SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન દરીયાઈ કિનારાનો અર્વાચીન વ્યાપાર અંગ્રેજી સમયની પૂર્વે ગુજરાતનાં બંદરોને વ્યાપાર કે હતો, તે વિષે આપણે વિવેચને કરી ગયા. રેલ્વેના આવવાથી અને મુંબઈ બંદર ઉઘડવાથી ગુજરાતનાં બંદરે પડી ભાગ્યાં છે. અત્યારે. આ બંદરોનો વ્યાપાર માત્ર દરીયા કિનારા ઉપરના પ્રદેશો સાથે રહ્યા છે અને જે માલની અવરજવર થાય છે તે એટલે બધે કિંમતી નથી. ગુજરાતના હાલનાં મુખ્ય બંદરો ધોલેરા, ઘોઘા, વલસાડ, સુરત, દમણ, ભરૂચ, જબુસર અને ખંભાત છે. પરિશિષ્ટમાં આ બંદરોનો આયાત અને નિકાશ વ્યાપાર ઇ. સ. ૧૯૧૧-૧૨ થી ઈ. સ. ૧૯૨૧-૨૨ સુધી બતાવેલો છે. તે ઉપરથી દરેક બંદરની અગત્ય અને વ્યાપારમાં થતી દર વર્ષે વધઘટની ખબર પડશે. નીચેના કોઠામાં ઈ. સ. ૧૯૨૧-૨૨ માં ગુજરાતનાં બંદરે મારફતે થયેલ વ્યાપાર દર્શાવ્યો છે. કે નં. ૭ (હજારમાં) બંદરનું નામ આયાત કુલ રૂા. ભરૂચ સુરત વલસાડ ઘોઘા ધોલેરા ખંભાત જંબુસર દમણ ૨૪૭૩ ૧૯૭૨ ૮૫૮ ૨૦૬ ૨૬૧ ૪૪૬ ૨૧૪ ૧૧૩ નિકાશ શ. ૧૨૬૪ ૮૦૮ ૧૭૯૯ ૪૧૦ ૩૭૭ २७८० ૨૬૫૭ ૬૧૬ ૫૫૦ ૫૩૬ ૨૩૮ ૨૮૯ ૨૪ ૨૦૨ || ૬,૫૪૩ , ૪,૭૭૩ ૭ ૧૧,૩૧૬ ?. Gazetteers (1926 to 1927): Ahmedabad, (p. IV); . Surat and Broach, (p. II and p. 63); Cambay, (p. 50). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy