________________
તે ચારાદિકના જ્ઞાનનું ફલ કહે છે
૨૬૫ અગ્ર ભાગ ઉપર વાયુને રોકવાથી સર્વ જાતના રસનું જ્ઞાન થાય છે. નાસિકાના અગ્ર ભાગ ઉપર કવાથી ગંધનું જ્ઞાન થાય છે, ચક્ષુમાં ધારી રાખવાથી રૂપનું જ્ઞાન થાય છે. કપાલમાં ધારી રાખવાથી કપાળના રોગને નાશ થાય છે અને ક્રોધની શાંતિ થાય છે. (ફોધવાળો સ્વભાવ મટી જાય છે.) અને બ્રહ્મરંધ્રમાં વાયુને રોકી રાખવાથી સાક્ષાત્ સિદ્ધોનાં દર્શન થાય છે. ૩૨થી ૩૫
ધારણાનું સ્વરૂપ બતાવી હવે પવનનું ચેષ્ટિત બતાવે છે
अभ्यस्य धारणावं, सिद्धीनां कारणणं परम् । વેખિત પવનય, નિયત તર્ણાયઃ | ૨૬
સિદ્ધિઓના પરમ કારણરૂપ આ પ્રમાણે ધારણાને અભ્યાસ કરીને પછી શંસયરહિત પવનનું સ્વરૂપ જાણવું. ૩૬. "
વિવેચન-ધારણાને અભ્યાસ સારી રીતે થવાથી સાધારણું રીતે કેટલીક સામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૩૬. આ : વાયુના ચારાદિ અને તેનાં ફળ
नाभेनिष्कामतश्चारं, हृन्मध्येन यतो गतिम् । તિષતો દ્વારાશાને તુ, વિદ્યત્ત ચા નમવા એ રૂ૭ |
નાભિમાંથી પવનનું નિકળવું તે ચાર, હદયના મધ્યમાંથી જવું તે ગતિ અને બ્રહ્મરંધ્રમાં રહેવું તે વાયુનું સ્થાન જાણવું. ૩૭.
- તે ચારાદિકના જ્ઞાનનું ફલ કહે છે तच्चारंगमनस्थान ज्ञानादभ्यासयोगतः । કાનપતિ મયુગ, ગુમાસુમોઢામ છે રૂ૮
તે વાયુના ચાર, ગમન અને સ્થાનને અભ્યાસ કરી જાણવાથી શુભ અને અશુભ ફળના ઉદયવાળા કાળ અને આયુષ્ય જાણી શકાય છે. ૩૮.