ્વે એવા રસ્તા બંધાવવાની તરફેણમાં પણ સમાન્તર રસ્તાને માટે તદ્દન વિરૂદ્ધ છે.” યાંત્રિક યુગ પહેલાને ગાડાંને વ્યવહાર ધ્યાનમાં લઈએ તે રસ્તાને વ્યવહાર લાભકર્તા નહીં જણાય, પણ મોટરવાહને થવાથી રસ્તાની ઉપયોગિતા ઘણું જ વધી છે, એમ શ્રી. ખુશાલ ચંદ શાહ કહે છે.? આ ઉપરથી માલમ પડશે કે ગુજરાતને જેટલી રેવેની વધારે સગવડની જરૂર છે તેથી બધે ઘણું વધારે રસ્તા બંધાવવાની જરૂર છે. ફક્ત બે કે ત્રણ હજાર કાંકરીવાળા રસ્તાથી અંદરના ભાગોના વ્યાપારમાં વૃદ્ધિ થવી મુશ્કેલ છે. કાચા રસ્તાઓ ચોમાસામાં તદન નિરૂપયોગી થાય છે. તેથી ગુજરાતના એકંદર વ્યાપારને અત્યંત વધારવાને માટે દરેક ભાગમાં સારા કાંકરીવાળા અને પૂરતા રસ્તાઓ એકબીજાને તેમ જ રેલ્વે સ્ટેશનને જોડે તેવા બંધાવવા જોઈએ. એટરવ્યવહાર અને તેની સ્પર્ધા
છેલ્લા દશકામાં મોટરવ્યવહાર પુષ્કળ વધી પડે છે. ટૂંકા અંતરમાં મોટરે રેલવે સાથે સજજડ હરીફાઈ કરે છે, એટલું જ નહીં
? Report, Road and Rail Competition, i Bombay Presidency), pp. 8–9.
2 Report, Road Development Committə, Evid. Vol. I, p. 37.
3 K. T. Shah. Trade, Tariffs & Transport, p 400.Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Vol , p. 317.bob. Trade, T
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
પણ જ્યાં જ્યાં સારા રસ્તાઓ છે ત્યાં ત્યાં ગાડાંને બદલે હવે મોટો કે મેટરલોરીઓ વપરાશમાં આવતી જાય છે. જ્યાં રેલવે સ્ટેશનથી બીજી જગ્યાએ રેવેની શાખા નથી ત્યાં પણ ઉતારૂ અને માલના વ્યવહાર માટે મોટર એ જ મુખ્ય સાધન થઈ પડયું છે. રેવેની માફક પાટા, સ્ટેશન વગેરેની જરૂર મેટરોને પડતી નથી; તેથી ટુંકી મુડીમાં મોટરવ્યવહાર રસ્તાની સગવડ મળતાં જ ચાલુ થઈ શકે છે. સાધારણ રીતે ઔદ્યોગિક સ્થળોએ મેટરલોરીએને વપરાશ ઘણે જ થાય છે. કારખાનાં કે મલોથી રેલ્વે સ્ટેશન સુધી લોરીઓ માલની અવરજવરમાં બહુ જ વપરાય છે. ગુજરાતના પાંચ જીલ્લામાં વ્યાપાર માટે કેટલાં મોટરવાહને વપરાય છે તેની ગણત્રી નીચેના કોઠામાં દર્શાવી છે.
કેમ નં. ૧૨
જીલ્લાનું નામ
વ્યાપારમાં વપરાતી | દર માઈલે ભડાને મેટરની સંખ્યા
૩૦૬
અમદાવાદ ખેડા
૨૪૩
૯ પાઈ
૧ આને ૧ થી ૨ આના
૧૧૮
સુરત પંચમહાલ
ભરૂચ
૧ થી ૨ આના
એકંદર
૭૫
આ ઉપરથી માલમ પડશે કે અમદાવાદ જીલ્લા ઉદ્યોગમાં આગળ પડતો હોવાથી મોટરને વ્યવહાર ત્યાં સારો ચાલે છે. પછી ખેડા,
| Report, Road and Rail Competition, (Bombay. Presidency ), p. 43. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૭ સુરત એ છેલ્લાઓ પણ વ્યાપારપ્રવૃત્તિમાં આગળ વધેલા હોવાથી માટરને ત્યાં સારો ઉપયોગ થાય છે; પણ ફકત ૭૯૫ મોટર વાહને વિસ્તાર અને જરૂરીયાતના પ્રમાણમાં ઉપરના જીલ્લાઓને પૂરતા છે, એમ ન જ કહી શકાય.
જેમ જેમ આ મેટરવાહને વધતાં જાય છે તેમ તેમ ટુંકા અંતરમાં રેલ્વેને સમાન્તર રસ્તા ઉપર તેમની હરીફાઇ વધતી જાય છે. હિન્દની લગભગ સર્વ રેલવેની પણ એ જ ફરીયાદ છે કે મેટર ઉપર કંઈ અંકુશ મૂક જોઈએ. ઈ. સ. ૧૯૨૮ માં રસ્તા વિષેની કમિટિના સવાલના જવાબમાં બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના એજન્ટે જણાવેલું કે “ઈ. સ. ૧૯૨૬ ની ગણત્રી પ્રમાણે લગભગ ૬૮ સ્ટેશન આગળ મોટરે રેલ્વેની નાની શાખાઓ માફક કામ કરતી અને ૧૮ મોટર રેલ્વે સાથે હરીફાઈ કરતી; પણ ત્યાર પછી હરીફાઈ વધી પડી છે. રસ્તા અને રેલ્વેની હરીફાઈ વિષે મળેલી કમિટિ જણાવે છે કે રેલ્વેને સમાન્તર રસ્તા ઉપર મુંબઈ ઈલાકામાં એકથી બીજા સ્ટેશને ૫ થી ૩૩ માઈલના ગાળામાં ફરતી લગભગ ૧૧૧ મોટરો હતી અને આ બધી મોટરે મોટા ભાગે ગુજરાતનાં સ્ટેશને આગળ વ્યવહાર ચલાવે છે, એમ સિદ્ધ થાય છે. આ મોટરવાહને બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેની સાથે કેટલે અંશે હરીફાઈ કરે છે તે નીચે ઠામાં બતાવ્યું છેઃ
કેદા નં. ૧૩ રેલ્વેને સમાન્તર રસ્તાઓના ટકા ! હરીફાઈ
કરતા પહોળા પાટાની મધ્યમપાટાની સાંકડાપાટાની એકંદર
રે | રેલ્વે | રેલવે | વાહને બી. બી. (પ-૬”) |(૩-૩૩”) | (૨'-૬”) | એન્ડ સી. [ આઈ. ૪૦ ટકા | ૫ ટકા / ૧૦૦ ટકા
૧૪૧
લાકમાં
કી બાર ચલાવે છે. બાજી મારી ગાળામાં
I
રે
!
? Report, Road Development Committee, Evid., . I, p. 318.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાનઆ ઉપરથી માલમ પડે છે કે સાંકડા પાટાની રેલવે સાથે મોટર બહુ હરીફાઈ કરે છે. બી. બી. એન્ડ સી. આઈ. રેલવેને આ હરીફાઈથી વાર્ષિક આશરે રૂા. ૬ લાખની ખોટ જાય છે. ઉતારૂના વ્યવહારમાં ઘણા ભાગે મોટરો બહુ હરીફાઈ કરે છે; છતાં ખેડા જીલ્લામાં નદીયાદ અને કપડવંજ, કપડવંજ અને આણંદ વચ્ચે માલના વ્યવહારમાં હરીફાઈ એટલી વધી પડી હતી કે રેલ્વેને ભાવ ઘટાડવા પડેલા.
મેટરસ્પર્ધાથી લેને કે વ્યાપારની પ્રવૃતિને એકંદર લાભ થાય છે કે નહીં, તે કહી શકાય નહીં. રસ્તા અને રેલવેની હરીફાઈ વિષેની કમિટિ જણાવે છે કે “ઈલાકામાં મોટરવાહને જે ભાવ કે
છે તે સાધારણ રીતે લોકોપયોગી દૃષ્ટિએ ઘણો જ વધારે છે; પણ -જ્યાં સ્પર્ધા અત્યંત છે ત્યાં આ ભાવ ઘણે ઓછો માલમ પડે છે. છતાં મેટરવ્યવહાર ઉપર કંઈ વધારે અંકુશ જોઈએ એમ ઘણા માણસનું માનવું છે. ગુજરાતમાં ફક્ત અગત્યનાં સ્થાએ કે જયાં રેલવે વ્યવહાર નફાકારક છે ત્યાં રેલ્વે જોવામાં આવે છે. જે ઠેકાણે રેવે પહોંચી ન શકે ત્યાં મોટરવાહને ને ઉપયોગ મેટા પ્રમાણમાં થવો જોઈએ અને તે માટે રસ્તાની ખીલવણની પણ જરૂર છે. શ્રી. મહેતા જણાવે છે કે ગુજરાતમાં ખેતીની પેદાશની અવરજવર માટે ગામડાંથી રેલવે સ્ટેશન સુધી સારા રસ્તાઓ અને મોટરવ્યવહારની ઘણું જરૂર છે; તેથી રસ્તાની ખીલવણું જેસાભેર થવી જોઈએ. હાલની રસ્તા અને રેલ્વેની હરીફાઈએ રેલવે સત્તા તેમ જ સરકારનું ઘણું ધ્યાન ખેંચેલું છે. ઈ. સ. ૧૯૨૮ માં રસ્તા
2-3 Report, Road and Rail Competition, (Bombay Presidency), pp. 11-18.
| Report, Road and Rail Competition, Bombay Presidency ), p. 24.
2 Mehta, Rural Economy of Gujarat, pp. 206–207., Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૭૩ વિષે એક કમિટિ નીમાયેલી ને ઈ. સ. ૧૯૩૩ માં હરીફાઇ માટે બીજી કમિટિ નીમાયેલી. “ઈ. સ. ૧૯૨૫-૨૬ પછી રેલ્વે ઉતારૂની આવકમાં સતત ઘટાડો થાય છે તે કેટલેક અંશે મેટરની વધતી જતી હરીફાઈ સિદ્ધ કરે છે. જે ચાંપતાં પગલાં લેવામાં નહીં આવે તે ઘણો સસ્ત, અનુકૂળ અને ઉતાવળે મોટરવ્યવહાર એક વખત શરૂ થયા પછી ફરીથી ઉખાડવો મુશ્કેલ પડશે. ઉતારૂને મોટે ભાગ ટુંકી મુસાફરી કરે છે તે વાત ધ્યાનમાં લઈએ તો રેલ્વેને ટુંકા વ્યવહારની અગત્ય બહુ જ છે, એમ સાબીત થાય છે.”૩ શ્રી. ખુશાલચંદ શાહ કહે છે તેમ રસ્તા અને રેલ્વેના વ્યવહાર વચ્ચે એવી સરસ વહેંચણી થવી જોઈએ કે જેથી તેને ઉપયોગ કરનારાને તે એકંદરે લાભદાયી નીવડે.*
મૂળ ગુજરાતની મુખ્ય રેલવે અને શાખાઓ પહોળા પાટાની
ઇ. સ. ૧૮૬માં પહેલવહેલી ઉતરાણથી અંકલેશ્વર શાખા ખુલ્લી મૂકાઈ હતી. ત્યાર પછી નર્મદાથી ભરૂચ, અંકલેશ્વરથી નર્મદા અને સુરતથી ઉતરાણ વગેરે શાખાઓ વ્યવહાર માટે ખુલી મૂકાઈ હતી. ઈ. સ. ૧૮૬૧ માં ભરૂચથી વડેદરા, સચીનથી સુરત, નવસારીથી સુરત અને વલસાડથી નવસારી વગેરે શાખાઓ તૈયાર થઈ હતી. ઇ. સ. ૧૮૬૨-૬૩માં વડોદરાથી અમદાવાદ સુધી રે આવી ગઈ. ઈ. સ. ૧૮૭૧ માં અમદાવાદથી વીરમગામ સુધી રે
3 Sir H. Freeland, " Road Competition, "-Times f India, Aug. 24, 1988. p. 5.
K. T. Shah, Trade, Tariffs & Transport, pp. 0 01. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન બંધાઈ, એટલે આખા ગુજરાતમાં થઈને પ્રસાર થતી મુંબઈથી અમદાવાદ અને વીરમગામ સુધી મુખ્ય રેલવે (પહેળા પાટાની ૫-૬”) તૈયાર થઈ આ રેવે થવાથી ગુજરાતના વ્યાપારને અપૂર્વ જેસ ભળ્યું અને મુંબઈ બંદર દરીયાઈ વ્યાપારનું કેન્દ્રસ્થાન બન્યું. ૫૦ માઈલ કે ૧૦૦ માઈલ દૂર બંદરેએ ભાલ જવાને બદલે હવે રેલ્વે થવાથી ગુજરાતને માલ દૂર ૩૦૦ માઈલ સુધી નિકાસ માટે જવા લાગ્યું. ઈ. સ. ૧૮૭૧ પછી રેલ્વેની શાખાઓ પુષ્કળ વધવા લાગી. ઇ. સ. ૧૮૭૫ માં ગોધરાથી આણંદ સુધી શાખા તૈયાર થવાથી પંચમહાલ જીલ્લાને વ્યવહાર વધવા લાગ્યો. ઇ. સ. ૧૮૭૩ માં ખારાઘોડાથી વિરમગામ રેલવે બંધાઈ, એટલે ખારાઘોડાનો મીઠાને ઉદ્યોગ પણ વધવા લાગ્યો. ઈ. સ. ૧૮૯૪માં વડોદરાથી પહોળા પાટાની રેલવે રતલામ સુધી આવી, એટલે માળવાને વ્યવહાર આ રસ્તે ચાલુ થયો. આ બધી શાખાઓ પહોળા પાટાની હતી, પણ સાથે સાથે મધ્યમ પાટાની અને સાંકડા પાટાની શાખાઓ પણ ગુજરાતમાં બંધાવવા લાગી. ઈ. સ. ૧૯૨૯-૩૦માં પહેળા પાટાની બે વધારે શાખાઓ બાંધવામાં આવી. એક વાસદથી કાઠના સુધી જાય છે અને બીજી બેરીયાવીથી વડતાલ સુધી જાય છે.
મધ્યમ અને સાંકડા પાટાની
ઈ. સ. ૧૮૮૦-૮૧ માં દિલ્હીથી અમદાવાદ સુધી મધ્યમ પાટાની રેલવે પૂરી થઈ એટલે રજપૂતાના, મારવાડ અને ઉત્તર હિન્દનો વ્યવહાર ચાલુ થયું. ઈ. સ. ૧૯૦૨ માં વીરમગામથી વઢવાણ શાખા | History of Indian Railways (1932-33), p. 35.
", p. 35.
p. 81
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૭૫ બંધાઈ, અને ઈ. સ. ૧૯૦૩માં અમદાવાદથી ધોળકા રેલ્વે થઈ પહેલી શાખાથી કાઠીયાવાડના વ્યાપારને વધવાની તક મળી, અને બીજીથી અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાને વ્યવહાર વધવા લાગ્યો. અમદાવાદ ધોળકા રેવે ઈ. સ. ૧૯૨૨ ના જુલાઈ સુધી બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેની શાખા હતી; પણ ત્યાર પછી સરકારે ખરીદી લીધેલી, જો કે તેને વહીવટ બી. બી. એન્ડ સી. આઇ રેલ્વે જ કરે છે. ઈ. સ. ૧૯૨૫માં ધોળકાથી ધંધુકા સુધી રેલ્વે થવાથી અમદાવાદથી ધંધુકા થઈને કાઠીયાવાડમાં જવાને બીજે રસ્તે ખુલ્લું મૂકાયો. ભાલ પ્રદેશના કપાસ અને ઘઉંની પેદાશની નિકાસ માટે આ વ્યવહાર બહુ જ સગવડવાળો થયો છે. વીરમગામથી વઢવાણ થઇને કાઠીયાવાડમાં જવાય છે, પણ ખાસ કરીને ભાવનગર રાજ્યને અમદાવાદ-ધંધુકા રેવેથી ફાયદો થયો છે. વિરમગામથી વઢવાણ–શાખા ઇ. સ. ૧૮૭૨ માં તૈયાર થઈ હતી, પણ તે વખતે પહોળા પાટાની રેલ્વે હતી. ઈ. સ. ૧૯૦૨ માં તે મધ્યમ પાટાની રેલ્વે થઈ. ગુજરાતમાં આવેલી આ મધ્યમ પાટાની શાખાઓ બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેના તાબામાં કે વહીવટ નીચે છે. તે ઉપરાંત સાંકડા પાટાની રેવે આશરે ૭ર માઇલ લંબાઈની છે. ઈ. સ. ૧૯૧૪માં ભરૂચથી જંબુસર રેલ્વે થઈ, અને ઇ. સ. ૧૯૨૯-૩૦ માં જંબુસરથી કાવીને સામણું દેહજ શાખાઓ થઈ. ઈ. સ. ૧૯૩૦-૩૧ માં આ રેવેની એકંદર આવક આશરે રૂા. ૨ લાખ હતી. આ રેલ્વે ભરૂચ જીલ્લાના કપાસવાળા પ્રદેશને જોડે છે, તેથી વ્યાપાર સારા ચાલે છે; પણ મેટરની હરીફાઈથી વ્યવહારને નુકશાન થયું છે અને પરીણામે રેહવે સત્તાએ ત્યાં ચાંપતાં પગલાં લેવાનું શરૂ કર્યું છે.' ? History of Indian Railways, (1931-32) p 40.
p. 40.
p. 61. 8 Rgports of Railwny Board on Indian Railwayı, (1927-28;p. 43; and (1999-30), pp. 88–89. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૨
"
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન તાપ્તી વેલી રેલવે
એ રેલવે પહેળા પાટાની છે. ઈ. સ. ૧૮૯૮ માં આ રેલ્વે બંધાઈ હતી. તે વખતે તેની લંબાઈ ૩૫૯૧ માઈલ હતી. આ રેલવે તાપ્તી વેલી રેલવે કંપનીના તાબામાં છે, પણ તેની દેખરેખ અને વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલવેને સોંપેલો છે. આ રેલવે ઇ. સ. ૧૯૩૦-૩૧ સુધી ૧૫૫-૭૨ માઈલ લંબાઈની હતી, અને તે જ વર્ષમાં તેની એકંદર આવક આશરે રૂા. ર૭ લાખ હતી. આ રેલ્વેની આવક પરિશિષ્ટમાં બતાવ્યા પ્રમાણે માલના વ્યવહારના આધારે જ છે. માલની આવક ઉતારૂની આવક કરતાં ઘણું જ વધારે છે. તે સાબીત કરે છે કે આ રેલ્વે વ્યાપારનું મુખ્ય સાધન છે. એ રેવે ઉપર અગત્યનાં શહેરો સુરત, ઉધના, બારડોલી, વ્યારા, નંદર
બાર અને અમલનેર આવેલાં છે. બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેના મુખ્ય માર્ગને આ રેલ્વે મધ્યહિન્દના વ્યવહાર સાથે જોડે છે. તાપી નદીની આસપાસ ઉત્પન્ન થતી પેદાશ આ માર્ગે જ નિકાશ માટે જાય છે. ઇ. સ. ૧૯૩૧-૩ર માં આ રેવે ઉપર આશરે ૩૨૦, હજાર ટન ભાવને વ્યવહાર થયેલ અને તેમાંથી રેલ્વેને આશરે રૂ. ૧૩ લાખ આવક મળેલી. આ માલમાં આશરે ૧૯૦ હજાર ટન માલ આયાત થયેલો ને ૧૩૦ હજાર ટન આ રેલ્વે મારફતે નિકાશ થયેલો. આ રેલ્વે ઉપર અનાજ, તેલીબીયાં, રૂ અને તૈયાર કાપડ વધારે અવરજવર થાય છે. સુરત અને ખાનદેશ વિભાગમાં આ રેલવે વ્યવહારનું મુખ્ય સાધન છે. ગાયકવાડ પેટલાદ રેલવે
આણંદથી પેટલાદ સુધીની આ રેવે ગાયકવાડના તાબામાં છે. આ રેલ્વે પહેલા પાટાની છે. ઈ. સ. ૧૮૯૦ માં આ રેહવે બંધાઈ હતી. આને વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલવે કરે છે, પણ
- History of Indian Railways,(1982–82) pp. 48% Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની રેલવે અને સમુદ્રકિનારાને
વ્યવહાર દર્શાવતા નકશે.
.
..
ખwo હાં
કપ
આ
.
4ો
..
.
- ર
[ પૃ. ૧૭૬ સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૭૭ ન ગાયકવાડ સરકારને મળે છે. ઈ. સ. ૧૯૩૦૩૧ માં આ રેલ્વેની લંબાઈ ૨૧૪૨ માઈલ હતી, ને તેની એકંદર આવક આશરે
. ૫ લાખ હતી. ઇ. સ. ૧૯૩૧-૩૨ માં આશરે ૧૧૪ હજાર ટન માલ અવરજવર થયેલો, અને રેલવેને તેમાંથી રૂ. ૧ લાખની આવક થયેલી. આ રેલ્વે ઉપર આશરે ૯૭ હજાર ટન માલ આયાત થયેલ અને ૧૭ હજાર ટન નિકાશ થયેલ. એ રેલ્વેને માલમાંથી મળતી આવક ઉપરથી માલમ પડે છે કે તેની મારફતે અનાજ, આરસપહાણ, મીઠું, ગોળખાંડ, તેલીબીયાં, રૂ અને તૈયાર કાપડ અને લોખંડ વગેરે માલની અવરજવર વધારે થાય છે. ખેડા જીલ્લાના વ્યવહારના માટે આ મુખ્ય શાખા છે. તારાપુર ખંભાત રે
તારાપુર રેલ્વે પણ ઈ. સ. ૧૯૦૨ માં બંધાઈ હતી. આ રેલ્વે ખંભાતના નવાબના કબજામાં છે, પણ તેની દેખરેખ અને વહીવટ બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેને સોંપેલાં છે. ઈ. સ. ૧૯૩૦-૩૧ માં એ રેલ્વેની લંબાઈ ૧૨:૩૬ માઈલ હતી અને એકંદર આવક આશરે રૂ. ૧ લાખ હતી.૩ ઈ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે આશરે ૩૮ હજાર ટન માલ અવરજવર થયેલ અને રેલ્વેને તેમાંથી આશરે રૂા. ૪૦ હજાર આવક થયેલી. આ માલમાંથી ૨૫ હજાર ટન આયાત થયેલ અને ૧૩ હજાર ટન નિકાશ થયેલો. આ ઉપરથી એમ માલમ પડે છે કે નિકાશ કરતાં આયાત રેલ્વે મારફતે વધારે થાય છે. આ રેલ્વે ઉપર અનાજ, આરસપહાણ, લાકડું, રૂ અને તૈયાર કાપડ વગેરે માલની અવરજવર વધારે થાય છે. ખંભાતના રાજ્યની પેદાશની નિકાશ આ માર્ગે થાય છે. બંદર પડી ભાંગવાથી હવે રેલવે એ જ વ્યવહારનું મુખ્ય સાધન છે. આ રેલ્વે પેટલાદ સુધી જાય છે અને ત્યાંથી ગાયકવાડની પેટલાદ આણંદ રેલ્વે શરૂ થાય છે. આ રેવે પણ પહોળા પાટાની છે.
1-2 History of Indian Railways (1932-33) p. 40. ૩-૪
p. 41,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ગાયકવાડ મહેસાણા રેલ્વે
આ રેલ્વે મધ્યમ પાટાની છે. ઈ. સ. ૧૮૮૭ માં મહેસાણાથી વડનગર શાખા ખુલ્લી મૂકાઈ હતી. ઈ. સ. ૧૮૯૧ સુધીમાં વીરમગામથી મહેસાણા અને વડનગરથી ખેરાળુ એ શાખાઓ તૈયાર થઈ. ઈ. સ. ૧૯૦૮-૯ માં ખેરાળુથી તરંગાહીલ, માણુંદરેડથી હારીજ અને ચાણસ્માથી બહેચરાજી વગેરે શાખાઓ બંધાઈ હતી. ઈ. સ. ૧૯૩૦-૩૧ સુધીની આ સર્વ ગાયકવાડની શાખાઓની લંબાઈ ૨૫૬૦૧ માઈલ હતી. આ સિવાય ૪૩૬૭ માઈલ લંબાઈની બીજી શાખાઓ બંધાય છે. આ રેલવેનું જંકશન મહેસાણું છે અને તેની આસપાસ સર્વ શાખાઓ પથરાયેલી છે. તેની વિગત પરિશિષ્ટમાં દર્શાવેલી છે. તે જ વર્ષમાં આ રેલ્વેની એકંદર આવક આશરે રૂ. ૨૧ લાખ હતી. આ રેલ્વેની ઉતારૂની આવક લગભગ માલની આવક કરતાં બમણું છે. ઈ. સ. ૧૯૩૧-૩૨ માં રેલ્વે મારફતે આશરે ૩૨૪ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી રેલ્વેને આશરે રૂ. ૬ લાખની એકંદર આવક મળેલી. આ માલમાંથી આશરે ૨૫૪ હજાર ટન આયાત થયેલો અને ૭૦ હજાર મણ નિકાશ થયેલ. આ ઉપરથી માલમ પડે છે કે આ રેલવે મારફતે આયાત વ્યાપાર ઘણા પ્રમાણમાં થાય છે. ગાયકવાડ રાજ્યના કડી પ્રાંતમાં આ રેલવે પથરાયેલી હોવાથી એક બીજા છલા સાથે વ્યવહાર સારે ચાલે છે. કડી પ્રાંતની મુખ્ય પેદાશ અળશી, તેલીબીયાં અને અફીણ વગેરે આ રેલ્વે મારફતે નિકાશ થાય છે. માલના આંકડા પરથી માલમ પડે છે કે આ રેલ્વે ઉપર અનાજ, આરસપહાણ, મીઠું, ગાળખાંડ, તેલીબીયાં અને રૂ તથા તૈયાર કાપડ વગેરે માલની અવરજવર વધારે થાય છેઆ રેવેને એક ફોટો ઠેઠ વિરમગામ સુધી જાય છે, બીજે નેત્રંગરોડ તરફ, ત્રીજો આંબલીયાસણ તરફ અને ચોથો બહેચરાજી તરફ જાય છે.
1-2-3 History of Indian Railways, (1932-83 ). pp. 52–83.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયના વ્યવહાર
અમદાવાદ પ્રાંતીજ રેલ્વે
મધ્યમ પાટાની આ રેલ્વે અમદાવાદ પ્રાંતીજ રેલ્વે કંપનીની છે, પણ તેના વહીવટ ખી. બી. એન્ડ સી. આઈ. રેલ્વે કરે છે. ઈ. સ. ૧૮૯૭માં આ રેલ્વે બંધાઈ ત્યારે તેની લંબાઈ ૫૪ ૫૯ માઈલ હતી. ઇ. સ. ૧૯૩૦-૩૧ સુધી એ રેલ્વેની લખાઈ ૮૮-૭૩ માઈલ હતી અને તે જ વર્ષમાં રેલ્વેને એકંદર આવક આશરે રૂા. ૮ લાખ મળેલી.૧ ઈ. સ. ૧૯૭૧-૩ર માં આ રેલ્વે મારફતે આશરે ૧૫૧ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી રેલ્વેને આશરે રૂા. ૩ લાખની આવક થયેલી. આ માલમાંથી આશરે ૭૭ હજાર ટન આયાત થયેલા અને ૭૪ હજાર ટન નિકાશ થયેલા.
આ રેલ્વે મારફતે અનાજ, આરસપહાણુ, ગેાળખાંડ, તેલીબીયાં, રૂ અને તૈયાર કાપડ, વગેરે માલની અવરજવર વધારે થાય છે. આ રેલ્વે હીમતનગર સુધી જાય છે અને ત્યાંથી ખેડબ્રહ્મા સુધી પહોંચે છે. મહીકાંઠા એજન્સીની સરહદ પર વ્યવહારને તે મુખ્ય માગ છે. રાજપીપળા રાજ્યની રેલ્વે
[ ૧૯૯
આ સાંકડા પાટાની રેલ્વે રેવાકાંઠા એજન્સીમાં વ્યાપારના મુખ્ય રસ્તા છે. આ રેલ્વે બી. બી. એન્ડ સી. આઇ રેલ્વેના અંકલેશ્વર સ્ટેશનથી રાજપીપળા સુધી દાડે છે. ઇ. સ. ૧૮૯૭માં 'કલેશ્વરથી રાજપારડી સુધી શાખા થયેલી. ૧૯૩૦-૩૧ સુધીમાં આ રેલ્વેની લખાઈ ૩૯.૨૪ માઈલ હતી અને એકંદર આવક આશરે રૂ।. ૨ લાખ થયેલી.૩ ઇ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે ૩૫ હજાર ટન માલ અવરજવર થયેલા અને તેમાંથી આવક આશરે રૂ।. ૧ લાખ થયેલી. આમાંથી આશરે ૧૪ હજાર ટન માલ આયાત માટે ગયેલા અને ૨૧ હજાર ટન નિકાશ થયેલા.૪ આ રેલ્વે મારફતે પણ અનાજ, તેલીબીયાં અને રૂ વધારે પ્રમાણમાં અવરજવર થાય છે. આ રેલ્વે રાજપીપળા દરબારની છે, પણ બી. બી. એન્ડ સી. આઇ રેલ્વે વહીવટ કરે છે.
૧-૨ History of Indian Railways (1982-83) p. 48–49. · p. 63.
"
www.umaragyanbhandar.com
૩-૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]. ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પાલણપુર-ડીસા રેલ્વે.
મધ્યમ પાટાની આ રેલ્વે બનાસકાંઠા એજન્સીમાં વ્યવહારને મુખ્ય માર્ગ છે. તે પાલણપુરથી ડીસા સુધી દોડે છે. આ રેલ્વે પાલણપુર દરબારની છે, પણ તેને વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેને સેપેલો છે. ઇ. સ. ૧૮૯૩ માં આ રેલવે તૈયાર થઈ હતી. ઈ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે તેની લંબાઈ ૧૭-૧૧ માઈલ હતી, અને તે જ વર્ષમાં એકંદર આવક આશરે રૂા. ૧ લાખ હતી. રાજ્યની મુખ્ય પેદાશ કપાસ, ડાંગર, શેરડી, અનાજ, જંગલની પેદાશ, બળદ વગેરે આ માર્ગે જ નિકાશ થાય છે. રેતાળ પ્રદેશમાં આ રેલવે સિવાય બીજું વ્યવહારનું સાધન કંઈ નથી. ચાંપાનેર-શીવરાજપુર પાણું રે
આ સાંકડા પાટાની રેલ્વે બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના ચાંપાનેર રટેશનથી પાણહીલ્સ સુધી જાય છે. ખનીજવાળા પ્રદેશમાં આ રેલવે આવેલી હોવાથી ખનીજની નિકાશ ઘણી થાય છે. આ રેવે ગુજરાત રેલવે કંપનીની છે, પણ વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વે કરે છે. ઇ. સ. ૧૯૧૧ માં આ રેલ્વે ખુલ્લી મૂકાઈ હતી. ઇ. સ. ૧૯૩૦-૩૧ માં આ રેલ્વેની લંબાઈ ૩૦૬૮ માઈલ હતી. એકંદર આવક અશરે રૂ. ૧ લાખ થયેલી. ઇ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે ૫૪ હજાર ટન માલની અવરજવર થયેલી અને રેલવેને તેમાંથી રૂા. ૭૦ હજારની આવક મળેલી. વળી આ માલમાંથી ફકત ૩ હજાર ટન માલ આયાત થયેલો, પણ ૫ હજાર ટન માલ નિકાશ થયેલ. આ સાબીત કરે છે કે આ રેલ્વે મારફતે નિકાશ (ખનીજની) વધારે પ્રમાણમાં થાય છે. તે જ વર્ષમાં લગભગ ર૭ હજાર ટન ખનીજની જ અવરજવર થયેલી તે
į History of Indian Ruilways, (1932–3:), p. 56. ૨-૩ ,
,
, pp. 8–59.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૮૧ સિવાય અનાજ, લાકડું અને તેલીબીયાં પણ જોવામાં આવે છે. ખનીજની નિકાસની દૃષ્ટિએ આ રેવેની અગત્ય ઘણું જ છે. નડીયાદ-કપડવંજ રેલ્વે
આ સાંકડા પાટાની રેલવે નડીયાદ અને કપડવંજ વચ્ચે દોડે છે. એ ગુજરાત રેલવે કંપનીની રેલવે છે. ઇ. સ. ૧૯૧૩ માં આ રેલવે બંધાઈ હતી અને ઈ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે તેની લંબાઈ ૨૮૧૮ માઇલ હતી ને તે જ વર્ષમાં એકંદર આવક આશરે રૂા. ૧ લાખ હતી.૧ ઈ. સ. ૧૯૩૧-૩ર માં આ રેલ્વે મારફતે ૨૫ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી આવક રૂ. ૭૯ હજાર થયેલી. ૧૪ હજાર ટન માલ આયાત થયેલો અને ૧૧ હજાર ટન નિકાશ થયેલ. આ રેલવેને પણ મોટર હરીફાઈએ અસર કરેલી છે.
ગોધરા-લુણાવાડા રેલવે
આ પણ સાંકડા પાટાની રેલવે ગુજરાત રે કંપનીના તાબામાં છે. રેવાકાંઠા એજન્સીમાં આ રેલ્વે આવેલી છે. ઇ. સ. ૧૯૧૩–૧૪ માં આ રેલ્વે પૂરી થઈ હતી. ઇ. સ. ૧૯૩૦૩૧ માં આ રેવેની લંબાઈ ૨૫-૪૦ માઈલ હતી. તે જ વર્ષમાં તેની એકંદર આવક આશરે રૂ. ૧ લાખ હતી. ઈ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે આશરે ૧૪ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી આવક આશરે રૂ. ૭૬ હજાર થયેલી. આશરે ૪ હજાર ટન માલ આયાત થયેલો, પણ ૧૦ હજાર ટન નિકાશ થયેલો.* અનાજ અને તેલીબીયાં આ રેલવે મારફતે બહાર નિકાશ થાય છે.
૧-૨ History of Indian Railways (1982-83) p. 61.
» p. 60. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ૧
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
પીપલાદ-દેવગઢબારીયા રેલ્વે
આ સાંકડા પાટાની રેલ્વે દેવગઢ ખારીયા રાજ્યની છે, અને મી. મી. એન્ડ સી. આઇ. રેલ્વે તેના વહીવટ કરે છે. ઇ. સ. ૧૯૨૮-૨૯ માં આ રેલ્વે પૂરી થઈ હતી અને ઇ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે તેની લખાઈ પર માઈલ છે. તે જ વર્ષમાં આ રેલ્વેને આશરે રૂા. ૬૪ હજારની આવક થયેલી, ઇ. સ. ૧૯૩૧–૩૨ માં આ રેલ્વે મારફતે ૪૭ હજાર ટનની અવરજવર થયેલી ને તેમાંથી રેલ્વેને શ. ૬૧ હજારની આવક મળેલી. ફક્ત ૫ હજાર ટન માલ આયાત થયેલા અને ૪૨ હજાર ટન (મુખ્ય લાકડાં) માલ નિકાશ થયેલેા. ચાંપાનેર રેલ્વેની માક આ રેલ્વેના નિકાશ વ્યાપાર અગત્યના છે.
કાઠીયાવાડની મુખ્ય રેલ્વે અને શાખાઓ
ભાવનગર રાજ્યની રેલ્વે
કાઠીયાવાડનું અગ્ર દેશી રાજ્ય ભાવનગર પણુ રેલ્વેમાં પછાત નથી. ઇ. સ. ૧૮૮૦માં ભાવનગર બંદરથી વઢવાણુ સુધી રેલ્વે થઈ હતી. ત્યારપછી ધીમે ધીમે શાખાઓ વધવા લાગી અને ઇ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે આ મધ્યમ પાટાની રેલ્વેની લંબાઇ ૩૦૭.૦૧ માઈલ હતી; ને તે જ વર્ષોમાં આ રેલ્વેને એકંદર આવક આશરે ૩૦ લાખ મળેલી. ઇ. સ. ૧૯૧૧ સુધી આ રેલ્વેના વહીવટ ભાવનગર, ગાંડળ, જુનાગઢ ને પોરબંદર રાજ્યાની સયુક્ત સત્તા નીચે હતા; પણ હાલ આ રેલ્વે ભાવનગર રાજ્યના તાબામાં છે અને તેના વહીવટ પણ તે જ કરે છે. ફક્ત જસદણ સુધીના એક ફ્રાંટા ભાવનગર અને જસદણ રાજ્યાના સયુક્ત તાખામાં છે. આ રેલ્વેના એક કાંટા ધેાળા અને ઢસા થઈને સાવરકુંડલા જાય છે,
ખીને કાંટા શીહારથી પાલીતાણા જાય છે, ત્રીજો ક્રાંટા ખેાટાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૮૩ જસદણ જાય છે, એ ફાટે સાવરકુંડલાથી મહુવા જાય છે, અને પાંચમો ફીટે બેટાદથી તગડી થઈને ધંધુકા જાય છે. ભાવનગર રાજ્યના આશરે ત્રણ હજાર ચે. મા. ના વિસ્તારમાં ૩૦૭ માઈલ લંબાઈની રેલ્વે આવેલી છે, એટલે વિસ્તારના પ્રમાણમાં રેલવે પૂરતી છે. ભાવનગર રાજ્યને વળી બંદરને સારો લાભ હોવાથી રેલ્વેની ખીલવણીમાં લાભ થાય છે. ગોંડલ રાજ્યની રેલવે
આશરે ૧ હજાર ચે. મા. વિસ્તારના ગુંડળ રાજ્યને પણ મધ્યમ પાટાની ૧૮૯૬૭ માઈલ લંબાઈની રેલ્વે છે. આ રેલ્વેના ત્રણ ફાંટા છે. મુખ્ય ગુંડળ રેલવે ઇ. સ. ૧૮૮૧ માં બંધાઈ હતી. તે હસાથી ધોરાજી થઈને જામજોધપુર જાય છે. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે તેની લંબાઈ ૧૦૬૨૪ માઈલ હતી ને તે જ વર્ષમાં તેની લંબાઈ ૧૦૬-૨૪ માઈલ હતી ને તે જ વર્ષમાં તેની એકંદર આવક આશરે રૂા. ૧૫ લાખ હતી. બીજી રેલ્વે જેતલસરથી રાજકોટ જાય છે. આ રેલ્વે ઈ. સ. ૧૮૯૩ માં બાંધવામાં આવી હતી. ઇ. સ. ૧૯૩૦-૩૧ માં તેની લંબાઈ ૪૬-૨૧ માઈલ હતી અને એકદર આવક આશરે રૂ. ૮ લાખ હતી. ત્રીજી રેલ્વે ખીજડીયાથી ગાવડકા, ચલાળા, થઈને ધારી જાય છે. ઈ. સ. ૧૯૧૬ માં આ ફોટો પુરે થયો હતો. ઇ. સ. ૧૯૩૦-૩૨ માં તેની લંબાઈ ૩૭૨૨ માઇલ હતી અને તેની એકંદર આવક રૂ. ૧ લાખ હતી. આ ન રેલ્વે ઇ. સ. ૧૯૧૧ સુધી ભાવનગર, ગોંડળ, જૂનાગઢ અને રિબંદરના સંયુક્ત દેખરેખ નીચે હતી; પછી ઇ. સ. ૧૯૧૧ થી ૧૯૧૯ સુધી ગોંડળ અને પોરબંદરની સંયુક્ત દેખરેખ નીચે હતી. ત્યાર પછી પાંચ વર્ષ સુધી (ઈ. સ. ૧૯૨૪) પોરબંદર રેલ્વેની History of Indiau Railways, (1932-33), pp. 218-219.
છ p. 282.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૪] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન દેખરેખ ગુંડળ રેલ્વેના હાથમાં રહી; પણ ઇ. સ. ૧૯૨૪થી પિરબંદર દરબાર તેમની રેલ્વેની દેખરેખ રાખે છે. ગંડળ રાજ્યમાં વિસ્તારના પ્રમાણમાં રેલ્વે સારી પથરાયેલી છે. જામનગર-દ્વારકા રેલવે
આશરે ૩,૮૦૦ ચો. મા. વિસ્તારવાળા નવાનગરના રાજ્યમાં મધ્યમ પાટાની ૧૫૭૩૫ માઈલ લંબાઈની રેલ્વે આવેલી છે. જામનગર રેલ્વેને મુખ્ય ફાંટ રાજકોટથી જામનગર થઇને બેઠી બંદર જાય છે. આ ફોટો ઈ. સ. ૧૮૯૭ માં ખુલ્લું મૂકાયો હતો. ઇ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે આની લંબાઈ ૫૪૨૨ માઈલ હતી અને તેની એકંદર આવક આશરે રૂા. ૯ લાખ હતી. બીજો ફાંટ જામનગરથી ખંભાળીયા થઈને કુરંગા જાય છે. તે જ વર્ષમાં તેની લંબાઈ ૬૫૦૯૨ માઈલ હતી ને આવક રૂા. ૩ લાખ હતી. આ રેલ્વે ઈ. સ. ૧૯૨૩ સુધી જામનગર દ્વારકા રેલ્વે કંપનીની હતી. ત્રીજો ફાંટ ૩૭૨૧ માઈલ લંબાઈને કુરંગાથી ઓખા બંદર સુધી ઈ. સ. ૧૯૨૨ માં ગાયકવાડે બંધાવ્યો હતો. ઈ. સ. ૧૯૨૩ પછી આ ત્રણે રેલ્વે ગાયકવાડ ને નવાનગર દરબાર અને જામનગર દ્વારકા રેલ્વે કંપનીના સંયુક્ત કરાર મુજબ એક જ રેલ્વે તરીકે ઓળખાય છે અને દેખરેખ પણ એકહથ્થુ છે. જૂનાગઢ રાજ્યની રેલવે
. સ. ૧૮૮૮ માં જેતલસરથી જુનાગઢ પહેલી રેલ્વે થઈ ત્યારપછી રેલ્વેના ફાંટા વધવા લાગ્યા છે. મુખ્ય ફાટે જેતલસરથી જૂનાગઢ, વેરાવળ થઈને પ્રાચીડ સુધી જાય છે. બીજો ફોટો સારડીયાથી શાહપુર સુધી જાય છે. ત્રીજો ફાંટ જૂનાગઢથી વીસા
History of Indian Railways, (1932–33), pp. 232–284.
-
, pp. 237–289. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયના વ્યવહાર
[ ૧૮૫ વાદર જાય છે. ઇ. સ. ૧૯૩૦-૩૧ માં તેની એક ંદર લખાઈ ૧૪૮૩૩ માઇલ હતી. બીજી ૨૯-૫૮ માઇલ લંબાઇની રેલ્વે અંધાય છે. તે જ વર્ષમાં આ રેલ્વેની એકદર આવક આશરે રૂા. ૧૪ લાખ હતી.૧ ઇ. સ. ૧૯૧૧ સુધી આ રેલ્વે ચાર રાજ્યેાની સંયુક્ત દેખરેખ નીચે હતી; ત્યારપછી જૂનાગઢ દરબારના તાબામાં આ રેલ્વે આવી અને હવે તેને વહીવટ સ્વતંત્ર રીતે થાય છે. આ રેલ્વે ઠેઠ વેરાવળ સુધી હાવાથી બદરા. ભારતે આયાત નિકાશ સારી રીતે થઇ શકે છે.
મારી રાજ્યની રેલ્વે
પહેલાં આ રેલ્વે સાંકડા પાટાની હતી, પણ પછીથી તેને મધ્યમ પાટાની કરવામાં આવી. ઈ. સ. ૧૮૮૬ માં પહેલા વઢવાણુથી વાંકાનેર રેલ્વે થઈ. ત્યારપછી માખી અને રાજકોટ સુધી તેના ફાંટા આંધવામાં આવ્યા. આ રેલ્વેને એક ફાંટા થાન જ કશનથી ચેાટીલા જાય છે. ઇ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે આ રેલ્વેની એકદર લંબાઇ ૧૦૨૩૩ માઇલ હતી . અને તે જ વર્ષોમાં તેની એકંદર આવક આશરે રૂ।. ૨૦ લાખ હતી. આખી રેલ્વે મેરખી દરબારના તાબામાં અને વહીવટ નીચે છે.૨ જામનગર દ્વારકા રેલ્વે કે જૂનાગઢ રેલ્વેના કરતાં મારખી રાજ્યની રેલ્વેની આવક વધારે છે, તેથી સાખીત થાય છે કે આ રેલ્વે ઉપર વ્યવહાર પુષ્કળ ચાલે છે. મારબી રાજ્યમાં આ રેલ્વે વ્યવહારનું મુખ્ય સાધન છે. પારબંદર રાજ્યની રેલ્વે
ઈ. સ. ૧૮૮૯ માં પહેલી શાખા જામજોધપુરથી પોરબંદર થઈ. ત્યારપછી પારબંદરથી પોરબંદર બંદર સુધી થઈ. તે રેલ્વેના એક ફ્રાંટા ખાણુ સુધી જાય છે. ઈ. સ. ૧૯૩૦-૩૧ માં આ રેલ્વેની ૧ History of Indian Railways, (1982–33), p. 240.
૩
p 241, www.umaragyanbhandar.com
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૬ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન
એકદર લંબાઈ ૪૧-૨૯ માઈલ હતી અને તે જ વર્ષમાં તેની એક દૂર આવક આશરે રૂા. ૪ લાખ હતી.૧ આ રેલ્વે પણ મધ્યમ પાટાની રેલ્વે છે. આ રેલ્વેની દેખરેખ અને વહીવટ પારદર દરબારના હાથમાં છે. પારબંદરમાં પત્થરની ખાણા પુષ્કળ હાવાથી બહારગામ પત્થરની નિકાશ બહુ થાય છે. બંદર પણ સારી રીતે ખીલેલું હાવાથી ખંદરના વ્યાપાર પણ સારી રીતે ચાલે છે. પાબંદરમાં રેલ્વે એ વ્યવહારના મુખ્ય માર્ગ છે.
ધ્રાંગધ્રા રાજ્યની રેલ્વે
આશરે એક હાર ચેારસ માઈલના વિસ્તારવાળા ધ્રાંગધ્રા રાજ્યમાં એક મધ્યમ પાટાની રેલ્વે આવેલી છે. આ શાખા ધ્રાંગધ્રા દરબારની છે, પણુ ખી. બી. એન્ડ સી. આઈ રેલ્વે તેને વહીવટ કરે છે. તે સબંધી કરાર ઈ. સ. ૧૯૧૯ માં થયેલા છે. ઇ. સ. ૧૯૧૩-૧૪માં આ રેલ્વેની લંબાઈ ૨૦૬૩ માઈલ હતી. ઈ. સ. ૧૯૩૦-૩૧ ની ગણુત્રી મુજબ તેની લંબાઈ ૪૦-૨૮ માઈલ હતી, અને એકંદર આવક આશરે રૂા. ૨ લાખ હતી.૨ ઈ. સ. ૧૯૩૧–૩૨ માં આ રેલ્વે મારતે આશરે ૪૦ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી રેલ્વેને આશરે રૂા. ૮૦ હજારની આવક થયેલી. આ માલમાંથી ૨૪ હજાર ટન માલ આયાત થયેલેા ને ૧૬ હજાર ટન માલ નિકાશ થયેલો. આ માલની અવરજવરમાં અનાજ, આરસપહાણુ કે પત્થર, મીઠું, રૂ ઇત્યાદિ વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. આ રેલ્વે વઢવાણથી ધ્રાંગધ્રા અને ત્યાંથી હળવદ સુધી જાય છે.
રેલ્વેના એકદર વિસ્તાર
ગુજરાતમાં પથરાયેલી રેલ્વે અને શાખાઓની સક્ષિપ્ત વિગત પરિશિષ્ટમાં બતાવેલી છે. તે ઉપરાંત રેલ્વેના નકશા પણુ મુખ્ય History of Indian Railways, (1932–83), p. 289.
..
19
p. 50. www.umaragyanbhandar.com
૧.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
..
Page #218
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયને વ્યવહાર
L[ ૧૮૭ શાખાઓ દર્શાવે છે. કચ્છ સિવાયના ગુજરાતને વિસ્તાર આશરે ૫૬ હજાર ચોરસ માઈલ છે. “હિન્દની રેલ્વેને ઈતિહાસ” એ નામના ગ્રંથમાંથી તૈયાર કરેલી વિગત પ્રમાણે ગુજરાતમાં પથરાયેલી રેલ્વેની લંબાઈ આશરે ૨,૭૦૦ માઈલ થાય છે. આ આંકડો તદ્દન ચોક્કસ છે, એમ તે નજ કહી શકાય. કેટલીક શાખાઓ પ્રાંતની બહાર જતી હશે તે કેટલીક પરપ્રાંતીય રેલ્વે અંદર આવતી હશે. છતાં સામાન્ય રીતે ગુજરાતની રેલ્વેના વિસ્તારને ખ્યાલ આવી શકશે. પરિશિષ્ટમાં બતાવ્યા પ્રમાણે ગુજરાતમાં ૬૦૪-૩૪ માઈલ પહેળા પાટાની, ૫૫૫-૪૧ માઈલ મધ્યમ પાટાની અને પ૬૧-૧૨ માઈલ સાંકડા પાટાની રેલ્વે આવેલી છે. એકલા ગુજરાતમાં રેલ્વેને વિસ્તાર ૧,૭૨૦૦૮૭ માઈલ થાય છે. કાઠીયાવાડમાં ૯૮૬-૨૬ માઈલ મધ્યમ પાટાની રેલ્વે આવેલી છે. એટલે એકંદર વિસ્તાર આશરે ૨,૭૦૦ માઈલ થાય છે. સરાસરી એક માઈલ રેલ્વે આશરે ૨૧ ચોરસ માઈલ વિસ્તારને લાભ આપે છે. ઈલાકાના બીજા વિભાગે કરતાં ગુજરાતમાં રેલવે સારા પ્રમાણમાં છે. “રસ્તા ને રેવેની હરીફાઈ” વિષેની કમિટિ લખે છે છે કે ઈ. સ. ૧૯૩૧-૩૨ માં ઈલાકાના ખાલસા મુલકમાં આશરે ૨,૫૦૦ માઈલની રેલ્વે હતી. તેની ગણત્રી પ્રમાણે સરાસરી એક માઈલ રેહવે ૩૦ ચોરસ માઈલ વિસ્તારને લાભ આપે છે કે જેથી રેલ્વેથી વધારેમાં વધારે દૂર કઈ પ્રદેશ ફક્ત ૧૫ માઈલ જ છે. ગુજરાતમાં ઉપરની ગણત્રી પ્રમાણે સાધારણ રીતે કઈ પ્રદેશ રેલ્વેથી ૧૦ માઈલથી વધારે દૂર નહીં હોય એમ ધારી શકાય, જો કે ઘણી જગ્યાએ રેલ્વે એનાથી વધારે દૂર હશે. તે જ કમિટિ જણાવે છે કે હાલના આર્થિક નબળાઈના વખતમાં એક બે અપવાદ સિવાય ઈલાકામાં રેલવેની ખીલવણને માટે તક નથી.”ર ગુજરાતમાં આટલી રેલવેથી વ્યવહાર સારે છે એમ કહેવું ભૂલભરેલું છે. વ્યાપારની પ્રગતિને માટે આથી વધારે રેલવેની જરૂર છે.
1-2 Report, Road and Rail Competition, (Bombay Presidency), pp. 5-8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન જૂદા જૂદા વ્યવહારમાં રોકાયેલી વસ્તી
ગુજરાતમાં રસ્તા અને રેલવેને વ્યવહાર મુખ્યત્વે ચાલે છે. જમીનમાર્ગે વ્યવહારનાં આ બન્ને અગત્યનાં સાધન છે. જળમાર્ગે વ્યવહાર ગુજરાતમાં નહીં જેવો છે. કાઠીયાવાડનાં અમુક બંદરે બાદ કરતાં ગુજરાતનાં બંદરોનો વ્યવહાર ફક્ત કિનારાના પ્રદેશો સાથે રહ્યો છે. કાઠીયાવાડ અને ગુજરાતના દરીયાકિનારે દેશી વહાણે મારફતે વ્યવહાર ચાલે છે. કયાં ક્યાં, કેટલાં વહાણે, ક્યા કયા માલનો વ્યવહાર કરે છે તેની ચોક્કસ ખબર મળી શકતી નથી. એટલે તે વિષે કંઈ અભિપ્રાય બંધાતો નથી. ઈ. સ. ૧૯૩૧ ના વસ્તીપત્રકની ગણત્રી પ્રમાણે ગુજરાતમાં વ્યવહારના ધંધામાં કેટલી વસ્તી રોકાયેલી છે તે નીચેના કોઠામાં બતાવ્યું છે.
કાઠે નં. ૧૪
મુખ્ય કે આશ્રિત એકંદર રોકાયેલી વસ્તી વ્યવહારનું નામ . ( પશ્ચિમ હિંદની
ગુજરાત |
એજન્સી |
જન્સી | કુલ
પાણીમાર્ગને વ્યવહાર
૯૫૨૮
૯૩૯૭
૧૮૯૨૫
રેલ્વેને વ્યવહાર
૨૧૦૪૩
૯૫૨૬
૩૦૫૬૯
૧૭૬ ૬૭
૩૦૭૨૦
રસ્તાને વ્યવહાર ૧૩૦૫૩ તારટપાલ વગેરે વ્યવહાર ૨૭૦૬
૧૯૪૨
४१४८
કુલ
૪૬,૩૩૦|
૩૮,૫૩૨, ૮૪,૮૬૨ |
૧. Census of India, Vol. XIX. (Baroda), Part I, p. 272 and Vol. VIII. Part II (B.P.); p. 223; Vol. X.
W. I. States Agency Report p. 73. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન સમયના વ્યવહાર
[ ૧૮૯
આ ઉપરથી ખ્યાલ આવશે કે ગુજરાતની વસ્તીના મુખ્ય ભાગ રેલ્વે તે રસ્તાના વ્યવહારમાં રેકાયેલા છે. પાણીમા ના વ્યવહાર જીજ છે, તેમ જ તાર ટપાલ વગેરેની સગવડ ઘણી જ ઓછી છે. એક દર વસ્તીને માત્ર પાણી ટકે! આ વ્યવહારમાં રેાકાયેલા છે. શ્રી. ખુશાલચંદ શાહ કહે છે તેમ દેશના કે પ્રાંતના વ્યવહાર જૂદાં જૂદાં સાધના વચ્ચે એવી સરખી રીતે વહેંચાઈ જવા જોઇએ કે જેથી એક ંદરે પ્રજાને સંગીન લાભ થાય.૧ ગુજરાતના વ્યાપારના ભવિષ્યને આધાર સારા ને પૂરતા કાંકરીવાળા રસ્તા, પૂરતી રેલ્વેની શાખાઓ, રેલ્વે અને મેટરના વ્યવહારમાં પ્રમાણસર પ્રગતિ અને ખદરાની ખીલવણી પર છે.
૧. K. T. Shah, Trade, Tariffs and Transpor, pp. 400-401
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ મું
ઉપસંહાર
ભૂગોળ એ વિજ્ઞાનની એક શાખા છે. ભૂગોળવિજ્ઞાનના અભ્યાસમાં પૃથ્વી અને અન્ય આકાશી ગ્રહની રચના, વિવિધ આવરણોની સ્થિતિ, સર્વવ્યાપક હવામાનની ઘટના અને ભૂપૃષ્ઠ ઉપર વસતાં પ્રાણુ અને વનસ્પતિની વિવિધતાને સમાવેશ થાય છે. ભિન્ન ભિન્ન પ્રાકૃતિક બનાવો પૃથ્વીના પડ પર કયાં અને શા માટે થાય છે અને તેમની મનુષ્ય ઉપર શી અસર થાય છે વગેરે શોધી કાઢવું અને સમજાવવું, એ ભૂગોળવિદ્યાનું કાર્ય છે. પ્રાકૃતિક પરિસ્થિતિ, મનુષ્યપ્રવૃત્તિ તથા સંસ્કૃતિ સાથેના સંબંધનું સકારણ સંશોધન કરવું, એ ભૂગોળવિજ્ઞાનનું મુખ્ય દૃષ્ટિબિન્દુ છે. ભૌગોલિક દષ્ટિએ અન્વેષણ સંપૂર્ણ થાય તે માટે ભૂગોળશાસ્ત્રીને પ્રાણીવિજ્ઞાન, વનસ્પતિવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન, હવામાનવિજ્ઞાન અને અર્થવિજ્ઞાનના સિદ્ધાને આશ્રય લેવો પડે છે. પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગે ચાર છે. ભૂપૃષ્ઠરચના, આહવા, વનસ્પતિ અને પ્રાણીઓ, તેઓ થડે કે ઘણે અંશે મનુષ્ય પ્રવૃત્તિ ઉપર અસર કર્યા વગર હેતાં નથી. આબેહવા, વનસ્પતિ કે પ્રાણીઓની ઉત્પત્તિ, વિવિધતા અને વિષમતાને આધાર વળી ભૂપૃષ્ઠરચના પર રહે છે.
પૂર્વ ગોળાર્ધમાં આવેલા એશીયા ખંડના હિન્દુસ્તાન દેશના ગુજરાત પ્રાંત કુદરતી રીતે મુંબઈ ઇલાકાના વિભાગોથી જૂ પડે છે, પરંતુ રાજકીય સગવડ માટે તે જુદાં જુદાં જીલ્લા અને દેશી રાજ્યમાં વહેંચાઈ ગયો છે. ઉત્તરમાં રેતાળ પ્રદેશ અને અરવલ્લી ઉચ્ચપ્રદેશ, પૂર્વે ડુંગરાળ ભીલપ્રદેશ અને વિંધ્ય ને સાતપૂડાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
[ ૧૧ ધારે, દક્ષિણે સાતપૂડાની ધારે અને ડાંગનું વન, અને પશ્ચિમે સાગર એ લગભગ અભેદ્ય કેટથી ગુજરાત એક કુદરતી વિભાગ બનેલો છે. ગુજરાતમાં દરેક પ્રકારની પ્રાકૃતિક પરિસ્થિતિ છે, એટલે તેના પણ કુદરતી વિભાગો થઈ શકે એમ છે. ઉત્તર તરફના સપાટ મેદાનવાળા પ્રદેશમાં ફક્ત ઈશાન ખૂણા સિવાય કોઈ જગ્યાએ ડુંગરાળ ભૂમિ નથી. કચ્છના રણમાં અદશ્ય થતી બનાસ અને સરસ્વતી નદીઓ ઉપરાંત મોટી નદી સાબરમતી ત્યાં આવેલી છે. ભૂસ્તરશાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે એક વખત પ્રાચીન સરસ્વતી નદી આ પ્રદેશમાં વહીને કચ્છના કે ખંભાતના અખાતમાં મળતી હતી. સાબરમતી અને મહી નદીઓની મધ્યમાં આવેલો ચરોતરનો પ્રદેશ નદીઓના જળમળથી અત્યંત ફળદ્રુપ બને છે. મોટા પ્રવાહવાળી મહી નદી વ્યવહારોગ્ય નથી, એટલું જ નહીં પણ તેમાંથી નહેરે બાંધીને ખેતી માટે ઉપયોગ થતો નથી. મહી, નર્મદા અને તાપી નદીઓના વહેણવાળા પ્રદેશમાં ફક્ત પૂર્વ સરહદ સિવાય સપાટ રસાળ મેદાને આવેલાં છે. સમુદ્રકિનારા આગળની જમીન ખારાશવાળી હવાથી રસાળ નથી. એક વખત નર્મદા અને તાપી પશ્ચિમ હિન્દના વ્યવહારનાં મુખ્ય સાધન હતાં અને ભરૂચ અને સુરત અગત્યનાં બંદર હતાં, પણ તેમના પ્રવાહમાં ધસડાઈ આવતા જળમળ વડે બંદરે નિરૂપયોગી થયાં છે અને તેમાં લાંબા અંતર સુધી વહાણે ફરી શકતાં નથી. નહેરે પણ આ નદીઓમાંથી હજુ બંધાઈ નથી. લગભગ આખી પૂર્વ સરહદ એક ઉચ્ચપ્રદેશ જેવી છે. છેક ઈશાનમાં આવેલી અરવલ્લીની ગિરિમાળા જૂનામાં જૂની છે, એમ ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે. આબુ અને આરાસુર પર્વતની અંતર્ગભ રચના જ્વાળામુખીના જેવી છે, કારણ કે ત્યાં વારંવાર ભૂકંપ થાય છે તે આજે પણ જાણીતું છે. પૂર્વ સરહદને દ્વારપાળ પાવાગઢ પણ અગ્નિજનિત કે આગ્નેય ખડક છે, એમ ભૂસ્તરશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. મહીકાંઠા અને રેવાકાંઠાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૨] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પ્રદેશે પણ સમુદ્ર સપાટીથી ૫૦૦ ફૂટ કરતાં પણ વધારે ઉંચાણવાળા છે. દક્ષિણને ઝાડીવાળો પ્રદેશ પણ ભિન્ન પ્રાકૃતિક રચનાને લીધે જ પડે છે. કચ્છને રેતાળ પ્રદેશ સમુદ્રમાંથી ઉપસી આવેલ દ્વીપ છે કે જેની પાસે દરીયો નદીઓના જળમળ વડે પૂરાઈ ગયા છે. કાઠીયાવાડ પણ ઠીપમાંથી દ્વીપકલ્પ બનેલો છે, કારણ કે હજુ મૂળ ગુજરાત ને કાઠીયાવાડની વચ્ચમાં નીચાણવાળી નળકાંઠાની જમીન છે. આહવા આખા ગુજરાતમાં આથી એકસરખી નથી. સમુદ્રકિનારા આગળના પ્રદેશમાં હવા ભેજવાળી અને સુખકારક છે. રેતાળ પ્રદેશમાં હવા સૂકી ને ગરમ છે. પૂર્વ તરફના અને કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશમાં હવા ઠંડી રહે છે. દક્ષિણના ઝાડીવાળા વિભાગમાં અને કાઠીયાવાડના ગીર આગળ વધારે વરસાદ પડે છે. એક ઉત્તરના રેતાળ મેદાનમાં ને કચ્છમાં ઘણો ઓછો વરસાદ પડે છે. ભિન્ન ભિન્ન પ્રાકૃતિક પરિસ્થિતિને લઈને આ રીતે આબેહવામાં ફેરફાર માલમ પડે છે.
ગુજરાતમાં ઓછાવત્તા પ્રમાણમાં દરેક પ્રકારની પેદાશ ઉત્પન્ન થાય છે, પણ ખેતીની પેદાશ તેમાં મુખ્ય છે. નદીઓના કાંપથી બનેલી કસદાર જમીન રેતર, સુરત અને ભરૂચના સપાટ પ્રદેશમાં જોવામાં આવે છે, એટલે ત્યાં કપાસ પુકળ થાય છે. ભરૂચ જીલ્લામાં ઉત્પન્ન થતે કપાસ ઊંચી જાતને છે, જો કે આ કપાસ અમેરીકા કે ઈજીપ્તના કપાસના જે લાંબા તાંતણાવાળો નથી. અનુકૂળ આબેહવાને લીધે ચરેતરમાં તમાકુને પાક સારે થાય છે. દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડતો હેવાથી ડાંગરની પેદાશ ત્યાં મુખ્ય છે. ડુંગરાળ જમીનમાં મકાઈ સિવાય કંઈ પાકતું નથી. તે ઉપરાંત બીજી ખેતીની પેદાશ જેવી કે જુવાર, બાજરી, તેલીબીયાં વગેરે ઘણી જગ્યાએ પાકે છે. ખેતીની પેદાશને લગતે મેટામાં મેટ. ઉદ્યોગ સુતરાઉ કાપડ બનાવવાને છે કે જે મુખ્યત્વે કરીને અમદાવાદમાં. કેન્દ્રિત થયેલ છે અને જન પ્રેસ વગેરે કારખાનાં ગુજરાતમાં ઘણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
[ ૧૯૩ જગ્યાએ જોવામાં આવે છે. નાના પાયા પર ચાલતા ડાંગર ખાંડવાના, ઘઉં દળવાના વગેરે ઉદ્યોગા ઘણાખરા નાનાં કે મોટાં શહેરમાં આવેલા છે. એક એ અપવાદ સિવાય ખાંડ બનાવવાના ઉદ્યોગ કે સીગારેટ બનાવવાનાં કારખાનાં હજી ગુજરાતમાં સ્થાપવામાં આવ્યાં નથી. આ વિભાગમાં આવેલા ખરડા, ચોટીલા, શેત્રુંજો વગેરે નાના ડુંગરા ધાસનાં બીડાથી છવાયેલા છે કે જ્યાં દ્વારઉછેરના ધંધા સારા ચાલે છે. પશ્ચિમ સરહદના પર્વ તે, ગિરનાર અને ગીરના ડુંગરા ઈમારતી ઝાડાથી ભરપૂર છે અને તે લાકડાની નિકાશ ઘણી થાય છે. દક્ષિણ ગુજરાત તરફ ફળાઉ ઝાડા સારા પ્રમાણમાં ઉગે છે, પણ હજી આ ઉદ્યોગ જોઇએ તેટલા ખીલ્યા નથી. જ ંગલી વૃક્ષેાની પેદાશમાંથી ઘણા ઉદ્યોગા અને ખાસ કરીને કાગળ બનાવવાના ઉદ્યોગસ્થાપી શકાય એમ છે, પણ તે દિશામાં કંઈ તપાસ થઈ નથી. ગુજરાતમાં જૂદાં જૂદાં પ્રાણીએ જોવામાં આવે છે, પણ ખાસ કરીને ઢારાનું પ્રમાણ વધારે છે. ઉત્તર તરફના વઢીયાર બળદ, ડાંગ તરના ડાંગી બળદ અને કાઠીયાવાડના ગીર બળદ ખેતી માટે ઉત્તમ ગણાય છે. ગીરની ભેંસે પ્રમાણમાં વધારે દૂધ આપતી હાવાથી તેની બહાર નિકાશ માય છે. તે ઉપરાંત કચ્છમાં ઘેાડા સારા ઉછરે છે અને ગીરમાં સિંહ જોવામાં આવે છે. પ્રાણીઓની પેદાશને લગા રેશમી કે ઉનના કાપડ બનાવવાના ઉદ્યોગ કે ચામડાનેા તૈયાર માલ બનાવવાને ઉદ્યોગ હજી ગુજરાતમાં મેાટા પાયા પર સ્થાપવામાં આવ્યા નથી. વળી ચરાતરમાં તે જાફરાબાદમાં માખણ બનાવવાના ઉદ્યોગ માટા પાયા પર સ્થાપી શકાય એમ છે, પણ તે તરફ જોઇએ તેટલું ધ્યાન અપાયું નથી. ગુજરાતની મુખ્ય ખનીજસંપત્તિ મીઠું અને ઈમારતી પત્થર છે. તે સિવાય સીસું, લોખંડ, ફટકડી અને અબરખ પણ જૂદી જૂદી જગ્યાએથી મળી આવે છે. આ સર્વ ખનીજોને ઉપયેાગ સ્થાનિક ઉદ્યોગામાં નહીં થતા હેાવાથી તેમની નિકાસ થાય છે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ ખનીજમિશ્રિત ઉના પાણીના ઝરા છે, પણ તેમના
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૪] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન વૈદકીય દૃષ્ટિએ ઉપયોગ થતું નથી. જો કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાધવાને માટે મોટામાં મોટી ખોટ કોલસાની છે, પણ તેના ડુંગરામાંથી વહેતા પ્રવાહમાં અગાધ જળશક્તિ છે. આ જળશક્તિથી ઉત્પન્ન થતી વિદ્યુત વડે ઘણા ઉદ્યોગો મોટા પાયા પર સ્થાપી શકાય એમ છે, પણ તે બાબત પૂરતી તપાસ હજુ થઈ નથી. તાજેતરમાં ગુજરાતમાં ભરૂચ અને ઘોધા આગળ ખનીજતેલના કૂવાની શોધ થઈ છે, ને શરૂઆતમાં કુદરતી ગ્યાસની ઘણી વપરાશ વધી શકે એમ છે. આથી ખ્યાલ આવશે કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને માટે કુદરતી સમૃદ્ધિ ઘણી છે, પણ તેના માટે જોઈએ તેટલું સંશોધન થયું નથી. લોકોની અને ખાસ કરીને રાજ્યની ઉદાસીનતા આ વસ્તુસ્થિતિ માટે જવાબદાર છે.
વિવિધ પ્રાકૃતિક પરિસ્થિતિને લીધે ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ એકસરખું માલમ પડતું નથી. સૌથી ઘાડામાં ઘાડી વસ્તી ચારેતરમાં છે; કારણ કે ત્યાંની અતિશય ફળદ્રુપ જમીનમાં ઘણું ખેડુતેનું પોષણ થઈ શકે છે. અન્ય રસાળ મેદાનમાં વસ્તી ઓછાવતાં પ્રમાણમાં આવેલી છે; પણ પશ્ચિમ સરહદના અને કાઠીયાવાડનાં ડુંગરાળ પ્રદેશમાં વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે. સૌથી ઓછામાં ઓછી વસ્તી કચ્છના રેતાળ પ્રદેશમાં છે કે જ્યાં વરસાદ ઘણો ઓછો પડે છે અને રેતાળ ભૂમિ ખેતી માટે નિરૂપયેગી છે. વિવિધ કુદરતી રચનાને લીધે ગુજરાતમાં વસતી જૂદી જૂદી જાતિઓની ખાસીયતામાં ફેરફાર માલમ પડે છે. સારે શરીરબાંધે, વ્યાપારી બુદ્ધિ અને કરકસર ઘણે ભાગે ઉત્તર ગુજરાતના લોકોમાં જોવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં વસતા લોકે સામાન્ય રીતે તીવ્ર બુદ્ધિવાળા અને મોજશેખને ચાહનારા હોય છે. ડુંગરાળ અને જંગલોથી ભરપૂર પ્રદેશમાં જોવામાં આવતી કેટલીક અનાર્ય જાતે મેદાનમાં વસતી સુધરેલી પ્રજાના સંસર્ગમાં આવેલી નહીં હેવાથી હજુ જંગલી અવસ્થામાં છે. પૂર્વ સરહદના ડુંગરામાં વસતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
[ ૧૫ ભીલ, નાયકડા વગેરે અનાર્ય જાતે શરવીર, બંડખર ને લૂંટારા તરીકે જાણીતી છે. મહીકાંઠા અને ચરેતરમાં જોવામાં આવતી કળી અને ધારાળાની જાત હજુ ચાર અને ગુન્હેગાર તરીકે પ્રખ્યાત છે. કાઠીયાવાડમાં ઉંચા, કદાવર, શુરવીર ને બહારવટીયા તરીકે જાણીતી કાઠી વગેરે ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતે આવેલી છે. ગુજરાતના સમુદ્રકિનારા આગળ વસતી ખારવાની જાત એક વખત સાહસિક નાવિક પ્રજા તરીકે પ્રસિદ્ધ હતી. તેઓ વહાણવટામાં નિપુણ હતા. લાંબી દરીયાઈ સફર કરતા અને નકશા તથા કંપાસને ઉપયોગ સારી રીતે કરી શકતા. મુંબઈ આવતી અનેક આગબોટોને બહાદુર ) કપ્તાન અને સાહસિક લાસકર હજુ ગુજરાત પૂરા પાડે છે. ગુજરાતીઓની મોટામાં મોટી ખાસીયત કે જેનાથી હાલ પ્રત્યેક ગુજરાતી વ્યાપારી કોમ તરીકે પ્રસિદ્ધ છે અને પરપ્રાંત કે પરદેશમાં જેનાથી તેમની પ્રતિષ્ઠા પડે છે તે તેમની સનાતની વ્યાપારી બુદ્ધિ છે.
પ્રાચીન સમયથી ગુજરાત વ્યાપારની પ્રવૃત્તિમાં આગળ વધેલો પ્રાંત હતું. તે વખતના રાજ્યકર્તાની જાહોજલાલીનું મુખ્ય કારણ પ્રાંતીય વ્યાપારની આબાદી હતું. તે સમયના મુસાફરે અને યાત્રાળુઓએ ગુજરાતના વ્યાપારની મુકતકંઠે પ્રશંસા કરેલી છે. હિન્દુ રાજ્યના સમયમાં તેની જાહેરજલાલી વૃદ્ધિ પામી અને બાદશાહી સમયમાં તે જ કાયમ રહી. મોગલ રાજ્યના સમયમાં એકંદરે વ્યાપાર વૃદ્ધિગત થયો નહીં, પરંતુ તે રાજ્યના અસ્ત પછી વ્યાપારઉદ્યોગની સ્થિતિ બગડવા લાગી. ત્યારપછીના અશાન્તિના કાળમાં સુષુપ્તિ અવસ્થા ભગવતો આ પ્રાંતને વ્યાપાર અંગ્રેજી રાજ્યના ઉદય પછી અને રેલ્વે દાખલ થયા પછી ફરીથી અપૂર્વ રીતે ખીલી ની . સ્વતંત્ર હિન્દુ અને બાદશાહી સમયમાં હાલના જેવા વ્યવહારનાં સાધને નહીં હોવા છતાં તે સમયને વ્યાપાર એટલે ખીલેલું હતું કે ગુજરાતને તૈયાર માલ પશ્ચિમના દેશોમાં મેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
ચીન સમયમાં
યાંત્રિક વ્યવહારસામાં સારી રીતે
૧૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મૂલ્ય વેચાતે. વળી તે વખતનું વહાણવટું અને નાણાવટું પ્રાંતની વ્યાપારી પ્રજાના હાથમાં લેવાથી આંતરરાષ્ટ્રીય કે આંતરપ્રાંતીય વ્યાપારને લાભકારક હતું. ગુજરાતનાં બંદરે પુનર્નિકાશને વ્યાપાર પણ સારી રીતે ખીલેલો હતો. અર્વાચીન સમયમાં જે કે શાન્તિ ને વ્યવસ્થા પ્રમાણમાં સારી રીતે સ્થપાયાં અને જળવાયાં છે, અને યાંત્રિક વ્યવહારનાં સાધનો દરેક ઠેકાણે વપરાશમાં આવતાં જાય છે. છતાં પ્રાંતીય વ્યાપાર એગ્ય દિશામાં ખીલેલો નથી. ગુજરાતનાં સર્વ બંદરનું નૂર મુંબઈ બંદરે હરી લીધું છે. કાઠીયાવાડનાં સ્વતંત્ર બંદરે તેની સાથે હરીફાઈ કરે છે તે પણ મધ્યસ્થ સરકારને રૂચતું નથી. કાઠીયાવાડનાં બંદરોની (જેમકે ભાવનગર ને બેડી) હાલની ખીલવણું દર્શાવે છે કે જે રાજ્યની સંગીન સહાયતા અને સહાનુભૂતિ હોય તે પડી ભાગેલાં કેટલાંક બંદરને પુનર્જીવન મળી શકે તેમ છે. અમુક બંદરને કુદરતી ગેરલાભો એટલા બધા પ્રતિકૂળ નથી કે તેમની ખીલવણું બિભુલ થઈ શકે જ નહીં.
ગુજરાતમાં વ્યવહારની સ્થિતિ પણ સતેષકારક નથી. સારા અને પૂરતાં કાંકરીવાળા રસ્તાઓની ખોટ હજુ પૂરાઈ નથી. ચોમાસામાં કાચી સડકો વ્યવહારને માટે તદ્દન નિરૂપયેગી થઈ જાય છે. રેલ્વેની સગવડ પણ ઘણુ જગ્યાએ જોવામાં આવતી નથી. જ્યાં રે વ્યવહાર નથી ત્યાં કેટલેક ઠેકાણે મોટરવ્યવહાર શરૂ થયો છે, પણ મોટરે રેલ્વે સાથે ટુંકા અંતરમાં સ્પર્ધા કરે છે તેથી રેલ્વેની સત્તા ખળભળી ઉઠી છે. જ્યાં રેલવે બાંધવી ખર્ચાળ કે પ્રતિકૂળ હોય ત્યાં મેટરવ્યવહાર વધારવાની ખાસ જરૂર છે. ખેતીપ્રધાન પ્રાંતમાં ખેતીની પિદાશ દૂર ગામડાંઓમાંથી રેલવે મથક સુધી લાવવાને મોટર અત્યંત ઉપયોગી સાધન છે, પણ મોટરવ્યવહાર વૃદ્ધિ પામે તે પહેલાં રસ્તાની સ્થિતિ પણ સુધરવી જોઈએ. વળી મોટર તથા રેલવે અંદર અંદર
સ્પર્ધા કરે તેને બદલે સહકાર સાધીને કંઇ વ્યવસ્થિત રીતે પિતાપિતાનાં એમ ક્ષેત્રમાં વ્યવહાર ચલાવે તે પ્રાંતના વ્યાપારને એકંદર ઘણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
[ ૧૭
લાભ કરી શકાય એમ છે. વળી રેલ્વેનો આદર્શ “કેમ આવક વધારવી” એ ન હોવો જોઈએ, પણ જે પ્રદેશને તે લાભ આપતી હોય તેને વ્યાપાર કેમ વધારવો એ આદર્શ હવે જોઈએ.
ગુજરાતની વ્યાપારી પ્રજા તેમના સાહસિક અને ઉદ્યોગશીલ સ્વભાવ માટે પ્રસિદ્ધ છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ આ પ્રજાએ પ્રાંતીય વ્યાપારને નાશ પામવા દીધું નથી, તેમ જ અનુકૂળ સંજોગે મળતાં તેમની સાહસિક વૃત્તિનો ઉપયોગ કરવાનું વિસરતી નથી. અમદાવાદને આબાદી ભેગવતો અપૂર્વ મીલઉદ્યોગ તે વિશિષ્ટતાને જવલંત દાખલો 1 છે. “સાગરધારા કેળવેલો આંતરરાષ્ટ્રીય સમાગમ ગુજરાતીઓની વ્યવહારબુદ્ધિનું તેમ જ એમના પ્રગતિપ્રેમનું મૂલ છે. ગુજરાતનું હજારે વર્ષનું વહાણવટું ગયું છે તે કયારે પાછું આવે એનો આધાર કેટલે અંશે પ્રજા સ્વરાજ્ય મેળવી શકે તેના પર છે. આ બાબતમાં કે લાખ નિરાશામાં “સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની” અમર આશાની ઝાંખી કરે છે. મુંબઈ, અમદાવાદ ને વડોદરામાં મળતી રેલ્વેએ વિનિમયના નવાં પ્રતાપી કેન્દ્રો ઉભા કર્યા છે. હવે વિંધ્યા ને સહ્યાદ્રિ ભેદાઈ ગયા છે ને રજપૂતાનાના રણમાં સરળ વ્યાપારમા ખુલ્યા છે. જેમ જેમ વ્યવહારના સાધન વધતાં જશે તેમ તેમ વ્યાપારને વિશાળ ક્ષેત્રે મળ્યાં જશે. આમ ગુજરાતની વ્યાપારપ્રવૃત્તિનું ભાવિ અધિક સુંદર દેખાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
પરિશિષ્ટ
વ્યાપાર અને વ્યવહાર સંબંધી કાઠાઓ ગુજરાતના દરેક જાતના વ્યાપાર ને વ્યવહારમાં રોકાયેલી વસ્તી બતાવતો કે નં. ૧
મુખ્ય, આશ્રિત કે પેટા કમાણી છલો કે એજન્સી કુલ વસ્તી
રીતે બંધ કરતી વસ્તી. વ્યાપારમાં વ્યવહારમાં
૧૦,૬૮૬ ૨,૧૭૩
૧૯,૮૩૯ ૧૨,૫૪૩ ૧૨,૩૪૬ ૬,૪૧૭
૭,ર૬૯ ૩,૬૮ ૨,૧૬૬
૫.૯૭૮
અમદાવાદ જીલ્લો ૯,૯૯,૭૬૮ ખેડા જીલ્લો
૭,૪૧૬૫૦ સુરત જીલ્લો
૬,૯૩,૬૧૩ પંચમહાલ જીલ્લે ૪,૫૪,૫૨૬ ભરૂચ જીલ્લો
૩,૩૪,૧૭૦ રેવાકાંઠા એજન્સી ૮,૮૮,૦૮૬ મહીકાંઠા એજન્સી ૫,૧૮,૧૬૪ સુરત એજન્સી
૨,૧૬૭૨૫ ખંભાતનું રાજ્ય ૮૭,૭૬૧ વડોદરાનું રાજ્ય ૨૪,૪૩,૦૦૭ પશ્ચિમ હિંદની એજન્સી ૩૯,૯૯,૨૫૦
૧,૧૫૨
૮,૦૧૦ ૧૨,૭૩૯ ૧૬૦૪ ૨,૧૮૫ ૬૭,૦૬૫ ૧૨,૩૦૩
૧,૪૦૩ ૧,૬૫૭
૮૯૩
૧૫,૮૬૩ ૩૮,૫૩૨
કુલ
૧૧૩,૭૬,૭૨૦
ર૭૧,૦૬૯
૮૪,૮૬૨
Compiled from the Census Reports of 1931. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર સંબંધી કોઠાઓ,
[ ૧૯૯
જુદા જુદા વ્યાપાર ને વ્યવહારમાં રોકાયેલી એકદર
વસ્તી બતાવતે કે નં. ૨ (હજારમાં) મુખ્ય, આશ્રિત કે પેટા કમાણી
તરીકે ધંધે કરતી વસ્તી વ્યાપાર | વ્યવહાર
7 | વ્યવહારની વ્યાપારની જાત
પશ્ચિમ ) ગુજરાત હિન્દ | ગુજરાતી હિન્દ
એજન્સી એજન્સી
પશ્ચિમ
જાત.
શરાફી, નાણાવટી કે દલાલીને ધંધે
પાણીમાગને ૯ | વ્યવહાર
૧૪ |
૮ |
રેલ્વેને
વ્યવહાર
૧૩ | ૧૭
ર૧ | ૧૦ |
દરેક જાતના કાપડ વણને વ્યાપાર ખોરાકની ચીજોને
વ્યાપાર
રસ્તાને
૫૪
૪૩ |
૧૩ | ૧૮
વ્યવહાર)
તારટપાલ
ચામડાં, હોટેલ,
દવા, રસાયણ, વગેરેના વ્યાપાર
૬૮ ]
૫૦
|
૩
|
૨
વગેરે
કુલ
કુલ
૧૪૯
૯ ૧ર
૧૨૨
૪૬
૩૯
કુલ
Compiled from the Census Reports of 1931. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન
મુંબઈ અંદર ને મુંબઇ ઇલાકાનાં બીજા ખરા વચ્ચે ચાલતા દરીયાઇ કિનારાના વ્યાપાર (વર્ષ ૧૯૨૮ થી ૧૯૩૨) આયાત-કાઠા નં. ૩
( લાખમાં )
લાકાનાં બંદરા
ઇલાકાની અંદરનાં બ્રટિશ બંદરા ઇલાકાની અંદરનાં તે સિવાયનાં બંદરા
કચ્છ
કાઠીયાવાડ
ગાવા
બાકીનાં બંદરા
કુલ
ઇલાકાનાં બંદરા
ઇલાકાની અંદરના બ્રિટિશ બંદા ઇલાકાની અંદરનાં તે સિવાયનાં બંદરા
કચ્છ
કાઠીયાવાડ
ગાવા
બાકીનાં બંદરા
૧૯૨૭–૧૯૨૮ |૧૯૨૯ ૧૯૩૦-૧૯૩૧
૨૮ –૨૯ -૩૦
શ.
રા. શ.
૧૪૩
૨૬
૫૮૪
૧૭૮
૧૪૩ ૧૩૨
૭૬
૧૧૭
૧૦ ૧૨
૯૪૧ ૧૧૧૫
નિકાશ-કાઠા ન. ૪
CO
૨૯૧
૪૨
૩૧૮
પ
૧૫
૨૮
૪૯૪
१७८
ૐ
૮ ૩૯
-૨૯ -30
શ.
રૂા.
૪૧
૨૮૧
૪૦
૧૪
૫૯૬
૨૨૦ ૨૨૪
-૩૧
શ.
૧૨૩
૧૬
૩૬૨
૧૫૬
૬૬૩
( લાખમાં )
૧૯૨૭ ૧૯૨૮/૧૯૨૯ ૧૯૩૦ | ૧૯૩૧
૨૮
-૩૧ -૩૨
શ.
રૂા.
શ.
૧૮૭
-૩૨
શ.
૧૫૨
२७
૧૧
૩૫૩
૮૦
}x
૨૧૩
૩૯
૨૧
૨૮૧
૨૫૧
૨૩૨
૫૧
૩૯
૩૯
૧૮ ૧૬ ૧૭
કુલ
૭૨૨
૬૧૩ | ૫૨૦ | ૫૨૨
Vide Report of the Sea-Borne Trade of the Bombay Presidency, (excluding Sindh) for the year ending March 31, 1932.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર સબંધી કાઠાઓ
[ ૨૦૧
ગુજરાતનાં બંદરાના વ્યાપાર બતાવતા કાંઠા નં. ૫
( હજારમાં )
ધોલેરા ધાધા આયાત નિકાશ આયાત નિકાશ આયાત નિકાશ
I ભરૂચ
વ
૩૮૦૦ ૧૪૩
શ. શ. શ. શ. ૧૯૧૧–૧૨, ૫૦૯ ૨૫૩ ૧૫૪ ૧૯૧૨–૧૩ ૫૧૦ ૧૫ ૨૪૧ ૧૯૧૩-૧૪ ૪૮૧ ૧૩૧૦ ૧૧૩ ૧૯૧૪-૧૫ ૫૫૬ ૫૪૪, ૭૦૮ ૧૯૧૫-૧૬, ૭૨૧ ૧૯૧૬-૧૭ ૪૭૦ ૬૬, ૧૭૦ | ૧૯૧૭=૧૮ ૫૦૧ ૮૧૩૫ ૧૪૪ ૧૯૧૮-૧૯ ૪૬૪ ૫૬ ૧૯૯ ૧૯૧૯=૨૦ ૪૪૩ ૯ ૨૨૫ ૧૯૨૦-૨૧, ૨૨૮ ૨૩૧ ૨૫૬ ૧૯૨૧-૨૨ ૨૬૧ ૨૮૯ ૨૦૬ ૧૯૨૨-૨૩ ૨૫૦
વ
જ ખુસર આયાત નિકાસ
શ. શ. શ. શ ૩૧૪૬ ૪૦૯૫ ૧૭૭૭ ૩૧૬ ૪૧૧ ૧૫૨ ૩૩૧૭ ૧૩૩૪ ૨૬૫ ૧૦૮ ૧૯૭૭ ૩૫૬૯ ૧૬૦૯ ૪૩૧ ૭૮૩ ૧૯૪ ૨૬૫૮ ૧૧૨૦ ૨૯૭ ૫૨૭
૨૫૬ ૨૨૨૨ ૧૦૩૮, ૧૮૯ ૨૪૭ ૨૨૯, ૨૪૮૧ ૧૦૮૯ ૨૩૭ |૩૪૦ ૨૨૬૦ ૩૫૪૬) ૧૩૦૧ ૨૭૬ ૩૮૨ ૨૬, ૨૭૩૫ ૧૯૯૧ ૩૨૨ ૫૩૬ ૧૭૯ ૨૬૨૨ ૮૧૨| ૩૧૪ ૫૯ ૨૮૫ ૨૨૦૨૨૧૦૪૬, ૧૮૪ ૨૬ર ૪૧૦ ૨૪૭૩ ૧૨૬૪ ૨૧૪ ૨૪ ૩૨૮૫ ૧૭૦ ૪૬૪ ૨૬૨૫ ૨૮૫૭ભરૂચના ભેગા
વલસાડ
ખલાત આયાતનિકાશ આયાત નિકાશ આયાત નિકાશ આયાત નિકાશ્ચ
સુરત
દમણ
શ. શ. શ. શ. રૂા. શ.
શ. રૂા.
૩૪
૪૩
૩૮
૨૯
૪૦
૧
૨
૪૧
૪ß
૬૧
૧૯૧૧-૧૨| ૮૫૭ ૧૩૨૨, ૧૮૬૧ ૧૧૬૫ ૧૯૧૨-૧૩ ૮૫૦ ૧૪૬૪ ૧૯૮૪ ૬૨૪ ૧૯૧૩-૧૪ ૮૯૬ ૧૬૨૪ ૧૮૨૬૧૦૭૮| ૧૯૧૪–૧૫ ૭૦૮ ૧૧૪૬૬| ૧૪૨૧ ૯૪૬ ૧૯૧૫-૧૬, ૩૮૧ ૭૮૨૦ ૧૨૬૬| ૬૯૪ ૧૯૧૬-૧૭ ૨૮૪ ૧૧૩૨, ૧૪૪૮] ૨૪૪૭ ૧૯૧૭-૧૮, ૫૪૩ ૧૩૧૧ ૯૨૧ ૫૪૦ ૧૯૧૮–૧૯૯ ૯૬૨ ૧૩૨૧ ૧૦૧૦ ૧૦૯૮ ૧૯૧૯-૨૦ ૧૦૦૧ ૧૭૩૭ ૧૨૪૯ ૬૬૦ ૧૯૨૦-૨૧ ૭૩૭ ૧૮૬૩ ૧૩૩૦ ૬૫૬, ૧૨૦ ૧૯૨૧૨૨ ૮૫૮ ૧૭૯૯ ૧૯૭૨ ૮૦૮ ૧૧૩
પ
૫૪
૭૧
૮૯
Vide District Gazeteers of the Bombay Presidency.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૩૯
પ
૨૦
૧૮
૩૯૩ ૯૯
૫૦૮ ૧૩૧
૩૨૧ ૧૬૩
૬૦૧ ૧૦૫
૫૪૯ ૨૧૦૪
૫૬૩ /૧૧૨
૩૬૨ ૧૧૪
૨૫૭ ૧૦
૪૦૯ •
ઢ
૩૪ ૨૯૨ re ૪૪૬
૦
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન કાઠીયાવાડનાં બંદરોને વ્યાપાર બતાવતા કે ન. ૬ (સને ૧૯૧૦-૧૧ સુધી.)
(હજારમાં) ભાવનગર
સોરઠ નવાનગર ને મોરબી આયાત | નિકાશ | આયાત | નિકાશ | આયાત નિકાશ
| રૂા. | રૂ. | રૂા. | રૂા. રૂ. | રૂડા ૧૯૦૧-૦૨,૧૦,૫૯ ૫,૩૮૬૮,૨૦૯ ૨,૦૭૬ ૪,૦૩૦ ૭૫૮ ૧૯૦૪-૦૫ ૯,૭૮૫ રર,૧૪૬૬,૧૭૯ ૩૯૦૦ ૪,૬૭૧ ૩,૭૫૮ ૧૯૦૭-૦૮૧૧,૩ર૭ ૨૧,૯૫૮૭,૨૮૩ ૫૮,૨૧૯ : ૫,૦૧૨ ૧૯૭૩ ૧૯૧૦–૧૧૧૪,૩૧૮ ૧૯૧૪૦૯,૫૨૭ ૮,૭૯૯ ૬,૧૨૦ ૪,૮૨૦
કાઠીયાવાડનાં બંદરને આયાત વ્યાપાર બતાવતા કઠોર નં. ૭
સને ૧૯૩૧ ના | સને ૧૯૩૨ ના | એપ્રીલથી ઓગસ્ટએપ્રીલથી ઓગસ્ટ વધારો કે ઘટાડે સુધીની આયાત સુધીની આયાત +
રૂા. ૫ રૂા. ભાવનગર ૧૩,૯૨,૨૩૯ ૧, ર,૪૬,૫૯૮ +૧૩૮,૫૪,૩૬૦
૧,૪૩,૪૨૯ ૩,૧૯,૬૩૬ - ૧,૭૬,૨૭ નવાનગર ૨૬,૦૬,૯૧૫ ૨૦,૭૭,૪૭૮ - ૫,૨૯,૪૩૬ વડોદરા ૨૧,૪૭,૯૮૭ ૧૯,૪૦,૧૫૮ - ૨,૦૭,૮૨૯ મેરબી
૬,૪૬,૯૬૭ ૬,૧૯,૭૪૩ - ૨૭,૨૨૪ જૂનાગઢ
૩,૧૭,૩૫૮ ૧,૭૯,૨૩૦ - ૧,૩૮,૧૨૮ જાફરાબાદ
૪૩,૪૬૦
૨૭,૦૦૦ ૧૬,૪૬૦
પિરિબંદર
1 Vide Gazeteer for Kathiawar. (1914).
૨ , Times of India dated July 31, 1933. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર સંબંધી કોઠાઓ
[ ૨૦૩
કઠે નં. ૭ (ચાલુ).
સને ૧૯૩૧ ના | સને ૧૯૩૨ ના | માલ એપ્રીલથી ઑગસ્ટ | એપ્રીલથી ઓગસ્ટ વધારે કે ઘટાડો
સુધીની આયાત | સુધીની આયાત કે –
૧૮૮૮ ૧૧૭૫૨૯૭૨ +૧૧૭૫૧૦૮૪ | ખાંડ
૧૮૮૭૬૬૦ ૨૪૩૬૫૩૯ + ૫૪૮૮૭૯ યાંત્રિક સામાન. ૧૯૩૯૪૫ ૫૪૦૪૪ + ૩૪૬૫૦૪ સુતર ને વણટને સામાન
૮૦૬૯૪
૪૨૧૮૧૪ + ૩૪૧૧૨૦ સુતરાઉ કાપડ ૪૫૭૨૨ ર૭૦૩૫૭ + ૨૨૪૬ ૩૫ લોખંડ
૨૨ ૩૯૮૬ ૨૨૩૯૮૬ રંગ ને ચામડું કમાવવાને
સામાન ૭૨૪૨૧ ૧૯૮૬ ૦૧ + ૧૨૬૧૮૦ યાંત્રિક વાહનન ના વિભાગો ૬૬૧૦
૫૩૭૯૮ - ૪૭૧૮૮ I પોટલેંડસીમેંટી ૨૦૫૦
૩૧૩૬૧ - ૨૯૩૧૧ કાઠીયાવાડનાં બંદરોનો પરદેશ સાથે સીધે વ્યાપાર આયાત વ્યાપાર બતાવતે કેઠો નં. ૮
( લાખ રૂપીઆમાં )
સને ૧૯૩૧-૩ર | સને ૧૯૩૨-૩૩ દેશરાજ્યનાં બંદરો
ટકા કિમત | ટકા ભાવનગર
૭૬
૨ ૩૩ નવાનગર ૮૪
૭ર વડોદરા મોરબી પરબ દર જૂનાગઢ
૨૫.
કિંમત
કી
૨ ૨ ૨ ૨ 9
હર
-
કુલ
| ર૭૭ / ૧૦૦ ૫ ૪૧૩ | ૧૦૦ | Vide Kathiawar Trade Statistics, March 1933. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન નિકાશ વ્યાપાર બતાવતે કેડે નં. ૮
(લાખ રૂપીઆમાં ) દેશી રાજ્યનાં બંદરે
| સને ૧૯૩૧-૩ર ! સને ૧૯૩૨-૩૩ ( કિંમત ! ટકા 1 કિમત | ટકા
ભાવનગર
નવાનગર
જૂનાગઢ
|| ૨૪
વડોદરા
રિબંદર
૬૭ | ૧૦૦ | ૮૧ | ૧૦૦
વિરમગામ અને ધંધુકાની લાઇનદોરીદ્વારા થઇને બ્રિટિશ રાજ્ય સાથે થતા કાઠીયાવાડનાં દેશી રાજ્યોને વ્યાપાર (મેટે ભાગે પરદેશથી આયાત થયેલો માલ). બતાવતો કાઠે નં. ૧૦
(લાખ રૂપીઆમાં) સને ૧૯૩૧-૩ર | સને ૧૯૩૨-૩૩ દેશી રાજ્ય
કિંમત | ટકા ! કિંમત | ટકા ભાવનગર
૨૨૫ [ ૭૩
બીજા દેશી રાજ ! ૧૧૫
૮૪
કુલ
૧૭૮ | ૧૦૦ | ૩૦૯ | ૧૦૦ Vide Kathiawar Trade Statistics, March 1933.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર સંબંધી કેઠાઓ
[ ર૦૫ મૂળ ગુજરાતની મુખ્ય રેલ્વે અને શાખાઓ સંબંધી કેનં. ૧૧ | (વર્ષ ૧૯૩૦-૩૧)
પાટાની રેલ્વે કે શાખાનું નામ | પહેળાઈ | લંબાઈ એિકંદર આવક ક્ટ ને ઈચમાં.
( હજારમાં).
૫-૬
ગાયકવાડ મહેસાણા રેલવે (૧) વિરમગામ મહેસાણા
તરંગા હીલ (૨) મહેસાણા કાકોસી મેત્રાણ ! (૩) માણંદ રોડ હરીજ [૪૩-૩ | ૨૫૬૦૧ ૨૦૬૬ (૪) ચાણસ્મા બેચરાજી
- ભાયાણું રેડ (૫) વીજાપુર કડી
આંબલીયાસણ ૨) તાતી વેલી રેવે
૧૫૫-૭૨ ૨૬૫૭ ૩ અમદાવાદ પ્રાંતીજ રેલ્વે | ૩-૩9 ૮૮૭૩ ૮૩૪ રાજપીપળા રાજ્યની રે ૨-૬ ૩૯૨૪ ૨૪૧ ચાંપાનેર શીવરાજપુર
પાણી રે ૨-૬ ૩૦૬૮ ૧૪૪ ૬ નડીયાદ કપડવંજ રેલ્વે ૨-૬ ૨૮:૧૮ ૧૮૦ [ ગોધરા લુણાવાડા રેલવે ૨-૬ ૨૫-૪૯ ૧૦૬ ૮) ગાયકવાડ પેટલાદ રેલવે ૫-૬ ૨૧૪૨ ૪૮૬ ૯) પાલણપુર ડીસા રેલ્વે
૧૭-૧૧ - ૧૦૫ ૧તારાપુર ખંભાત રે ૫-૬ ૧૨:૩૬ ૧૧ પીપલોડ દેવગઢબારીઆ રેલ્વે ૨-૬ ઉપર ૧૨ અમદાવાદ ધોળકા ધંધુકા |
રેવે | ૩-૩ ૧) પાલણપુરથી અમદાવાદ શાખા
૮૨૩૬ ૧૪ વીરમગામથી વઢવાણ શાખા ૧૫ ભરૂચથી જંબુસર શાખા )
જંબુસરથી કાવી , T૨ ૭૨ ૨૮ ૨૧૮
સન્નીથી દેહ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૩-૩
૧૦૬
છે.
૭૨:૧૫ | આંકડા જૂદા
૧૫:૦Nબ્ધ
૩૯૦૫ Tઈમળતા નથી
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
કે નં. ૧૧ (ચાલુ)
| પાટાની | રેલ્વે કે શાખાનું નામ પહોળાઈ ! લંબાઈ એિકંદર આવક
gટ ને ઈચમાં
૧૬) વલસાડથી વિરમગામ
સુધીની મુખ્ય શાખા | ૧ આણંદથી ગેધર શાખા
૨૨૫૧૬૭ .
૫-૬
૪૮૯૫
૧૮) ખારાઘોડાથી વિરમગામ
શાખા | ૫-૬
૨૨૧૨
૧૯ વડોદરાથી ગોધરા શાખા
(આંકડા જુદા મળતા નથી
૨. ગેધરાથી દાહોદ શાખા
૪૫-૪૧
૨૬૬૧
૨૧) વાસદ કઠાના રેલ્વે રરી બેરીયાવી વડતાળ રેલ્વે
૩.૭૧
૨૩, ગાયકવાડ રાજ્યના તાબાની)
શાખાઓ
૩૫૫૯૭૩
૨૨૧૧
કલ
૧૭ર૦૮૭
૯૪૧૮
Compiled from the History of Indian Railways (1981-82) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર સંબંધી કોઠાઓ
[ ૨૦૭ કાઠીયાવાડની ૨૯ ને શાખાઓ સંબધી કાઠે નં. ૧૨
| (વર્ષ ૧૯૩૦-૩૧) (હજારમાં).
પાટાની
રેલવે કે શાખાનું નામ ' પહોળાઇ | લંબાઈ એકંદર આવક
ફટ ને ઈચમાં
ભાવનગર રાજ્યની રેલ્વે
| ૩-૩ |૨૦૭૧
૩૦૦૯
ર ગંડળ રાજ્યની રેલ્વે
(૧) ગાંડળ રેલ્વે (૨) જેતલસર રાજકેટ રે IS૩-૩ (૩) ખીજડીયા ધારી રેલ્વે
(૧૮૯૬૭
૨૪૬૭
જામનગર ને દ્વારકા રેલ્વે (૧) જામનગર રેલ્વે (૨) જામનગર દ્વારકા રેલવે (૩) ઓખામંડળ રેલ્વે
No
જ જૂનાગઢ રાજ્યની રેલવે
T૧૪૮૩૩
૧૩૮૫
૫ મોરબી રાજ્યની રેલ્વે
૨૦૩૩
૩૮૪
૬) પરબંદર રાજ્યની રેલ્વે |ધ્રાંગધ્રા રાજ્યની રે
૩-૩
૪૦.૨૮
૧૯૮
કુલ
૯૮૬૨૬ ૧૦૯૨૦
Compiled from the History of Indian Railways (1981-82). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ગુજરાતની એકંદર રેલવે સંબંધી કેઠ નં. ૧૩
(વર્ષ ૧૯૩૦-૩૧ )
એકંદર
રેલ્વે
વિભાગનું ક્ષેત્રફળ
મધ્યમ નામ ચિ. મા.
સાંકડા 1 પાટાની પાટાની | પાટાની
એકંદર | એકંદર | એકંદર રેલવે | રેલ્વે | રેલ્વે
કેટલા એક માઇલ રે | ચે. મા. વિસ્તારને
લાભ આપે છે તે
વિસ્તાર
5 TO
મૂળ ગુજરાતી પ૫૦૦ ૬૦૪૩૪ ૫૫૫-૪૧ ૫૬૧૧૨ ૧૭૨૦૯૮૭ ૨૧ (કચ્છસિવાય) કાઠીયાવાડ ૧૦૦૦ ... | ૯૮ર૬ .. | ૯૮૬૨૬ ૨૧
કુલ _પ૬૫૦૦૧૬ ૦૪૩૪, ૧૫૪૧૬૭ ૫૬૧-૧૨ ૨૭૦૭૧૩ ૨૧
Compiled from the History of Indian Railways (1981-89)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
فیلم قوه فیفے
» % + ૮ -
વ્યાપાર અને વ્યવહાર સંબંધી કોઠાઓ.
[ ૨૦૯ મૂળ ગુજરાતની બી. બી. એન્ડ સી. આઈ રેલવેની સાથે
હરીફાઈ કરતી મોટરની સંખ્યા બતાવતો કોઠો નં. ૧૪ કયા સ્ટેશનથી ક્યા સ્ટેશન સુધી.] અંતર માઈલ | મેટર બસની સંખ્યા
સમાન્તર રસ્તે નવસારીથી ગણદેવી નંદરબારથી દોડેસી દેડે સીથી નરદાણું ભરૂચથી જબુસર અમદાવાદથી સાબરમતી
છે સાણંદ આણંદથી નડીયાદ વાસદથી બોરસદ નડીયાદથી કપડવંજ ગોધરાથી ખરસાલયા
ડેરોલ હાલોલ
શીવરાજપુર ડાકેરથી ઉમરેઠ
, સેવાલીયા નરેડાથી અમદાવાદ સરખેજથી એલીસબ્રીજ બાવળાથી ધોળકાથી ,
૧૩
૧૩
૨૮
જ છે દ
....
-
ઇ
I
- - 28 - ૮
આડકતરા રસ્તે વિરમગામથી માંડણ આણંદથી બોરસદ મહેમદાવાદથી મહુધા ડાકોર કપડવંજ
૫૮
N)
Vide Report of the Road and Railway Competition Committee in Governor's Provinces, (1933). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ગુજરાતને રેલવે મારફતે થ વ્યાપાર બતાવત
કાઠે નં. ૧૫
(વર્ષ ૧૯૨૧-૨૨) ( હજારમાં) પ્રાંત કે વિભાગ
આયાત નિકાશ | એકંદર
ભણ
મણ
બિહાર ને ઓરીસા
૯૦૩૩.
૩૪૫
૯૩૭૮
૩૪૩૬
૯૮૨
૪૪૧૮
મધ્યપ્રાંત ને બિરાર સંયુક્ત પ્રાંત
૨૨૭૭
૧૩૭૫
૩૬૫ર
બંગાળા
૩૩૧૦
૩૩૧૬
મહિન્દ
૧૨૮૦
૮૬૩
૨૧૪૩
રજપુતાના
૧૧૫૧
૭૪ર
.૮૯૩
નિઝામનું રાજ્ય
८९६
પર
પંજાબ
૫૩૩
મદ્રાસ
૩૪૮
સિધ ને બલુચીસ્તાન
૧૧૮
મહેસુર
૪૩
૧૬૫
૫૯૭
મદ્રાસ કરાંચી ને કલકત્તા બંદરો
(૨૮૨૬+૧૦૧),(૭૦+૧૧૯૨૫૩)
કુલ
૨૨૫૦૮ ૫
૫૩૦૨
૭૮૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર સંબંધી કોઠાએ
[ ૨૧૧ ગુજરાતના મુંબઇ ઇલાકાના વિભાગે સાથે આયાત
વ્યાપાર બતાવતે કેઠો ૧૬ | (વર્ષ ૧૯ર૧-ર).
(હજારમાં)
રેલ્વે મારફતે આયાત
ઈલાકાના વિભાગે
મણ
મુંબઈ બંદર
૧૨૩૨૫
ઉત્તર મહારાષ્ટ્ર,
૮૮૨
કાંકણ
૬૦૩
દક્ષિણ મરાઠા પ્રદેશ
૩૨૦
પશ્ચિમ મહારાષ્ટ્ર
૧૫૮
પૂર્વ મહારાષ્ટ્ર
૧૪૩
૧૪૪
Vide Report of the Rail-Borne Trade of the Bombay Presidency for the year ending March 31, 1922. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ]
ગુજરાતનુ પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાવિજ્ઞાન
ગુજરાતની મુખ્ય રેલ્વે મારફતે અવરજવર થયેલા માલનું વજન અને તેમાંથી મળેલી આવક બતાવતા કાઠા ન, ૧૭ ( વર્ષ ૧૯૩૧–૩૨ ) (આંકડા સેામાં) મળેલી આવક રૂપીયામાં +
રેલ્વેનું નામ.
માલનું વજન ટનમાં +
૩૨૦૪
૧૨૮૪૨
૩૨૪૦
૬૫૭૫
૧૫૧૫
૩૨}૩
તાપ્તી લી
ગાયકવાડ મ્હેસાણા
અમદાવાદ પ્રાંતીજ
ગાયકવાડ પેટલાદ
રાજપીપળા રાજ્યની
ર૦.
તારાપુર ખંભાત
ગાધરા લુણાવાડા
""
37
""
..
ધ્રાંગધ્રા રાજ્યની
નડીયાદ કપડવંજ
ચાંપાનેર શીવરાજપુર પાણી -
પીપલાડ દેવગઢ બારીયા
"
")
""
"1
૧૧૪૧
૩૫૦
૪૦૩
૨૪૩
૫૪૦
૪૬૫
ave
૧૫૭૦
૯૨૮
૮૦૨
૭૪૮
૦૧
૧૨
૪૦૦
૧૩૮
ર
કુલ
૧૧૬૨૭
૨૮૮૫૮
+ આ માલની અવરજવરમાં બળતણુ, સૈનિકા, જનવરી, રેવેની ચીને, અને પરચુરણ વસ્તુના સમાવેશ થાય છે.
Compiled from the History of Indian Railways (1931-32)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર અને વ્યવહાર સબંધી કાટાએ
[ ૨૧૩
આયાત અને નિકાશ થયેલા માલનું વજન અને આવક સબધી કાંઠા ન". ૧૮
( વર્ષ ૧૯૩૧–૩૨ )
રેલ્વેનું નામ.
તાપ્તી વેલી
ગાયકવાડ મ્હેસાણા
અમદાવાદ પ્રાંતીજ
ગાયકવાડ પેટલાદ
રાજપીપળા રાયની
તારાપુર ખંભાત
ગાધરા લુણાવાડા
રેલવે
કુલ
"9
"9
"
ધ્રાંગધ્રા રાજ્યની
નડીયાદ કપડવ’જ
ચાંપાનેર શીવરાજપુર પીપલેાડ દેવગઢ બારીયા,,
"
..
..
,,
29
આયાત માલ
વજન
આવક
ટનમાં શ. માં
૧૯૧ ૮૧૨
२४७
૪૯૧
૧૧૦
૧૧૮
૪૦
પર
૪૪
.
૧૩
૨૩
G
et
x x x
૧૩
૨૪
૧૪
૫
૨૫
૪
(આંકડા હજારમાં)
નિકાશ માલ
વજન
આવક
રનમાં શ. માં
૧૩૦
૬૫
૭૪
૧૬
૧૯
૧૬
૧૧
.. ક
૧૨ ૧૦
૪૯૦
૧૬
૨૧૩
૪૩
પા
૨૮
૩૫
૪
૪૫
૧૭
૨૪
Fee ૧૭૨૯ ૪૪૭ ૧૧૮૫
Compiled from the History of Indian Railways - (1931-82)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૪] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ગુજરાતની મુખ્ય રેલવેને વિવિધ માલની અવરજવરમાંથી
(વર્ષ
રેલ્વેનું નામ
અનાજ
આરસ પહાણ ને પત્થર
તાપ્તી વેલી રેલ્વે ૧૩૦૮ ગાયકવાડ મહેસાણા રેલ્વે ૯૦૦ અમદાવાદ પ્રાંતીજ રે ૨૫
I
!
ગાયકવાડ પેટલાદ રે |
૪. ૨૪
૭૦
રાજપીપળા રાજ્યની રેલ્વે
નડીયાદ કપડવંજ રેલ્વે
ધ્રાંગધ્રા રાજ્યની રેલ્વે
૧૮
| ૨૦
ચાંપાનેર શીવરાજપુર
પાણી રે
૭. ૬૭ ૨૬૮ ૪૬
તારાપુર ખંભાત રેલ્વે
૭છી ૧૮
૫૪) ... [ ૧૨
પીપલોડ દેવગઢબારીયા
રેલવે
ગોધરા લુણાવાડા રેલ્વે |
Compiled from the History of Indian Railways Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૫
વ્યાપાર અને વ્યવહાર સંબધી કોઠાઓ મળતી આવક બતાવતે કેઠો નં. ૧૯ ૧૯૩૧-૩૨)
(આંકડા તેમાં બીજી એકંદર
NR !! |
ગ્યાસતેલ
કામ
| લોખંડ
પરચુરણ
he |
| પોલ
પ૩૯૭ ૬૯ર૪૧૩ ૧૦૮૨૧
૯૭ ૨૪૧
૪૯
૫
૫૮ ૨૮૩૧૦૮૮ ૬૩૮૬
૭૩
પર
૭૭
૩૨
૪૨ ૧૫ ૧૫૦ ૫૬૧
૩૧૦૬
૧૧ ૧૫ ૩૩
૨૨
૩ ૧૭
૩૦
૧૮૬ |
8
૯ ૨૮ ૧૫
૫
૬૬
૨૩ ૨૬ ૨૫
૨
૨ ૨૭
૧૨ ૧૧
૨
- ૨
: ૪
૬૭ ૫૪
૫૮૧]
and other Railway Statistics.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થસૂચિ.
Books (1) Albekar, A. S., Ancient Cities in Gujarat and
Kathiawar. (1926 ). (2) Brown, J. C., India’s Mineral Wealth. ( 1923 ). (3) Burgess, J., Visit to Gujarat in December 1869.
(1870), (4) Brown R. N. R., Principles of Economic Geography.
(1929) (5) Blache De La, Principles of Human Geography. (6) Joslen, F., Cattle of Bombay Presidency. (1995) (7) Mehta, J. M., Study of Rural Economy of Gujarat.
(1930) (8) Mukherjee, B. B., Economic and Commercial Geo
graphy of India. (1934). (9) Ovington, J., Vovage to Surat in 1689. ( 1929 ). (10) Page, D., Physical Geography. (11) Roberb, D. C. W. Climate (considerd especially
in relation to man ). ( 1908 ). (12) Shah, K. T., Trade, Tariffs and Transport in
India. (1923). (13) Smythies, E. A., India's Forest Wealth. (1924). (14) Thomas, S. E, Modern Geography. (1931). (15) Wadia, D. N., Geology of India. (16) Vakharkar, B. B., Connection between the Phy.
sical Geography of India and its History. (1922).. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થસૂચિ
[ 296
Gazetteers & Reports
(19)
»
(17) Gazetteer of the Bombay Presidency:
Vol IV., Ahmedabad. ( 1879). (18)
Vol IV B., Ahmedabad. ( 1927 ). Vol VII., Baroda. (1883). Vol V., Cutch, Palanpur & Mahi
kantha. (1880). Vol III, Kaira & Panchmahal. (1879). Vol III B., Kaira & Panchmahal.
(1926). Vol VIII., Kathiawar. ( 1884 ). Vol VIII B., Kathiawar. (1914 ). Vol V B., Mahikantha ( 1926 ). Vol VI B., Rewakantha, Cambay &
Surat Agency. ( 1927 ). Vol II, Surat & Broach. (1877 ).
Vol II B, Surat & Broach. ( 1926 ). (29) Vol IX Part I., Gujarat Population.
(1901). (30) Census of India, Vol VIII Part II., Bombay
Presidency. ( 1933 ) (31)
Vol X., Western India States
Agency. ( 1933 ) (32)
Vol XIX., Baroda Part I. (1932). (33) Government of India Publication, History of Indian
Railway 6. ( 1931-32 ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન
(34) Report of the Railway Board on Indian Railways. (1927-28). (85) Report of the Indian Road Development Com mittee, Evidence. Vol I. (1928 ).
(36) Report of the Road and Railway Competition Committee in Governor's Provinces. (1988).
(37, Report of the Bombay Banking Enquiry Committee. Vol I. (1930 ).
(38) Report of the Rail Borne Trade in the Bombay Presidency. (1921-22 ),
(39) Report of the Sea Borne Trade in the Bombay Presidency. (1921–22 ).
(40) Report of the Sea Borne Trade in the Bombay Presidency. (1981-82 ).
(41) Report on Large Industrial Establishments in India. ( 1981 ),
(42) Government of India Publication,
Trade Statistics, March 1988.
(43) Industrial Supplement to Times of India dated September 16, 1933.
(44) રત્નમણિરાવ ભીમરાવ, ગુજરાતનું પાટનગર–અમદાવાદ (૧૯૨૯). (45) “ ખાવાયેલી નદી ’ પ્રસ્થાન માસિકના
ני
કાર્તિક અંક ( સંવત ૧૯૯૦).
Kathiawar
(46) પેાપટલાલ ગોવિંદલાલ શાહ, વિજ્ઞાન વિચાર ( ૧૯૨૭).
"
(47) કનૈયાલાલ માણેકલાલ મુનશી, “ ગુજરાત નનું અને નવું "કૌમુદી માસિકના સસક (ફેબ્રુઆરી સને ૧૯૩૫ ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
TUTTI
1 แIIIII1ม TIIMKIIGISTUU NUUT
. 211
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
risધે
માલની આવક.
જાડા રેલવે
ઉતારૂની આવક.
પાણું રેલ્વે
( આંકડા હજારમાં)
1 1 ૨
----
HE
| | |
૧ ૦૦૪
રેલ્વે
H
-
aff ૪૦ ૬૦ ૮૦ ૧૦૦ ૧૨૦ ૧૪૦ ૧૬૦ ૧૮૦ ૨૦૦
૬ -FTIIM
ITA
JiLT Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________ શ્રી યશો, zlobit Iloite 13 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com