________________
૨૮૦
યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ ભક્ષણ કરનાર પંખી માથા ઉપર બેસે તો છ મહિનાને અંતે તે મરણ પામે. ૧૪૪
प्रत्यहं पश्यतानभ्रेऽहन्यापूर्य जलैर्मुखम् । विहिते फुत्कृते शक्रधन्वाऽन्तस्तत्र दृश्यते ॥ १४५ ॥ यदा न दृश्यते तत्त, मासैः षड्भिर्मतिस्तदा...' परनेत्रे स्वदेहं चेन्न पश्येन्मरणं तदा ॥ १४६ ॥
વાદળ વિનાના દિવસે મુખમાં પાણી ભરી આકાશ સામું કુકાર કરી તે પાણી બહાર ઉંચુ ઉછાળીને નિરંતર કેટલાક દિવસ જોતાં તે પાણીની અંદર ઇદ્રધનુષ્યના જે આકાર દેખાય છે. જ્યારે તે આકાર લેવામાં ન આવે ત્યારે છ મહિને મરણ થશે એમ જાણવું. તેમજ બીજા માણસની આંખમાં જે પોતાનું શરીર જોવામાં ન આવે તે પણ છ મહિને મરણ થાય. ૧૪૫, ૧૪૬.
कूपरौ न्यस्य जान्योर्मन्येकीकृत्य करौ सदा । रम्भाकोशनिभा छायां, लक्षवेदन्तरोद्भवाम् ॥ १४७ ॥ विकासि च दलं तत्र, यदैक परिलक्ष्यते । तस्यामेव तिथौ मृत्युः, षण्मास्यन्ते भवेत्तदा ॥ १४८ ॥
બને જાનુ ઉપર બને હાથની કેણીઓને સ્થાપના કરી હાથના અને પંજાઓ મસ્તક ઉપર સ્થાપન કરવા. તે બન્ને હાથના આંતરામાં કેળના ડેડાના આકાર સરખી ઉત્પન્ન થતી છાયાને નિરંતર જોયા કરવી, કેળને ડેડાના આકાર સરખી છાયામાં જે તે ડેડાનું એક પત્ર વિકવર થએલું જોવામાં આવે તે જે દિવસે પિતે જુવે તે જ તિથિએ છ મહિનાને અંતે તેનું મરણ થાય. ૧૪૭, ૧૪૮.
इन्द्रनीलसमच्छाया, वक्रीभूताः सहस्रशः । મુal
"ારા , પન્ના સૂક્ષ્મ : ઋ . दिवा सन्मुखमायान्तो, दृश्यन्ते व्योम्नि सन्निधौ । न दृश्यन्ते यदा ते तु, षण्मास्यन्ते मृतिस्तदा ॥ १५० ॥