________________
સ્વરદયથી શુભાશુભ નિર્ણય
उ०७ ભૂતાદિના વળગાડવાળાં અને સર્પાદિકથી ડસાયેલા માણસે માટે પણ પૂર્વે કહેલ વિધિજ (પ્રશ્નના સંબંધમાં) મંત્રવાદિઓએ નિરોગી થવા માટે જાણ. ૨૨૯,
पूर्णा संजायते वामा, विशता वरुणेन चेत् । कार्याण्यारभ्यमाणानि, तदा सिध्यन्त्यसंशयम् ॥ २३० ॥
પૂર્વે જે ચાર મંડળે કહેવામાં આવ્યા છે. તે મહિલા બીજા વારૂણ નામના મંડળે કરી જો ડાબી નાડી પૂર્ણ વહન થતી હોય તે એ અવસરે પ્રારંભ કરાતાં કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. ૨૩૦
जयजीवितलाभादि-कार्याणि निखिलान्यपि । निष्फलान्येव जायन्ते, पवने दक्षिणास्थिते ॥ २३१ ॥
અને જે વરૂણી મંડળના ઉદયે પવન જમણી નાસિકામાં રહેલે હેય તે જય જીવિત અને લાભાદિ સર્વ કા નિષ્ફળ જ થાય છે.
ज्ञानी बुद्ध्वाऽनिलं सम्यक् , पुष्पं हस्तात्प्रपातयेत् । । मृतजीवितविज्ञाने, ततः कुर्वीत निश्चयम् ॥ २३२ ॥
જીવિત મરણના વિજ્ઞાન માટે જ્ઞાનીએ વાયુને સારી રીતે જાણીને હાથથી પુષ્પ નીચું પાડવું અને તેથી પણ નિર્ણય કરવો. * વરિત વહો જામ તુ પુરો
: जायते पवने स्वल्पः, सिद्धोऽप्यग्नौ विनश्यति ॥ २३३ ॥ " (પ્રશ્ન કરતી વખતે ઉત્તર આપનારને) વરૂણ મંડળને ઉદય હોય તે ઘણી ઝડપથી લાભ થાય. પુરંદર મંડળ હોય તે ઘણો મેડે લાભ થાય, પવન મંડળ હોય તે સહેજસાજ લામ થાય, અને અગ્નિ મંડળને ઉદય હોય તે સિદ્ધ થયેલ કાર્ય પણ નાશ પામે.
आयाति वरुणे यातः, तत्रैवास्ते सुख क्षितौ ।। प्रयाति पवनेऽन्यत्र, मृत इत्यनले वदेत् ॥ २३४ ॥
વારણ મંડળના ઉદયમાં ગ્રામાંતર ગયેલા સંબંધમાં પ્રશ્ન કર્યો હોય તે તે શીધ્ર પાછો આવશે. પુરંદર મંડળમાં તે જ્યાં ગયા છે ત્યાં સુખે સમાધે રહ્યો છે. પવન મંડળમાં તે યાથી