SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન સમયને વ્યાપાર | [ ૧૫૩ મૂળ ગુજરાતનાં બંદરોને એકંદર વ્યાપાર આશરે રૂા. ૧૧૩ લાખ હતો. ઈ. સ. ૧૯૨૧-૨૨ પછીનાં ગેઝેટીયરે હજુ તૈયાર નહીં થવાથી આપણને તાજા આંકડા મળી શકતા નથી. તે જ વર્ષમાં (ઈ. સ. ૧૯૨૧-૨૨) રેલ્વે મારફતે થયેલા વ્યાપાર સાથે સરખાવતાં દરીયાઈ વ્યાપારનો ખ્યાલ આવશે. આ બંદરમાં કાઠીયાવાડનાં બંદરો કે જે અત્યારે સારી હાલતમાં છે, તેમને ગણેલાં નથી. ઈ. સ. ૧૯૨૧-૨૨ માં કાઠીયાવાડનાં બંદરે અત્યારે ખીલેલાં છે તેટલાં ખીલેલાં નહીં હોય. કાઠીયાવાડ ગેઝેટીયરને કતાં ઈ. સ. ૧૯૧૦-૧૧ ની ગણત્રી પ્રમાણે ભાવનગર, સોરઠ, નવાનગર અને મોરબી એ બંદરાને કુલ વ્યાપાર આશરે રૂ. ૬૨૭ લાખ જણાવે છે. તે જ આંકડાને ઇ. સ. ૧૯૨૧-૨૨માં ગણુએ તે આખા ગુજરાતનાં મુખ્ય બંદરોનો વ્યાપાર આશરે રૂા. ૭૪૦ લાખ થાય. નીચેના કઠોર ઉપરથી રેલ્વે અને બંદરના વ્યાપારની સરખામણી માલમ પડશે. કઠો નં. ૮ (કરોડમાં) વિભાગ કે ઈલાકે બંદરને એકંદર | રેલવે મારફતે એકંદર - વ્યાપાર રૂા. ! વ્યાપાર રૂા. ઈલાકે ૨૪૦ ગુજરાત ૧૧ ૧. Kathiawar Gaz. (1914), p. 38, ૨. Report, RailBorne Trade of the B. P. (1921–22), p. II. • “મુંબઈ ઇલાકાને દરીયાઈ વ્યાપાર” એ નામને ઇ. સ. ૧૨૧-૨૨ ની સાલને રિપોર્ટ જણાવે છે કે તે જ વર્ષમાં કાઠીઆવાડનાં બંદરે અને મુંબઈ બંદર વચ્ચેનો વ્યાપાર આશરે રૂ. ૧૦ કરોડનો હતો. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy