________________
દોમાપ્તિ: ભગન્યાધિ ભિષવરાના બીજાધાનાદિગઢ બધ
यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३५ ॥
સાનુબંધ શ્રીંજ આદિના, સ‘ભવ જેને જેમ; તેને એએએ અહીં, મેધ કર્યાં છે તેમ, ૧૩૫
અર્થ ઃ—જેને જે પ્રકારે સાનુબંધ ખીજાધાન આદિના સભવ તેવા પ્રકારે તેઓએ તેટલા માટે કહ્યુ' છે.
(૪૧૩)
થાય, તેના પ્રત્યે
વિવેચન
“ ભવરાગના વૈદ્ય જિનેશ્વરૂ, ભાવૌષધ તુજ ભક્તિ;
દેવચંદ્રને શ્રી અરિહંતના, છે આધાર એ વ્યક્તિ.”—શ્રી દેવચ'દ્રજી
અને આમ ઉપરમાં કહ્યુ તેમ આ મહાત્મા સર્વજ્ઞા ભવવ્યાધિના ભિષવરા છે–સ સારાંગના વૈદ્યરાજો છે, એટલા માટે જ જે પ્રાણીને જે પ્રકારે સાનુબંધ ખીજાધાન આદિના સંભવ થાય, તેવા પ્રકારે તેએાએ, કુશલ ખીજાધાનાદિ માલીની પેઠે, તેના પ્રત્યે ઉપદેશકાય કર્યુ. તે આ પ્રકારે :—વનસ્પતિથાય તેવા આધ શાસ્ત્રના નિયમ પ્રમાણે કેાઈ છેાડને ઊગવા માટે અમુક જાતનુ ખાતર જોઈએ છે. કાઈ બીજા છેાડને માટે ખીજી જાતનું ખાતર ખપે છે. આમ જુદા જુદા છેડને માટે જૂદી જૂદી જાતનું ખાતર નાંખવુ' પડે છે. આ મુદ્દો લક્ષમાં રાખીને કુશલ માલી ચાગ્ય ભૂમિમાં બીજાધાન થાય, ખીજ ાપાય, ઊગી નીકળે, એવુ' ખાતર નાંખે છે. તેમ આ કુશલ ભિષવા પણ યાગ્ય પાત્રવિશેષરૂપ શિષ્યની ચિત્તભૂમિમાં સમ્યગ્ મેષ-બીજનું આધાન થાય, રાપણુ થાય, તેવુ. ભાદ્વેગ ઉપજે એવું ઉપદેશ રૂપ ખાતર નાંખે છે.
માળી જેમ ખીજાધાન થયા પછી પણુ, ખીજ રાપાયા પછી પણ, તેમાંથી અંકુરફણગા ફૂટે તેમ જલસિચન કરે છે; તેમ આ નિપુણ વૈદ્યરાજો પણ તે તે શિષ્યને તે એધબીજ ઊગી નીક્ળી તેમાંથી અંકુર ફૂટે એવું સદુપદેશજલ સિંચે છે. પછી માળી જેમ તે કુમળા છોડને રક્ષવા માટે તેની આસપાસ વૃત્તિ-વાડ કરે છે, કયાા ખાંધે છે, અને તેને પાણી પાયા કરે છે; તેમ આ નિષ્ણાત વૈદ્યવરે શિષ્યના ઊગતા આધરૂપ
વૃત્તિ:ચચ—જે પ્રાણીને, ચેન પ્રાળ-નિદેશના આદિ લક્ષણવાળા જે પ્રકારે, યોગાવાનાન્િ સંમત્ર:–બીજાધાન આદિના સંભવ,—તથાપ્રકારે ભવેાગ આદિ ભાવે કરીને, સાનુજો મતિ—સાનુ ધ થાય, તેવા પ્રકારે ઉત્તર ગુણુદ્ધિ વડે કરીને, તે-મા સનેાએ તથા—તેવા પ્રકારે, તસ્ય—તેને, તેના પ્રત્યે, નવુ ં કશુંક છે, ગાયું છે, તત:-તેટલા માટે.