________________
(૩૬૨)
“ સેવા સારજ્યે। રે જિનની મન સાચે, પણ મત માગેા ભાઇ ! મહિનતના ફળ માગી લેતાં, દાસભાવ સવિ જાઇ....સેવા૦ ભક્તિ નહિ તે તેા ભાડાયત, જે સેવા ફળ જાચે; દાસ તિર્ક જે
ઘન ભરિ નિરખી, કેકીની પરે નાચે....સેવા ’-શ્રી દેવચ'દ્રજી
અને આસન દેવના આવા જે સાચા સેવક ભક્તજને હેાય, તેએ સમાનસી હાવાથી, સર્વય સાધર્મિક છે. એટલે તેને એક બીજા પ્રત્યે પરમ વાત્સલ્ય હાવું જોઈએ, પરમ પ્રેમ સ્ફુરવા જોઈએ, વિશ્વમંત્વની (Universal Brotherhood) ભાવના દઢપણે વિકસવી જોઇએ, એમ આ ઉપરથી સહેજે ફલિત થાય છે. અને આમ છે તા પછી એકબીજા પ્રત્યે કાઇ પણ પ્રકારના દ્વેષને, મત્સરને કે અસહિષ્ણુતાને ઉદ્ભવવાનુ સ્થાન પણ કયાં રહે છે ?
ઉપસંહાર કરતાં કહે છે—
न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् ।
तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९ ॥
ચગદષ્ટિસમુચ્ચય
મહાત્મા સર્જા તા, તત્ત્વથી ભેદ જ નાય; નામાદિ ભેય આ, ભાવ્ય સુજ્ઞને હોય. ૧૦૯
અ
— મહાત્મા સર્વજ્ઞાના તત્ત્વથી ભેદ જ નથી,-તેવા પ્રકારે નામ વગેરેના ભેદ છતાં પણુ,આ મહાત્માઓએ ભાવવુ. યેાગ્ય છે.
વિવેચન
“રામ કહેા રહેમાન કહેા કાઉ,
કાન કહે। મહાદેવરી. ”—શ્રી
આનદઘનજી
“ ઇશ્વર અલ્લા તેરે નામ, સખકે સન્મતિ દે ભગવાન !”
ઉપરમાં જે સર્વીના સબધી વિવરણ કર્યું, તેનેા ઉપસંહાર કરતાં મહાનુભાવ મહાત્મા શાસ્રકાર મહર્ષિ કહે છે કે તત્ત્વથી-પરમાથથી જોઇએ તા મહાત્મા સર્વજ્ઞામાં એટલે કે ખરેખરા ભાવ સર્વનામાં ભેદ જ નથી. ભલે તેવા તેવા પ્રકારે ઇષ્ટ-અનિષ્ટ વૃત્તિ:-ન મેક્ વ-ભેદ જ નથી, તવેનતત્ત્વથી, પરમાર્થથી, સર્વજ્ઞામાં મહાત્મનામ્સર્વૈજ્ઞ મહાત્માતા, ભાવ સર્વજ્ઞાને એમ અથ` છે, તથા–તેવા પ્રકારે, નામાવિમેંટેડજિ- ઇષ્ટઅનિષ્ટ નામ આદિ ભેદ છતાં, માન્યમતન્માત્મમિઃ આ મહાત્માઓએ ભાવવું યાગ્ય છે,-શ્રુતમેધા–અસમાઠુસાર પ્રજ્ઞાવડે કરીને.